________________
धर्मबिंडुप्रकरणे
इयं बंधमोक्षोपपत्तिः बध्यमानस्य बंधनस्य च वक्ष्यमाणस्य भावे सद्માને સતિ મતિ ॥ ૪૧ ||
कुत इत्याह ।
30
૯પનામાત્રમન્યનેતિ ॥ ૫ ॥
यस्मात्कारणादियं कल्पनैव केवला विततार्थप्रतिभासरूपा न पुनस्तत्र प्रतिभासमानोऽर्थोऽपीति, कल्पनामात्रमन्यथा मुख्यबध्यमानबंधनयोરમાવે વર્ત્તતે કૃતિ ॥ ૧૦ ॥
बध्यमानबंधन एव व्याचष्टे -
बध्यमान श्रात्मा बंधनं वस्तुसत्कर्मेति ५१ ॥
तत्र बध्यमानः स्वसामर्थ्यतिरोधानेन पारवश्यमानीयमानः क इत्याह, आत्मा, चतुर्दशभूतग्रामभेदभिन्नो जीवः प्रतिपाद्यते । तथा बध्यते
ટીકાથ—એ બંધમેાક્ષની યુક્તિ બંધાતા એવા જીવના અને આગલ કહેવામાં આવશે એવા તે બંધનના સદ્ભાવમાં હોય છે. ૪૯ ઉપર કહ્યું તેના શા હેતુ છે ? તે કહે છે–
મૂલાથ-એમ જો ન કહીએ તો કલ્પના માત્રજ કહેવાય. ૫૦ ટીકાથે—જે કારણ માટે અસત્ય અર્થેના પ્રતિભાસરૂપ આ કેવલ ક ૯૫નાજ છે, તેમાં અર્થના પણ પ્રતિભાસ થતેા નથી. તેથી તે કલ્પના માત્ર છે. અન્યથા એટલે મુખ્ય કર્મ બાંધનાર જીવ અને બાંધવાનું કર્મ–એ બંનેને અભાવ થાય તેા પછી તે ( બંધ અને મેાક્ષની યુક્તિ) પણ કલ્પના માત્રજ
થાય. ૫૦
બંધન પામનાર તે કાણુ અને બંધન તે શું, તે કહે છે~~~~ મૂલાથે—બંધન પામનાર આત્મા અને પરમાર્થથી વિદ્યમાન ક્રમે તે બંધન છે. ૧૧
ટીકાથ—બંધન પામનાર એટલે પેાતાનું સામર્થ્ય ગુમાવી પરવશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org