Book Title: Lekh Sangraha Part 04
Author(s): Karpurvijay
Publisher: Karpurvijay Smarak Samiti
Catalog link: https://jainqq.org/explore/011627/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ * ૨૦૦૦૦ ૨૦૦૦૦૦૦૦૦ ations rics et decor ૦૦૦poser ૦ ૦૦૦૦૦૦૦૦૦૦કરવઠ૦૦ 84 ૦ की संस्थान સન્મિત્ર અણાનુરાગી one . મુનિમહારાજ શ્રી રાજી ) લેખ સંગ્રહ કરે ભાગ ૪ થે = = = = ooooooooooooooooooooooooooooo ooooooooooo suspeecoooooooooooooooooooooooooooooooooooooooo ooooooખoo.૦૦.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦e d * ૦૦૦૦૦૦૦૦businesseeeeeeeeeeeeebook૦૦૦૦ebooooooooooooooooooo , , . રર Obrintrrrrrr *પ્રકોરાક – " શ્રી રવિજયજી સ્મારક સમિતિ - મુંબઈ વીર સં. ૨૪૬૬ - વિક્રમ સં. ૧૯૯૬ o o oo oo ooooooo . "r કિંમત પાંચ આના પડાનાં પૂઠાવાળીના છ આના * નાપાક નાના નાના ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦ બ e p૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦deved ૦૦૦૦ ૮૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦ * * * * * Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક:શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ મંત્રી-નરાત્તમદાસ ભગવાનદાસ શાહ ગેાપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુ ખઈ - પ્રત ૧૦૦૦ હું મુફ્કઃશાહ ગુલાબચંદ લલ્લુભાઇ શ્રી મહાય પ્રિન્ટિંગ પ્રેસ દાણાપીઠ--ભાવનગર. Page #3 -------------------------------------------------------------------------- ________________ 1 - * * છે તે : જ * છે જ ** ' ' ( ,7 7 - S • અનેક ના ' ! " - અ...” * - - - એક સ્વ-સન્મિત્ર શ્રી કપૂરવિજયજી મહારાજ. જન્મ સં. ૧૯૨૫. દીક્ષા સં. ૧૯૪૭ વૈશાક, શુદ૬. સ્વર્ગગમન સં. ૧૯૯૩ના આસે, વદ ૮. Page #4 -------------------------------------------------------------------------- ________________ , Page #5 -------------------------------------------------------------------------- ________________ જો પ્રસ્તાવના : GOD@@9929006 સંવત ૧૯૯૪ ના આશ્વિન કૃષ્ણાષ્ટમીએ એટલે કે સગુણાનુરાગી સન્મિત્ર મુનિ મહારાજ શ્રી કરવિજ્યજીની, સ્વર્ગવાસ પછીની પ્રથમ વાર્ષિક તિથિએ, શ્રી ગેડીજી મહારાજ(પાયધૂનીમુંબઈ)ને ઉપાશ્રયે, શાસનપ્રભાવક, સમર્થ વ્યાખ્યાતા, સ્વ–પરશાસ્ત્રનિષ્ણાત શ્રીમદ્ વિજયમોહનસૂરીશ્વરજીના શિષ્ય અનુગાચાર્ય પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ગણિવરની પ્રેરણાથી સ્થપાએલ શ્રી કપૂરવિજયજી-સ્મારક સમિતિ તરફથી, નિયત ઉદ્દેશાનુસાર અત્યારસુધીમાં, “સન્મિત્ર સગુણુંનુરાગી મુનિમહારાજ શ્રી રવિજયજી લેખસંગ્રહ’ નામના ગ્રંથના ત્રણ ભાગો પ્રગટ થઈ ચૂકયા છે. આજે આ ચતુર્થ ભાગ પ્રગટ થાય છે. લેખસંગ્રહ ભાગ ત્રીજાના “બે બેલ'માં જણાવવામાં આવ્યું છે કે - “સ્વને વિદ્વાન શિષ્યસમૂહ નહોતે કે જેઓ એમની જીવનસ્કૃતિનું કાર્ય એમના સ્વર્ગવાસ પછી પણ જાળવવા પ્રયત્ન કરે. મુંબઈમાં પૂ. પં. પ્રીતિવિજયજી ગણિ, ગતવર્ષમાં ચાતુર્માસ હતા ત્યારે એમનો “દાદા” તરીકેને ભક્તિભાવ એમણે વ્યાખ્યાનમાં સ્વર્ગસ્થની જયંતિના ગુણગાનમાં યાદ કર્યો અને સ્વર્ગસ્થના સ્મારકરૂપે એમની પ્રેરણાથી એમનું જવલંત નામ જોડી “શ્રી કરવિજય સ્મારકસમિતિની સ્થાપના થઈ. ” બે બોલ” ના લેખક શ્રી ફત્તેચંદ ઝવેરભાઈ છેલ્લે જણાવે છે: “આ રીતે સ્વ૦ ના સાહિત્યમય સાક્ષરજીવનને પરિચય જનસમાજ સમક્ષ એકત્ર રૂપમાં પ્રકાશિત થવા માટે પૂ. પં. પ્રીતિવિજયજી ગણિ પ્રિબલ નિમિત્તભૂત થયા છે.” - સમિતિના ઓનરરી (માનદ) મંત્રી શાહ નોત્તમદાસ ભગવાનદાસે, Page #6 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) લેખસંગ્રહ પ્રથમ ભાગમાં, સ્મારક–પ્રેરક, સ્મારક-સમિતિ–સંરથાપક, ઉપદેશ દ્વારા સમિતિને દ્રવ્ય-સહાયક અનુયોગાચાર્ય પંન્યાસજી શ્રી. પ્રીતિવિજ્યજીનો સંક્ષિપ્તમાં ભાવવાહી ભાષામાં પરિચય આપ્યો છે. તેમાંથી જાણવા મળે છે કે, પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી, સન્મિત્ર મુનિશ્રી કરવિજયજીના સહવાસમાં (પરિચયમાં) પાદલિપ્તપુર(પાલીતાણુ)માં માત્ર પંદર દિવસ આવ્યા હતા, પણ એટલા અલ્પ પરિચયમાં પણું સન્મિત્ર મુનિશ્રી માટે તેમના હૃદયમાં એવી સચોટ છાપ પડી હતી કે તેમણે તે જ વખતે એ પુણપુના સ્મારક માટે બને તેટલું કરવાને દઢ નિશ્ચય કર્યો હતો. સંકલ્પરૂપ તે નિશ્ચય આ મૂર્ત સ્વરૂપમાં પ્રત્યક્ષ છે. . પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી મહારાજના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં પ્રવર્તક મુનિશ્રી સુભદ્રવિજયજી, મુનિશ્રી રંજનવિજ્યજી તથા મુનિશ્રી. કંચનવિજયજી છે. પંન્યાસજીનો પરિચય કરાવતાં માનદ મંત્રી “આ લેખસંગ્રહ અને હવે પછી જે પુણ્યનાં કામે આ સમારકસમિતિ તરફથી થશે તેને મુખ્ય યશ તેમને જ ઘટે છે” એ પ્રમાણે કહી છેલ્લે જાહેર કરે છે કે “સમિતિનું કામ પંન્યાસજીની સૂચના અને સલાહ અનુસાર થતું હોવાથી ધર્મથી વિપરીત જરા પણ કાર્ય થવાનો સંભવ નથી. તેઓ. આવાં અનેક ધાર્મિક કાર્યો કરી જૈનધર્મની ઉન્નતિ કરવા દીર્ધાયુ થાઓ.” સ્વર્ગસ્થ સગુણાનુરાગી સન્મિત્ર મુનિશ્રીએ, તેમના જીવનમાં સતત. લખેલા છૂટા છૂટા લેખને ગ્રંથરૂપે પ્રગટ કરી, તેને અલ્પ મૂલ્ય પ્રચાર કરી, તેઓશ્રીનું સ્મારક ચિરસ્મરણીય રાખવું એજ સમિતિને ઉદ્દેશ છે. ગ્રંથનું લેખ-સંગ્રહ” નામ જ તેમાં લેખોનો સંગ્રહ માત્ર છે એમ સૂચવે છે. આટલા થડા વખતમાં ચાર ચાર ભાગોનું પ્રકાશન, પંન્યાસજી Page #7 -------------------------------------------------------------------------- ________________ ( 4 ) મહારાજ શ્રી પ્રીતિવિજયજીની ગણિની પ્રેરણા તથા માનદ મંત્રીની તમન્નાને આભારી છે. પ્રથમ ભાગમાં સ્મારકૈાત્પાદક પન્યાસજી મહારાજને તથા સન્મિત્ર મુનિશ્રીને સાદે। ફોટા આપ્યા છે અને ખીજા, ત્રીજા તથા ચેાથા ભાગમાં સન્મિત્ર મુનિશ્રીનેા રંગીન ફોટા દર્શનાથે આપવામાં આવ્યું છે. સ્વસ્થ સન્મિત્ર મુનિશ્રીનું જીવનચરિત્ર લેખસંગ્રહ ભાગ ખીજામાં આપવામાં આવ્યું છે. × Xx X : સન્મિત્ર મુનિશ્રીએ, શ્રી આત્માનંદ પ્રકાશ ’ માસિકના પુ. ૧૭ થી પુ. ૩૬ સુધીમાં લખેલા લેખાના સંગ્રહ આ ચેાથા ભાગમાં પ્રસિદ્ધ થાય છે. પૃષ્ઠ " ' નાના મોટા મળીને લેખેાની કુલ સંખ્યા ૯૯ નવાણુ છે. પૃષ્ઠ ૧૮૯ થી ૨૦૨ ૬ ઉપદેશશતક અપરનામ આભાણુશતક 'ને અનુવાદ છે. આ શતક વાચક ધનવિજયજીએ સંવત ૧૬૯૯ માં રચ્યું છે. ૨૦૨ થી ૨૧૨ ચેાગપ્રદીપને ભાષાનુવાદ ' છે. પૃષ્ઠ ૪૪ થી ૪૯ · આચારાંગ સૂત્રનાં સુભાષિતા ', પૃષ્ઠ ૪૯ થી ૫૩ ‘ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સòાધ', પૃષ્ઠ ૧૩ થી ૬૨ વિશ્વવ્યાપક જૈન દર્શન', પૃષ્ઠ ૬૩ થી ૬૯ ‘અનેકાન્તવાદનું સ્વરૂપ ’ એ શિકના લેખા છે. પૃષ્ઠ ૧૧૯ થી ૧૨૨ * ઉપદેશમાળા અપરનામ પુષ્પમાળા પ્રકરણ અંતર્યંત હિતેાપદેશ’, પૃષ્ઠ ૧૨૩ થી ૧૨૮ ‘ સવિત્ત સાધુયેાગ્ય કુલકના નિયમેાઃ શ્રીમાન સામસુંદર– સૂરીશ્વરકૃત કુલકને ભાવાનુવાદ ’છે. વિદ્યાર્થીઓને અંગે સાત લેખા છે. મુનિશ્રી હિતકર વચનેાવાળા લેખા લખ્યા કરતા હતા અને તેનાં મથાળાંએ પણ અસૂચક, ‘ સુભાષિત, સુભાષિત પદસંગ્રહ, ખેાધવચના, હિતવચને ’ વગેરે વગેરે રાખતાં હતાં. એવા લેખે સારી સંખ્યામાં છે. તે ઉપરાંત શ્રી મહાવીર જીવન તથા જય ંતિને લગતી સૂચનાઓ, શ્રી આત્મારામજી જયંતિ પ્રસ ંગે કરેલ વ્યાખ્યાનને સાર, ભાવનાનું સ ંક્ષિપ્ત સ્વરૂપ, Page #8 -------------------------------------------------------------------------- ________________ પંચમહાવ્રતની ભાવના, શ્રીમે તેનું કર્તવ્ય, જેનોનું ભિન્નભિન્ન પ્રસંગે કર્તવ્ય, સમ્યકત્વ, ક્રિયાને આદર વગેરે વિષયને લગતા અન્ય લેખ છે. પ્રથમ લેખ ગ્રંથપ્રારંભે મંગલાચરણરૂપ “પ્રભુ-પ્રાર્થના” છે. તેમાંનાં પરમાર્થરૂપ નીચેના ચરણે મનન કરવા જેવા છે જે જે તણું પ્રીતિ કરે, તે તે ખરેખર તે બને; જે મહાવીર પર પ્રીતિ કરે, સાક્ષાત્ મહાવીર તે બને.”પૃષ્ઠ પૃઇ રર૬-૨૭ માં “મલિન વાસના-ભાવનાનું બળ તેડવા પ્રયત્ન” એ મથાળાના લેખમાં મુનિશ્રી, શ્રી દેવચકૃત પ્રથમ જિનેશ્વરની સ્તવનની કડીઓ ટાંકી, મલિન વાસનાને તેડવાનો એ જ અમોઘ ઉપાય બતાવે છે. પ્રીતિ અનંતી પથ્થકી, જે તેડે છે તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકતા હે દાખી ગુણગેહ. હષભ નિણંદ શું પ્રીતડી. પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા પ્રગટે ગુણરાશ દેવચન્દ્રની સેવના, આપે મુજ હે અવિચલ સુખવાસ. ઋષભર સન્મિત્ર મુનિશ્રીનાં કેટલાંક સૂત્રો અત્રે ટાંકી, તેમના લક્ષ્ય (બેય) પરત્વે લક્ષ ખેંચવાને પ્રયત્ન પ્રાસંગિક છે. - આજ મોટા ભાગે એવું જોવામાં આવે છે કે વાચકવૃંદ પિતાના મન્તવ્ય તરફ વાંચનને ઘસડી જાય છે. આથી લેખકને આશય સિદ્ધ થતું નથી. કઈ પણ ગ્રંથ વાંચનાર વાચકની ફરજ છે કે, પિતાના વિચારે ભિન્ન હોય તે પણ પ્રથમ લેખકનો આશય સમજવાનો પ્રયત્ન કરે. આજનું જગત જંજાળ વધાર્યું જ જાય છે, જંજાળનાં જાળાંઓથી પિતે પિતાની મેળે જડાયે જ જાય છે. પછી જિંદગીમાં રસ ન હોવાની * Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ફરિયાદ કરે છે. સન્મિત્ર મુનિશ્રી જિંદગી રસમય બનાવવાને સુંદર કીમિયે બતાવે છે. ૪૬. “જિંદગી ટૂંકી છે ને જંજાળ લાંબી છે. જંજાળને ટુંકાવશે તે જિંદગી લાંબી ને રસમય લાગશે.” - પૃષ્ઠ ૨૭૪. આજની દુનિયા દુન્યવી દુઃખ ટાળવા માટે જે જે અખતરાઓ કરે છે તે અખતરાઓ જ ખતરા છે. સન્મિત્ર સ્વાનુભવસિદ્ધ સાચો અખતરે દર્શાવે છે. ૧૦૦. “જેમ લોહીને ડાઘ લોહીવડે ધોવાથી જતો નથી પણ પાણીથી જાય છે તેમ સાંસારિક સુખ-દુ:ખ સંસારની કઈ પણ વસ્તુથી મટતાં નથી. તેને માટે તે ત્યાગ (ચારિત્ર-ભાવના રાખવી) એ મુક્તિદાતા છે.” પૃ૪ ૧૯. પૃષ્ઠ ૨૩૪–૨૩૫ માંનો આ તે જીવની કેવી જડતા?” લેખમાં જડતા દૂર કરી ચૈતન્ય પ્રગટાવવા મનનીય લખાણ છે. સત્ય પાસે રાજયાદિક ત્રાદ્ધિ સમૃદ્ધિની તુચ્છતા મુનિશ્રી ઉપદેશે છે – ૪૮. “જ્યારે સત્તા અને પ્રશંસા માટે બીજાઓ ખુશામત અને આજીજી કરતા હોય ત્યારે સાચા સત્યપ્રેમી પિતાના સત્યના રક્ષણ માટે ત્રિલેકના રાજ્યને પણ તુચ્છ ગણે છે.” પૃષ્ઠ ૧૭. પવિત્ર જીવનને દેશકાળ નડતાં નથી. એવું પણ મુનિશ્રી નિરૂપણ કરે છે – ૮૪. “ગમે તેવાં સ્થિતિ–સંગે અને દેશકાળમાં પણ પવિત્ર અને પરોપકારી જીવન જીવી શકાય છે અને તે જ વાસ્તવિક જીવન છે.” | પૃષ્ઠ ૧૭. સમાજ, દેશ કે ધર્મ, કેઈપણ ક્ષેત્રના તથા પ્રકારના આગેવાનોની કાયરતાને મુનિશ્રી ખુલ્લી કરે છે:-' . . . . . . .. ? Page #10 -------------------------------------------------------------------------- ________________ ૫૩. “સિંહની જેમ દઢતાપૂર્વક પોતાના પગ પર ઊભા રહેવાને બદલે બે મેઢે દ્વિઅર્થી બેલીને દાવપેચથી લોકાપવાદમાંથી છૂટી જવું તેના જેવું કાયરપણું બીજું એકે ય નથી.” . પૃષ્ઠ ૧૨. સમાજ તથા દેશના નામે, આત્મહિતની અવગણના કરનારાઓને મુનિશ્રીને ઉપદેશ છે – ૭. “સમાજસેવા ને દેશસેવા એ ઉત્તમ છે, પણ આત્મસેવા એ સર્વથી ઉત્તમ છે; કેમકે જગતનાં સર્વ પ્રાણીઓને આત્મવત્ ગણે, પરધનને પથ્થર સમ ગણે અને પરસ્ત્રીને સ્વમાત તુલ્ય ગણે તેનાથી જ આત્મસેવા થઇ શકે છે.” પૃષ્ઠ ૨૬૯ અહિંસા” ને અંગે લખતાં, મુનિશ્રી પ્રથમ, કારણ પણ રજૂ કરે છે – “મહાવીરની અહિંસા વિરત્વપૂર્ણ છે અને તેનું સ્પષ્ટીકરણ અત્રે અસ્થાને નથી. ખાસ કરીને દેશની વર્તમાન સ્થિતિ મને ર૫ષ્ટ લખવા * પ્રેરે છે.” પૃષ્ઠ ૩૮ તીર્થરક્ષા, ધર્મરક્ષા, બદમાશ ગુંડાઓથી સ્ત્રીઓના શીલની રક્ષા, હિંસકાથી પશુ આદિની રક્ષાને અંગે કર્તવ્યનું તથા અહિંસાનું અત્ર નિરૂપણ કરી, જૈન દર્શનની અહિંસા પ્રત્યેના આક્ષેપને મુનિશ્રીએ પ્રતીકાર કર્યો છે. પ્રસંગે પ્રસંગે મુનિશ્રીએ ટૂંકામાં દૃષ્ટાંત પણ આપ્યાં છે. પૃષ્ઠ પર માં સંયતિરાજર્ષિનું દષ્ટાંત છે. હિંસા કરીને, કેક મૃગલાંઓને મારીને એક ઘવાયેલા મૃગ પાસે જતાં સંયતિ રાજવી, મૌન રહેલા મુનીશ્વરને જુએ છેઃ મુનીશ્વરના સંયમને, મૌનને પ્રભાવ તેને ચમકાવે છે. તેના હૃદયમાં હિંસા માટે પશ્ચાત્તાપ થાય છે. ધ્યાનમાંથી નિવૃત્ત થયા બાદ રાજવીને હિંસાના Page #11 -------------------------------------------------------------------------- ________________ પરિણામનું યથાર્થ ભાન કરાવી તેને ઉદ્ધાર કરે છે. આનું નામ તે મહાત્મા! હિંસા કરીને આવનારને આવકાર આપનાર, હિંસામાં કર્તવ્યારે પણ કરનારમાં ‘મહાત્મા’ પદનું આરેપણું, તે તે પદની મશ્કરી છે: અવહેલના છે. હિંસામાં ધર્મ સ્થાપનારની ગણના મહાપાપીમાં મુનિશ્રી ગણાવે છે. - ૩૮. “મહાપાપી આપઘાત કરનાર, વિશ્વાસઘાત કરનાર, સદગુણ લેપનાર, ગુદ્ધોહી, બેટી સાક્ષી ભરનાર. ખોટાને સહાય આપનાર, હિંસામાં ધર્મ સ્થાપનાર, વારંવાર પચ્ચખાણ ભાગનારને મહાપાપી જાણવા.” | પૃષ્ઠ ૭૯-૮૦. સુંઠને ગાંગડે ગાંધી બનેલા કૅક, “અહિંસા જેવા પવિત્ર તત્વના ચેડાં કરી જગતને ઉન્માર્ગગામી બનાવે છે. સબલ સામે “અહિંસા"ને ઉચ્ચાર અને નિર્બલ સામે ગોળીબાર, છતાં ત્યાં ગણાવવો અહિંસાનો વ્યવહાર એ તે દંભની પરાકાષ્ઠા છે! કલાશિક્ષણ વગેરેમાં પરમાર્થના બહાને, આજના કેળવાયેલા . હિંસાને પણ બચાવ કરે છે; એટલું જ નહિ પણ હિતોપદેશકોની સામે મોરચા માંડે છે. સન્મિત્ર મુનિશ્રી કહે છે – ૩૧. “જીવદયા પ્રશંસા-જીવદયા ધર્મનું મૂલ છે જ્યાં (જેમાં) જીવદયા નથી તેનું મૃત પાતાલમાં પેસી જાઓ, ચતુરાઈ વિલય પામો અને બીજા ગુણે અલોપ થાઓ ! જીવદયાવડે જ તે બધા સાર્થક છે.” પૃષ્ઠ ૮૯. સન્મિત્ર મુનિશ્રી હિતસંદેશ સમર્પતાં કેળવણીને અંગે લાલબત્તી ધરી બતાવે છે–“વિદ્વાન્ ન્યાયાધીશ ન્યાયને બજારુ ચીજની માફક વેચે છે, સંસ્કારી ગણાતા વકીલે અને બેરીસ્ટરે અસીલને નીચાવવા Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) કયાએ લખાય તેવી અવળી સલાહ આપે છે અને સેવાના જ઼ીરસ્તાને દાવા કરતા ડૉકટરા લક્ષ્મી લૂટવા માટે વ્યાપાત્ર દર્દીએ પ્રત્યે યમનુ આચરણ કરે છે. આજની કુલવણીની પરાકાષ્ટાએ પહેાંચેલા આ લાકાનું આ આચરણ જોયા પછી લક્ષ્યહીન આજીવિકા માટે જ લેવાતી વિદ્યાનાં કેવાં ઝેરી ફળા પાકે છે તે કહેવા માટે શબ્દો પૂરતા નથી. ”. ખરી વિદ્યા છે કે જે પૃષ્ઠ ૧૪૮-૧૪૯. છેવટે મુનિશ્રી સ્પષ્ટતયા પ્રકાશે છે: “ તે જ અંતે મુક્તિ તરફ લઇ જાય. ’' ગૃહસ્થજીવનમાં સન્મિત્રે પણ મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી, પ ખીજા ભાગમાં આપવામાં આવેલા મુનિશ્રીના જીવનચરિત્રમાંથી જાણવા મળે છે કે, શ્રાવકકુળને અંગે બાલ્યવયથી ધાર્મિક સંસ્કાર, માતાની પ્રેરણાથી શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના વ્યાખ્યાનમાં જવું, ગુરુશ્રી સાથેને પરિચય વધવા, જૈનધર્મના તત્ત્વાના રંગ લાગવેા, તનિયમાદિમાં પ્રવૃત્તિ વગેરેનુ પરિણામ એ આવ્યું કે ઇંગ્લીશ શિક્ષણની કાઈ ખુરી અસર ન થતાં તેમની જ્ઞાનપિપાસા ખેહદ વધી ગઈ અને તેમનું હૃદય વધુ પ્રમાણમાં ત્યાગીજીવન પ્રતિ ઢળતું ગયું. સ્વરાજ્ય, સ્વાતંત્ર્યની ઈચ્છા સૌને છેઃ સન્મિત્ર વાસ્તવિક મા બતાવે છેઃ— ૧૨. “ ભારતનાં સંતાનેાનાં શિક્ષણને ભાર જ્યાં સુધી સાચા ત્યાગીએના શિરે પાછા નહિ મૂકવામાં આવે ત્યાં સુધી ભારતને પારકા જોડા ઉપાડવા જ પડશે. ( પારકી આજ્ઞા માનવી જ પડશે ) ”. પૃષ્ઠ ૨૪૧. પેાતાને નવસ કહેવરાવનારાઓએ આગમને અભરાઈએ મૂકવાને પ્રજ૫વાદ કર્યો છેઃ સન્મિત્રને સદેશ છે— “ આગમની આવશ્યકતા–મિથ્યાત્વી જતાથી વ્યાપ્ત અને સાક્ષાત્ જિનેશ્વરના વિરહવાળા તેમ જ કેવલજ્ઞાની વગરના આ કલિકાલમાં વીત Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) રાગ પ્રભુએ પ્રરૂપેલા આગમને જે આધાર ન હતા તે ભવ્યજનોને વસ્તુતત્ત્વને બંધ શી રીતે થઈ શકત ?” પૃષ્ઠ ૮૭. પૃષ્ઠ ૨૮૧ માં “પર્યુષણ પર્વ અને આપણું કર્તવ્ય ” એ લેખમાં મુનિશ્રી કલ્પસૂત્રશ્રવણને કર્તવ્ય જણાવે છે. આજે એક વર્ગ, પર્યુષણ પર્વમાં નવાં વ્યાખ્યાનો ગોઠવી, ઈરાદાપૂર્વક પરમપૂજ્ય શ્રીકલ્પસૂત્રની અવગણના કરે છે તે શેચનીય છે. ' આજકાલ જ્યનું પ્રત્યે દુર્લક્ષ વધતું જાય છે. પૃષ્ઠ ૩૦૮ માને તે વિષયનો લેખ વાંચવા ખાસ ભલામણ છે કે જેથી પ્રવૃત્તિ માત્રમાં જણાપાલનનું ભાન રહે. . “જેનકુળમાં જન્મેલ મનુષ્ય વ્યયહારમાં કેમ વર્તવું ?” આ લેખમાં જેને માબાપ સાથે, ભાઈ ભાંડું સાથે, સ્ત્રી સાથે, પુત્ર તથા સગાસંબંધી સાથે, સ્વજનો સાથે, ગુરુ સાથે, બીજા ધર્મવાળા સાથે, જુદા જુદા અવસરે કેમ વર્તવું તે બતાવ્યું છે. ભોજન તથા દાન કરવાની રીત દર્શાવી છે. ભોજન કરવાની રીતમાં, ચંડાળ વગેરેના દેખતાં ખાવાને નિષેધ છે. અસ્પૃશ્યતા જેવું કાંઈ છે જ નહિ એ કથનને આ નિષેધમાં જવાબ સમાયો છે. ચાહ, બીડી, સિનેમા, નાટક વગેરે વ્યસન તજવાં, રાત્રિભોજન તથા અભક્ષ્યાદિ તજવાં, ધર્માનુષ્ઠાનમાં આદર કરવો, વગેરે વિષયને લગતા લેખેની વિગત માટે અનુક્રમણિકા જોઈ લેવી. | મુનિશ્રી સન્મિત્ર તરીકે ઓળખાતા હતા. જેનધર્મ પ્રકાશ પુ. ૩૩, પૃ. ૧૨૭ માં “સાચા મિત્રનાં લક્ષણ” એ લેખમાં મુનિશ્રીએ સન્મિત્રનાં લક્ષણો જણાવ્યાં છે. એ લેખ, લેખસંગ્રહ ભાગ ૧ લામાં પૂર્ણ ૭૫ ઉપર છે. લેખના મથાળે મૂકાયેલા લેકનું પ્રથમ ચરણ જ કહે છે કે – givજવાચતિ ચોક હિતા Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) : સન્મિત્ર મુનિશ્રીની પ્રવૃત્તિ પાપથી નિવારવાની તથા હિતમાં . યોજવાની જ હોય એ સ્પષ્ટ છે. ' મુનિશ્રીએ નિદાન કરી ચિકિત્સા બતાવી છે. આરોગ્ય ઈચ્છનારે અમલ કરવો જોઈએ. ' કેવલ સ્વપકલ્યાણાર્થે કલમ, કાગલ, કર અને કાળ(સમય)ને ઉપયોગ કરનાર સન્મિત્ર મુનિશ્રી કપૂરવિજયજી મહારાજના લક્ષ્યને લક્ષમાં રાખી વાચકવૃંદ લેખસંગ્રહ વાંચે, વિચારે અને વર્તનમાં મૂકે જેથી તેઓશ્રીને, પંન્યાસજીનો તથા સ્મારકસમિતિનો ઉદ્દેશ સફળ થાય. સન્મિત્ર મુનિશ્રી કપૂરવિજયજીને જન્મ સંવત ૧૯૨૫ માં સૌરાષ્ટ્ર દેશમાં, વલભીપુર (વળા) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ અમીચંદ અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું.ધર્મનિષ્ઠ આ દંપતીને પ્રથમ સંતાનમાં પુત્રી હતી : દ્વિતીય સંતાન તે આ લેખસંગ્રહને વિધાતા. માતાપિતાએ તેમનું નામ કુંવરજી રાખ્યું હતું. માતાપિતા તથા દાદા-દાદીનાં લાડકોડમાં ઉછરતા “કુંવરજી” ને ચોગ્ય વયે શાળામાં દાખલ કર્યા. સાચાં માતાપિતા તેઓ જ છે કે જેઓ બાલ્યવયથી જ પિતાનાં સંતાનને ધર્મના સંસ્કાર આપે છે. ધન્ય છે તેવી માતને અને તેવા તાતને ! . ભવિષ્યમાં સાધુ થનાર પુણ્યાત્માની માતા સાક્ષાત્ લક્ષ્મીસ્વરૂપ લક્ષ્મીબાઈની હાર્દિક પ્રેરણાથી કુંવરજીભાઈ પર્વતિથિએ વ્યાખ્યાન સાંભળવા જતા હતા. . વધુ અભ્યાસાર્થે તેમને ભાવનગર રહેવા જવાની ફરજ પડી. પુત્રવત્સલ માતાએ ત્યાં (ભાવનગર) સાથે રહેવાનું નક્કી કર્યું. તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી.. ભાવનગરમાં તેમણે શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનાં વ્યાખ્યાને Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ). સાંભળ્યાં. જૈનદર્શનના પૂજ્ય મુનિપુંગવોનાં વ્યાખ્યાનોમાં વૈરાગ્યનાં પિષણ વિના બીજું શું હોય ? જેઓએ સંસારને વોસિરાવ્યા (તો) છે તેઓ તે વિના બીજે કયો ઉપદેશ આપે ? અર્થ–કામના સર્વથા ત્યાગીઓના ઉપદેશમાં અર્થ-કામને સ્થાન નથી. જેનદર્શનના મહાત્મા એની દશનામાં તો એક જ ધ્વનિ હોય છે – શીતલ નહિ છાયા રે આ સંસારની, કૂડી છે માયા રે આ સંસારની; કાચી એ કાયા રે છેવટ છારની, સાચી એક માયા રે જિન અણુગારની. મનુષ્યભવ, આદેશ, આર્યકુળ, સુદેવ–સુગુરુ-સુધર્મને વેગ, પ્રભુની વાણ સાંભળવાનો પ્રસંગ આ તમામ અધિકાધિક દુર્લભ છે. પરમ પુણ્યદયે જ પ્રાપ્ત થાય છે. પ્રભુની અમીય સમાણ વાણી સાંભળ્યા પછી ચવી એ અતીવ દુર્લભ છે. તેમાં રુચિ હોવી એ પણ મહાન પુણ્યદય છે. જેનકુળમાં અવતરવા છતાં ય કૈકને એ વાણી ખેંચે છે અને તેવાઓ તરફથી તે પવિત્ર વાણુ સામે બળવો કરવા સુધીનો પાપેદય પણ કયાં જોવામાં નથી આવતું ? કુંવરજીભાઈની તત્ત્વજ્ઞાન મેળવવાની જિજ્ઞાસા વધી–વધતી ગઈ. પ્રવચનશ્રવણ ચાલુ રાખ્યું અને સદ્દગુરુનો સમાગમ વધાર્યો. ભવને અંત કરનાર સંતના સંગના રંગે દિનપ્રતિદિન પોતે રંગાતા ગયા અને વ્રત, નિયમાદિનો અભ્યાસ વધારતા ગયા. જૈનદર્શનવિહિત તત્તનું જ્ઞાન મેળવતા ગયા અને સાથે સાથે આત્મશક્તિને પણ કેળવતા ગયા. આનું પ્રથમ પ્રત્યક્ષ પરિણામ તે એ જ કે ઈંગ્લીશ શિક્ષણની એમને બૂરી અસર થઈ નહિ. દૃષ્ટિ ફરે ત્યાં સૃષ્ટિ ફરે છે. સમ્યગ્દષ્ટિને મિથામૃત (જ્ઞાન) પણ સમ્યગ્ર રૂપે પરિણમે છેઃ બિચારા મિથ્યાદૃષ્ટિને સમ્યજ્ઞાન પણ મિથ્યા રૂપે પરિણમે છે. ' . “સંસાર અસાર છે, જીવન ક્ષણભંગુર છે, સોનેરી સમયને વ્યર્થ Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) વેડફી નાંખવો એ સુશિક્ષિતનું કામ નથી, તકની રાહ જોનારાઓ માટે સમય ભલે નથી, કાર્યસાધકેએ તે તક ઊભી કરવી જોઈએ. ” આવી ભાવનાઓમાં કુંવરજીભાઈ મશગૂલ હતા. એવામાં એમની ધર્મ સંસ્કારપ્રેરક પૂજ્ય માતાનું અવસાન થયું. પ્રસૂતિ સમયની તીવ્ર વેદના તથા મૃત્યુ જેઈ, માતૃભક્ત કુંવરજીભાઈને દુઃખ પણ થયું. પણ એ જ દુઃખને, એમણે સંસારમાંથી–સંસારરૂપી ભયંકર દાવાનળમાંથી સત્વર નીકળવાનો નિર્ણય કરવાનું નિમિત્ત બનાવ્યું. માતા ગયાં અને પોતે પ્રજ્યા લે છે તેથી પિતાને પરિતાપ થવાને એમ પિતે જાણતા હતા પણુ “બધુજનો પણ માયાનાં બન્ધન છે” એ સત્ર તેમની જાણ બહાર નહોતું. પ્રભુરાણના પરિણમનને એ પ્રભાવ હતો કે જેથી તેઓ પોતાના નિર્ણયમાં ડગ્યા નહિ. ' મેટ્રિક સુધીનો અભ્યાસ હતો એટલે નોકરી રાજ્યમાં પણ મળે તેમ હતું પણ પિતાને પ્રભુશાસનની સેવા કરવી હતી એટલે તે નોકરીને અસ્વીકાર થશે. દીક્ષાના પ્રયત્નોને અંગે થતી મુશ્કેલીઓને વટાવી, પિતાદિ પરિવારે કરેલા ઉત્સવપૂર્વક કુંવરજીભાઈએ સંવત ૧૯૪૭ ના વૈશાક સુદ ૬ ના દિવસે શાંતમૂતિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે, ભાવનગરમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ધન્ય છે બાવીસ વર્ષની વયે પ્રવજ્યા લેનારને ! શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના તેઓ આઠમા શિષ્ય હતા. હવે “કુંવરજી” * મટી મુનિશ્રી કપૂરવિજયજી થયા. જેનદર્શનની દીક્ષામાં સંસારીપણાના નામને પણ રદ કરવામાં આવે છે. તેમનાં લગ્ન થયાં હતાં એટલે - કહે કે તેઓશ્રી બાલબ્રહ્મચારી જ હતા. ભૂતકાળમાં થયેલા, ભવિષ્યમાં થનારા અને વર્તમાનમાં છે તેવા મહાપુરુષો જે વિજયવંતા ત્યાગમાર્ગને આભારી છે તેવા સ્વપરએકાન્ત કલ્યાણપ્રદ માર્ગમાં કાંટા વેરનારાઓ, કાયદા ઘડાવનારાઓ, પિતાને કેળવાયલા કહેવરાવે છે. આ તે કેળવણી છે કે કેળવણીનું લીલામ ? Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) દીક્ષા લીધા બાદ બે વર્ષે મુનિશ્રીના ગુરુદેવ શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ સ્વર્ગે સંચર્યો. મુનિશ્રી સંયમી જીવનમાં આગળ વધ્યા. અભ્યાસ વધારવો, જુદે જુદે સ્થળે વિહાર કરવો, સદુપદેશ દે, તીર્થયાત્રા કરવી તથા કર્મક્ષયાર્થે તપ કરે, મુનિવરેના જીવનમાં આ સિવાય બીજું શું હોય ? - કાશીમાં તેમના બે ચાતુર્માસ થયા હતા. તે વખતે કાશીમાં પાઠશાળા ચાલતી હતી અને તે સંસ્થાના સ્થાપક તેમના ગુરુભાઈ શ્રી વિજયધર્મસૂરિજીના પત્રથી તેઓ ત્યાં ગયા હતા. ત્યાંની પદ્ધતિને અંગે તેમને મતભેદ થવાથી તેઓ ત્યાંથી વિહાર કરી શ્રી સમેતશિખરજી તરફ ગયા બાદ પોતાના વિચારને વ્યક્ત કરવાનો નિર્ણય કર્યો અને હાથમાં કલમ લીધી. મળ્યું બહુ ધન રૂપાળું, બદન કે વિદ્યા પ્રસન્ન; કર્યો પરમાર્થ તે તે જાણુ, મળ્યું એ પ્રમાણ. * સાક્ષર ડાહ્યાભાઈ જોળશાજી. શરૂઆતમાં જેનહિતબોધ વિગેરે પુસ્તકનું પ્રકાશન થયું. શ્રી જૈન ધર્મ પ્રકાશ, આત્માનંદ પ્રકાશમાં તેમના લેખો પ્રાયઃ ચાલુ આવતા હતા. નામની સાથે તેમની સંજ્ઞા “સદગુણાનુરાગી” તથા “સન્મિત્ર” હતી. જીવનભરમાં તેમણે સાદી ભાષામાં ઘણું સાહિત્ય લખ્યું છે. તેમના વિચારે જ તેમના જીવનનું પ્રતિબિંબ છે. દુષ્કર સાધુધર્મને જે પ્રકારે ગ્રહણ કરે તે પ્રકારે વહન કરનાર મુનિવરેને ધન્ય છે! - મુનિશ્રીના આસુરમાં આપણે સુર મેળવીએ. . Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) શાર્દૂલવિક્રીડિત વૃત્ત. જે પાંચે વ્રત મેસભાર નિવડે, નિ:સંગ રંગે રહે, પંચાચાર ઘરે પ્રમાદ ન કરે, જે દુ:પરિસા સહે; પાંચે ઈન્દ્ર તરંગમા વશ કરે, મોક્ષાર્થને સંગ્રહે, , એ દુષ્કર સાધુધર્મ ધન છે, જે ક્યું ગ્રહે હું વહે. લેખસંગ્રહ ભા. ૨, પૃ. ૧૦૬. શ્રી ચિદાનંદજીનું બની શકે તેટલું અનુકરણ કરવા તેઓ તત્પર રહેતા હતા. - તેઓશ્રીના સુડતાલીસ ચાતુર્માસમાં સત્તર ચાતુર્માસ પાલીતાણામાં થયા છે. પાછલા જીવનમાં શ્રી સિદ્ધગિરિની આરાધનાથે તેઓ પાલીતાણામાં જ રહેતા હતા. કેટલાક વિચારમાં અન્ય મુનિશ્રીઓથી આ મુનિશ્રી એ છે કે વત્ત અંશે ભિન્ન હતા તે સ્પષ્ટ છે. સંવત ૧૯૯૩ ના આસે વદિ આઠમે પાલીતાણામાં જ તેઓને સ્વર્ગવાસ થયો છે. - ' સ્થૂલ દેહથી તેઓ અદશ્ય થયા છે; તેમણે સર્જેલા સાહિત્યથી તેઓ પ્રત્યક્ષ અને સજીવન છે. તેમના શિષ્ય-પ્રશિષ્યોની સંખ્યા અતિ અલ્પ છે:-- ૧. શ્રી પુન્યવિજયજી. ' ' ૩. શ્રી યત્નવિજયજી. ૨. શ્રી ધનવિજ્યજી. ' . ૪. શ્રી લલિતવિજયજી.. - તેમના જીવનચરિત્રમાં જણાવ્યા મુજબ તેમના આ રીતે ચાર શિષ્ય છે. જેમાં શ્રી પુન્યવિજયજી કાળધર્મ પામ્યા છે. તેમના બે શિષ્યનાં નામ–૧. શ્રી મનહરવિજ્ય. ૨. શ્રી પ્રધાન વિજય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) તેમના ગુરુભાઈ શાસનસમ્રાટુ આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસુરિશ્વરજી (આ પ્રસ્તાવના લખાય છે ત્યારે જેઓનું ચાતુર્માસ “વળા માં જ છે ) બહોળું અને વિદ્વાન શિષ્યમંડળ ધરાવે છે. તેમને દીક્ષા પર્યાય ૪૬ વર્ષનેઃ તેમનું વય ૬૮ વર્ષ. સન્મિત્રે સજેલા સાહિત્યના સારરૂપ, તેમના એક સંદેશને, પ્રસ્તાવના પૂર્ણ કરતાં સ્મરી લઈએ – ૮૯. “આ સંસારરૂપી નાટકમાં નટની પેઠે આપણે અનેક પ્રકારના વેષ લઈ થાક્યા જ હોઈએ તે હવે એ એક વેષ લાવીને ભજવવે જોઈએ કે જેથી મુક્તિરૂપ સ્ત્રીને વલ્લભ થઈએ.” (લેખસંગ્રહ ભા. ૧, પૃ. ૩૨૧) ભીખાભાઈ છગનલાલ શાહ મુંબઈ i Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુઓમાં અજોડ સાધુ - સદ્દગત સગુણાનુરાગી મુનિ મહારાજશ્રી ઇન www કરવિજયજી મહારાજ vs ' (આંતરનામઃ ભુજંગી છંદ) ચ્યાં પુસ્તકે રત્ન સમાં વિશ્વમાંહી; લગ અશ વીવન મુનિ થઈ વહાવી, મા કર્મ તણે ના કરીયે; જય “અમર પદ મહારાજ લહીયે. (આંતરલીપિકા : રાગ હરિગીત) વગત મુનિ મહારાજનાં, વિગ વસમાં લાગતાં; રાસાગર એ મુનિ ભવિજનેને પ્રતિબોધતાં. ૧ ગુરુરાજ આ વીસમી સદીમાં, “આનંદઘન” યાદ આપતાં (1) નામ જેવી શુદ્ધ સુવાસ, જગમહીં પસરાવતાં. ૨ નૂતન યુગના નૂતન યોગી, નૂતન શિક્ષણને લઈ; રાગદ્વેષથી પર થવાને, પ્રેમના પંથે જઈ. નરિરાજની પવિત્ર ભૂમિ, વાસ કરતાં એ ક્ષેત્રમાં મુનિરાજ વાવૃદ્ધ છતાં પણું, ચાત્રા મૂકે ન દિનમાં. ૪ નિત્ય નિયમ શુદ્ધ સંયમ, ખાંડાધારે પાળતાં; મહારાજ દીક્ષા કેઈને નહિ, યોગ્યતા વિણ આપતાં. Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯ ) શાલનાં સૈ સાધુઓમાં, અજોડ સાધુ એ થયાં; રાખી ટેક આ કળિકાળે, ધન્ય મુનિ જૈનમાં થયાં. Tગતમાં ભારતભૂમિ, પવિત્ર મહાત્માએ ભરી શ્રી જૈનશાસનમાં ખરે, અદ્ભુત વ્યક્તિઓ વિચરી. ૭ જÉરવિજયજી મુનિ, જ્યોતિ સમાં ઝળકી ગયાં; રટણ હૃદય શુદ્ધ ભાવના, સાદાઈમાં નિશદિન રહ્યાં. ૮ પૂસ્તકે લખી જ્ઞાનગંગા, ધેધ જગ વહેતાં ક્ય; નસમ આ જીવનને, મહાજ્ઞાન વાણીએ વણ્યાં. ૯ વિજય કરવા કર્મ પર, તપ જપ સંયમને રહ્યા, ગજીવનાં કલ્યાણમાં, મુનિરાજનાં જીવન વહ્યાં. ૧૦ શશ કે પદવી કોઈ, ઉપાધિ કઈ વ્હોરી નહિ; કીવ્યા જગે પરમાર્થ કાજે, વિશ્વબંધુત્વ ભાવમહીં. ૧૧ મન હતું સિદ્ધ-છાંયમાં, લેવી સમાધિ એમ થયું; રાથમાંથી મુનિરત્ન, આજ દેવલોકે વસ્યું. ૧૨ રાગી હતાં સદ્ગુણતણાં, ને શાંતમૂર્તિ સ્વભાવમાં Tગમાં ગુરુ મહારાજનું, છે નામ “અમર જૈનમાં. ૧૩ મુનિરાજનો ચરણોપાસકઅમરચંદ માવજી શાહ. w Page #22 -------------------------------------------------------------------------- ________________ arlEr ובתכתבתכתבכתבתכתבתכתבתב L R ઉદઘાત . પERIFIERSINHBISHEHERE પૂ. મહારાજ શ્રી કર્ખરવિજયજી જૈન સમાજમાં બહુ જ સારી રીતે પ્રખ્યાતિ પામેલા હતા. અને જે લેકે ન જાણતા હોય તેઓને પણ તેઓશ્રીના આ લેખસંગ્રહથી તેઓ કેવા હતા તેનું આબેહૂબ ચિત્ર માલુમ પડશે, કારણ કે જેમ આંગ્લ કવિ એમર્સન કહે છે તેમ – "Man does not speak but he exposes himself." અર્થાત મનુષ્ય બલત (લખતો) નથી પરંતુ તે યથાર્થ કેવો છે તે જગતને જાહેર કરે છે. એટલું જ નહિ પરંતુ તેઓનું આગામી જીવન પણ કેવું હશે તેની યથાર્થ રૂપરેખા તેઓના લેખસંગ્રહમાં દેરાયેલી જેશે. તેઓ ગુણદષ્ટિ હતા અને સર્વમાં એવી ભાવના તેઓની હતી કે, સૌ ગુણવાન થાય. તેઓશ્રી જે બોલતા અને જે માનતા તેવું જ લખતા; અને પિતાના તેમ જ બીજાના લેખો દ્વારા જગતને સારું શું અપાય એવા સાહિત્યને ફેલાવો કરતા. સાધુજીવન પણ તેઓશ્રીનું એટલું બધું સાદામાં સાદું હતું કે, તેઓ સાધુઓમાં જીવનપરિપાટીના આદર્શ હતા. અને સાધુઓએ કેમ વર્તવું જોઈએ તે કહેવા કરતાં પણ પિતાના વર્તન દ્વારા દેખાડતા હતા. તેઓને પિતાનાં પુસ્તક ઉપર પણ મેહ નહિ હતો અને તે પુસ્તકો સર્વનાં કે જેને જોઈતા હોય તેઓનાં છે એમ માનતા અને તે પ્રમાણે વર્તતા. જાણવા પ્રમાણે તેઓ ખાદી જ પહેરતા અને વ્યાખ્યાન અવસરે પણ ખાદીના ચંદ્રવા, પુઠીયા હોય ત્યાં વ્યાખ્યાન વાંચતા એ અનુભવ. આ લેખકને ભાવનગરમાં થયો હતો. Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) વળી જે જગ્યાએ તેઓશ્રીને વિહાર થતા હતા ત્યાંના વતનીઓને કોઈ પણ પ્રકારને ખર્ચ તેઓના નિમિતે થાય તેવું કરતા નહિ. તેઓ આત્માર્થી રહી બીજાઓને આત્માના જ્ઞાન તરફ લઈ જવા બહેનો અને ભાઈઓને પ્રેરણું કરતા. તેઓ બાલબ્રહ્મચારી હતા. જ્ઞાનપૂર્વક ક્રિયાપણું તેઓમાં વિશેષ હતું, તેથી કરીને જ્ઞાન પામતા અને ક્રિયા કરતાં તે બેઉની ઉપર તેઓની પ્રમોદવૃત્તિ તરી આવતી. * તેઓ સત્યપ્રિય અને નિર્દભ હતા. હૃદયમાં સરળ હોવાથી બીજાઓને પણ તેવા સમજતા. ગુણદષ્ટિ એ તેમનું લક્ષ હતું. દેષ સાંભળવામાં કંઈક બહેરા લાગતા હતા અને કહેવામાં તે મૂંગા જ હતા. જૈન ધર્મ ઉપર તેમની અડેલ પ્રીતિ હતી. અને એ જ જાણવા ગ્ય છે તેમજ એ પ્રમાણે જીવન ઘડવાનું છે એવી જ તેમની અટલ શ્રદ્ધા હતી. બીજા ધર્મની કે બીજા દર્શન વિષે ચર્ચા કે વાદવિવાદમાં તેઓશ્રી નહિ પડતા. આદર્શ સાધુ હોવાથી ખરેખર તેઓ આચાર્ય હોવા જોઈએ. પરંતુ તેઓનો નિર્મોહ તેમને તેમ થવા દેતા નહિ. વૈરાગ્ય, તપ અને વ્રત એ જ જાણે જીવન હોય તેવું એમને જોતાં કેઈને પણ માલૂમ પડી આવતું. લાલનના તે યુવાવસ્થાના મિત્ર હતા અને મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પૂર્વે તેની તૈયારી કરવા લાલનને ઘેર રહીને જ અભ્યાસ કરતા. તેમના શ્રાવક અવસ્થાના સ્નેહનો અને તેમની સાધુ અવસ્થાને વારંવાર પરિચય લાલનને મળેલ હોવાથી ઘણા અકથ્ય લાભ થયા હતા અને હજું પણ થયા કરતા હોય એમ જણાય છે. - આ તેઓશ્રીને લેખસંગ્રહ તેમના અક્ષરજીવનને ફેટો છે. અમદાવાદ તા. ૯-૮-૪૦ ઈ વીરનંદી ફતેહચંદ કપૂરચંદ લાલન. ' Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી કર્પરવિજયજી મારક સમિતિ સન્મિત્ર, સગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કવિજયજી જેઓ સં. ૧૯૯૩ ના આસો વદિ ૮મે દેહમુક્ત થયા તેમની પહેલા વર્ષની પુણ્યતિથિ ઉજવવાને મુંબઈમાં શ્રી જૈન બાળમિત્રમંડલ તથા ખંભાત વીશા પોરવાડ જૈન યુવક મંડળના આશ્રય નીચે ગેડીજીના ઉપાશ્રયમાં અનુગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણ નીચે એક સભા સં. ૧૯૯૪ ના આ વદિ ૮ ના રેજ મળી હતી. તે વખતે શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી તરફથી એમનું નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયે કે “એ પુણ્યપુરુષનું નામ કોઈ સંગીન પેજના કરીને ચિરસ્થાયી કરવું.” પછી શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરીએ તેને માટે જે ફંડ થાય તો રૂા. ૧૦૧) ભરવા ઈચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કર્ખરવિજયજીના ગુણોથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પંન્યાસજી પ્રીતિવિજયજીએ ટેકો આપે અને પિતાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મેહનલાલ દીપચંદ ચેસી, રાજપાળ મગનલાલ વહાર, નરોત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયોચિત ભાષણો કર્યા તેથી પંન્યાસજી બહ પ્રસન્ન થયા અને પિતાથી બની શકે તે રીતે શ્રાવક પર આગ્રહપૂર્વક લાગવગ ચલાવી, એને પરિણામે સારી રકમ ભરાણી. સમિતિનું કામ નાણું ભરનારા સભ્યની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થ છે – Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩ ) ૧ મોતીચંદગિરધરલાલ કાપડીઆ : વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. ૫ હીરાભાઈ રામચંદ મલબારી. ૩ મોહનલાલ દીપચંદ ચેકસી. ૬ નત્તમદાસ ભગવાનદાસ શાહ ૭ રાજપાળ મગનલાલ વોરા વ્યવસ્થાપક સમિતિએ નરોત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણૂક કરી છે અને બેંક ઓફ ઈંડિયામાં પૈસા રાખવાની ગોઠવણ કરી છે. શેઠે કાંતિલાલ ઈશ્વરલાલ, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મોહનલાલ દીપચંદ ચોક્સી અને વાડીલાલ ચતુર્ભુજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતું ખોલ્યું છે. શ્રી રવિજયજી લેખસંગ્રહનું પ્રેસ કેપી અને સંશોધનનું કામ માસ્તર લક્ષ્મીચંદ સુખલાલ શાહ કરે છે. - સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કપૂરવિજયજી મહારાજના જે લેખ “શ્રી જૈનધર્મપ્રકાશ” માં, “શ્રી આત્માનંદપ્રકાશ” માં, જૈન” પત્રમાં અથવા બીજા પત્રમાં આવ્યા હોય તે સર્વનો સંગ્રહ કરીને એક લેખસંગ્રહ બહાર પાડવે. તે પ્રમાણે સંવત ૧૫ ના ભાદરવા શુદિ દસમે પહેલે ભાગ બહાર પડ્યો હતો. તે પછી બીજો ભાગ સંવત ૧૯૯૬ ના પોષ શુદિ ચેાથે બહાર પડ્યો હતો. ત્રીજો ભાગ સંવત ૧૯૯૬ ના અશાડ શુદિ ને બહાર પડ્યો હતો અને આ ચે ભાગ આજે બહાર પડે છે. સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફત આપવી, રૂા. