________________
તૃતીઃ અધ્યાયઃ
" संतोषामृततृप्तानां यत्सुखं शांतचेतसाम् ।
कुतस्तद्धनबुब्धानामितश्चेतश्च धावताम् " ॥ १ ॥ ५५ तथा धर्मे धनबुधिरिति ॥५६॥
धर्मे श्रुतचारित्रात्मक सकलानिनापिताविकासिधिमूले धनबुधिः मतिमतां धर्म एव धन मिति परिणामरूपा निरंतरं निवेशनीयेति ॥ ५६ ॥
तथा शासनोन्नतिकरणमिति ॥ १७ ॥
शासनस्य निखिनहेयोपादेयत्नावावि वननास्करकल्पस्य जिननिरूपितवचनरूपस्य उन्नतिरुच नीवस्तस्याः करणं सम्यगन्यायव्यवहरण—यथोचितजनविनयकरण-दीनानायाच्युचरण -सुविहितयतिपुरस्करण-परिशुमशीसपासनजिननवनविधापन –यात्रास्नात्रादिनानाविधोत्सवसंपादनादिनिरुपायैः तस्यातिमहागुणत्वादिति । पश्यते च
વળી કહ્યું છે કે, “જેઓ સંતોષરૂપી અમૃતથી તૃપ્ત છે અને જેમનું ચિત્ત શાંતિમાં રહે છે, તેવા પુરૂષોને જે સુખ મલે છે તે સુખ ધનમાં લુબ્ધ બની આમતેમ દોડાદોડ કરનારાઓને ક્યાંથી મલે ? " ૧ પપ
મૂલાર્થ—ધર્મને વિષે ઘનબુધ્ધિ રાખવી. પ૬
ટીકાથ–સર્વ વાંછિતની અસાધારણ સિદ્ધિનું મૂલરૂપ એવા શ્રુતચાત્રિરૂપ ધર્મવિષે ધનની બુદ્ધિ રાખવી એટલે “બુદ્ધિવાનને ધર્મજ ધન છે એવા નિરંતર પરિણામ રાખવો. પ૬
મૂલાર્થ-જિન શાસનની ઉન્નતિ કરવી. ૫૭
ટીકાર્થ–શાસન એટલે સર્વ હૈયત્યાગ કરવા યોગ્ય) અને ઉપાદેય (ગ્રહ કરવા લાગ્ય) એવા ભાવને પ્રગટ કરવામાં સૂર્ય સમાન એવા શ્રી જિનનિરૂપિત વચન રૂપ શાસન તેની ઉન્નતિ કરવી એટલે સારી રીતે ન્યાય પ્રમાણે વ્યવહાર કરવો, ગ્યતા પ્રમાણે લોકોને વિનય કરે, દીન અને અનાથ જનને દુઃખમાંથી ઉદ્ધાર કર, શુદ્ધ યતિઓને પૂજા સત્કાર કરે, શુદ્ધ શીળનું પાલન કરવું, જિન ચે કરાવવા, યાત્રા, નાત્ર વગેરે વિવિધ ઉત્સા કરવા, ઈત્યાદિ ઉપાયોથી જિન શાસનની ઉન્નતિ કરવી; કારણ કે તેવી ઉન્નતિ કરવામાં મેટે ગુણ રહેલો છે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org