________________
२२२
धर्मबिंदुप्रकरणे
प्राप्ते जोजनकाले चैत्यानामर्हविलक्षणानां आदिशद्वात्साधुसाधर्मिकाणां च पूजा पुष्पधूपादिभिरन्नपानाधिनिश्वोपचरणं सा पुरःसरा यत्र तचैत्यादिपूजापुरःसरं भोजनमनोपजीवनम् । यतोऽन्यत्रापि पठ्यते ।
" जिओबियाणं परियणसंनाला उचियकिच्चं । सोय हा पचराणस्स संभरणं ।। १ ।। ६५ तथा तदन्वेव प्रत्याख्यानक्रियेति ॥ ६६ ॥ तदन्वेव जोजनानंतरमेव प्रत्याख्यानक्रिया द्विविधायाहारसंवरणरू૬ | ૧૬ |
तथा शरीरस्थितौ प्रयत्न इति ॥ ६७ ॥
शरीर स्थितावुचिताच्यंग संवाहनस्नानादिलक्षणायां यत्नादरः । तथा च पठ्यते
ટીકા ભાજન કરવાના સમય પ્રાપ્ત થતાં અરિહંતના બિંબરૂપ છે લક્ષણ જેમનું એવા ચૈત્યની આદિ શબ્દથી સાધુ સાધ્વીએ અને સામિ બંધુઓની પૂજા કરવી. એટલે ચૈતની પુષ્પધૂપ વગેરેથી અને સાધુ તથા સાધિમ બધુ ખેાની અન્નપાન વગેરેથી ઉપચારરૂપ પૂજા કરવી તે ચૈત્યાદિકની પૂજા કરવા પૂર્વક ભજન લેવુ તેને માટે બીજે સ્થળે પણ કહે છે.
“ જિનપૂજા કરવી, નિલ્સે દાન આપવું, પાષણ કરવા યોગ્ય પરિજનની સ ંભાળ લેવી, ઉચિત કાય કરવું, પેાતાને ધટે તેવા સ્થાનમાં રહેવું અને પચ્ચખાણને સંભારવા એટલે તે કાર્યાં ભેજન પહેલાં કરવા ચેાગ્ય છે, તે કર્યાં પછી જમવું.” ૧૬૫
મૂલા—ભાજન કર્યાં પછી પચ્ચખાણ ક્રિયા કરવી.૬૬
ટીકા—ભાજન કર્યા પછી બે પ્રકારના આહારની સવરણરૂપ પચ્ચ ખાણની ક્રિયા કરવી. એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ——એ ચાર પ્રકારના આહારમાંથી કાઇ બે, કાઇ ત્રણ અને કાઈ ચાર પ્રકારના આહારના ત્યાગ કરે ( ચાવીહાર કરે ) એમ શકિત પ્રમાણે પચ્ચખાણ ક્રિયા કરવી.૬૬ મૂલા —શરીરની સ્થિતિને વિષે પ્રયત્ન કરવા. ૬૭ શરીરની સ્થિતિ એટલે યેાગ્ય તેલનુ મન, પગચંપી અને સ્નાન વગેરે કરવારૂપ શરીરની સ ંભાળ તેમાં યત્ન-આદર કરવા. તેને માટે કહ્યું છે કે,
ટીકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org