________________
धबिंदुप्रकरणे त्रावश्यकनियुक्यादौ कर्मतोऽपीदमन्निधीयते तत्र कर्म जीविकार्थमारंजस्तदाश्रित्य खरकर्मादीनां निस्त्रिंशजनोचितकोरारंजाणां कोट्टपालगुप्तिपालत्वादीनां वर्जनपरिमाणं कार्यमिति ।
अत्र चांगारकर्मादयः पंचदशातिचारा नवंति । तमुक्तंશાલી રે વણ ૨ નાની રે
जामी ४ फोमीसु ५ वजए कम्मं वाणिज्जं चेव य दंत ६ बरक ७ रस. केस ए विसविसयं १० ॥१॥
एवं खु जंतपीलणकम्मं ११ निब्लंछणं १३ च दवदाणं १३ सरदहतलायसोसं १४
असं पोसं च १५ वज्जिज्जा ॥२॥
જે ગુણવ્રત કહેવાય છે, તે અપેક્ષાએજ અતિચાર રસ્થાપન કરેલા છે, બાકીના વ્રતના પાંચ પાંચ અતિચારના સાધમ પણાથીજ છે, કેમકે આવશ્યક નિર્યુક્તિ વગેરેને વિષે તે એ કર્મથી પણ કહ્યું છે. તેમાં કર્મ એટલે આજીવિકાને માટે આરંભ તેને આશ્રીને જેમના તીવ્ર કર્મ છે, એવા અને નિર્દયજનને
ગ્ય એવા કઠેર કર્મના આરંભ કરનારા કેટવાલ તથા ચેકીદાર અથવા બંદીખાનાના ઊપરી પુરૂષોના કર્મને ત્યાગ કરવાપણાનું પરિણામ કરવું અહિ અંગાર કર્મ વગેરે પંદર અતિચાર થાય છે. તેને માટે કહેલું છે.
૧ અંગાર કર્મ–અંગારા કોયલા કરીને વેચવા, ૨ વનકર્મ વનને વેચાતું રાખી તેને કાપી કાપીને વેચવું. ૩ શકટીકર્મ ગાડા પ્રમુખ વાહન રાખી તેને બંધ કરે. ૪ ભાટી કર્મ પિતે ભાડા કરવા, અથવા કરાવવાં. ૫ ફેટીકર્મ ટાંકવું, ફેડવું, હળથી જમીન ઉખેડવી. ૬ દંતવાણિજ્ય હાથી દાંતને બંધ કરો. ૭ લાક્ષાવાણિજ્ય લાખને વેપાર કરવો. ૮ રસવાણિજય મદિરા વગેરે રસને વેપાર કરે. ૯ કેશવાણિજય, ચમરના વાળ વગેરેને વેપાર, ૧૦ વિષવાણિજ્ય ઝેર વેચવું. એવી રીતે ૧૧ યંત્ર પિલન કર્મ ઘાણી પ્રમુખ પિલવાના યંગે કરવા. ૧૨ નિર્તન કર્મ પશુઓને ડામ દઈ આંકવા અંડ છેદન વિગેરે કરવું. ૧૩ દવદાનકમ વનમાં દાવ સળગાવવો. ૧૪ સાત વાર સરોવર કુવા વગેરે સુકવવા. અને ૧૫ અસતીષણ કર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org