________________
धर्मबिंदुप्रकरणे अथ मातापितृविषयमेवान्यं विषयविशेषमाह । आमुष्मिकयोगकारणं तदनुज्ञया प्रवृत्तिः प्रधानानिनवोपनयनं तदनोगे नोगोऽन्यत्र तदनुचितादिति ॥ ३२॥
आमुष्मिकाः परलोकप्रयोजना योगा देवतापूजनादयो धर्मव्यापारा आमुष्मिकयोगास्तेषां कारणं स्वयमेवामुष्मिकयोगान्मातापित्रोः कुर्वतोर्हेतुकतृभावेन नियोजनम् । यथा । नातः परं भवद्भ्यां कुटुंबकार्येषु किंचिदुत्सहनीयं, केवलं धर्मकर्मप्रतिबद्धमानसाभ्यामनवरतं भाव्यमिति । तथा । तदनुज्ञया मातापितृजनानुमत्या प्रवृत्तिः । सकलैहिकामुष्मिकव्यापारकरणं । तथा । प्रधानस्य वर्णगंधादिभिः सारस्य अभिनवस्य च तत्कालसंपन्नस्य पुष्पफलवस्त्रादेवस्तुनः उपनयनं ढौकनं मातापित्रोरेव । तथा । तद्भोगे मातापितृभोगे अन्नादीनां भोगः स्वयमासेवनं । अत्रापवादमाह । अन्यत्र अंतरेण तदनुचितात् तयोः प्रकृतयोरेव मातापित्रोरनुचितात् कुतोऽपि व्रताવિવિશેષાવિતિ છે રૂર છે
હવે માતાપિતા વિષે બીજી વિશેષ બાબત કહે છે.
મૂલાર્થ–માતાપિતાને પરલકના ધર્મવ્યાપારમાં પ્રેરણા કરવી, તેમની આજ્ઞાથી આલોક અને પરલોકના કાર્યમાં પ્રવૃત્તિ કરવી. કાંઈ શ્રેષ્ઠ નવી વસ્તુ મલે તે પ્રથમ તેમને ભેટ કરવી અને જે વસ્તુ તેમણે વ્રત નિમિત્ત છોડી દીધી હોય તે સિવાયની વસ્તુનો ઉપભેગ તેમના કર્યા પછી કર. ૩૨
ટીકાર્થ–આમુમ્બિક એટલે પરલેક સંબંધી વેગ એટલે દેવપૂજન વગેરે ધર્મવ્યાપારને કરાવવા અર્થત માતાપિતા પિતે પરલોક સંબંધી ધર્મવ્યાપાર કરતા હોય, તેઓને તે કાર્યમાં પ્રેરણું કરવી. જેમકે –“હવેથી આપ પૂજ્ય વડિલોએ કુટુંબના કાર્યની ચિંતા રાખવી નહીં, નિરંતર કેવલ ધર્મકર્મમાંજ મન જોડવું.” વળી તે માતાપિતાની આજ્ઞાથી આલેક અને પરલેકના સર્વ વ્યાપારમાં પ્રવૃત્તિ કરવી. પ્રધાન એટલે વર્ણ તથા સુગંધ વગેરેથી શ્રેષ્ઠ અને અભિનવ એટલે તત્કાલ પ્રાપ્ત થયેલી પુપ, ફલ કે વસ્ત્ર વગેરે તાજી વસ્તુઓ તે માતાપિતાને ભેટ કરવી. જે અન્નાદિ વસ્તુને પ્રથમ માતાપિતા ઉપભોગ કરે તેને પછી પિતે ઉપભોગ કરે. અહીં એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org