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી, રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મફત આપવી અને તેથી ઓછું ભરનારને અધી કિંમતે એટલે પડતર કરતાં પા કિમતે આપવી. સામાન્ય જૈન ભાઈ, જેણે કંઈ ભર્યું ન હોય, તેને અહીં કિંમતે આપવી. આ ઉપરથી જોઈ શકાશે કે આ સમિતિને ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકાર્યમાં બની શકતી રીતે વધારે કરવાનું છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) આ લેખસંગ્રહના ભાગ મેઘજી હીરજી બુકસેલર, પાયધુની, મુંબઈને ત્યાંથી તથા શ્રી જૈનધર્મપ્રસારક સિભા, ભાવનગર પાસેથી મળી શકશે. જે મુનિરાજે, સાધ્વીજીઓ તથા જૈન સંસ્થાઓને આ પુસ્તક મેળવવા ઈચ્છા હોય તેઓને પિસ્ટેજના ચાર આના મોકલવાથી વિના મૂલ્ય મળી શકશે. પૂજ્ય મુનિરાજ શ્રી કરવિજયજીના પ્રશંસકે, ગુણાનુશગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કાંઈ જાણવા ઈચ્છા હોય તેમણે શાહ નત્તમદાસ ભગવાનદાસ–ગોપાલ ભુવન પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ. એ શિરનામે પત્ર લખવો, જેથી બધી માહિતી મળી શકશે. ફંડમાં બની શકતી સહાય કરવા દરેક વાચકબંધુને નમ્ર વિનંતિ છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરવાને આવો ઉત્તમ ઉપાય જવલ્લે જ જડી આવશે. ફંડમાં પૈસા ભરનાર ભાઈઓને આભાર માનવામાં આવે છે. વિ. સં. ૧૯૯૬ ] ભાદરવા વદ ૦)) { નત્તમદાસ ભગવાનદાસ શાહ માનદ મંત્રી ' મુંબઈ Page #27 -------------------------------------------------------------------------- ________________ * પંન્યાસજી પ્રીતિવિજયજીના ઉપદેશથી શ્રી કરવિજયજી સ્મારક સમિતિના ફંડમાં સહાય આપનારનાં મુબારક નામે. જ ૦ વગ પહેલે-પેટર્ન ૧ શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી. રૂા. ૫૦૧) ૨ રાવસાહેબ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. ૫૦૧) ૩ સંઘવી જીવરાજ કમળશીની વતી ભાઈ કસળચંદ કમળશી ૫૦૧) ૪ શેઠ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી ૫૦૧) ૫ , મેહનદાસ વસનજી હ. હરકીશનદાસ ૫૦૧) વર્ગ ત્રીજો ૧ શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી ૧૦૧) ૨ , મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ (૧૦૧) , શાંતિલાલ દયાળજી ૧૦૧) , માણેકચંદ જેચંદ જાપાન ૧૦૧) ૫ ,, સકરચંદ મોતીલાલ મૂળજી ૧૦૧) આ વાડીલાલ પુનમચંદ ૧૦૧) સેન્ડહરેડના ઉપાશ્રય તરફથી હા. શેઠ મંગળદાસ ૧૦૧) શેઠ કરમચંદ ચુનીલાલ ૧૦૧) ૯, ગિરધરલાલ ત્રિકમલાલ વગર ચેાથે ૧ શેઠ નાનાલાલ હરિચંદ ૫૧) ૨ , દુર્લભજી મૂળચંદ : ૫૧) વગ પાંચમો ૧ શેઠ જીવરાજ ભીખાભાઈ ૨૫) ૨ , માણેકચંદ કુંવરજી કુંડલાવાળા ૨૫) ૩ ,, ગોવિંદજી વિઠલદાસ વાળુકડવાળા , છોટાલાલ મગનલાલ ભાવનગરવાળા ૨૫) 9 ૧૦૧) ૨૫) ( Page #28 -------------------------------------------------------------------------- ________________ રૂા. ર૫) ૨૫) ૨૧) ૨૧) ૧૫) ૧૫) ૧૫) ૧૧) ૧૧) ૧૧) ( ૨૬ ) ૫ ડૉ. ગિરધરલાલ ટી. મેંદી ૬ શેઠ રણછોડભાઈ રાયચંદ ૭ શાહ નરોત્તમદાસ ભગવાનદાસ ૮ શેઠ અમરચંદ ઘેલાભાઈ ગાંધી ૯, જાદવજી ઝવેરભાઈ ભાઈચંદ ૧૦ ,, મેહનલાલ મગનલાલ છે, હરખચંદ પુરચંદ ક, ફતેચંદ ઝવેરભાઈ ભાઈચંદ , વાડીલાલ સાંકળચંદ વોરા ૧૪ ,, હરખચંદ રતનચંદ-ચાંદવડ 9 ખૂમચંદ ગુલાબચંદ-શીશાદરા ૧૬ , દલીચંદ ગુમાનચંદ ૧૭ ,, ભોગીલાલ પુરુષોત્તમદાસ–અમદાવાદ ૧૮ ,, હીરાભાઈ રામચંદ મલબારી , શાંતિલાલ ઓધવજી , કાળીદાસ નેમચંદ–મોરવાડા , મેહનલાલ દીપચંદ શેકસી , મણિલાલ કુંવરજી-રાધનપુર ગુલાબચંદ ડાહ્યાભાઈ , નટવરલાલ સુરકીસનદાસ છોટુભાઈ ભીખાભાઈ વનમાળીદાસ ઝવેરચંદ , લાલચંદ કેશવજી હા. સોભાગચંદ ૨૮ , રતિલાલ ફૂલચંદ , વાડીલાલ જેઠાલાલ શાહ ૩૦ રા. રાજપાળ મગનલાલ હેારા ૧૧) ટ ૭૭૭ દદદ કરી દે છે ૨૯ ?' Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરવિજ્યજી લેખસંગ્રહ ભાગ ચોથાના વિષયની લેખાનુક્રમણિકા • ૧૮ પ્રાથમિક કેમ પૃષાંક ૧ મુખપૃષ્ઠ • • • • • ૨ પ્રસ્તાવના ... ... ... .. ....... ૩ ૩ જૈન સાધુઓમાં અજોડ સાધુ ૪ ઉપદ્યાત ... ૨૦ ૫ શ્રી કરવિજયજી સ્મારક સમિતિ ૬ , , ના કુંડમાં સહાય આપનારનાં મુબારકના ૨૫ ૧ પ્રાર્થના . ૨ સાધુ સહકારી મંડળની યોજના ૩ મહાવીરના ઉપદેશનું રહસ્ય ૪ સેનેરી સુવાકે ૫ પ્રાસ્તાવિક તત્વબોધ ૬ પ્રાસ્તાવિક સધ ૭ બ્રહ્મચર્ય—આશ્રમને પ્રભાવ ૮ દગુણાનુરાગ–પ્રશંસા . ૮ ધર્મસ્થિરતા ગુણમાં કર જોઈતો દઢ પ્રયત્ન ૧૦ પરનિંદા સમું પાપ નથી એમ સમજી તેથી હઠવું ૧૧ શાસનરસિક શુદ્ધ મુનિઓ કેવા હોય ? ... ૧૨ ખરા પંડિત કેવા હોય ?. .. ૧૩ ખરા શૂરવીર કેવા હોય ? ( ખરા શુરવીરનું લક્ષણ ) ૩૬ ૧૪ વીરજયંતિ પ્રસંગે સહૃદય જેનોના હિતાર્થે કિચિત વક્તવ્ય ૧૫ આચારાંગ સૂત્રનાં સુભાષિત ... • ૪૪ ૧૬ ઉત્તરાધ્યયન સૂત્રો સબંધ " ... • ૪૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટક ૧૦ •.. ૧૨૩ ... ૧૨૯ ( ૨૦ ) ક્રમાંક ૧૭ વિશ્વવ્યાપક જૈન દર્શન ૧૮ અનેકાંતવાદનું સ્વરૂપ ૧૯ જેન તન્દુસાર . ૨૦ વાસ્તવિક બોધ ૨૧ સુભાષિત સંગ્રહ ૨૨ સુભાષિતપદ સંગ્રહ ૨૩ વીર–ધર્મ પ્રાપ્ત કરવાની કળા ૨૪ યાત્રાળુ ભાઈ–બહેનોને અગત્યની હિતસૂચના - ૨૫ ઉપદેશમાળા (પુષ્પમાળા) પ્રકરણને હિતોપદેશ ૨૬ સંવિજ્ઞ સાધુયોગ્ય કુલકના નિયમે ... ર૭ હિતશિક્ષા–સાધ ૨૮ પંચ મહાવ્રત તથા તેની ભાવના ૨૯ સદાચારનો ભંડાર . ... ૧૩૩ ૩૦ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું સંન્યસ્ત જીવન ૩૧ ખરા યુવક-વિદ્યાર્થીની અંગત ભાવના. ૩૨ વિદ્યાર્થી વર્ગે લક્ષમાં રાખવા યોગ્ય હિત સુચનાઓ ... ૧૪૪ ૩૩ વિદ્યાર્થીઓને હિત સંદેશ ... ... .. ૩૪ સાચા વિદ્યાર્થી બનવાની ખરી ભાવના ૩૫ શિક્ષણના વહેમો '... ... ૧૫૯ ૩૬ વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરવાથી થતું નુકશાન ૩૭ વિદ્યાર્થીઓમાં કુટેવ દાખલ ન થવી જોઈએ • ૧૬૦ ૩૮ અન્નનું શુભાશુભ પરિણામ ૩૯ જીવનદેરી . ૧૬૧ ૪૦ અંતઃકરણની જાગૃતિ .. ... ૧૬૨ ૪૧ જેનકુળમાં જન્મેલ મનુષ્ય વ્યવહારમાં કેમ વર્તવું ? ... ૧૬૪ ૪ર માનવજીવન સફળ કેમ થાય ?. ... ... ... ૧૭૫ •. .• ૧૪૩ ૧૪૫ ૧૫૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯ ) પૃષાંક ૧૭૭ ه ક્રમાંક ૪૩ પુરુષાર્થ.... ૪૪ કેઈપણ કાર્યસિદ્ધિ માટે પાંચ કારણે - ૧૭૮ ૪૫ શુદ્ધ દેવગુરુની ગ્ય ઉપાસના વિધિ. . ૧૮૩ ૪૬ શાણું શ્રીમંતોનું હિતકર્તવ્ય . ૧૮૭ ૪૭ ઉપદેશશતક( આભાણશતક)ને અનુવાદ .. ૧૮૯ ૪૮ ગપ્રદીપનો ભાવાનુવાદ • ૨૦૨ ૪૯ સૂક્ત વચને પ૦ ખરી પવિત્રતા .. • ૨૨૧ ૫૧ આત્મનિરીક્ષણ . પર આત્મરાજ્યપ્રાપ્તિનો ઉપાય ૧. ૨૨ ૫૩ ચારિત્ર–બંધારણમાં કેટલાક ખાસ અગત્યના ગુણો - ૨૨૪ ૫૪ પ્રમાદ-વિષય ... ... . • ... ૨૨૬ ૫૫ મલિન વાસના–ભાવનાનું બળ તેડવા પ્રયત્ન... ૨૨૬ ૫૬ ધર્મ અને વ્યાપાર પર ત્રણ વણિકનું દષ્ટાન્ત ... ૨૨૮ પ૭ ત્રણ પ્રકારના સાધુ ••• ••• • ૫૮ મનોરથની ઉપયોગિતા અને બળ ... . ૨૨૯ ૫૯ ભેગલાલસાને તજવાની–જીતવાની જરૂર ... ૬. નિગ્રંથ શબ્દનો ભાવાર્થ ... ૬૧ અમે આવા ગુણવાળાને બ્રાહ્મણ કહીએ છીએ દર આ તે જીવની કેવી જડતા ? ... ... ... ૨૩૪ ૬૩ ખરી જરૂર શાની છે ? હવે કંઈક જાગીને જુઓ ! ... ૬૪ કષાયનો જય ... ... ••• .. ••• ૨૩૬ ૬૫ સિદ્ધપરમાત્માના આઠ ગુણે અને તેથી તે આત્મિક લાભ ૨૩૮ ૬૬ બોધદાયક વચના.... ••• • • ••• ••• ૨૪ ૬૭ આત્મોન્નતિ પ્રેરક હિતવચને ... ... ... ૨૪૩ ૬૮ આત્મહિતૈષી જનેતે ઉત્તેજક વચને... . ૨૪૬ * ه ه به به به Page #32 -------------------------------------------------------------------------- ________________ - ર૪૮ ... ૨૪૯ ... ૨૫૩ • ૨૬૨ • ( ૩૦ ) ક્રમાંક પૃષાંક ૬૯ અનુભવ વચનો ... ૭૦ શરીર ઃ ભાડાનું ઘર છે ૭૧ બેધ વચનો • ૨૫૦ ૭ર હિત-શિક્ષાવચને.. . .. ૨૫૧ ૭૩ પ્રકીર્ણ બેધવચનો.. . ૭૪ ખરું સુખ સંતોષ વૃત્તિમાં છે તે ન ભૂલશે .. ૭પ અર્થનું પ્રયોજન અને અર્થ ઉપાર્જન કરવાની દિશા ... ૨૬૧ ૭૬ સમકિતની છ ભાવના .. .. .. ૭૭ “જ્ઞાન અને વૈરાગ્ય અથવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું મહામ્ય ૭૮ સંયમમાર્ગમાં સુસ્થિત રહેવા માટે ૭૯ સુખદુઃખના વિચાર ઉપર બોધદાયક ચૌભંગી ... ૮૦ દાનધર્મનું આરાધન ... ... ... ... ૨૬૭ ૮૧ સદૂધ સન્નીતિદર્શક વચનામૃત - ૮૨ સ્વદેશી વસ્ત્રાદિકનો સ્વીકાર કરી લેવા જેનસમાજને બે બેલ... ૮૩ સર્વ સામાન્ય હિતવાક્યો .. ... ૮૪ પર્યુષણ પર્વ અને આપણું કર્તવ્ય ... ૮૫ આત્મનિરીક્ષણને અભ્યાસ રાખવા નિવેદન ... દ૬ શુદ્ધ સંયમ–આત્મનિગ્રહથી થતી આત્મશાંતિ . . ૨૮૪ ૮૭ સામાયિક–પ્રતિક્રમણ-દેવવંદનાદિ ધર્મક્રિયામાં કરવો જોઇને યથાવિધિ આદર . . ૮ કલ્યાણાથજને એ કેવું વર્તન રાખવું જોઈએ ? ૮૯ અમૃત વચન •• .. ••• ••• • • ••• ૨૯૧ ૯૦ શાસનરહસ્ય હિતોપદેશ , ૯૧ હિતવંચને .. ૯૨ આત્માના જ્ઞાનાદિક ગુણોને પુષ્ટિ આપનાર પિષધ . ૨૯૭ • ૯૩ વીરપ્રભુની જયંતિ ઉજવનાર ભાઈબહેને સુચનારૂપે હિતબોલ ૩૦૦ ••• ૨૮૬ ૨૩ ૨૯૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ૯૪ જયંતિ ઉજવવાના હેતુ-ઉદ્દેશ ૯૫ વિજયાનંદસૂરિ (શ્રીમદ્ આત્મારામજી મહારાજ)ની જયંતિ પ્રસંગે કરેલ વ્યાખ્યાનનેા સાર ( ૩૧ ) ... • ... ... ... અને સ્વાધ્યાય ... ... ... ૯૬ સાધુ સાધ્વીએ પ્રત્યે શાસનહિતાર્થે સાદર નિવેદન ૯૭ સંસ્કારીતા, સ્વચ્છતા અને સ્વદેશી વિષે વિદ્યાર્થી અને ગૃહ પતિની જો ૯૮ ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ ૯૯ એક નિશ્ચિત લક્ષ ૧૦૦ અકારાદિ અનુક્રમણિકા ... ... 