________________
88
धर्मबिंदुप्रकरणे
1
एते व्रजम एते व्रजाम इति निविमानिसंघयोऽपि संध्यासमयं यावदापण एव तस्युः । इतश्चास्ताचलचूमामलंचकार सहस्रकरः । ते च त्वरापरिगता याव - दायांति गोपुरसमीपे तावत्तज्जीविताशयेव सहोजयकपाटपुट संघटनेन निरुयानि मतोली धाराणि । तदनु चकितच किताः केनाप्यक्ष्यमाणास्ते प्रत्यावृत्य हृद्यांतगुप्त मिगृहैकदेश निर्दिस्यिरे । धारिष्यपि रात्रौ कृतोदार श्रृंगारांतःपुरेण सह निर्गतनरे नगरे यथानिमायमनिरेमे । संजाते च प्रातः समये समुत्थिते कमलखंप्रबोधप्रदानमवणे किंशुक कुसुमसमच्छा यातुच्छोच्चलागरंजित दिग्मंगले जगदेनेत्रे मित्रे नगराज्यं तरमप्रविष्टेष्वेव पुरुषेषु । महीपालो नगरारक्षकानादिदेश । यथा निजालयत नगरं मा कश्चिदस्मदाज्ञानंगकारी मानवः समजनीति । सम्यगवेषयद्भिश्च तैः कृतांतदूतैरिव प्रापिरे श्रेष्ठिनंदनाः निवेदिताश्च तत्समयमेव
તે છએ પણ શેઠના પુત્રો લેખા કરવામાં વ્યત્ર હતા, તેથી ‘ આપણે હમણાં જઇએ, ' · આપણે હમણાં જઈએ ' એમ કરતાં સંધ્યાકાળ સુધી પેાતાની દુકાનમાં રહ્યા હતા.
આ તરફ઼ સૂર્યે અસ્તાચળ પર્વતના શિખરને ભાળ્યુ એટલે સૂર્ય અસ્ત થઈ ગયા. પછી તેઆ ઉતાવળા જેવામાં નગરના દરવાજાની પાસે આવ્યા, તેવામાં તેમના જીવવાની આશાની સાથેજ હાય તેમ બને કમાડના સધટનથી તે દેાઢીના દ્રાર અટકાઇ ગયાં, એટલે દરવાજાના કમાડ બંધ થયાં અને તેમના જીવવાની આશા પણ બધ થઇ. તે પછી તે અતિશય ભય પામી, કાઈ ન આળખી શકે તેવી રીતે પાછા પૂરીને સુદર અંદર રહેલા ગુપ્ત ભૂમિના એક ભાગમાં સંતાઈ ગયા. રાણી ધારિણી પણ જેણે શ્રેષ્ઠ શ્રૃંગાર ધારણ કરેલા છે એવા અંતઃપુરની સાથે જેમાંથી પુરૂષો નીકળી ગયેલા છે, એવા નગરમાં પેાતાની ઇચ્છા પ્રમાણે રમવા લાગી, જ્યારે પ્રાતઃકાળ થયા, કમળના ખંડને વિકાશ આપવામાં પ્રવીણ અને કેશુડાના પુષ્પના જેવી કાંતિવાળા મેટા ઉછળતા રંગથી શિાઓના મંડળને રંગનાર જગના એક નેત્રરૂપ સૂર્ય ઉદય પામતાં. હજી પુરૂષો તે નગરની અંદર પેઠાજ નથી. તે વખતે રાજાએ નગરના રક્ષકાને આજ્ઞા કરી કે, તમે નગરમાંતપાસ કરેા. “કાઈ મારી આજ્ઞાને ભંગ કરનારા મનુષ્ય થયા છે કે નહીં ? ” પછી તે નગરમાં તપાસ કરવા લાગ્યા, તેવામાં જાણે યમરાજના દૂતા હાય, તેવા તેએએ પેલા શેઠના છ પુત્રાને પકડ્યા અને તેજ વખતે તેમણે રાજાને તેમની વાત નિવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org