________________
મ
Fખ્યમ: ચદચાય: व्याख्यातश्चतुर्थोऽध्यायः अथ पञ्चमो व्याख्यायते । तस्य चेदमादिसूत्रम् । बाहुभ्यां उस्तरो यत्क्रूरनको महोदधिः । यतित्वं पुष्करं तदित्याहुस्तत्त्ववेदिनः ॥ १ ॥
बाहुभ्यां नुजाच्यां सुस्तरः कृच्छण तरीतुंशक्यः यदिति दृष्टान्तार्यः क्रूरनक्रः क्रूरा जीपणा नक्रा जलजन्तुविशेषा उपलक्षणत्वात् मत्स्यमकरसुंसुमारा
| થા અધ્યાયની વ્યાખ્યા કરી હવે પાંચમા અધ્યાયની વ્યાખ્યા ન કરે છે. તે અધ્યાયનું આ પ્રથમ સત્ર છે.
મૂલાર્થ–જેમાં ક્રર ઝુડ––મ છે, એવો મહા સમુદ્ર જેમ બે બાહુઓથી તો મુશ્કેલ છે, તેમ યતિપણું પાળવું દુષ્કર છે, એમ તત્ત્વવેત્તાઓ કહે છે. ૧
ટીકાર્થ જેમ બે ભુજાથી સમુદ્ર દુરતર છે, એટલે તરવાને અશક્ય છે. યવત એ દષ્ટાંતનો અર્થ બતાવે છે. ક્રર એટલે ભયંકર છે. નકુંડ જાતના મઢે જેમાં એ સમુદ્ર ઉપલક્ષણથી મત્ય, મધર અને સુસુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org