________________
१२२
धर्मबिंदुप्रकरणे नावनातो रागादिश्य इति ॥ ५ ॥
जाव्यते मुमुनिरन्यस्यन्ते निरंतरमेता इति जावनाः ताश्चानित्यत्वाशरणादयो हादश । यथोक्तम्* “નાવયિતરામનિર્ચસ્વમરૂાર તળે સાચવે !
પ્રસુવિધર્વ સંસાઃ વર્માત્ર વસંવર વિધિa I ? | निर्ज रणलोकवि स्तरधर्मस्वाख्याततत्त्वचिंताश्च ।
वोधेः सुमुर्सनत्वं च नावना घादश विशुद्धाः ॥२॥ तान्यो रागादिदयः रागषमोहमनप्रलयः संजायते । सम्यचिकित्साया श्व वातपित्तादिरोगापगमः प्रचंझपवनाशा यथा मेघमंमलविघटनं रागादिप्रतिपदानूतत्वादनावनानामिति । ७५ ।
મૂલાર્થ–ભાવનાથી રાગાદિકનો ક્ષય થાય છે. ૭૫
ટીકાથ–મુમુક્ષુ પુરૂષો નિરંતર જેમને અભ્યાસ કરે, તે ભાવના કહેવાય છે. તે અનિત્યત્વ ભાવના, અશરણ ભાવના ઈત્યાદિ બાર પ્રકારની છે. તેને માટે કહ્યું છે કે –
સંસારના સર્વ પદાર્થોનું અનિત્ય ચિતવવું, તે પહેલી અનિત્ય ભાવને, મરણાદિકના ભય પ્રાપ્ત થયે સતે કઈ બીજું શરણુ કરવા ગ્ય નથી' ઇત્યાદિ જે ચિંતવવું, તે બીજી અશરણ ભાવના, જીવ એકલો જન્મ મરણ પામે છે તેમજ એકલો કર્મ ઉપાર્જન કરે છે અને એ ભેગવે છે એ ત્રીજી એકત્વ ભાવના, ચેથી અન્યત્વ ભાવના, પાંચમી અશુચિ ભાવના, છઠ્ઠી સંસાર ભાવના, સાતમી આશ્રવ ભાવના, આઠમી સંવર ભાવના, નવમી નિર્જર ભાવના, દશમી લોકવિરતર ભાવના, અગીયારમી ધર્મસાધક ભાવના અને બારમી બાધિદુર્લભ ભાવના. એ બાર શુદ્ધ ભાવના કહેવાય છે.
તે ભાવનાઓથીરાગાદિક એટલે રાગ, દ્વેષ,મેહરૂપ મળને લય-પ્રલય થાય છે. જેમાં ઉત્તમ પ્રકારની ચિકિત્સાથી વાતપિત્તાદિ રોગનો નાશ થાય અને પ્રચંડ પવનથી જેમ મેધમંડળને નાશ થાય તેમ ભાવનાથી રાગાદિકનો નાશ થાય છે. કારણકે ભાવનાઓ રાગાદિકની પ્રતિપક્ષરૂપ છે–શગુરૂપ છે. ૭૫
૧ બીજી ભાવનાઓના અર્થ બીજા ગ્રંથમાંથી જોઈ લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org