________________
१५६
धर्मबिंदुप्रकरणे - स्थूलप्राणातिपातविरतित्रवणम्याणुव्रतम्य बंधो वधः उबिच्छेदोऽतिजा. रारोपणमन्नपाननिरोधश्चेत्यतिचाराः तत्र बंधो रज्जुदामनकादिना संयमनं वधः कशादिनिहनन उविः त्वक् तद्योगाउरीरमपि उविः तस्य वेदः असिपुत्रिकादिनिः पाटनं तथाऽतीव नारोऽतिमारः प्रचूनस्य पृगफलादेगवादिपृष्टादावारोपणं તથાજપનીનને નિરોધઃ ચવા પ્રશ્નપત્રો | તે જ લોजादिकषायमसकलंकितांतःकरणस्य प्राणिप्राणप्रहाणनिरपेकस्य सतो जंतोरतिचारा नवंति सापेकस्य तु बंधादिकरणे ऽपि सापक्षत्वान्नातिचारत्वमेपामिति अत्र चायमावश्यकचूर्णायुक्तो विधिः -बंधो विपदानां चतुष्पदानां वा स्यात् सोऽप्यीयानाय वा तत्रानय तावन्नासौ विधातुं युज्यते । अर्थाय पुनरसौ डिविधः
ટીકાથ–સ્થૂલ પ્રાણાતિપાતથી વિરામ પામવા રૂપ લક્ષણવાલા અણુત્રતના બંધ, વધ, છબિ છેદ, અતિભારારોપણ અને અન્નપાનને નિરધ– એ પાંચ અતિચાર છે. તેમાં બંધ એટલે દરી, રસી વગેરેનું બાંધવું. વધ એટલે ચાબુખ વિગેરેથી મારવું. છબિ એટલે ત્વચા. તેના વેગથી શરીર પણ થાય. તેને છેદ એટલે છુરી વગેરેથી તેને કાપવું. અતિભારાપણ એટલે સોપારી વગેરેને ઘણે બોજો બેલ વગેરેના પૃષ્ટ ઉપર આપ. અન્નપાન એટલે અન્ન તથા જલને નિરોધ એટલે વિચ્છેદ કરે. ધ તથા લોભાદિ કષાય મલથી જેનું અંત:કરણ કલંકિત થયેલું છે અને પ્રાણીઓના પ્રાણને નાશ કરવામાં જે અપેક્ષા રહિત છે, તેને આ અતિચાર લાગે છે. પણ જે બંધ વગેરે કરવામાં અપેક્ષા સહિત છે, તેને સાપેક્ષપણાને લઇને અતિચાર લાગતા નથી. આ વિષે આવશ્યક ચૂર્ણ વગેરેમાં જે વિધિ કહેલો છે, તે આ પ્રમાણે છે_બંધ એ મનુષ્યને ( બે પગ વાલાઓને ) અથવા પશુઓને (પગાઓને ) થાય છે. તે બંધ બે પ્રકાર છે. તેમાં એક અર્થને માટે છે અને બીજો અનર્થને માટે છે. તેમાં જે અનર્થને માટે છે, તે કરવો યુકત નથી. અને જે અર્થ માટે છે, તે બે પ્રકારનો છે. ૧ સાપેક્ષ અને નિરપેક્ષ. જે નિશ્ચલપણે અતિશય બાંધવામાં આવે તે નિરપેક્ષ કહેવાય છે. અને જે દારીની ગાંઠવડે બાંધવામાં આવે પણ અગ્નિની લ્હાય લાગવાનું કારણ બને તે તે બંધે છોડી શકાય અથવા છેદી શકાય, તે સાપેક્ષ બંધ કહેવાય છે. એવી રીતે ચેપગે પ્રાણીઓના બંધવિષે કહ્યું. હવે બે પગા--મનુષ્યના બંધને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org