________________
२०६
धर्मबिंदुप्रकरणे • जिनशासनस्य सारो जीवदया निग्रहः कषायाणाम् । - સાધર્મિચાવત્સત્યે ાિય તથા નિનૈsir? . રર તથા ધર્મચિંતથા પનનિતિ રૂશ धर्मचिंतया
પચાત્તે ત્રીજા તૈલૈલોક્ય પવિત્રિમ્ | __ यैरेष नुवनक्वेशी काममदो विनिर्जितः " ॥१॥ इत्यादि शुजनावनारूपया स्वपनं निजांगीकारः शुजनावनासुप्तो हि तावंत काल मवस्थितगुजपरिणाम एव सभ्यत इति ॥ ३ ॥
તથા નમાવવધ કૃતિ છે રૂડું છે
नमस्कारेण सकलकल्याणपुरपरमश्रेष्ठिनिः परमेष्टिजिरधिष्ठितेन नमो अरिहंताणमित्यादिपतीतरूपेणावबोधो निज्ञापरिहारः परमेष्ठिनमस्कारस्य महागुणत्वात् । पठ्यते च ।
જીવદયા, કોનો નિગ્રહ, સાધર્મિઓનું વાત્સલ્ય અને જિનેટ્રિોની ભક્તિ-એ જિન શાસનને સાર છે.” ૧
મૂલાર્થ-ધર્મની ચિંતા વડે શયન કરવું. ૩૨
ટકર્થ_ધર્મની ચિંતા વડે એટલે જેમણે ભુવનને કલેશ આપનાર કામદેવ રૂપી મલને જ છે, તેઓ ધન્ય છે, તેઓ વંદના કરવા યોગ્ય છે અને તેમણે આ ત્રણ લોકને પવિત્ર કરેલા છે. ” ૧
- ઈત્યાદિ શુભ ભાવના ભાવીને સ્વપન એટલે નિદ્રા અંગીકાર કરે. શુભ ભાવના ભાવીને સુતેલો પુરૂષ તેટલો કાળ શુભ પરિણામ વાળો રહે છે.૩૨
મૂલાર્થ-નમસ્કાર (નવકાર) મંત્ર કહેતાં કહેતાં જાગવું.૩૩
નમરકાર એટલે સર્વ કલ્યાણ રૂપ નગરના પરમશ્રેષ્ઠિ [ નગર શેઠ ] રૂપ એવા પંચપરમેષ્ટિ એ અધિષ્ઠાન કરેલ “નમે અરિહંતાણું ” ઈત્યાદિ પ્રખ્યાત રૂપ વાલો નવકાર મંત્ર તે વડે અવધ એટલે નિદ્રાને ત્યાગ કરે–ાગવું. કારણકે, પરમેષ્ટિ નમરકારને મેટ ગુણ છે. તેને માટે
૧ પંચપરમેષ્ટિનું નામ ઉચ્ચારણ કરતાં કરતાં જાગવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org