________________
तृतीयः अध्यायः।
१४३ काले समाययौ अन्यदा । कामुकलोकविलासोबाससाहाय्यकारी कौमुदीदिवसः विज्ञप्तश्च देव्या वसुंधराधिपतिः देव क्रियतां वरण प्रसादः यथाद्य कर्पूरपूरपतिभ शशधरकर निकरपरिपूरितनिखिलाशायां निशायामिमां नगरी गरीयसा स्वपरिवारेण शेषांतःपुरेण च परिकरिता सती त्रिकचतुष्कादिरमणीयप्रदेशसौंदर्यावलोकनकुतूहलेनास्वलितप्रसरा परिजमामीति । तदन्वेव राजा सर्वत्र नगरे पटहादानपूर्वकं सकलपुरुषव्यक्तीनां रजनीनगरनिर्वासनामुद्घोषयामास । ततः प्रातादणादारल्य यथासंवाहं सर्वेष्वपि पुरुषेषु नगराद्धहिर्गतुं प्रवृत्तेषु समुचितसमये स्वयमेवे महीपतिर्मत्रिप्रमुखनगरप्रधाननरपरिकरपरिकरितो नगरादहिरैशानदिग्जागर्तिनि मनोरमोद्याने जगाम । ते च पमपि श्रेष्ठिसूनवो लेख्यककरणव्यग्रा હૃદયને અતિશય આનંદ આપનારું નૃત્ય કર્યું, તેથી રાજાનું મન અતિશય સંતોષથી ચપળ થઈ ગયું, તેણે પિતાની પ્રિયાને વરદાન માગવાને કહ્યું. ધારિણું બોલી–“વામી, અત્યારે તો એ વરદાન તમારી પાસે જ રહે. હું અવસરે માગી લઇશ.”
એવી રીતે કેટલોક કાળ નિર્ગમન થયા પછી એક દિવસે કામી લોકેના વિલાસના ઉલ્લાસને સહાય કરનાર કૌમુદી (શરદ ઋતુને) મહત્સવ આવ્યું. તે વખતે રાણીએ રાજાને વિનંતિ કરી કે, દેવ, પ્રથમ પ્રતિજ્ઞા કરેલા વરદાનને આપી મારી ઉપર પ્રસાદ કરે. આજે કપૂરના પુંજ જેવા ચંદ્રના કિરણના સમૂહથી જેમાં બધી દિશાઓ પૂરાએલી છે, એવી આ રાત્રિને વિષે મારા પિતાના મોટા પરિવારથી અને અવશેષ અંતઃપુરથી પરિવારિત થઈ ત્રણ વરતાવાળા ત્રિક અને ચક વગેરે રમણીય પ્રદેશના સંદર્યને જેવાના . કંતુક્કી અખલિત વેગવાળી હું બધે બ્રમ્યા કરું.
તે પછી રાજાએ નગરમાં પડે વગડાવી સર્વ પુરૂષ જાતિઓને રાત્રે નગરની બાહર નીકળી જવાની ઉોષણ કરાવી. તે પછી પ્રાતઃકાળથી માંડીને જેને જેમ ઘટે તેમ સર્વ પુરૂષ નગરની બાહર નીકળવાને પ્રવર્તા. જ્યારે યોગ્ય સમય થશે એટલે રાજા મંત્રિ વગેરે સેહેરના મુખ્ય માણસેના પરિવારથી પરિવૃત થઈ નગરની બાહેર ઇશાન દિશામાં આવેલા એક અનેરમ ઉદ્યાનમાં ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org