400 ... ... : ... ... ... ... ... ... ... પૃષ્ઠોંક ૩૦૨ *** ૩૦૪ ૩૦૬ ૩૧૦ ૩૧૫ ૩૧૮ ૩૨૧ Page #34 --------------------------------------------------------------------------  Page #35 -------------------------------------------------------------------------- ________________ સગુણાનુરાગી સન્મિત્ર મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી . લેખ સંગ્રહ ભાગ ૪ થા. મે «led-te [j “1 .......... kaleld 1-s – શ્રી • પૂ. આ. શ્રી ચન્દ્રસાગરસૂરિજીજ્ઞાનભડાર ન:૨૪ હસાગર ગણિ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના. ઉપકારો સભારી, પ્રભુ વહાલ કરું; પ્રભુ વહાલ કરી, પ્રભુ ભક્ત મનુ બ્રહ્મચારી અનુ; પ્રભુ ભક્ત થવા, બ્રહ્મચારી થવા, વનવાસી જીવનમાં, પ્રભુ પ્રેમ ભ મનુ મુજ અને અને જે જે તણી પ્રીતિ કરે, તે તે ખરેખર તે જે મહાવીર પર પ્રીતિ કરે, સાક્ષાત્ મહાવીર તે સાગરવ લીક થવા જીવું, મેરુ સમાન સુધીર થવા જીવુ ચંદ્ર સમાન નિર્મળ થવા જીવું, ચંદન સમ શીતળ થવા જીવુ. એવું રૂડું જીવું આજ રે, થાયે ધન્ય જીવ્યું મારું. [ આત્માનદ પ્રકાશ, પુ. ૩૪, પૃષ્ઠ ૭૩ ] Page #37 -------------------------------------------------------------------------- ________________ ૬ સાધુ સહકારી મંડળની યોજના. નિ:સ્વાર્થ વૃત્તિવાળા ઉદારદિલના સાધુજનનું બનેલું એક એવું મંડળ જવાની જરૂર છે કે જેમાંના દરેક સાધુ ચાલુ જમાનાને ઓળખી, પરિસ્થિતિ વિચારી, સ્વધર્મને બાધ ન આવે પણ તેને ટેકે–પુષ્ટિ મળે તે વ્યવહારુ ઉપદેશ, મંડળની આજ્ઞા અને સૂચના મુજબ, દરેક ચગ્ય સ્થળે, શકય રીતે, આપવા કટિબદ્ધ રહે. માન–અપમાન કે નિંદા-સ્તુતિ તરફ લક્ષ નહીં રાખતાં સ્વકર્તવ્ય તરફ પૂરતું લક્ષ રાખે–રાખ્યા કરે. શાસનસેવા અને સમાજહિત એ ખાસ તેઓમાંનાં દરેક મુદ્રાલેખ બને. ઉપરોક્ત સેવા અને હિતકૃત્ય જાતે કરવા,કરનારને બનતી દરેક સહાય આપવા અને તેનું અનુમોદન કરવા કશે પ્રમાદ ન કરે. વિશેષમાં પોતાના ઉપદેશપ્રભાવથી અથવા સુગુણજ્ઞ સંત-સાધુજનેને સમાગમ યા પરિચય કરીને ઉક્ત મંડળનાં કાર્ય–ઉદેશની રક્ષા તથા વૃદ્ધિ થવા પામે તેવા સાધુ–સહકારને વધારે કરે. ઉક્ત મંડળની રૂએ જે જે હિતકાર્યો થવા પામે તેની સામાન્ય રીતે નેંધ રાખી અન્ય જિજ્ઞાસુ તથા હિતૈષી જનેના હિતની ખાતર તે પ્રસિદ્ધ કરવા-કરાવવા બનતે પ્રબંધ યા પ્રયત્ન કરે. [ આત્માનંદ પ્રકાશ પુ. ૧૭, પૃ. ૨૨૨] Page #38 -------------------------------------------------------------------------- ________________ [૪] શ્રી કપૂરવિજયજી શ્રી મહાવીરના ઉપદેશનું રહસ્ય. ૧. સહુ જેને તમે સ્વાત્મા સમાન ગણી સહુ સાથે ભાઈચાર રાખે, તેમને દુઃખ–સંકટ પડે તેમાં બનતી સહાનુભૂતિ આપે. ગમે તે દુશમન હોય તેને પ્રેમથી અપના–પિતાને મિત્ર કરે. ૨. વૈરીને ઉદ્ધાર ખાસ કરીને કરવો, તેથી વૈરની પરંપરા છૂટી જાય છે. એવી સદબુદ્ધિ સૂઝે તે પ્રયત્ન કરવો જરૂરી છે. ૩. પાપકર્મ પ્રત્યે ભલે તિરસ્કાર રાખો પણ પાપી જીવ તરફ લગારે તિરસ્કાર ન રાખે. શુદ્ધ પ્રેમભાવથી તેની ભૂલ સુધારવી ને તે ફરી ફરી પાપકર્મથી દુ:ખી થવા ન પામે એવા એને પુણ્યમાર્ગ બતાવે. - ૪. તદ્દન દુખદાયક કદાગ્રહ દુર્ગુણને તજી ખૂબ ઉદાર દિલના બને સદા પ્રસન્નતા સેવી તમે તોપદેશનું ઠીક મનન કરતા રહો. ૫. રાગ, દ્વેષ, ભય, વિષયવિકાર અને મોહ કષાયને જીતી લે, ધીરજ રાખો, સુખ-દુ:ખ સમયે વિશેષ સમભાવ રાખવા પ્રયત્ન કરે. ૬. દુર્ગતિ–અવનતિ આપનાર અહંકાર ને મમકાર (હું અને મારું) તજે. તપ તથા સંયમસેવનમાં રક્ત રહો અને લેભ-તૃષ્ણા માત્રને દૂર કરે. . ૭. મિથ્યાત્વ–અસત્ય આગ્રહ તજી, સત્ય-સમ્યવની ઉપાસના કરો, કષ્ટ પડે તેથી ડરે નહીં અને સિંહ જેવા શુરવીર બને. કેપ કરી શ્વાન જેવા ન બને. Page #39 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ ૪: [ પ ] ૮. આત્મજ્ઞાની અને આત્મદશી બના અને સફ્લેશ બુદ્ધિ તજો. પ્રમાદ જીવન દૂર તજી દૃઢતાથી સદાચારનું પાલન કરો. ૯. જેમ અને તેમ લેાજનાદિક વ્યવહારમાં સંયમ ને સાદાઇ રાખેા, વસ્ત્ર, પેાશાકમાં પણ સાદા મનેા, શુદ્ધ વસ્તુથી સતાષ ધરા, વિશ્વપ્રેમ ( સંપૂર્ણ જગત ) સાથે પ્રેમભાવ જાગૃત રાખી સઘળાં હિતકાર્ય કરે, તમામ પાપકમ તજી, શુદ્ધ-નિર્મળ ધર્મ-કન્ય સેવતા રહેા. ૧૦. ‘સહુનું કલ્યાણુ—મંગળ થાય ' એવી મૈત્રીભાવના સદેાદિત જાગૃત રાખેા. દયા, ક્ષમાદિક ગુણમાં રક્ત રહી, અને એટલી જનસેવામાં તત્પર રહેા, જેથી સ્વપરહિતમાં વૃદ્ધિ થયા કરે. ખસ એટલુ જ કહેવાનુ છે. આવા ટૂંકા પણુ આત્મમેધથી જાગૃત રહેતાં જરૂર કલ્યાણ થાય છે. મ ૧૧. ઉપર બતાવેલા ફૂંક પણ આત્મપ્રેાધને મેળવી લઇ એ મુજબ ચાલવાથી-આચરણ કરવાથી પેાતાના આત્મપ્રદેશે નિર્માળું થવા પામશે અને અનુક્રમે સૂર્યોદયની પેઠે સ્વાત્મપ્રકાશ જાગશે, જેથી સ્વપરનું અવશ્ય હિત થઇ શકશે. પૂર્વે પણ એવા ચારિત્ર સદાચરણનુ દૃઢતાથી પાલન કરતાં અનંતા જીવાનુ કલ્યાણ થયું છે તેમ આપણું પણ કલ્યાણ અવશ્ય થઇ શકશે. [ આત્માનંદ પ્રકાશ, પુ. ૩૨, પૃષ્ઠ ૧૬૬ ] સાનેરી સુવાક્યા. ૧. હાથી જેવાં મહાન્ શક્તિમાન પ્રાણીએ પણુ અકુશના પ્રહારથી પાછાં હુઠે છે, તેમ મનને પણ સદસવિવેક અંકુશથી ( શુભ વિચારાથી) વશ કરી શકાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] શ્રી કપૂરવિજયજી ૨. નીતિજ્ઞ પુરુષાએ શાસ્ત્ર અને લેાકવ્યવહારને અનુકૂળ વાણી અને વર્તન રાખવું આવશ્યક છે. ૩. અશિક્ષિત અને વિપરીત શિક્ષાવાળા અશ્વ તેના સવારને જેમ શત્રુરૂપ જ નીવડે છે, તેમ સ્વેચ્છાચારી ઇંદ્રિયા અને મન પણ શત્રુરૂપ જ નીવડે છે. ૪. ઘેાડા જોડલેા રથ પણ જેવી રીતે સારથી વગરના નકામા થઇ પડે છે તેવી રીતે ઇંદ્રિયા કે જેની સાથે મન નથી જોડાયું તે કાઇ પણ રીતે શુભ કે અશુભ કરી શકતી નથી. ૫. કેળવાયેલા અશ્વ પર બેસવાથી જેમ કેાઇ જાતનું નુકસાન થતુ' નથી તેમ કેળવાયેલી ઇંદ્વિચાથી અશુભ થવા સંભવ નથી. ૬. અહંકારરૂપી મદ્યઝરતા માતંગ ઉપર બેઠેલા પુરુષા આત્માતિ કરી શકતા નથી. ૭. મહાન પુરુષા વાણીરૂપી અમૃતને ગમે તેવા મહાળે ઉપયાગ કરે તે પણ તેની મહત્તા ( વી—ખલ ) ઘટે નહીં. ૮. જેમ હર્ષાવેશમાં વેઢના જણાતી નથી તેવી જ રીતે શાક( દુ:ખ )માં પણ તથાવિધ વેદના જણાતી નથી. ૯. મનને તાપ અમૃતવૃષ્ટિથી પણ શાંત થતા નથી. તેની શાંતિ માટે જે કાંઈ ઉપાય હાય તે ફક્ત સદસદ્વિવેક બુદ્ધિથી તેને સમજાવવું જોઇએ. ૧૦. ચંદન જેવાં શીતળ ઝાડનાં લાકડાંને પણ . જો આપસમાં ઘસવામાં આવે તે અગ્નિ ઉત્પન્ન થાય છે; માટે Page #41 -------------------------------------------------------------------------- ________________ ' લેખ સંગ્રહ : ૪ : [ ૭ ] કોઈને પણ પ્રમાણ કરતાં વધારે કસવાં નહીં, તેમ કરવાથી લાભને ખદલે ઊલટી હાનિ જ થાય છે. ૧૧. જે ભૂમિમાં મહાન પુરુષા રહ્યા હાય તે ભૂમિ પણ ખરેખર પતિતાને પાવન કરનારી છે (ત્રિવિધ તાપને હરનારી છે). ૧૨. સત્પુરુષ! દરેક જણ પ્રત્યે સમભાવ રાખીને ઉપદેશ આપે છે, છતાં દરેક જણ પાતપાતાની ચેાગ્યતા પ્રમાણે સાર ગ્રહણ કરે છે—કરી શકે છે. ૧૩. વાસ્તવિક ત્યાગ વસ્તુના ત્યાગમાં નથી પરંતુ વસ્તુ પરત્વેના મમત્વના ત્યાગ તે જ ખરા ત્યાગ છે. ૧૪. સમુદ્રમાં જેમ નદીએ આવીને મળે છે તેવી રીતે શક્તિવંત પુરુષાને સર્વ પ્રકારની લક્ષ્મી દાસીની જેમ સ્વયમેવ પ્રાપ્ત થાય છે. ૧૫. જેએ સ્વભાવથી જ વિનીત છે તેને આપવામાં આવેલે ઉપદેશ ( જ્ઞાન ) સારી દિવાલમાં કુશળ કારીગરને હાથે થયેલા ચિત્રામણ જેવું ચિરંજીવ નીવડે છે. ૧૬. જેમને મૃત્યુને, તમ-અંધકારને જીતવા ઇચ્છા હાય તેમણે પંચેન્દ્રિયના વિષયેાને વિષ જેવા જાણીને છેડી દેવા અને ક્ષમા, આવ, દયા, બ્રહ્મચર્ય અને સત્યના ઉપાસક થવું. ૧૭. પાપી માણસ પુન્યને એળખતા પણ ન હેાય ત્યાં સુધી ઠીક છે, પણ જ્યારે પુન્યને આળખે, પાપને ખરાબ છે તેમ જાણું છતાં વર્તન તેવું ને તેવું રાખે તેા દશગણું પાપ વધે છે. ૧૮. આંધળા કૂવામાં પડે તેમાં નવાઇ નથી, પરંતુ દેખતે માણસ હાથમાં દીવા લઈને કૂવામાં પડે તેા એ આત્મઘાત કહેવાય. આત્મહત્યા કરતાં અધમૃત્યુ વધારે સારું. Page #42 -------------------------------------------------------------------------- ________________ [૮] શ્રી કરવિજયજી * ૧૯ પાપીમાં પાપી માણસને પણ જન્મ જમે કર્મ નિર્દોષ બાળક બનવાની તક આપે છે એ તેની કેવી કૃપા કહેવાય? ૨૦. જ્ઞાન માત્ર સ્મૃતિ જ છે. ભૂલાઈ ગયેલું ફરીથી સાંભરે છે અને જ્યારે સ્મૃતિ આવે છે ત્યારે જેને સ્વપ્નમાં પણ નહોતો જાણતે તેવી આશાઓ આવે છે અને ત્યારે જ આત્માની–પરમાત્માની ઝાંખી થવા લાગે છે. ૨૧. દરેક કારણ સાથે તેનું કાર્ય અને ગતિ સાથે તેનું ફળ બંધાયેલું રહે છે. આવાં જોડકાંને બાંધી રાખનાર દેરી તે તૃષ્ણ છે. (દંપતીની છેડાછેડી). ૨૨. દરેક જેડીમાં ઓતપ્રેત વીંટાઈ રહેનાર દેરીને જે બાળી નાખવામાં આવે તો સંબંધ ટકી શકતો નથી. આ તૃષ્ણા, તે દોરી-તે જ કર્મ છે. ૨૩. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ પણ દિવ્ય આત્માઓ પાસે ફાવી શકતી નથી. ૨૪. માણસ જાતે માણસને વૈરી કદાપિ હોતું નથી; પરંતુ તેનામાં રહેલા સારા કે નરસા ગુણદ્વારા ઉપસ્થિત થતાં કર્મો જ એક બીજાને સ્નેહી કે શત્રુ બનાવે છે. ' ૨૫. એક જ પ્રસંગ–નિમિત્તકારણ અને ફક્ત એક જ પળ સંસ્કારી જીવેને આધ્યાત્મિક ઉન્નતિ માટે લાયક બનાવે છે. ૨૬. અનિગ્રહીત મનની ઉન્માદોની ભયંકર પળમાં પણ ઈશ્વરનું અનન્ય શરણ લઈને શુભાશુભ સંકલ્પ ઈશ્વરને સેંપવા–પ્રભુપરાયણે રહેવું એ જ ખરેખરી વીરતા છે.. , Page #43 -------------------------------------------------------------------------- ________________ લેખસંગ્રહ : ૪ :. | [ ૯ ] ' ર૭. ચિત્તની શુદ્ધિ વિના સાચી વીરતા જાગ્રત થતી નથી. ચુદ્ધમાં (કાયિક, વાચિક, માનસિક) જેટલું બળ અને તૈયારી જોઈએ તેના કરતાં શાંતિ માટે ઘણાં જે વધારે સામર્થ્યની જરૂર પડે છે. ૨૮. જે શુભ કે અશુભ બનાવ બની ગયા તેને યાદ કરી આનંદ અગર શેક કરવાથી અર્થસિદ્ધિ થવાની નથી, પરંતુ વર્તમાન કાળે આપણું શું કર્તવ્ય છે તે સદવિવેકબુદ્ધિથી શોધી કાઢી તે પ્રમાણે વર્તન કરવું એ જ શાણુ પુરુષનું કર્તવ્ય છે. ર૯ દેવ તે જ કહેવાય છે કે જેમાં દિવ્યતાનું દર્શન થાય. આવી દિવ્યતાને નેહાદર એ જ દેવપૂ અને જ્યાં જ્યાં આવી દિવ્યતાનું પ્રેરક દર્શન થાય ત્યાં ત્યાં તેને ઉત્તેજના અને પૂજવા તત્પર રહેવું એ જ મનુષ્યધર્મ છે. ૩૦. જે યોગ્ય પ્રવૃત્તિ મન, વચન અને કાયાથી વ્યક્તિગત કરતા અંતે સમષ્ટિનું રૂપ ધારણ કરે તે જ ખરે ધર્મ છે. ૩૧. મનુષ્ય માત્રમાં સ્વભાવથી જ સુખની ઇચછા હોય છે છતાં જેઓને આત્મજ્ઞાનની તીવ્ર ઈચ્છા હોય તેમણે સુખ તરફ હંમેશ અનાસક્ત રહેવું અને એ જ ખરે ઉન્નતિનો માર્ગ છે. ૩ર. કર્તવ્યપાલનથી–તેમાં આવતી મુશ્કેલીઓથી ડરીને જેઓ ત્યાગ-સંયમ સ્વીકારે છે તેઓ ખરેખર કાયર જ છે. ૩૩. કર્તવ્યપાલનના માર્ગમાં જે સુખ આવે તો તેને ઉપગે ખુશીથી કરે, પરંતુ સુખ મેળવવા ખાતરે કર્તવ્યને ત્યાગ કરવો તે ખરેખર અધોગતિની જ નિશાની છે. ૩૪. આપણા હૃદયને જે જે આઘાત–ધક્કાએ લાગે છે તે કાંઈક • આવરણ ખસેડીને આપણને અંતરના ઊંડા ભાગમાં દેરી જાય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] થી કપૂરવિજયજી ૩૫. પૂર્વનું આરાધકપણું, સત્પુરુષને પરિચય અગર તો દુઃખને રંગ: આ ત્રણ મુખ્ય હેતુઓ માણસજાતને સ્થૂળતામાંથી સૂક્ષ્મતામાં ખેંચી જાય છે.' ૩૬. આપણા સુખાનુભવનું જે કાંઈ નિમિત્ત હોય તે જ પુણ્ય હવા છે. ૩૭. પુણ્યોદયનું ખરું ધોરણ બીજાઓની માન્યતા ઉપર આધાર રાખતું નથી, પણ ભક્તોની માન્યતા ઉપર ખરો આધાર રાખે છે. ૩૮. જે નિમિત્તથી હદયને સુખની લાગણી અનુભવાય તે કદાચ બીજાની નજરે ગમે તેવું જણાય છતાં પુણ્યકાર્ય જ છે, એથી ઊલટું જે નિમિત્તથી હદયને દુઃખ અનુભવાય તે અન્યની નજરે ગમે તેટલું સારું હોય છતાં અનુભવ કરનારને તો પાપકાર્ય જેવું જ લાગે છે. ૩૯. જે જે વ્યક્તિઓ આ સંસારમાં સ્વાર્પણની ભાવના સિદ્ધ કરી શકે છે તેને સંન્યાસ, ત્યાગ કે જંગલની અપેક્ષા રહેતી નથી. ૪૦. આજે જે કાંઈ મેળું કે ફીકું બન્યું છે, તેને કાળક્રમે ખારું બનતાં કે સડી જતાં વાર લાગતી નથી. ૪૧. હૃદયને થતા આઘાતેનો ઉપગ કરી ઘાને તાજો રાખવો અને તે દર્દીના જોરથી આત્મોન્નતિમાં–ત્યાગમાં આગળ અને આગળ વધવું. આવા ધકકાઓને હેતુ માત્ર દુઃખ જ ભેગવવાનો નથી, પરંતુ તેથી સંસારનું સાચું અને સત્ય સ્વરૂપ જાણી શકાય છે. ૪૨. પામર મનુષ્યોને ગમે તેવા સખત ફટકાઓની કશી જ અસર થતી નથી, પરંતુ ડાહ્યા અને વિવેકી પુરુષ સહેજ * Page #45 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ [ ૧૧ ] નિમિત્ત મળવાથી અલૈકિક ફળ સિદ્ધ કરી શકે છે. તેનાં હદયચક્ષુઓ ઊઘડી જાય છે. ૪૩. જે માણસ વર્તમાનમાંથી કંઈ સાર