________________
१६२
धर्मबिंदुप्रकरणे
यच्छतोऽतिचारोऽयं व्रतसव्यपेक्षत्वान्मृषावादे परप्रवर्तनाच्च जनाभग्नरूपत्वाद् व्रतस्येति । ननु रहस्याच्याख्यानमसदोषानिधानरूपत्वेन प्रत्याख्यातत्वाद्भग एव । नत्वतिचार इति । सत्यं किंतुं यदा परोपघातकमनाभोगादिनानिधत्ते तदा संक्वेशाजावेन व्रतानपेक्षत्वानावान व्रतस्य नंगः परोपघातहेतुत्वाचनंग इति नंगाजंगरूपोऽतिचारः यदा पुनस्तीत्रसंक्वेशादन्यारव्याति तदा जंगो व्रतनिरपेकत्वात् ।
__ आह च-" सहसा नरकाणाई, जाणंतो जप करे तो नंगी । जइ पुणाणानागाहिंतो तो होइ अश्यारो ॥ १ ॥ થવા વ્યતિક્રમ અથવા અતિચાર–એ ત્રણ વડે મૃષાવાદને વિષે બીજા માણ સને પ્રવર્તાવવો એ આ વ્રતનો અતિચાર કહેવાય છે. અથવા વ્રતને રક્ષણ કરવાની બુદ્ધિવડે પરને વૃત્તાંત કહે તે દ્વારા મિથ્યા ઉપદેશને આપનારા પુરૂપને એ અતિચાર લાગે છે. કારણકે, તેને વ્રતની અપેક્ષા છે અને વળી મિ
ધ્યા ભાષણમાં પરને પ્રવર્તાવવાપણું છે. એ હેતુ માટે, એ વ્રત ભાંગ્યું પણ ગણાય અને વ્રત ન ભાંગ્યું પણ ગણાય; એટલે દેશથી ત્રત ભાંગ્યું અને દેશ થી ન ભાંગ્યું માટે તે અતિચાર કહેવાય છે.
અહિં કોઈ શંકા કરે છે કે, રહસ્યને નિમિતે ડિલરૂપ વાર્તાને પ્રકાશ કરવા વિષે જે કહેવામાં આવ્યું છે, તે અસત્ દોષને કહેવાપણું છે. તેને થી તેને પચ્ચખાણ કરવામાં આવ્યા છે, એટલે વ્રત ભંગ થયે કહેવાતે અતિચાર ન કહેવાય.
તેને ઉત્તર આપે છે–તમારી શંકા સત્ય છે, પરંતુ જ્યારે પરના ઉપઘાત કરનાર વાક્યને અજાણપણું વગેરેથી કહેવામાં આવે ત્યારે સંકલેશને અભાવે કરી વ્રતની અપેક્ષા કરે છે, તેથી વ્રતને ભંગ થે ન કહેવાય અને તે પરના ઉપધાતનું કારણ થયું તેથી ત્રસ્ત ભંગ થે, પણ કહેવાય એવી રીતે દેશથી વ્રતને ભંગ અને અભંગ અને અભંગ થતાં અતિચાર છે અને ને જે તીવ્ર સંકલેશથી કહે તો બત ભાંગ્યું કહેવાય કારણકે, તેમાં વ્રતની અપેક્ષા રાખી નથી.
તે વિષે શાત્રમાં લખે છે કે, “જે જાણી જોઈને સહસાત્કારે અભ્યાખાન–કહેવા વગેરે કરે તે વ્રતને ભંગ થાય અને અજાણે કહેવાઈ જવાય તે અતિચાર લાગે છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org