________________
१७६
धर्मविंदुप्रकरणे
कृतं उजयं भूमिगृहस्योपरि प्रासादः एतपोश्च क्षेत्रवास्तुनोः प्रमाणस्य क्षेत्रांत - दिमीलनेन प्रतिक्रमोऽतिचारो जवति । तथाहि । किलैकमेव क्षेत्रं वास्तु वेत्यनिग्रढवतोऽधिकतरतद जिल्लापे सति व्रतजंगजयात्प्राक्तनक्षेत्रादि प्रत्यासन्नं तद गृहीत्वा पूर्वेण सह तस्यैकत्वकरणार्थं नृत्याद्यपनयनेन तत्तत्र प्रयोजयतो व्रतसापेदत्वात्कथंचिधिरतिबाधनाचा तिचार इति । तथा हिरण्यं रजतं सुवर्ण हेमैतत्परिमाणस्य अन्य वितरणेनातिक्रमोऽतिचारो जवति । यथा केनापि चतुर्मासाद्यवधिना हिरण्यादिपरिमाणं विदितं तत्र च तेन तुष्टराजादेः सकाशात्तदधिकं तवन्धं तचान्यस्मै व्रतजंगजयात् प्रददाति पूर्णेऽवध गृहीष्यामीति जावनयेति त्रतसापेकत्वात्कथं चिरितिबाधनाचा विचार इति ।
:
"
અને ખાતાચ્છિત તેમાં જે ભાંયરા વગેરેનાં ધર, તે ખાત કહેવાય છે. જે ભૂમિ ઉપર ઊંચા કરેલાં ઘર તે ઉચ્છિત ગૃહ અને ભોંયરા ઉપર કરાવેલાં ઉચાં ધર તે ખાતેચ્છિત કહેવાય છે. એ પ્રમાણે ક્ષેત્ર તથા વાતુ એ બન્નેનું પ્રમાણ કરી તેને બીજા ક્ષેત્રાદિકની સાથે મેળવવાથી અતિચાર થાય · એકજ ક્ષેત્ર અથવા એકજ ધર ' એવે! અભિગ્રહ ધારણ કરનારને તેથી વિશેષ અધિક અભિલાષ’ઉત્પન્ન થતાં ત્રતના ભગ થવાના ભયથી જીનાં ક્ષેત્ર વગેરેની નજીક બીજી ક્ષેત્ર ગ્રહણ કરી, પૂર્વના ક્ષેત્રની સાથે તેને એકમેક કરવાને માટે વાડ્ય પ્રમુખ કાહાડી નાખી જૂના સાથે મેળવનારને વ્રતની અપેક્ષા રહી છે, અને કેાઇ પ્રકારે વિરતિને ખાધ લાગવાથી અતિચાર હાય છે.
જે સાનુ તથા રૂપુ' છે, તેનું પરિમાણ કરનાર પુરૂષને કાઈ આન્ત પુરૂષને અધિક આપે તેણે કરીને અતિક્રમËપ અતિચાર થાય છે, જેમ કાઈ માણસે ચામાસામાં સેાના રૂપા વગેરેનું પરિમાણ કરી રાખ્યુ હાય તે માણસને સંતુષ્ટ થયેલા રાજા પ્રમુખ તરથી સાના રૂપાની અધિક પ્રાપ્તિ થતાં તે મળેલા સાના રૂપાને બતના ભંગ થવાના ભયથી કેાઈ બીજા માણસને આપી મુકે, અને તેની સાથે ડરાવ કરે કે, આ ચામાસા આદિક મારા વ્રતને અવિધ પૂર્ણ થશે, એટલે હું તમારી પાસેથી લઈશ. ” આવી ભાવનાથી વ્રતની અપેક્ષા રાખે છે અને કઈ રીતે વિકૃતિને બાધ પણ આવે છે, તેથી અતિચાર લાગે છે.
64
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org