________________
तृतीयः अध्यायः।
as A go પંચ નાજાર સર્વપાપમાનઃ |
બંગલાનાં ર પ ક વરિ લે ? રર .
तथा-प्रयत्नकृतावश्यकस्य विधिना चैत्यादिवंदनનિતિ રૂ .
प्रयत्नेन प्रयत्नवता कृतान्यावश्यकानि मूत्रपुरीपोत्सर्गागपदालनशुधवस्त्रप्रहणादीनि येन स तस्य विधिना पुष्पादिपूजासंपादनमुखान्यसनादिना प्रसिकेन चैत्यवंदनं प्रसिद्धरूपमेवादिशद्वान्मातापित्रादिगुरुवंदनं च यथोक्तम्
ચૈત્યવંનતઃ સર જો જાવટ બનાવો.
तस्मात्कर्मक्ष्यः सर्वः ततः कल्याणमश्नुते ॥१॥ પ્રતીતિ | ૨૪ -
तथा सम्यक्प्रत्याख्यानक्रियेति ॥ ३५ ॥ सम्यगिति क्रियाविशेषणं । ततः सम्यग् यथा नवति तया मानक्रोधाना
“આ પંચ નમરકાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગબેમાં મુખ્ય મંગળ રૂપ છે.” ૧ - મૂલાર્થ–પ્રયત્ન વડે કર્યું છે આવશ્યક જેણે એવા પુરૂ વિધિ વડે ચૈત્યાદિકનું વંદન કરવું. ૩૪ - - - ટીકાથ–પ્રયત્નવાન થઈ કરેલા છે, આવશ્યક એટલે મળ મૂત્રને ત્યાગ, અંગનું પ્રક્ષાલન અને શુદ્ધ વસ્ત્રનું ગ્રહણ વગેરે જેણે એવા પુરૂષ વિધિ એટલે પુષ્પાદિક વડે પૂજ, મુદ્રા અને ન્યાસ ઈત્યાદિ પ્રસિદ્ધ વિધિ વડે ચૈત્યવંદન જે પ્રસિદ્ધ છે તે, તેમજ આદિ શબ્દથી માતા પિતા વગેરે વડિલોને વંદન કરવું. તેને માટે કહ્યું છે કે –
ચૈત્યવંદન કરવાથી સમ્યક પ્રકારે શુભ ભાવ થાય છે અને તેનાથી સર્વ કર્મને ક્ષય થાય છે અને તેથી સર્વ કલ્યાણને પ્રાપ્ત કરે છે.” ૧ ઇત્યાદિ વંદનનું પૂળ જાણવું. ૩૪
મૂલાઈ–વળી સમ્યક પ્રકારે પચ્ચખાણની ક્રિયા કરવી. ૩૫ સમ્યક એ ક્રિયા વિશેષણ છે. તે ઉપરથી એવો અર્થ થાય કે, સમ્યફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org