________________
प्रथमः अध्यायः ।
1
वरक्षे कर्त्तव्ये । गर्यो ह्यर्थः सम्यग्ज्ञातव्यः प्रथमतः, ततोऽनुमतिदोषपरिहाराय सर्वप्रकारैर्न पुरस्कारस्तस्य कर्त्तव्य इति ॥ ३८ ॥
તથા-વૈવાતિથિર્ીનપ્રતિપત્તિરિતિ ૫ રૂપ ॥
'
दीव्यते स्तूयते भक्तिभरनिर्भरामरप्रभुप्रभृतिभिर्भव्यैरनवरतमिति देवः, स च क्लेशकर्मविपाकशतैरपरामृष्टः पुरुषविशेषः तस्यैवैतानि नामानि - * અર્દનગોડનંતા સંવૃદ્ધત્તમાત: ' તિ। ન વિદ્યતે સતતપ્રવૃત્તાતિविशदैकाकारानुष्ठानतया तिथ्यादिदिनविभागो येषां ते अतिथयः । ચથી મ્ ।
तिथिपर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः || दीनाः पुनः " दीक्षये " इति धात्वर्थात् क्षीणसकलधर्मार्थकामा
અર્થાત્ પેાતાનું જ્ઞાન અને પેાતાનું ગૌરવ જાલવવું. ( એ ગૃહસ્થના સામાન્ય ધર્મ છે.) જે પેાષ્ય વર્ગમાં નિંદા કરવા ચેાગ્ય અર્થ—બનાવ થયા હેાય, તે સારી રીતે પ્રથમ જાણી લેવે। અને તે પછી તેમાં અનુમેાદના કરવાના દોષ ન થાય તે માટે સર્વ પ્રકારે તેવા માણસને માન આપવું નહીં. ૩૮
મૂલાથ-દેવ, અતિથિ અને દીન જનની સેવા કરવી. ૩૯
ટીકાર્થ-ત્રિ એટલે સ્તુતિ કરવી અર્થાત્ ભક્તિથી ભરપૂર એવા ઇંદ્રાદિક દેવતાઓ જેની હમેશાં સ્તુતિ કરે તે તેવ કહેવાય, તે ક્લેશ અને કર્મના સૈકડા વિપાક ( પરિણામ-લ )થી રહિત એવા પુરૂષ વિશેષ છે, તેના અર્જુન, અજ, અનંત, શંભુ, બુદ્ધ અને તોંતક એવાં નામ છે. ટુમેશાં અતિ ઉજ્વલ અને અનુષ્ઠાન-આચરણ પ્રવર્તાવ્યા કરે છે, તેથી તિથિ વગેરે દિવસને જેમને વિભાગ નથી તે અતિથિ કહેવાય છે. તે વિષે કહ્યું છે કે જે મહાત્મા તિથિ કે પર્વના ઉત્સવનેા ત્યાગ કરે તે અતિથિ કહેવાય અને ખાકીનાને અભ્યાગત કહે છે.” દીન એ શબ્દમાં‘શૈક્’ એટલે ક્ષય પામવું એવા ધાતુના અર્થ છે, એટલે ધર્મ, અર્થ અને કામની સર્વ આરાધનશક્તિ જેમની ક્ષય પામે તે દીન કહેવાય છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org