________________
द्वितीयः अध्यायः ।
अनुत्सेको लक्ष्म्या निरभिभवसाराः परकथाः श्रुते चासंतोषः कथमनभिजाते निवसति ॥ ६ ॥ તથા-સમ્યક્ત્તવધિવાસ્થાનમિતિ ॥ ૩ ॥
सम्यग् अविपरीतरूपतया तेभ्यः साधारणगुणेभ्यः अधिका विशेषवंतः ચે મુળાઃ તેજમાવ્યાનું ધનમ્ । ચથા |
पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् ||
अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ॥ ७ ॥ તથા-અવોયેવ્યનિન્ડ્રુતિ ॥ ઇ I
ફળ
raise अवगमेsपि सामान्यगुणानां विशेषगुणानां वा व्याख्यातानामप्यनिंदा, अहो मंदबुद्धिर्भवान् य इत्थमाचक्षाणेष्वपि अस्मासु न बुध्यते
ક્રાઇનું પ્રિય કરીને માન ધરી બેસવું, કાઇએ કરેલા ઉપકાર સભા વચ્ચે જહેર કરવા, લક્ષ્મીને મઢ કરવા નહીં, જેમાં કાઇનેય પરાભવ ન થાય તેવી વાતા કરવી અને શાસ્રશ્રવણ તથા અધ્યયનમાં સંતેાષ ન રાખવા ઇત્યાદિ ગુણા જાતિનંત પુરૂષ વિના બીજે કયાં નિવાસ કરે. ’’ ૬
મૂલાથે—તે સાધારણ ગુણથી અધિક એવા ગુણાને સારી રીતે
મતાવવા. ૭.
ટીકાથ-સમ્યક્ એટલે અવિપરીતપણે તે સાધારણ ગુણાથી અધિક એટલે વિશેષ એવા ગુણાનું કથન કરવું. કહ્યું છે કે “ સર્વ ધર્મિષ્ઠ પુરૂષાને હંસા, સત્ય, અસ્તેય–ચારીના અભાવ, ત્યાગ અને મૈથુનનું વર્જવું—એ પાંચ વાનાં પવિત્ર છે.'', ૭.
મૂલાથ—ગુણના બાધ ન થયેા હાય તેની પણ નિંદા ન કરવી. ૮ ટીકાથે—ઉપર કહેલા સાધારણ અથવા વિશેષ ગુણમાંથી એકે ગુણના અવબાધ થા ન હેાય તેવા શ્રોતા પુરૂષની નિંદા કરવી—નિંદા કરવી નહીં, ‘અરે ! તું તે। મંદબુદ્ધિવાળા છે! આ પ્રકારે અમેાએ તને બાધ કર્યો તાપણ તને વસ્તુતત્ત્વને બેધ થતા નથી ” એરૂપ શ્રોતા પુરૂષના તિરસ્કારના ત્યાગરૂપ અનિંદા જાણવી. કેમકે શ્રોતાની નિંદા કર્યાંથી તેને જાણવાની કાંઇક ઇચ્છા હોય તે પણ દૂર થાય છે અને મનમાં અભાવ આવી જાય છે.
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org