________________
तृतीयः अध्यायः।
१नए वह च सामाचारी थावकस्याहाट्टहासो न करपते कर्तु। यदि नाम हसिસર્ષ તેતિ તથા કુર ફુસ્તિતસંવનાિિાગુત્તર તાવ ; च्वं अनेकप्रकारमुखनयनादिविकारपूर्विका परिहासादिजनिता अंडानामिव विभवनक्रियेत्यर्थः । अत्र च सामाचारी । तादृशा नि नणितुं न कल्पते यादी ઊંજા હાથ ! હવે ત્યાં સંતુ રથનેન વા સ્થાપિતિ | ઉતર - दर्पकौकुच्याख्यावतिचारौ प्रमादाचरितव्रतस्यावसयौ प्रमादरूपत्वात्तयोः। :::
तथा मुखमस्यास्तीति मुखरस्तद्भवः कर्म वेति मोखर्य पाष्टर्थप्रायमसच्याऽ सत्याऽसंबद्धपलापित्वम् अयं च पापोपदेशव्रतस्याविचारो मौखये सति पापोपदेश લાવાલા
નિંદિત એવી નેત્રના સંકેચ વગેરેની ક્રિયાવાલે ભાવ તે કુચ્ચ કહેવાય છે, એટલે પોતાની હલકાઈને જણાવનાર મુખ તથા નેત્ર વગેરેના વિકાર પૂર્વક હાસ્યને ઉત્પન્ન કરનારી ભાંડ ભવૈયાના જેવી વિડંબન ક્રિયા એ અર્થ થાય છે.
- અહિં એવી સમાચારી છે કે, જેથી લેકેને હાસ્ય ઉત્પન્ન થાય, તેવું ચિ સહિત બેલવું, તેવી ગતિએ ચાલવું, અને તે સ્થાને બેસવું, એ શ્રાવકને કશે નહીં. આ પ્રકારે કંદર્પ અને કકુચ્ચ-એ બે અતિચાર જે પ્રમાદે કરી વ્રતનું આચરણ કરે છે, તેને જાણવાનું કારણ કે, તે બંને પ્રમાદરૂપ છે.
જેને મુખ હોય તે મુખર કહેવાય, તેને જે ભાવ તે ખર્ય નિલેજતાથી અસભ્ય, અસત્ય અને અસંબદ્ધ એવું બહુ બોલવું, તે ખર્ય કહેવાય છે, તે પાપોપદેશ વ્રતને અતિચાર છે, કારણ કે, એવું મુખપણું રાખવાથી પાપપદેશને સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org