________________
११४
धर्मबिंदुप्रकरणे
शुभमशुनं वा वेदयितुमर्हति । ६३ कितना शाकृताच्या दोष संगादिति ॥ तथा आत्मकृतस्य देनेति ॥ ६४ ॥
यदि च देहान्निएव आत्मत्यन्युपगमः तदा आत्मकृतस्य कुशलादकुशबाघाऽनुष्ठानादात्मसमुपार्जितस्य शुनस्याशुनस्य च कर्मण इहामुत्र च देहेन कनुपनोगः वेदनं प्रसज्यते । अन्यकृतत्वात् । ६४ । यदि नामैवमापद्यते तथापि को दोष इत्याह
રટેઇરાખેતિ ॥ ૬૫ ॥
---
ર્થાત્ સુખ દુઃખના અનુભવદ્રારા તેનુ વેદન નહીં થાય, એટલે શુભાશુભ કથી ઉત્પન્નથયેલું જે સુખ દુઃખ તેને આત્મા નહીં ભાગવે, કેમકે બીજાએ કરેલા શુભ અશુભ કમને કાઇ બીજો વેદવાને ( ભાગવવાને ) યાગ્ય નહીં થાય. આટલા કર્મના નાશ અને ન કરેલા કર્મના આગમ-પ્રાપ્તિ એ રૂપ દોષના પ્રસંગ આવે. ૬૩
મલાથે—વળી આત્માએ કરેલા કર્મને દેહે કરી અવેદવાના પ્રસગ આવે. ૬૪
ટીકાર્થ—જો આત્મા દેહથી ભિન્નજ છે, એમ એકાંતે અંગીકાર કરવામાં આવે તે આત્માએ કરેલા કુશલ—અકુશલ એટલે શુભાશુભ અનુષ્ઠાન -કમને આ લાક તથા પરલાકને વિષે દેહે કરી અનુપભાગ વેઢવાનો પ્રસંગ આવે—અર્થાત્ આત્માનું કરેલુ કમ દેહ ન ભોગવે એમ થાય; કારણકે અન્ય જે આત્માતેનું કરેલુ કમ અન્ય જે દેહ તેને ભાગવવામાં નહીં આવે. ૬૪ અહીં પર મતવાદી કહે છે કે, જો એમ માનીએ તાપણ તેમાં શે। દાખ છે ? તેના ઉત્તર આપે છે
લા—જોયેલા અને શાસ્ત્રથી સિદ્ધ કરેલા એ બંનેને છુધાવા જેવું થાય. ૬૫
ક્ર્મ વિશેષ ખુલાસા—આત્મા અને દેહ એકાંત જુદા માનીએ તે। દેહનું કરેલું પાપ પુણ્ય આત્માને શી રીતે લાગે ? અને દેહનું કરેલું આત્મા સાક્ષાત્ ભાગવે છે. માટે જયાંસુધી ક સહિત આત્મા છે તેમજ દેહમાં તે અહુ બુદ્ધિએ રહેલા છે, ત્યાંસુધી સવથા જુદા કહેવાય નહીં, એ વ્યવહારનયની અપેક્ષાએ જાણવું. વળી તે શ્રી ભગવતી સૂત્રમાં પણ બતાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org