________________
. १२४
धर्मबिंदुप्रकरणे एवं संवेगकृष्म आख्येयो मुनिना परः ।
यथाबोधं हि शुश्रूषोर्जावितेन महात्मना ॥ ७ ॥ एवमुक्तन्यायेन संवेगकृत् संवेगकारी देशनाईमाणिनः संवेगलक्षणं चेदम्
- રાલિની | " तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबंधे देवे रागषमोहादिमुक्ते । साधी सर्वग्रंथसंदर्जहीने
संवेगोऽसौ निश्चलो योऽनुरागः" ॥१॥ धर्म उक्तलक्षण आख्येयः प्रज्ञापनीयो मुनिना गीतार्थेन साधुना अन्यस्य धर्ममुपदेष्टुमनधिकारित्वात् । यथोक्तं निशीथे
" संसारपुरकमहणो विवोहणो नवियपुररीयाणं ।
धम्मो जिणपन्नत्तो पकप्पजश्णा कहेयव्वो" ॥१॥
એ પ્રકારે ધર્મની વાસનાથી ભાવિત એવા મહાત્મા મુનિએ સાંભળવાની ઇચ્છાવાળા એવા પુરૂષને સવેગને કરનારે તે શ્રેષ્ઠ ધર્મ તે પિતાના બોધ પ્રમાણે નિચે કહેવો. ૭૮
ટીકાથ–એવી રીતે એટલે કહેલા ન્યાયથી વેગને કરનારો એવો ધર્મ તે, દેશનાને યોગ્ય એવા પ્રાણી પ્રત્યે કહે. તે સંવેગનું લક્ષણ આ પ્રમાણે છે –
હિંસાદિકના પ્રબંધને નાશ કરનાર એવા સત્ય ધર્મને વિષે રાગ, દ્વેષ તથા મહાદિકથી મુક્ત અઢાર દેષ રહિત એવા દેવને વિષે, અને સર્વ ગ્રંથ સંદર્ભ એટલેદ્રવ્ય તથા ભાવ એ બંને પ્રકારના પરિગ્રહથી રહિત એવા સાધુને વિષે જે નિશ્ચળ અનુરાગ કરે તે સંવેગ કહેવાય છે.” ૧
જેનું લક્ષણ આગળ કહેવામાં આવ્યું છે, એવા ધર્મને મુનિ એટલે ગીતાર્થ સાધુએ કહેવા ગ્ય છે કારણકે સાધુ સિવાય બીજાને ધર્મને ઉપદેશ કરવાનો અધિકાર નથી. તેને માટે નિશીથ સૂત્રમાં કહ્યું છે કે –
સંસારના દુઃખને નાશ કરનાર, ભવિજનરૂપી પુંડરીક-કમળને વિકરવર કરનારે–પ્રતિબધ કરનાર અને શ્રી જિનભગવંતે પ્રરૂપેલો ધર્મ નિશીથાધ્યયનને ભણેલા એવા મુનિએ કહેવા ગ્ય છે.” ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org