મેળવી શકો નથી તેનાથી ભવિષ્યમાં કાંઈ બનવાનું નથી. ભવિષ્યમાં કરીશ અગર તે પ્રસંગ આવ્યે કરીશ એવા પ્રકારનો વાયદો જ માણસને અધોગતિમાં લઈ જાય છે અથવા ન્નતિથી અટકાવે છે. ૪૪. ઇશ્વરી રાજ્યમાં પગ મૂકતાં પહેલાં ત્યાં પગ સ્થિર રહી શકે તેવી તૈયારી મર્યરાજ્યમાં (મનુષ્ય જન્મમાંથી) કરી લેવાની જરૂર છે; માટે પ્રથમ સારી લાયકાત મેળવે. ૪૫. જીવ જ્યારે ભોગના સંગમાં પણ પેગ સાચવવા (સાધવા) સમર્થ થાય છે ત્યારે જ સાચો યેગી બની શકે છે. ૪૬. જેના નિશ્ચયની ઈમારતને આશા ડગાવી શકે નહિં અથવા શ્રેષનો પ્રચંડ પવન તેની અખંડ શાંતિને વાંધે લાવે નહીં તે જ ખરે મનુષ્ય છે અને તે જ માનવજાતને હિતકર્તા થઈ શકે છે. ૪૭. વિધાતા પાસે શાણામાં શાણે પુરુષ ફક્ત સાદાઈ, નમ્રતા, શાર્ય અને પ્રમાણિતા સિવાય બીજું કાંઈ માગતે નથી-માગવાનું પસંદ કરતા નથી. - ૪૮. જ્યારે સત્તા અને પ્રશંસા માટે બીજાઓ ખુશામત ને આજીજી કરતા હોય ત્યારે સાચા સત્યપ્રેમી પિતાના સત્યના રક્ષણ માટે વિલેકના રાજ્યને પણ તુચ્છ ગણે છે. - ૪૯ ખરે જ્ઞાની અને બહાદુર એ જ છે કે જ્યારે બીજાઓ. Page #46 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] - શ્રી કપૂરવિજયજી ધર્મજ્ઞાન ભંગ કરીને પણ પૈસો અને કીર્તિ પ્રાપ્ત કરતા હોય ત્યારે પોતે અપ્રસિદ્ધ અવસ્થામાં રહી માનપૂર્વક પિતાનું કર્તવ્ય બજાવતે હેય. ૫૦. વીર પુરુષનું ભૂષણ એ જ છે કે તેમણે પિતાનું સ્વરૂપ ખુલ્લું કરવું અને પોતાના દોષ દર્શાવી લોકનિંદા સહન કરવી અને પોતે જેવા હોય તેવા જ દેખાવું જરા પણ કૃત્રિમતા ધરવી નહિં. પ૧. જો તમે આ જગતરૂપી કૂતરાના ભસવાથી ડરશે તો લેકે તમારા ઉપર કૂતરાની જેમ તૂટી પડશે અને જો તમે નિર્ભયતાપૂર્વક ઊભા રહેશે તો તેઓ ભસતા અટકી જશે. અને કદાચ તેના તરફ રોટલાનો ટુકડે ફેંકશે તે તેઓ તુરત જ તમારા પગ ચાટવા માંડશે. પર. બળવાનમાં બળવાન માણસ જેવી રીતે કઈક બાબતમાં દુર્બળ હોય છે તેવી રીતે કાયરમાં કાયર માણસ પણ કઈક બાબતમાં બહાદુર હોય છે. પ૩. સિંહની જેમ દઢતાપૂર્વક પોતાના પગ પર ઊભા રહેવાને બદલે બે મોઢે દ્વિઅથી બોલીને દાવપેચથી લોકાપવાદમાંથી છૂટી જવું તેના જેવું કાયરપણું બીજું એકે ય નથી. ૫૪. હિંમત એ જ વિજય છે અને ભીરુતા એ જ પરાજય છે. કઈ પણ કાર્ય કરવામાં સંશય હોય તે ફતેહ મેળવી શકાતી નથી. ૫૫. સાચે વીર (સાધુ) એ જ છે કે જે જીવનસંગ્રામમાં હિંમત અને આનંદપૂર્વક આગળ વધે છે અને જે જરૂર Page #47 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૩ ] પડે તે પિતાની ઉપર આવતા અનેક સંકટને શાંતિ અને ધીરજપૂર્વક સહે છે પ. કાયર માણસે સત્યથી દૂર જવા છતાં પણ નિરુત્સાહ અને શંકાશીલ રહે છે, જ્યારે બહાદુર માણસો સત્યના પંથને પિતાના ભેગે પણ છેડતા નથી જ. ૫૭. બહાદુર માણસ લેહચુંબક જેવી અસર કરે છે અને પિતાની આસપાસનું વાતાવરણ ઉચ્ચ કોટીનું બનાવે છે. આવા માણસોને જ પિતાને જાન આપતાં પણ પાછા ન હઠે તેવા અનુયાયીઓ મળે છે. ૫૮. જે તમારામાં હિંમત હશે તે તમારા જીવનપ્રવાહ સંપૂર્ણ બદલાઈ જશે. શાણ પુરુષે સાહસથી મુશ્કેલીઓ જીતે છે અને આળસુ તેમ જ મૂર્ખ માણસો સંકટને–જોખમને જોતાં જ થરથર કંપી, શિથિલ થઈ મરણને શરણ થાય છે. પ લે કે તમારે માટે ગમે તેમ ધારે તો પણ તમે જેને સદસવિવેકબુદ્ધિથી સત્કાર્ય ધારતા છે તેને મૂકી દેશે નહીં–તે વખતે નિંદા અગર સ્તુતિની સ્પૃહા રાખશે નહિ. ૬૦. પૈસા અગર તે જગતની કઈ પણ વસ્તુ કરતાં આપણું સત્કાર્ય વધારે કિંમતી છે અને જગત ઉદારતા કરતાં હિંમતની કિંમત વધારે આંકે છે; માટે પ્રાણાતે પણ સકાય કરવા ચૂકશે નહિ. ૬૧. કઈ પણ નવી આદત પાડવી તેના કરતાં પડેલી આદતને છોડવી એ ઘણું જ કઠીનમાં કઠીન કામ છે. . Page #48 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] શ્રી કપૂરવિજયજી ૬૨. પાપ તરફ નજર કરતાં પહેલાં જ સાવધાન રહેવું ને અટકી જવું જોઈએ, કારણ કે આપણે જેમ જેમ તેની તરફ નજર કરીએ છીએ તેમ તેમ તે આપણને અધિક સારું લાગતું જાય છે અને છેવટે અધોગતિમાં લઈ જાય છે. ૬૩. પપકારથી પુન્યનું અને પરને પીડા ઉપજાવવાથી પાપનું પિષણ થાય છે, એમ સમજી હિતમાર્ગે સંચરે. ૬૪. સ્વગુણની રક્ષણાને ધર્મ અને સ્વગુણવિવંસતાને અધમ લેખી નિજ ગુણની રક્ષા અને પુષ્ટિ બને તેટલી કરે. ૬૫. અ૫ જીવનમાં સાવધાન બની ખૂબ કમાણી કરી હત્યા. ૬૬. શાસ્ત્રોમાં ફક્ત માર્ગઉલેખ જ હોય છે પણ મર્મ હોતો નથી, માટે જે તમારે મર્મ જાણો હોય ને મુક્ત થવું હાય-ઉન્નતિ સાધવી હોય તો સદ્દગુરુ–સતપુરુષનાં ચરણ સેવ્યા વગર છૂટકે જ નથી. ૬૭. સુખી થવાનો ફક્ત એક જ માર્ગ છે ને તે ઈશ્વર પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો. જેને ઈશ્વર પર વિશ્વાસ છે તે દુખી થતું નથી અને કદાચ દુ:ખ આવે તો તેની પરવા કરતો નથી, તેથી તેને દુઃખ પણ સુખરૂપ થાય છે. . . ૬૮. મનુષ્યનું મૂલ્ય આંકવા માટે તેનામાં ત્યાગ અને નિરભિમાનપણું કેટલે દરજજે છે તેના ઉપર લક્ષ રાખવું જરૂરી છે. ૬૯ આનંદી અને મેજલે સ્વભાવ આખા જગતને વશ કરી શકે છે, પરંતુ તેથી બીજાને દુઃખ ન થાય તેવી તેમાં નિર્દોષતા જોઈએ. Page #49 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : . [ ૧૫ ] * ૭૦. ગમે તેવા માણસને માથે પણ કઈને કાબ હોવો જ જોઈએ અને કદાચ તે ન હોય તો તે ખરે કર્તવ્યમાર્ગ ભૂલીને ઊંધે રસ્તે દેરવાઈ જાય છે અને તેથી જ નાસ્તિકને પણ ઈશ્વર જેવી મહાન શક્તિને માનવાની ફરજ પડી છે અને પડશે. ૭૧. કઈ પણ કાર્યને આરંભ કરતાં પહેલાં દરેક જણે પોતાની બુદ્ધિ-શક્તિનો વિચાર કરો પરંતુ આરંભ્યા પછી આરંભેલું કાર્ય પિતાના સર્વસ્વને ભેગ આપીને પણ પૂરું કરવું એ જ સજજન પુરુષનું કર્તવ્ય છે. ૭૨. સુખી થવાને સૌથી સરલ રસ્તો એ જ છે કે પિતાથી બને તેટલા પ્રયત્ન બીજાને સુખ દેવું. ૭૩. કઈ પણ કૃત્યનું ખરા કે ખોટાપણું બીજાની બુદ્ધિથી નકકી કરતાં પોતાની સદસવિવેકબુદ્ધિથી–અંતઃકરણને પૂછવાથી વધારે ચોક્કસ નિર્ણય થઈ શકશે. ૭૪. સત્યને જ અનુસરનાર સત્યના ત્યાગ કરતાં વ્યવહારિક દરેક સુખને અને છેવટે પિતાના શરીરને પણ ત્યાગ કરે ઉચિત ગણે છે. ૭૫. કઈ પણ વ્યવહારિક કે પારમાર્થિક જ્ઞાન મેળવવા પ્રયાસ કરતી વખતે ચિત્ત દબાયેલું, ઉદાસ અગર તે ખિન્ન જણાય તે તે કાર્યમાં સફળતા મળતી નથી, પરંતુ જે મન પ્રસન્ન અને મુક્ત સ્થિતિમાં હશે તે જરૂર ફતેહ જ મળશે. ૭૬. કર્મ કરતી વખતે જ્ઞાની અને અજ્ઞાની બન્નેને શરીર તે સરખાં જ હોય છે, છતાં ફળ જુદાં જ હોય; કારણ જ્ઞાની દરેક કર્મ વિવેકબુદ્ધિપૂર્વક કરે છે અને અજ્ઞાનીને તેવી બુદ્ધિ હોતી નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી કરવિજયજી ૭૭. આપણે દરેક ઇંદ્રિયે બહિર્મુખ છે અને વૃત્તિ પણ બહિર્મુખ હોવાથી આપણા દેનું આપણને ભાન થતું નથી, પરંતુ વૃત્તિને જે અંતર્મુખ કરવામાં આવે તો આપણામાં રહેલા નાનામાં નાના દેષને પણ જોઈ શકાશે અને તેમાંથી બચવા પ્રયત્ન પણ થશે. ૭૮. સત્યના ઉપાસકને શરૂઆતમાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને તેને જગત મૂર્ખ, ગાંડે, દિવા વગેરે ઉપનામો આપે છે, માટે જ સત્યના શોધક વિરલાઓ જ હોય છે. ૭૯. જેઓનો સ્વભાવ પરદુઃખે દુખી થવાને છે તેઓ ગમે તેવા દેશ, કાળ અને સ્થિતિમાં હોય તે પણ તેઓ પ્રાણાતે પણ બીજાનું શ્રેય કરવાનું ચૂકતા નથી. આ ૮૦. આપણા આત્મામાં રહેલા સત્ય પ્રેમને પ્રગટ કરવા માટે અને સત્યની તદ્દન નજીક પહોંચવા માટે વ્યવહારિક જીવનથી જેમ બને તેમ દૂર જવું જોઈએ. ૮૧. જે આપણને પ્રથમ ઐહિક સર્વસ્વ મેળવવાની ઈચ્છા હોય તો સર્વસ્વનો ત્યાગ કરે જોઈએ. જેમ કે ગીઓ આત્મતત્વ કે જે સર્વસ્વ છે તેને મેળવવા દેહ કે જે સર્વસ્વ કહેવાય તેને પણ ત્યાગ કરે છે. . ૮૨. ત્યાગીએ પિતે જેવા વાસ્તવિક હોય તેવા જ જગત સમક્ષ દેખાવું જોઈએ અને જે તેમ કરવામાં કાંઈ દંભ (કૃત્રિમતા) કરવામાં આવશે તે ઈશ્વરના માર્ગથી પતિત થવાશે. ૮૩. દયા અને પ્રેમની લાગણી વગરનું મનુષ્યજીવન પશુ કરતાં પણ વધારે ખરાબ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૭ ]. ૮૪. ગમે તેવી સ્થિતિ-સંગે અને દેશકાળમાં પણ. પવિત્ર અને પરોપકારી જીવન જીવી શકાય છે અને તે જ વાસ્તવિક જીવન છે. ૮૫. માનવજીવનને પલટે કરવા માટે બુદ્ધિની સાઠમારીની જરૂર નથી, પરંતુ પ્રત્યક્ષ પ્રમાણેની જ જરૂર છે. ૮૬. જેમને મહાન (જગતવંદ્ય) થવું હોય તેમણે પરોપકારમય જીવન અને સહનશીલતા કેળવવી જોઈએ. જેવી રીતે એક પત્થર ટાંકણ અને હાડાથી ઘડાય છે તે છેવટે એકાદ મૂર્તિ બની પૂજાય છે. ૮૭. સુખ અગર તે દુઃખ એ ફક્ત મનુષ્યની આંતરદષ્ટિને અવલંબી રહેલું છે, કારણ કે બાહ્ય સ્થિતિના ફેરફારથી કઈ પણ કાળે સુખ મળી શકે જ નહીં ૮૮. સુખનાં સાધને ઓછાં હોવાં તે ખરેખરી દરિદ્રતા નથી, પણ ખરી દરિદ્રતા તે પોતાની પાસે હોય તેથી વધારે ને વધારે મેળવવા ઈચ્છા કરવી તે છે. ૮૯ દરેક મનુષ્ય એટલું તે જરૂર માનવું જોઈએ કે સંગ-વિયેગ, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, લાભ-અલાભ વિગેરે યેગ કઈ વ્યવસ્થિત કારણને અંગે જ થાય છે ( અદૃશ્ય નિયમ(કર્મ)થી જ થાય છે). ૯૦. કેઈને પણ સમાગમ કરે તે ઉચિત તે નથી જ, પણ જ્યાં સુધી એકાંત જીવન ગાળવા જેવી (સંપૂર્ણ ત્યાગમય) સ્થિતિ ન થાય ત્યાં સુધી સસમાગમ જરૂરી છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] . શ્રી કરવિજયજી - ૯૧. હજારો વચન સાંભળવાં, અનેક શાસ્ત્રો વાંચી જવાં, તેના કરતાં થોડું વાંચન કરીને તે વર્તનમાં મૂકયું હોય તે તે વિશાળ વાંચન કરતાં આધ્યાત્મિક ઉન્નતિમાં વિશેષ આલંબનરૂપ છે. ૯૨. જે કાંઈ કરે તે વ્યવસ્થિત નિયમપૂર્વક કરો, કારણ નિયમિત કરવામાં આવતું કામ, કર્તવ્ય ( ધર્મ ) ધારેલી સિદ્ધિ અને આનંદ આપે છે. * ૩. પઠન કરવા કરતાં મનન અને મૌખિક બેલી જવા કરતાં મંથન બાદ વર્તન વધુ શ્રેયસ્કર બને છે. ૯૪. જે તમારે જગતમાં વંદ્ય થવું હોય તો કોઈનું અહિત ન થાય તેવું વર્તન, સંતસમાગમ, સતશાસ્ત્રોનું મનન, બ્રહ્મચર્ય, દયા, ક્ષમા વિગેરે સદ્ગણે વિકસાવવા જરૂરી છે. “. અગમ્ય સંસારચકની કાંઈ ખબર જ પડતી નથી. અનેક વખત માતા સ્ત્રીરૂપે અને સ્ત્રી તે માતારૂપે બને છે. - ૯૯. સ્ત્રી–શરીર પર કેવળ મોહ જ હોય તો તેને અટકાવ તેના ચામડી વિનાના શરીર અને પુદગલના વિજ્ઞાનથી કરે. (તેનું. આંતરસ્વરૂપ વિચારી તે યથાર્થ સમજાતાં તેના ઉપરનો મેહ સહેજે ઊતરી જવા સંભવ છે.) . ૯૭. જીવીને મરવા કરતાં મરીને જીવવું વધારે બહેતર છે. (એવા રૂડા મરણ-જીવનનું અન્ય મુમુક્ષુ જને પણ પ્રેમથી અનુકરણ કરવા લાગે છે.) ૯૮. કલાક સુધી ભાષણ આપવાથી અગર ધર્મોપદેશથી જે • અસર થતી નથી તે અસર શુદ્ધ વર્તનથી વધારે સરસ થશે થવા પામશે. Page #53 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૮ ] - ૯૮ વિવેકથી વિચાર કરવામાં આવે તે જ્યાં ભય ત્યાં શાક, ભાગ ત્યાં રેગ અને જ્યાં રોગ તથા શેક બન્ને હોય ત્યાં સુખનો અભાવ હોય છે, માટે સુખના અભાવવાળી વસ્તુઓ ત્યાગવી જ ઉચિત છે. ૧૦૦. જેમ લેહીને ડાઘ લોહીથી જ નથી પણ પાણીથી જાય છે તેમ સાંસારિક સુખ-દુઃખ સંસારની કઈ પણ વસ્તુથી મટતાં નથી તેને માટે તો ત્યાગ (ચારિત્ર-ભાવના રાખવી) એ મુક્તિદાતા છે. ૧૧. લેભ એ એક એવી વસ્તુ છે કે આખી સૃષ્ટિનું રાજ્ય મળવા છતાં તૃપ્તિ થતી જ નથી. તૃષ્ણ આકાશ જેવી અપાર છે માટે વિવેકી પુરુષએ સંતોષનું શરણ લેવું ઘટે છે. સંતેષવડે લોભને જલ્દી અંત