________________
तृतीयः अध्यायः ।
તથા ચુકાવવાવેક્ષણમિતિ ॥ ૬ ॥
सर्वप्रयोजनेषु धर्मार्थकामरूपेषु तत्तत्काला दिवल्लालोचनेन प्रारब्धुमिष्टेषु प्र 'थमत एव मतिमता गुरोर्नूयसो गुणमानपक्षस्य दोषलानपक्षस्य च लघोथ तदितररूपस्य जावो गुरुलाघवं तस्य निपुणतया अपेक्षएमालोचनं कार्यमिति ॥ ६३ ॥ ततः किमित्याह
વર્તુળ પ્રવૃત્તિરિતિ ॥ ૬૪ ॥
प्रायेण हि प्रयोजनानि गुणवान मिश्राणि ततो बहुगुणे प्रयोजने प्रतिव्यापारः तथा चर्षिम् -
२२१
17
" अप्पे बहुमेसेज्जा एवं पंरियलरकं । સવ્વાસુ પત્તિવાસુ Ë પ્રવ્રુયં વિ ” ? || ૬૪ तथा चैत्यादिपूजापुरःसरं जोजनमिति ॥ ६५ ॥ મલા—સમાં ગુરૂ લાધવની અપેક્ષા રાખવી. ૬૩ ટીકાથ—ધર્મ, અર્થ અને કામ રૂપ સર્વ પ્રયાજનને વિષે તે તે કાલ વગેરેના બળનેા વિચાર કરી આર ંભેલા હાય, તેમને વિષે પ્રથમથીજ બુદ્ધિમાન પુરૂષ જેમાં ધણાં ગુણના વા ઘણા દોષનો લાભ હૈાય એવા પક્ષ અને જેમાં થાડા ગુણ, દાષ હાય એવા પક્ષ કે જે ગુલાઘવ કહેવાય છે, તેને નિપુણતાથી વિચાર કરવેા. ૬૩
તે ગુરૂલાધવની અપેક્ષા કરી શુ કરવુ ? તે કહે છે
લા—જેમાં દાપ થાડા હેાય અને ગુણ ઘણા હાય, તેમાં પ્રવૃત્તિ કરવી. ૬૪
ટીકા—પ્રાયે કરીને પ્રયાજના ગુણ લાભથી મિશ્રિત હાય છે, તેમાં જે પ્રયેાજન ઘણાં ગુણવાલુ હાય તેમાં પ્રવૃત્તિ કરવી. તે વિષે મહામુનિનુ પ્રમાણ છે.
“અલ્પ દેષે કરીને ધણા ગુણના લાભની ઇચ્છા કરવી એ પડિતનુ લક્ષણ છે; માટે સર્વ એવા પ્રતિ સેવનાના કાય એટલે અપવાદને વિષે એટતું અર્થ પદ્ય છે, એટલે મેાટા પુરૂષા એમ કહે છે.” ૧ ૬૪ મલા—ચૈત્યાદિકની પૂજા કર્યાં પછી ભાજન કરવું,૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org