________________
तृतीयः अध्यायः।
१६३ कूटआरवकरणं तु यद्यपि कायेन मृषावादं न करोमीत्यस्य न करोमि न कारयामीत्यस्य वा व्रतस्य नंग एव व्रतांतरे तु न किंचन तथापि सहसाकारादिनातिक्रमादिना वातिचारः । अथवा मृपावाद इति मृपाजणनं मया प्रत्याख्यातमिदं न पुनर्बेखनमिति जावनया मुग्धबुञतसव्यपेकस्यातिचार इति । न्यासापहारे पुनरदत्तादानं साकादेव भवति मृपावादब्रतातिचारत्वं चास्य न त्वदीयं मम समीपे किंचिदपीत्यनाजोगादिनाऽपहावानस्य स्यादिति । स्वदारमंत्रनेदः पुनरनुवादरूपत्वेन सत्यत्वात् यद्यपि नातिचारो घटते तथापि मंत्रितार्थप्रकाशनजनितन्त्रजादितः स्वदारादेर्भरणादिसंनवेन परमार्थतस्तस्यासत्यत्वात्कथंचिद्नंगरूपत्वादतिचार एवेति ॥ १५ ॥
अथ तृतीयस्य
ખોટા લેખ કરવા, એ પણ છે કે “હું શરીર વડે મૃષાવાદ ન કરું, અથવા નહીં કરું અને નહીં કરાવું એવા તને ભંગ થશે અને બીજા પ્રકારના શ્રતને વિષે કાંઇપણ ભંગ કે અતિચાર ન થે, તથાપિ સહસાકારદિ વડે અથવા અતિક્રમાદિવડે અતિચાર થાય છે. અથવા “મૃષાવાદ કહેવાના મેં પચ્ચખાણ કર્યા છે, પણ કાંઇ ખેટા લેખ લખવાના પચ્ચખાણ કર્યા નથી, એવી ભાવના વડે ભેળી બુદ્ધિવાળા પુરૂષને વ્રતની અપેક્ષા છે, માટે એ અતિચાર કહેવાય, ઘતને ભંગ ન કહેવાય. હવે થાપણ ઓળવવામાં આ દત્તાદાન પ્રત્યક્ષ છે, પણ મૃષાવાદ વ્રતનું અતિચારપણું તો ત્યારે કહેવાય કે જયારે “તારી થાપણ મારે ત્યાં નથી” એમ બેલે. અને એવું કાંઈપણ અવિચાયું ઓળવવા સંબંધી વચન કહેવાય ત્યારેજ અતિચાર કહેવાય છે.
સ્વદારમંત્ર ભેદ એટલે પિતાની સ્ત્રી તથા મિત્રાદિકની સાથે કરેલા ગુપ્ત વિચારને પ્રકાશ કરે તે છે કે તે અનુવાદ રૂપે સત્ય છે, તે અતિચાર ઘટતો નથી; તોપણ વિચાર કરેલા રહસ્ય અને પ્રકાશ કરવાથી ઉત્પન્ન થયેલ લજજા વગેરેથી પિતાની સ્ત્રી વગેરેને મરણાદિક થવાનો સંભવ છે, તેથી પરમાર્થ–ખરી રીતે વિચાર કરતાં તે અસત્ય છે, તેથી કોઈ પ્રકારે તેમાં વ્રત ને ભંગ આવે છે, માટે તે અતિચારજ છે ભંગ નથી. ૧૫
હવે ત્રીજા અદત્તાદાન–ચોરી ન કરવાના ગ્રતના પાંચ અતિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org