________________
धर्मबिंदुप्रकरणे " कर्त्तव्या चोन्नतिः सत्यां शक्ताविह नियोगतः ।
પ્રવચ્ચે / હૈ તીર્થનામ : "li ? | ત્તિ ૫૭
तथा विनवोचितं विधिना क्षेत्रदानमिति ॥ ५ ॥
विनवोचितं स्वविनवानुसारेण विधिनानंतरमेव निर्देयमाणेन क्षेत्रेच्यो निर्देक्ष्यमाणेच्य एव दानमनपानौषधवस्त्रपात्राधुचितवस्तुवितरणम् ॥ १७ ॥
विधिनेत्रं च स्वयमेव निर्दिशन्नाह
નવરાિિર્નિવંતા તિ / BUT
सत्करणं सत्कारः अभ्युत्थानासनप्रदानवंदनरूपो विनयः स आदिर्यस्य देशकालाराधनविशुच्चश्रमाविष्करणदानक्रमानुक्रमादेः कुशनानुष्टानविशे
આ લેકમાં પિતાની શક્તિ પ્રમાણે જિન શાસનની ઉન્નતિ કરવી, કારણકે, એ ઉન્નતિ તીર્થકર નામ કર્મને ઉપાર્જન કરવાનું ખરું કારણ છે” પ૭
મૂલાઈ–પિતાના વૈભવ પ્રમાણે વિધિવડે ક્ષેત્રને દાન કરે ૫૮.
ટીકાર્થપિતાને વૈભવને અનુસરે એટલે આગળ કહેવામાં આવશે એવા વિધિને અનુસાર આગળ કહેવામાં આવશે એવા ક્ષેત્રમાંજ ઉચિત વસ્તુનું દાન કરવું, એટલે અન્ન, પાન, ઔષધ, વત્ર અને પાત્ર વગેરે યોગ્ય વસ્તુ આપવી. પ૮
વિધિ અને ક્ષેત્રનું સ્વરૂપ ગ્રંથકાર પતે દેખાડે છે –
મૂલાર્થ–સત્કાર વગેરે કરવા અને મોક્ષ વિના બીજી ઈચછા ન રાખવી તે વિધિ કહેવાય છે. પ૯
ટીકાર્થ–સત્કાર એટલે બેઠા થઈ સામાજવું, આસન આપવું, અને વંદના કરવી એ રૂપ વિનય તે છે આદિ મુખ્ય જેને અર્થાત્ જેમાં દેશ કાળ નું આરાધન અને શુદ્ધ શ્રદ્ધાનું પ્રગટ કરવાપણું છે, એવા દાનની પરિપાટી વાળા કુશળ આચરણ રૂપ વિનય તે વિધિ જાણવો.
નિઃસંગતા એટલે આ લોક તથા પરલોકના ફળની અભિલાષાથી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org