________________
धर्मबिंदुप्रकरणे
इतः क्रूर: कामो विचरति पिशाच श्विरमहो उमसानं संसारः क इह पतितः स्थास्यति सुखम् ॥ १ ॥ एतास्तावदसंशयं कुशल प्रांतादबिंदूपमा
यो बंधुसमागमोऽपि न चिरस्थायी खलप्रीतिवत् । afra किंचिदस्ति निखिलं तच्चारदांनोधर छायावचलतां विर्त्ति यदतः स्वस्मै हितं चिंत्यताम् ॥ २ ॥ ७७ તથા અવલોપનમિતિ ॥ ૪૪
अपवर्गस्य मुक्तेः आलोचनं सर्वगुणमयत्वेनोपादेयतया परिभावनम् ।
२२८
થા~~
46 માતાઃ
श्रियः सकलकामधास्ततः किं दत्तं पदं शिरसि विषतां ततः किम् ।
એક તરફ કામદેવરૂપી ક્રૂર પિશાચ ચિરકાલ કર્યાં કરે છે એવા આ સ‘સારરૂપી રમસાનમાં પડેલા કર્યા પુરૂષ સુખે રહેવાના ! ૧
દાભના પત્રના છેડા ઉપર પડેલા જલના સંબંદુના જેવી આ સંપત્તિ છે, એ નિ:સદેહ છે અને એને. સમાગમ પણ દુર્જનની પ્રીતિની જેમ ચિરસ્થાયી નથી અને તે શિવાય બીજું બધું જે કાંઇ છે, તે શરદસ્તુના વાદળાની છાયાનીજેમ ચપલતાને ધારણ કરે છે, તેથી હું ભવ્ય પ્રાણિયા,પેાતાના હિતનું ચિ ંતવન કરો. ૨ ” ૭૯
""
મૂલા—મુકિતની આલાચના કરવી. ૮૦
ટીકા
મુક્તિની આદ્યાચના કરવી એટલે સર્વ ગુણા મુક્તિમાંજ રહેલા છે, તેથી મુક્તિજ ગ્રહણ કરવા યોગ્ય છે, એવી ભાવના ભાવથી, જેમકે,—
♦ સર્વ કામને દાહન કરનારી લક્ષ્મી પ્રાપ્ત થઇ, એથી શું થયું ? શત્રુઓના મસ્તક ઉપર પગ મુકયા, એથી શું થયું ! વૈભવાથી સ્નેહીઓને પૂરી દીધા, એથી શું થયું ? અને પ્રાણીઓનુ શરીર કલ્પાંત કાલ સુધીધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org