________________
तृतीयः अध्यायः।
" यौवनं नगनदास्पदोपमं
शारदांबुद विलासि जीवितम् । स्वमनब्धधन विज्रमं धनं स्थावरं किमपि नास्ति तत्त्वतः ॥१॥ विग्रहा गदनुजंगमालयाः संगमा विगमदोषदूषिताः। संपदोपि विपदाकटारिता
નારિન ફ્રિજિનુvર| | પ્રચારનિ | | तदनु तन्नैर्गुण्यनावनेति ॥ ७ ॥ तस्या नवस्थितेः तन्नैगुण्यनावना निःसारत्वचिंतनं । यथा ।
" इतः क्रोधो गृध्रः प्रकटयति पदं निजमितः
शृगाली तृष्णेयं विकृतवदना धावति पुरः" । જેમકે –
વનવય પર્વતની નદીના જેવું ચપલ છે. જીવિત શરદરતુના વાદળાના વિલાસ જેવું અરિથર છે અને દ્રવ્ય સ્વમામાં મળેલાં વૈભવના વિલાસ જેવું છે તેથી વરતુતાએ કાંઈપણ રિથર રહેનારૂં નથી. ૧
શરીર રોગરૂપી સને રહેવાનું સ્થાન છે, સંગમ વિયોગના દોષથી દૂષિત છે, અને સંપત્તિઓ પણ વિપત્તિઓએ કટાક્ષ દષ્ટિથી જેએલી છે, તેથી ફુટ રીતે કઈ પણ વસ્તુ ઉપદ્રવ રહિત નથી.” ૨
ઇત્યાદિ સંસારના સ્વરૂપને વિચાર કરવો. ૭૮
મૂલાર્થ–તે પછી આ ભવ સ્થિતિની અસારતાનું ચિંતવન કરવું. ૭૯ ટીકાર્થ–તે ભવરિથતિની અસારતાનું ચિંતવન કરવું, જેમકે,
એક તરફ ક્રોધરૂપી ગીધ પક્ષી પિતાની પાંખને પ્રગટ કરે છે, એક તરફ તૃષ્ણારૂપી શીયાલણ મુખ ફાડીને આગળ આગળ દોડ્યા કરે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org