________________
धर्मबिंदुप्रकरणे
यत्रोच्यते खरकर्मादय एवैते ऽतः खरकर्मा दिन तिना परिहार्याः । यदा पुनरेतेष्वेवानाजोगा दिना प्रवर्त्तते तदा खरकर्मव्रता तिचारा जवंति। यदा त्वाकुटया तदा રંગ ન્રુતિ | U |
अथ तृतीयस्य
१८८
कंदर्पकाकुच्य- मौखर्या - समीक्ष्याधिकरणोपोगाधि
कत्वानीति ॥ २० ॥
कंदर्पश्च कौकुच्यं च मौखर्य चासमीक्ष्याधिकरणं चौपजोगाधिकत्वं चेति समासः । तत्र कंदर्पः कामः केतुर्विशिष्टो वाक्प्रयोगोऽपि कंदर्प एव मोहोदी पकं वाकर्मेतिजा
તા
આ શંકાના ઉત્તર આપે છે—જે ક્રૂર કર્માદિકના બતવાલા છે, તેમણે ક્રમ વિગેરે વર્જવા ચેાગ્ય છે, અને જ્યારે એ વ્રતને વિષે અવિચારે પ્રવૃત્ત ત્યારે ક્રૂર ક વ્રતના અતિચાર કહેવાય છે, અને જ્યારે તેમાં જાણી
ક્રૂર
જોઈને પ્રવર્ત્ત ત્યારે વ્રતભ’ગજ કહેવાય છે. ૧૯
હવે અન દંડ નામના ત્રીજા ગુણ વ્રતના અતિચાર કહે છે.
મૂલા—૧ કામને ઉદ્દીપન કરવા, ૨ નેત્રાદિકની વિડ‘ખન ક્રિયા, ૩ વાચાલપણું, ૪ અવિચારે અધિકરણ અને ૫ ઉપભાગમાં અધિકપણુ એ પાંચ અતિચાર જાણવા. ૨૦
ટીકા કદ વગેરે શબ્દોના સમાસ કરવા, તેમાં કપ એટલે કામ અથવા તેના હેતુરૂપ કાઇ વાણીના પ્રયાગ—એ પણ કદપજ કહેવાય છે. અથવા મેાહને ઉદ્દીપન કરનારૂં વચન કર્મો, પણ કદપ કહેવાય છે. આ સ્થલે આવી સમાચારી છે કે, શ્રાવકને અટ્ટાદહાસ–અતિશય હસવું ધટે નહીં. કદિ જો હસવુ પડે તે તે થાડુ જ હસે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org