________________
तृतीयः अध्यायः।
११ए षस्य स तथा । किमित्याह । विधिर्वर्त्तते । निःसंगता ऐहिकपारमौकिकफलाजिलापविकलतया सकनक्लेशलेशाकलंकितमुक्तिमात्रालिसंधिता चकारः समुવે છે પણ તે
वीतरागधर्मसाधवः क्षेत्रमिति ॥ ६० ॥ वीतरागस्य जिनस्य धर्म उक्तनिरुक्तः तत्प्रधानाः साधवो वीतरागधर्मसाधवः क्षेत्रं दानाह पात्रमिति तस्य च विशेषलक्षण मिदम्
" दांतो दांतो मुक्तो जितेंघियः सत्यवागजयदाता ।
प्रोक्तस्त्रिदंमविरतो विधिगृहीता नवति पात्रम् ॥ १॥ ६० तया ःखितेष्वनुकंपा ययाशक्ति अव्यतो नावतત્તિ છે ? |
मुखतेषु नवांतरोपात्तपापपाकोपहितातितीव्रक्लेशावेशेषु देहिष्वनुकंपा कृपा काय । यशक्त स्वस.मोनुरूपं व्यतस्तथाविधग्रासादेः शकासात् । હિત અને સર્વ કલેશના લેશથી કલંક્તિ નહીં થયેલ મુકિતની કેવળ ઇચ્છા, અહિ = શબ્દ સમુચ્ચય અર્થમાં છે. ૫૯
મલાર્થ-વીતરાગના ધર્મથી યુકત એવા સાધુઓ તે ક્ષેત્ર કહેવાય છે. ૬૦
ટીકાર્થ–વીતરાગ એટલે જિન ભગવાન તેનો ધર્મ (જેની વ્યુત્પત્તિ આગળ કહેલ છે.) તે છે મુખ્ય જેમને એવા સાધુઓ તે ક્ષેત્ર છે, એટલે દાનને લાયક પાત્ર છે. તેનું વિશેષ લક્ષણ આ પ્રમાણે છે – - “ક્ષમાવાન, ઈદ્રિને દમન કરનાર, મુક્ત, ઇંદ્રિને જીતનાર, સત્ય વચન બોલનાર, અભય આપનાર, મને દંડ, વચનદડ અને કાયદંડ એ ત્રણ દંડથી રહિત અને વિધિનું ગ્રહણ કરનાર એવો પુરૂષ પાત્ર કહેવાય છે.૧ ૬૦
મૂલાથુ–દુઃખી પુરૂષની ઉપર દ્રવ્યથી અને ભાવથી પિતાની શકિત પ્રમાણે અનુકપા કરવી. ૬૧
ટીકાર્ય–દુઃખી એટલે પૂર્વ જન્મે કરેલા પાપના પરિણામથી પ્રાપ્ત થયેલ અતિ તીવ્ર કલેશથી પીડાતા પ્રાણીઓને વિષે અનુકંપ–કૃપા કરવી. યથાશકિત એટલે પિતાના સામર્થ્ય પ્રમાણે દ્રવ્યથી એટલે તેવી જાતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org