________________
१३० धर्मबिंदुप्रकरणे अथैतव्यतिरेके दोषमाह
अकथन उन्नयाफल आज्ञानंग इति ॥ १४ ॥ यदि उत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोः अणुव्रतादिलक्षणं धर्म न कथयति गुरुः तदा अकथने नजय यतिश्राद्धधर्मलक्षणं न फन्नं यस्यासौ उत्नयाफनः प्राज्ञा जंगः जगवच्छासनविनाशनमत्यतंदुरंतं जायत इति ।
नगवदाझा चेयं"श्रममविचिंत्यात्मगतं, तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि, हितोपदेष्टानुगृह्णाति ॥ १॥ इति । १४ ननु सर्वसावद्ययोगप्रत्याख्यानाक्षमस्याणुव्रतादिप्रतिपत्तौ सावद्यांशपत्याઉપર કહેલાથી જુદી રીતે કહેવામાં દોષ આવે છે, તે કહે છે.
મૂલાર્થ–ના કહેવાથી બંને ધર્મના ફળથી રહિત એવો આજ્ઞાને ભંગ થાય છે. ૧૪
જે ગુરૂ ઉત્તમ ધર્મચારિત્ર ધર્મ અંગીકાર કરવાને અસમર્થ એવા પુરૂષને અણુવ્રત વગેરે લક્ષણવાળા ધર્મને કહેતા નથી, ત્યારે તે શ્રાવકધર્મને ન કહેવાથી ઉભય એટલે યતિધર્મ તથા શ્રાવકધર્મરૂપ જેનું ફળ નથી એ આજ્ઞાભંગ એટલે દુષ્ટ અંતવાળે ભગવાનના શાસનનો નાશરૂપ આ જ્ઞાભંગ દોષ થાય.
- તે ભગવાનની આજ્ઞા આ પ્રમાણે છે–
“ઉપદેણા ગુરૂએ પિતાને ઉપદેશ કરતાં શ્રમ પડશે એવો વિચાર કર્યા વગર સદા કલ્યાણને ઉપદેશ કરો. હિતને ઉપદેશ કરનાર ગુરૂ પિતાને આ ને બીજાને અનુગ્રહ કરે છે.” ૧ ૧૪
અહિં કઈ શંકા કરે કે, સર્વ સાવધ વેગ એટલે પાપસહિત વ્યાપારને ત્યાગ કરવાને અસમર્થ એવા પુરૂષને અણુવ્રતાદિ અંગીકાર કરાવતાં એટલે દેશથી સાવધ વ્યાપારને ત્યાગ કરાવતાં બીજે સાવઘના અંશરહેતા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org