________________
२१० धर्मबिंदुप्रकरणे
ततो नावतस्तवपाठ इति ॥ ३ ॥
दरिद्रनिधिनामादिसंतोपोपमानोपमेयाद जावतो जावात्संतोषावणात् स्तवानां सदनूतगुणोद्भावनाप्रधानानां नमस्कारस्तवनवाणानां पाठः समुचितेन ध्वનિના સમુચારપૂ |U
ततश्चैत्यसाधुवंदनमिति ॥ ४० ॥
चैत्यानामर्हदिवानामन्येषामपि जावाहत्प्रवृतीनां साधूनां च व्याख्यानाद्यथमागतानां वंदनीयानां वंदनमनिष्टरनं प्रणिपातदंगकादिपाठक्रमेण घादशावर्त्तवंનદિના ઘ લિદવેતિ | Jo ||
ततः गुरुसमीपे प्रत्याख्यानान्निव्यक्तिरिति ॥४१॥ तथाविधशुद्धसमाचारसाधुसमीपे प्रागेव गृहादी गृहीतस्य प्रत्याख्यानस्य अभिव्यक्तिः गुरोः साकिनावसंपादनाय प्रत्युच्चारणम् ।। ४१ ॥
મૂલાથ–તે પછી ભાવથી સ્તવનો પાઠ કરવા, ૩૯. ટીકાર્થ–દરિદ્રી પુરૂષને જેમ નિધિનો લાભ વગેરે થાય, અને તેથી જે સંતોષ થાય તે સંતોષની ઉપમાથી ઉપમેય એવા સંતોષરૂપ ભાવથી રતવ એટલે વિદ્યમાન ગુણને ( સબૂત ગુણાને પ્રગટ કરવારૂપ નમકર રતવને પાઠ એટલે યોગ્ય ધ્વનિથી ઉચ્ચાર કરે. ઉઃ
મલાર્થ–તે પછી ચૈત્ય-અરિહંતના બિંબને તથા સાધુનેવદના કરવી. ૪૦
ટીકાર્ય–ચંત્ય એટલે અરિહંતના બિંબ તથા બીજા પણ ભાવ અને રિહેતિ અને સાધુ એટલે વ્યાખ્યાન વગેરેને માટે આવેલા વંદનીય મુનિએ તેમને વંદના કરવી એટલે સ્તવન અથવા પ્રણિપાત, દંડક વગેરેના પાઠક્રમથી અને દ્વાદશાવર્ત પ્રસિદ્ધ વંદનાદિક વંડ વાંદ. ૪૦
મૂલાઈ–તે પછી ઉત્તમ ગુરૂની સમીપે પચ્ચખાણની સ્પષ્ટતા કરે ઉરે. ૪
ટીકાર્ય–તેવા શુદ્ધ સમાચારીવાલા સાધુ–ગુરૂની સમીપે પહેલેથી જ ઘર પ્રમુખમાં ગ્રહણ કરેલા પચ્ચખાણની સ્પષ્ટતા કરે એટલે ગુરૂની સાક્ષી રાખવાને તેનું પ્રત્યુચ્ચારણ કરે. ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org