________________
चतुर्थः अध्यायः।
२५१ अन्यतरस्य कस्यचिद्गुणस्य वैकल्येऽपि किं पुनरवैकल्ये इत्यपिशब्दार्थः । गुणबाहुब्यमेव गुणन्यस्त्वमेव सा पूर्वसूत्रसूचिता योग्यता तत्त्वतः परमार्थवृत्या प्रवर्तते अतो न पादगुणहीनादिचिन्ता कार्येत्येतत्सुरगुरुवृहस्पतिरुवा વેતિ છે ?
सर्वमुपपन्न मिति सिघसेन इति ॥२२॥
समस्तेष्वपि धर्मार्थकाममोक्षव्यवहारेषु पुरुषपराक्रमसाध्येषु विषये यद् यदोपपन्नं घटमानं निमित्ततया बुछिमद्भरूपेक्ष्यते तत्सर्वमखिलं सत्यनुवर्तते जपपन्नत्वस्य योग्यताया अनिन्नत्वादिति (सक्सेनो नीतिकारः शास्त्रकृद्विषोનગર / 99 II
इत्यं दशपरतैर्थिकगतान्युपदर्य स्वमतमुपदर्शयन्नाह । जवन्ति त्वल्पा अपि असाधारणगुणाः कल्याणोत्कर्ष
ટીકાર્થ–કે પણ બીજા ગુણનું વિકલપણું હોય–અર્થાતુ ઓછાપણું હેય. વિકલપણું ન હોય તે શું કહેવું, એ ઋષિ શબ્દને અર્થ છે. ગુણોનું બહુપણું, એજ તત્ત્વથી પૂર્વ સૂત્રમાં સૂચવેલી ગ્યતા છે, માટે પ
ગુણ હીન તે મધ્યમ ગ્ય અને અર્ધ ગુણહીન તે જઘન્ય ગ્ય ઈત્યાદિ ચિંતા ન કરવી, એમ સુરગુરૂવૃહપતિ કહે છે. ૨૧ - મૂલાર્થ–સઘળુ જે જેને ઘટે તે તેને યોગ્ય છે, એમ સિદ્ધસેન કહે છે. ૨૨
ટોકાર્થ–સમરત એટલે પુરૂષ પરાક્રમથી સાધ્ય એવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ વ્યવહાર, તેને વિષે જે જે કાલે નિમિત્તપણે, ઘટતું એવું બુદ્ધિમાન પુરૂષોએ ઉપેક્ષા કરેલું હોય, તે સઘળું ઘટતું છે. અને તેજ યોગ્યતા કહેવાય છે કારણકે, ઉપપન્ન—ઘટતું અને ગ્યતા–એ બે શબ્દોને પપર અભેદપણું છે. આ પ્રમાણે નીતિ શાસ્ત્રના કર્તા સિદ્ધસેન કહે છે. ૨૨
એવી રીતે દશ અન્ય તીર્થીઓના મતે દર્શાવી હવે ગ્રંથકાર પિતાને મત જણાવવા કહે છે.
મુલાર્થ—અસાધારણ ગુણ અલ્પ હોય તે પણ કલ્યાણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org