આવે છે. ૧૨. સંસારરૂપી ગાડાને રાગ ને દ્વેષ બે પૈડાં છે, માટે મુમુક્ષુઓએ આ પૈડાં કાઢી નાખવાં એટલે સંસારભ્રમણ (બંધન) અટકશે અને મુક્ત થઈ શકશે. ૧૩. મહાત્મા પુરુષ સર્વ ઉપાધિઓને ત્યાગ કરીને અહોરાત્ર ઈશ્વરભજન અને ધ્યાનમાં ગાળે છે અને અજ્ઞાનીઓ આહાર, નિદ્રા, મોજશોખ, પરનિંદા તેમ જ રંગરાગમાં જ પિતાનું આયુષ્ય પૂરું કરે છે. ૧૦૪. દિવસના આઠ પ્રહરમાંથી ત્રણ પ્રહર ઊંઘમાં અને પાંચ પ્રહર આધિ, વ્યાધિ ને ઉપાધિમાં પસાર થાય છે તે આમાંથી ફક્ત એક જ પ્રહર, અરે! એક જ કલાક ઈશ્વરભજનમાં ગાળવામાં આવે તે કેવું સારું? Page #54 -------------------------------------------------------------------------- ________________ [ ર૦ ] શ્રી કરવિજયજી ૧૦૫. વૈરાગ્ય એક જ એવું સાધન છે કે જેના દ્વારા આધિ, વ્યાધિ ને ઉપાધિથી મુક્ત થઈ મોક્ષ મેળવી શકાય છે. ૧૦૬. આધિભૌતિક કે આધ્યાત્મિક સુખ મેળવવા માટે વિવેક એક કુંચી છે. આ કંચી હોય તે જ સુખ મેળવી શકાય છે માટે વિવેકી બને. ૧૦૭. શુદ્ધ સચ્ચિદાનંદ રૂપને મેળવવા માટે વિષયરૂપી મળને જ્ઞાનરૂપ જળથી ધુઓ અને એને સાક્ષાત્કાર કરે. ૧૦૮. ઇંદ્રિયે તમને જીતે અને તમે સુખ માનો તે કરતાં ઇંદ્રિયને જીતવામાં તમે સુખ માને તો જ આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકાશે. ' ૧૦૯. એ જ જગતને ઉપદેશ કરવાને લાયક છે કે જેઓ રાગ, દ્વેષ અને મેહરૂપી શત્રુને જીતી શક્યા છે. સચોટ અસર પણ એના ઉપદેશથી જ થવા પામે છે. ૧૧૦. વસ્તુતઃ આ જગતની કઈ પણ વસ્તુ દોષિત નથી છતાં પણ જે કાંઈ દોષ જોવામાં આવતો હોય તે તે તેના ઉપગમાં છે. ગમે તેવી દોષિત લાગતી વસ્તુ એગ્ય ઉપચોગથી લાભકર્તા જ નિવડે છે. ૧૧૧. સત્યનું પ્રતિપાદન જુદા જુદા માણસો દેશકાળને અનુસરી જુદી જુદી પદ્ધતિથી કરે છે. જે પરમ સત્ય છે તેને કઈ પણ રીતે બાધ આવી શકતો નથી. [આ.પ્ર. પુ. ૩૫. પૃ. ૧૬૪. ૨૦૪. ર૭પ. પુ. ૩૬, પૃ. ૮૧. ૧૯૮.] Page #55 -------------------------------------------------------------------------- ________________ * * લેખ સંગ્રહ : ૪ : [૨૧] પ્રાસ્તાવિક તત્ત્વબોધ. ૧. કામ-વિકાર સામે કોઈ મેટે રેગ નથી, મેહ સમાન કઈ પ્રબળ શત્રુ નથી, કેધ સમાન બીજે કઈ ઉગ્ર અગ્નિ નથી અને આંત્મજ્ઞાન સામાન ખરું સુખ નથી. - ૨. જન્મ–જરા-મરણરૂપી રેગેનું સમ્યક્ત્વ અને જ્ઞાનરૂપી ઔષધ આપી જે નિવારણ કરે છે તેને જ સાચા-પારમાર્થિક વૈદ્ય સમજવા. , ૩. કોડ જન્માવડે, અજ્ઞાનકષ્ટગે, અજ્ઞાની જીવ અકામ નિજેરાથી જેટલાં કર્મ ખપાવે તેટલાં કર્મ સાવધાન જ્ઞાની મહાત્મા બે ઘડીની અંદર ખપાવી શકે છે. ૪. મમતા રહિત સ્થિતિ કરવી એ પરમ તત્વ છે, મમત્વ રહિતપણું પરમ સુખરૂપ છે, નિર્મમત્વપણું એ મોક્ષના પરમ બીજરૂપ છે એમ ખરા અનુભવી જ્ઞાની મહાત્માઓએ વખાણ્યું છે, અતઃ તે ખાસ આદરણીય છે. પ. સર્વવિનાશક એવા લેભને ટાળવા સંતેષ ગુણ, સુખશાતિ પ્રાપ્ત કરી લેવા દૃઢ સંયમગુણ અને શુદ્ધ તપધર્મની વૃદ્ધિ અર્થે સુસંયત સાધુજને તત્વજ્ઞાનને ધારણ કરે છે, એ જ ઉપાદેય છે. , ૬. શીલ–સંપદાયુક્ત નિર્ધનતા સહેવી સારી–લાભકારી ગણાય પરંતુ શીલચારિત્રવજિત ચકવરીની ચંદ્ધિ સાંપડે તે તે ખરી લાભદાયક લેખાય નહીં. છે, જે સુખ સ્વાભાવિક–સ્વાધીન વતે છે તે જ ખરું– Page #56 -------------------------------------------------------------------------- ________________ [ રર ] શ્રી કર્ખરવિજયજી વાસ્તવિક સુખ છે એમ જ્ઞાની અનુભવી મહાત્માઓએ વર્ણવેલ છે, અને જે સુખ પરતંત્ર છે તે દુઃખ જ છે; સુખ નથી એમ કહેલ છે. ૮. જ્યારે આ આત્મા શાન્ત–પ્રશાન્ત સ્થિતિમાં આવી જાય ત્યારે તે પોતે જ મહાન તીર્થરૂપ બને છે, જ્યારે તે તેથી વેગળે વસે છે ત્યારે તેનું તીર્થભ્રમણ નિષ્ફળ બને છે. તીર્થયાત્રા નિવૃત્તિ–શાન્તિ અર્થે જ બનતી હોય તે જ તેની સાર્થકતા-સફળતા લેખાય. ૯. આપણા આત્માને રૂડા જ્ઞાન-નીરવડે નિત્ય હુવરાવતા. રહીએ જેથી આ ભવમાં તો શું પણ આગામી જન્મમાં પણ નિર્મળતા–ખરી શુદ્ધતા તે પામે. . ૧૦. પ્રિય, પચ્ચ ને તથ્ય–સત્ય વચનવડે આપણી વાણું શુદ્ધ પવિત્ર બને,સમ્યગ જ્ઞાનવડે વિચારશુદ્ધ-નિર્દોષ બને અને સદ્ગુરુની સેવા-ઉપાસના-ભક્તિ કરવાવડે કાયા શુદ્ધ-પવિત્ર બને. ઉપરોક્ત શુદ્ધિને જ સાચી–વાસ્તવિક–કાયમ ટકી રહે એવી શુદ્ધિ સમજી સજજન–મુમુક્ષુજનેએ તેને જ અત્યંત આદર કર જોઈએ. સારરહસ્ય.. ૧૧. જે જીવને જન્મ–જરા-મરણજનિત અનંત દુઃખપરંપરાથી ખરે ત્રાસ-ખેદ-કંટાળો આવે જ છે અને એથી દેહાદિક જડ ભાવ ઉપરથી મન વિરક્ત થયું હોય તે સમ્યગદર્શનજ્ઞાન–ચારિત્રવાળી ત્રિપથગા–દિવ્ય. ગંગામાં નિત્યે સાવધાનપણે સ્નાન-નિમજજન કરી નિજ આત્માની અનાદિ રાગદ્વેષાદિકજન્ય મલિનતા ટાળી શુદ્ધ-પરમશુદ્ધ-નિર્મળ થવું ઘટે. " [ આ. પ્ર. પુ. ૩૫, પૃ.૧૪૨.] Page #57 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૩ ] પ્રાસ્તાવિક સાધ ૧. જેમ દાંત વગરના હાથી, વેગ વગરના ઘેાડા, ચદ્ર વગરની રાત્રિ, સુગંધ વગરનું ફૂલ, જળ વગરનું સરેાવર, છાયા વગરનું વૃક્ષ, મીઠા વગરનું” ભાજન, ગુણ વગરના પુત્ર, ચારિત્ર વગરના સાધુ અને દ્રવ્ય વગરનુ ઘર એ બધાં શેશભતાં નથી તેમ ધર્મ કળા વગરના માનવ પણ શૈાભા પામતા નથી–શેાભી શકતા નથી. ૨. સુકૃત કરવામાં તત્પર રહેનારા પુરુષા પુન્યમળવડે સા કરતાં ચડી જાય છે, અને જેમ વૃક્ષેાને વેલડીએ વિંટાઈ જાય છે તેમ તેમને સંપદાએ વીંટી વળે છે. ૩. ઉત્તમ જનાનાં હૃદયમાં આ ચાર વાનાં વસી રહે છેઃ—— ૧. સુપાત્રદાન, ૨. મધુરી વાણી, ૩. વીતરાગ-પૂજા અને ૪. સદ્ગુરુસેવા. એનાથી જીવ સ્વાન્નતિ સાધે છે. ૪. સતાષી, વિનયી, દયા-દાન રુચિવાળા અને પ્રસન્ન હૃદયવાળે! મનુષ્ય માનવગતિમાંથી આવીને અવતરેલા સમજવા અને તેને જ માનવધર્મની ચેાગ્યતાવાળા જાણવા. ૫. જે દ્રવ્ય ઉત્તમ ક્ષેત્રમાં વિવેકથી વપરાય છે તે જ દ્રવ્ય પ્રશ'સવા યાગ્ય છે. ૬. માં કુળમાં શ્રાવક કુળ પ્રધાન છે, બધા દેવામાં જિનેશ્વર દેવ પ્રધાન છે, બધાં દાનમાં અભયદાન પ્રધાન છે અને મધાં મરણમાં સમાધિમરણ પ્રધાન છે. ૭. સાહસિક પુરુષને લક્ષ્મી પ્રાપ્ત થાય છે પણુ કાયરને પ્રાપ્ત થતી નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ - ૨૪ ] શ્રી કરવિજયજી ૮. કેટલાંક વાનાં (નખ-કેશાદિક) સ્થાનભ્રષ્ટ થયા શોભતા નથી પણ સિંહ, સતપુરુષ અને હાથી તે સ્થાનભ્રષ્ટ થવાથી સવિશેષ શોભા પામે છે. ૯ દિવસે થયેલી વિજળી અને રાત્રે થયેલ ગરવ નિષ્ફળ જતાં નથી. વળી સંત-સાધુપુરુષનું વચન અને દેવનું દર્શન પણ નિષ્ફળ જતું નથી, પણ સફળ થાય છે. ૧૦. લજજા, દયા, ઈન્દ્રિયદમન, ધૈર્ય, પુરુષપરિચય ત્યાગ અને એકલવાસ–એકાન્તસેવન એ બધા ગુણ સ્ત્રીઓને સ્વશીલરક્ષા માટે બહુ ઉપાગી છે. ૧૧. શીલ જ ઉત્તમ ધન છે, શીલ જ જીવેને પરમ મંગળરૂપ છે, શીલ જ દારિદ્રને હરનાર છે અને શીલ જ સકળ સુખ-સંપદાને વસવાનું કુળભવન છે. ૧૨. ધર્મરૂપી સંબળ (ભાતું) સાથે હોય તે જ માણસને ખરી દિલસેજ મળે છે તેથી સુકૃત કરણ કરી લેવામાં એક ક્ષણમાત્ર પણ વિલંબ ન કર, કેમકે પળે પળે આવખું ખૂટતું જાય છે. ૧૩. હે ભવ્યજનો ! ધર્મકાર્ય કરવાના વાયદા ન કરે. જે ધર્મકૃત્ય આવતી કાલે કરવા ધારતા હે તે હમણાં જ કરે, કેમકે ક્ષણ ક્ષણ કરતાં આખું પૂરું થઈ જાય છે. ૧૪. પુન્યશાળી આત્માને અહીં જ આરોગ્ય, સિભાગ્ય, ધનસંપત્તિ, નેતૃત્વ, આનંદ, સદા જય અને વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. એવા ધર્મ–પુન્યનો અનાદર કેમ જ કરાય ? ૧૫. પ્રગટ પ્રભાવવાળ જૈનધર્મ, સંત સાધુજનની સંગતિ, Page #59 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૫ ] ઉત્તમ વિકી , વચનચાતુરી, સુશાસ્ત્રકુશળતા, ન્યાયપાર્જિત લક્ષ્મી, સદ્ગુરુઓની સેવા, શુદ્ધ શીલ અને નિર્મળ મતિ-બુદ્ધિ એટલાં વાનાં પુન્યશાળી જીવને જ પ્રાપ્ત થઈ શકે છે. વળી વનમાં, રણસંગ્રામમાં, શત્રમાં, જળમાં અને અગ્નિની મધ્યમાં, મહાસાગરમાં અથવા પર્વતના શિખર ઉપર સૂતેલા પ્રાણીની તેનાં પૂર્વકૃત પુન્ય જ રક્ષા કરે છે. [ આ. પ્ર. પુ. ૩૫. પૂ. ૧૨૦. ] બ્રહ્મચર્ય—આશ્રમનો પ્રભાવ. ૧. લેકના કલ્યાણ માટે ચાર આશ્રમેની પદ્ધતિ બનાવવામાં આવી છે તેમાં પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ છે, જે જીવનનો આધાર–પાચે છે. " ૨. જીવનને ઉચ્ચ બનાવવા માટે પહેલી ઉમ્મરને સુસંસ્કારિત બનાવવાની જરૂર છે, કેમકે તે વયના સ્થપાયેલા સંસ્કારે પાકા (દૃઢમૂળ) થાય છે. ૩. પ્રથમ આશ્રમમાં સત્સંગના આશ્રય નીચે સદાચરણ યુક્ત વિમળ–નિર્મળ બ્રહ્મચર્યની ચર્ચા સાથે વિદ્યાધ્યયન કરવામાં આવે છે ત્યારે જ સાચે અભ્યાસ થઈ શકે છે. ૪. બ્રહ્મચર્ય—આશ્રમના ઉચ્ચ બળશાળી વાતાવરણમાં મનુષ્ય પોતાની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિને ખીલવવી જોઈએ. પ. આ આશ્રમમાંથી બલવંત દેહસંપન્ન, દઢ-નિર્ભય મધારક, તેજસ્વી અને પ્રજ્ઞાશાળી વ્યક્તિઓ તૈયાર થાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] શ્રી કપૂરવિજયજી ૬. વિશેષ આ આશ્રમને સર્વ મગળસ પન્ન, સર્વ કલ્યાણુકારક અને સર્વ ઉન્નતિના આધાર જણાવે છે. ૭. આ મહાન્ આશ્રમનુ જેણે ખરાખર પાલન કર્યું છે તે ખરેખર એક મહાન્ દુ ના વિજેતાથી પણ વિશેષ ચઢિયાત વિજેતા છે. ૮. જ્ઞાન, શિક્ષણ અને શક્તિ જેમ પુરુષામાં તેમ જ કન્યાએમાં પણ વિકસાવવાની જરૂર છે; કેમ કે તેઓ ભવિષ્યની માતા છે. સ્ત્રીકેળવણીના અહીં બીજ રાપાય છે. ૯. જ્ઞાન–શિક્ષણસ’પન્ન અને શીલ-સાંદ શાલિની એ મહાશયાએ જ્યારે ગૃહિણીપદ પર આરૂઢ થાય છે ત્યારે ખરેખર તે પેાતાના ગૃહાંગણુને દીપાવે છે. ૧૦. આવી માતાએ પેાતાની સંતતિને શિક્ષણ આપવામાં સેા શિક્ષકે કરતાં પણ વધુ સમર્થ થાય છે. ૧૧. આવા યુવક અને આવી યુવતીઓના તેજથી જે સમાજ ઉજજવળ છે તેના અભ્યુદય માટે શું કહેવું ? ૧૨. આ વીરા ! નિદ્રા-પ્રમાદને દૂર કરે ! જલ્દી ઊઠા ! અને અધાતિ તરફ્ ઘસડાતી જતી પ્રજાના ઉદ્ધાર માટે પ્રયત્નપૂર્વક બહાર આવે. ૧૩. તને મનુષ્યજીવન મળ્યું છે, છે. તેા તારું કર્તવ્ય સમજ: ભાગ તે છે. સમાજ ધર્મનું મંદિર છે. . એની તું પુરુષ છે, સુન્ન પશુએ પણ ભાગવે ક્ષીચમાણુ દશા તરફ Page #61 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૭ ] નજર કર અને તેના સંબંધમાં તારી ફરજ શું છે? તારું કર્તવ્ય શું છે? તેને વિચાર કર. [આ. પ્ર. પુ. ૩૫, પૃ. ૯૦.] દઢગુણાનુરાગ-પ્રશંસા, ૧. જેના હૃદયમાં સદા ય સણ પ્રત્યે સ્વાભાવિક પ્રેમરાગ જાગેલું રહે છે તેઓને ધન્ય-કૃતપુણ્ય લેખવા. તે મહાનુભાવોને સદા ય અમારા પ્રણામ હો! ૨. ઘણું ભણવાથી, તપ તપવાથી કે દાન દેવાથી શું પ્રોજન છે ? ક્ત સઘળા સુખના સ્થાનરૂપ એક ગુણાનુરાગને જ તું દઢપણે આદર કર. ૩. કદાચ તું ઘણું તપ કરીશ, ઘણું શાસ્ત્ર ભણશ અને વિવિધ કષ્ટ સહન કરીશ, પરંતુ જે ગુણાનુરાગ ધરીશ નહિ, બીજાના સદ્ગુણ જોઈને રાજી થઈશ નહીં તો તારી સઘળી કરણું ફેક સમજજે. ૪. બીજાના ગુણને ઉત્કર્ષ જેઈ જે અદેખાઈ કરીશ તે જરૂર તું સંસારમાં સર્વ સ્થળે પરાભવ પામીશ. (પરિણામે, તે ભારે દુઃખદાયક બનશે.) પ. ઈષ્યના જોરથી અંજાઈ જઈ જે તે ગુણવંત જનના થોડા પણ અવર્ણવાદ કઈ રીતે બેલીશ તો સંસારરૂપ મહાઅટવીમાં તારે ભટકવું પડશે અને ત્યાં તારે બહુ પ્રકારે દુઃખનો. કડ અનુભવ કરવો પડશે, માટે પ્રથમથી જ પારકા અવર્ણવાદ બેલવાથી પાછા એસર કે જેથી તારી અર્ધગતિ થતી અટકે Page #62 -------------------------------------------------------------------------- ________________ III [૨૮] શ્રી કરવિજયજી ૬. આ વર્તમાન ભવમાં જીવ જે ગુણોનો કે દેશને અભ્યાસ કરે છે તે ગુણ–દેષને અભ્યાસવડે પરભવમાં કરી મેળવે છે. ૭. જે પોતે સેંકડે ગમે ગુણથી ભરપૂર હોવા છતાં અદેખાઈવડે પારકા દોષ જુએ છે તે પંડિત પુરુષોની નજરમાં પરાળના ઢગલા જે તદ્દન અસાર (હલકે) જણાય છે ને હાંસીપાત્ર બને છે. ૮. જે દુષ્ટ આશયથી પરાયા છતા–અછતા દેષ ગ્રહણ કરે છે તે પિતાના આત્માને નિરર્થક પાપબંધનથી બગાડે છે, તેથી ભવાન્તરમાં પોતે જ વારંવાર દુઃખી-દુઃખભાગી બને છે. ૯ તેટલા માટે કષાય-અગ્નિ પેદા થાય તેવું કાર્ય જરૂર તજી દેવું અને કષાય–અગ્નિ શાન્ત થાય તે જ કાર્ય આદરવું. તે માટે પરનિંદા, ઈર્ષા, અદેખાઈ પ્રમુખ અકાર્ય અવશ્ય તજવા. ૧૦. જે તું ત્રિભુવનમાં પ્રભુતા મેળવવા ઈચ્છતે જ હા તે પારકા દોષ ગ્રહણ કરવાથી અથવા પરનિંદા કરવાની પડેલી કુટેવ સંપૂર્ણ પ્રયત્નવડે જરૂર તજી દે. એ જ મોટાઈ મેળવવાને રાજમાર્ગ છે. ૧૧. જગતમાં સહુ કોઈને પ્રશંસવા ગ્ય આ ચાર પ્રકારના ' પુરુષો કહ્યા છે: ૧. સર્વોત્તમોત્તમ, ૨. ઉત્તરમ, ૩. ઉત્તમ અને ૪. મધ્યમ. 1. ૧૨. એ ઉપરાંત ભારેકમી અને ધર્મવાસના રહિત જે અધમ અને અધમાધમ પુરુષ હોય તેમની પણ નિંદા તે ન જ કરવી. બની શકે તો તેમને સુધારવા. તેના પર કરુણા લાવવી. નિંદા તે સર્વથા કરવી જ નહીં, કેમ કે તેથી તેને કે પિતાને કશે ફાયદો થતો નથી. કરુણાબુદ્ધિથી તે સ્વપરને લાભ સંભવે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : | [ ૨૯ ] ૧૩. ઉપર જણાવ્યા પ્રમાણે તીર્થંકરાદિકના ગુણોનું ગ્રહણ બહુમાનપૂર્વક જે તું કરશે તો શીધ્ર શિવસુખ પામીશ એમ ચોકકસ સમજજે, કેમ કે પોતે સદ્ગણ થવાને એ સરલ અને ઉત્તમ માર્ગ છે, તેથી તેને અત્યંત આદર કર જોઈએ. ૧૪. આજકાલ સંયમ–માર્ગમાં શિથિલતા ધારણ કરનારા અને સંયમક્રિયાની ઉપેક્ષા કરનારા પાસસ્થાદિક સાધુ-યતિજનની સભા સમક્ષ નિંદા, પ્રશંસા કરવી નહીં. નિંદાથી તે સુધરી શકશે નહીં ને પ્રશંસાથી તેમના દેષને પુષ્ટિ મળશે. ૧૫. હીનાચારી સાધુ–પતિઓ ઉપર કરુણ લાવી જે તેમને રુચે તે હિતબુદ્ધિથી સત્ય માર્ગ બતાવે. ન રુચે ને રેષ કરે તે તેમના દોષ-દુર્ગુણ અન્યત્ર પ્રકાશવા નહીં. ૧૬. જેના થડે પણ ધર્મ ગુણદષ્ટિથી જોવામાં આવે તેનું બહુમાન ધર્મબુદ્ધિથી સદા ય કરવું યુક્ત છે, એથી સ્વારને અનેક લાભ થવા સંભવ છે. * ૧૭. સદ્ગણુનું બહુમાન શુદ્ધ-નિષ્કપટભાવે કરનાર જન્માંતરમાં તેવા સદગુણ જરૂર મેળવી શકે છે. સગુણોનું અનુમોદન–બહુમાન કરવું એ આપણે પોતે સદ્ગણું થવાનું અમેઘ સાધન છે. [ આ. પ્ર. પુ. ૩૫, પૃ. ૧૬૮.] Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] શ્રી કર્ખરવિજયજી ધર્મસ્થિરતા ગુણમાં કર જોઈ દઢ પ્રયત્ન. ૧. ધર્મના પ્રભાવે જે સુખસંપત્તિ પામ્યા છતાં જે કોઈ ધર્મની જ અવલેહના–અવગણના કરે છે તે પકારી ધર્મને દ્રોહ કરનારે પિતાનું ભવિષ્ય શી રીતે સુધારી શકશે? ૨. એમ સમજી. સાધુધર્મ કે ગૃહસ્થ ધર્મનું યથાવિધિ સેવન કરવા દઢ પ્રયત્ન કરે ઘટે, કેમ કે શાસ્ત્રમાં આ મનુષ્યભવાદિક સામગ્રી ફરી ફરી મળવી દુર્લભ છે. ૩. કઈ રીતે પૂર્વ પુનેગે આવી સામગ્રી પામ્યા છતાં જે પ્રમાદથી ધર્મનું સેવન કરતો નથી તેમને પાછળથી અવસાન વખતે બહુ બહુ ઝરવું પડે છે, તેમ જ અત્યંત દુઃખી થવું પડે છે. ૪. કાદવમાં ખચેલે હાથી, ગલગ્રહિત મચ્છ, જાળમાં ફસાયેલ મૃગલે અને પાશમાં પડેલું પંખી જેમ ઝૂરે છે તેમ સુકૃતકમાણી વગરના જીવને મરણ સમયે ઝરવું પડે છે. ૫. લક્ષ્મી, દૈવન અને આયુષ્ય વિગેરે અસ્થિર હોવાથી ધર્મસેવનમાં જે પ્રમાદ કરે છે તે કાપુરુષ છે, સતપુરુષ નથી. જે માણસ ધર્મસાધન કરવામાં વાયદા કરે છે અને આ દેખાતી ક્ષણિક વસ્તુઓમાં આસક્ત બની જાય છે તે જ તેમની દુર્ભત્રતા બતાવે છે. ભવભીરુ સજને તે ભવનું સ્વરૂપ વિચારી ધર્મસેવનમાં શીધ્ર સજજ થઈ જાય છે–લગારે પ્રમાદ કરતા નથી. ૬. જે તું સુખ-સભાગ્યાદિકને ઈચ્છતે હોય તે, હે આત્મન ! તું ધર્મસાધનમાં સદા ય આદર કર, ધર્મકાર્ય કરવામાં લગારે પ્રમાદ–ઉપેક્ષા કરીશ નહિ. Page #65 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૩૧ ] ૭. જો ધર્મ સાધન કર્યા વગર જ મનવાંછિત સુખ મળતાં હાત તે સકળ ત્રિભુવનમાં ક્યાં ય કાઇપણ દુ:ખી-દુઃખભાગી ન હાત, એ વિચારી જોતાં સ્પષ્ટ જણાય—સમજાય તેવું છે. ૮. મનુષ્યપણું સહુમાં સાધારણ છતાં કેટલાંક સુખી તે કેટલાંક દુ:ખી દેખાય છે. તે ઉપરથી વિવેકપૂર્વક વિચાર કરી જોઈશ તા જણાશે કે તે પ્રત્યક્ષ પુન્ય અને પાપ( ધર્મ અને અધર્મ )નું જ પિરણામ છે; છતાં પણ તુ સ્વચ્છંદ અને આપ ડહાપણ કેમ તજતા નથી ? ૯. જો તું અચિત્ત્વ એવાં ઉત્તમ ફળની ઈચ્છા કરતા હોય તે ધર્મ વિષે દઢ આદર કર. ધર્મને જ અપૂર્વ ચિન્તામણિ, કામધેનુ, કામઘટ અને કલ્પવૃક્ષરૂપ સમજી તેની પ્રાપ્તિ માટે દૃઢ આદર કર. [આ. પ્ર. પુ. ૩૫, પૃ. ૨૭૭,] પરિનંદા સમું કાઇ પાપ નથી એમ સમજી તે મહાપાપસ્થાનકથી એસરવું, એથી રાગ-દ્વેષની પરિણિત ઘટશે અને સુખ-શાંતિ વધશે. ૧. ગમે તેવા ગુણને ધારણ કરતા છતા, પારકા દોષ કહેવામાં રસિક અને પેાતાના ગુણાના ગર્વ કરનાર લઘુતા અને અપજશ પામે છે, એમ સમજી પાછે આસર. ૨. અન્ય કોઇ કર્મ વશાત્ અકાર્ય આચરતા હાય તે તેની તારે ચિંતા કરવાનું શુ પ્રયેાજન છે? તુ તે અદ્યાપિ પર્યન્ત ભવદુ:ખને વશ પડેલા પેાતાના આત્માની જ ચિંતા કર. જન્મ Page #66 -------------------------------------------------------------------------- ________________ [ ૩ર ] શ્રી કર્ખરવિજયજી મરણનાં દુઃખથકી આત્મા શી રીતે છૂટે તેને વિચાર કર, વિચાર કરી અને આ મહાપાપસ્થાનકથી પાછા ઓસર. ૩. પારકા દેષને કહેવાથી, તું નથી તો પામતે દ્રવ્ય કે નથી પામતો યશ, ઊલટો તેમ કરવાથી પિતાના સ્વજન સંબંધીને પણ તું શત્રુ બનાવે છે અને મહાર દુઃખદાયી કર્મ બાંધે છે, માટે પરદેષકથનથી પાછા નિવ, પાછો નિવ.. ૪. શાસ્ત્રમાં નિર્ગુણ જીવ ઉપર મધ્યસ્થ ભાવના રાખવી કહી છે અને પરદોષગ્રહણ કરવાનું તે અન્ય દર્શનીઓએ પણ નિષેધ્યું છે, તો પછી પરમ પવિત્ર વીતરાગપ્રણીત દર્શનનું તે કહેવું જ શું? તેને વિચાર કર ને તે મહાદેષથી પાછો ઓસર: ૫. પારકા દેષને અને ગુણને સ્વયં સાક્ષાત્ ગ્રહણ કરતાં મનુષ્ય પોતાના આત્માને જ અનુક્રમે દોષવાન અને ગુણવાન બનાવે છે, એમ સમજી સદ્ગણું બનવા ઈચ્છતા જનોએ પરના સદ્ગણે જ ગ્રહણ કરવા અને દોષની ઉપેક્ષા કરવી તે જ ઉચિત છે. ૬. જેનામાં અનેક સદ્ગણે હાય એવા જગતમાં બહુ વિરલા જ જણાય છે, પરંતુ એક જ્ઞાનાદિક પુર્ણ ગુણવાળા જીવો પણ સર્વત્ર જણાતા નથી. તેવા એકાદ પુષ્ટ ગુણવાળા કેઈ સ્થળે જ લાભ છે. ગુણરહિત છતાં જેનામાં રાગ-દ્વેષાદિક પ્રબળ દેશે નથી તેમનું પણું કલ્યાણ સંભવે છે, તેમ જ જેનામાં અતિ અલ્પ દોષ છે તેમની પણ અમે પ્રશંસા કરીએ છીએ. મતલબ કે તેઓ પણ ઉન્નતિના માર્ગ ઉપર હોવાથી અનુક્રમે આત્મ–ઉન્નતિ કરશે જ, તેથી તે સર્વે અનુમોદન કરવા ગ્ય જણાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : | [ ૩૩ ] ૭. પ્રષ-ઈષ્ય-અદેખાઈ વગર પારકા દોષ કહેવાતા નથી, અને તે પ્રશ્લેષાદિક ભાવવૃદ્ધિનું કારણ છે એમ સમજી પરનિંદાઅવર્ણવાદ પરિહરવા યોગ્ય છે. આ વિષયમાં ક્ષપક, કુંતલદેવી અને એક આચાર્યનાં ઉદાહરણો નીચે મુજબ જાણવાં. . . . ( ૧ ) કુસુમપુરમાં અગ્નિશિખ નામને ક્ષપક-સાધુ ચાતુર્માસ માટે કેઇ એક ગૃહસ્થના ઘરના નીચલા ભાગમાં રહે હતો. એવામાં ત્યાં અરુણ નામનો અન્ય સાધુ આવીને ઉપલા ભાગમાં રહ્યો. તે સંયમાચારણમાં શિથિલ હતો, જ્યારે ક્ષેપક સાધુ અનેક પ્રકારનાં આકરાં તપ કરતે હતો, પણ સાથોસાથ શિથિલાચારી અરુણની નિંદા કરતો હતો તેથી ઘણાં ભવ વધાર્યા. શિથિલ સાધુ તે ક્ષપક સાધુની તપકરણી વિગેરે જેઈને પ્રમુદિત થઈ તેની સ્તુતિ–પ્રશંસા કર્યા કરતો હતો તેથી તેને ભવભ્રમણ ઓછું થયું, એમ સમજી સુજ્ઞ જેનેએ ગુણાનુરાગી જ થવું ઉચિત છે. ( ૨ ) 'કઈ એક નગરમાં જિતશત્રુ રાજાની અનેક રાણીઓએ જિનપ્રાસાદ કરાવી તેમાં મહત્સવ કરાવ્યું તે દેખી રાજાની પટ્ટરાણું કુંતલદેવી દ્વેષ કરતી મરીને કૂતરી થઈ, પ્રાસાદ દ્વારે રહેવા લાગી. કેઈ એક જ્ઞાની મહાત્માએ તેના પૂર્વભવનું સ્વરૂપ કહેવાથી જાતિસમરણ જ્ઞાન પામી, અનશન આદરી તે સ્વગઈ. એવી રીતે છેષનાં માઠાં ફળ જાણું સુજ્ઞ જનોએ ઉક્ત દુષ–દેષ અવશ્ય પરિહર, જેથી સત્ય-શાન્તિપૂર્વક જીવ ન્નતિ સાધી શકે.' Page #68 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી રવિજયજી - "કેઈ એક ગચ્છમાં આચાર્ય સર્વ આગમન જાણુ છતાં દેવચેપગે સંયમમાં શિથિલ થઈ ગયા અને તેમને એક શિષ્ય સર્વ શાસ્ત્રમાં પારગામી થઈ, ક્રિયા-કાંડમાં બહુ ઉજમાળ રહેતા, તેથી શ્રાવકે તથા અન્ય સાધુઓ તે શિષ્યની પાસે બહેમાનપૂર્વક ધર્મ શ્રવણ કરવા લાગ્યા. આથી તે આચાર્ય મનમાં પ્રષ કરવા લાગ્યા તે પણ તે ગુણવાન શિષ્ય આચાર્યની સદા ઉચિત સેવા કરતો. બાદ આચાર્ય કલુષિત પરિણામથી કાળ કરી ઉદ્યાનમાં વિષધર (સર્પ) થયા અને શિષ્ય સાધુ આચાર્ય બન્યા. ધૈડિલ ભૂમિ જતાં અન્ય સાધુઓને મૂકી, નવા થયેલા આચાર્ય પ્રત્યે પ્રષથી પેલો વિષધર તેની સામે દોડવા લાગ્યા. એવામાં કઈ કેવળી ભગવાન ત્યાં પધાર્યા. તેમને તેનું સ્વરૂપ પૂછતાં તેમણે તેનું યથાર્થ સ્વરૂપ કહેવાથી શિષ્ય બહુ જ વૈરાગ્ય પામ્યા. પછી તે સર્પને પ્રતિબોધવા માટે તેના પૂર્વભવનું સ્વરૂપ જ ઉપાયરૂપ જાણું તે પૂર્વવૃત્તાંત સર્પને સંભળાવવાથી તે સર્પ જાતિસ્મરણજ્ઞાન પામી, અનશન આદરી દેવગતિ પામે. પ્રધેષ કરવાનાં કડવાં વિપાક સમજીને સુજ્ઞજનોએ કોઈના ઉપર પ્રષ ન જ કરે, પરંતુ ગુણાનુરાગી બની આત્મ ઉન્નતિ સાધવી. (આ. પ્ર. પુ. ૩૫, પૃ. ૨૭૫) શાસનસિક શુદ્ધ મુનિઓ કેવા હોય? ૧. મુનિએ પરિસહા(અનુકૂળ કે પ્રતિકૂળ બન્ને)ને સહન કરવા–જીતવા સમર્થ હોય છે, કર્મને ક્ષય કરવા શક્તિમાને હોય છે, જ્ઞાન-ધ્યાન અને તારૂપી અલંકારવડે સુશોભિત હોય છે તથા શુદ્ધ આચારમાં તત્પર હોય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૩પ ] ૨. તેમનું મન શાંત હોય છે, તેમની દષ્ટિ સામ્ય–સર્વ પ્રાણીઓ ઉપર સમાનતાવાળી હોય છે, તેમની ઇક્રિયે નિર્વિકારી હોય છે. ૩. તેઓ સર્વ જગજજીનું શુભ ઈચ્છે છે, તેમને મેહ શાંત થયેલું હોય છે. તેઓએ કામ અને ક્રોધને સર્વથા નાશ કરેલે હોય છે. ૪. તેમની કોઈ નિંદા કરે કે કઈ પ્રશંસા કરે તો તે બન્ને ઉપર તેઓ સમદષ્ટિવાળા હોય છે. પ. તેઓ મેરુપર્વત જેવા ધીર હોય છે, પોતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહ હોય છે. ૬. તેઓએ ઇંદ્રિય, કોધ, લોભ અને ભયરૂપી શત્રુઓને પરાભવ કરેલું હોય છે. વળી તેઓ રાગદ્વેષથી રહિત હોય છે. ૭. સિદ્ધિરૂપી સ્ત્રીના સંગમની જ લાલસાવાળા હોય છે, નિરંતર જ્ઞાનને અભ્યાસ કરવામાં તત્પર હોય છે અને તેઓ નિરંતર પ્રશમરસમાં જ મગ્ન થયેલા હોય છે. ૮. આવા ઉત્તમ આદર્શ સાધુને દુર્લભ સમાગમ પામીને જે ભાગ્યવંત જ તેને દ્રવ્યભાવથી લાભ લઈ શકે છે તે સદ્ભાગી જીવનું જીવિત સફળ થઈ શકે છે. ૯. એવા ઉત્તમ આદર્શ સાધુઓનું જીવન અનુકરણ કરવા લાયક હાઈ પ્રશંસાપાત્ર છે. [આ. પ્ર. પુ. ૨૮, પૃ. ૧૦૯૮] Page #70 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] શ્રી કપૂરવિજયજી ખરા પંડિત કેવા હોય? ૧. જેઓ સંસારના વાસથી વિરક્ત હોય છે અને મોક્ષનું સુખ મેળવવામાં જ ઉત્સુક હોય છે તેઓને જ સત્પરુષો ખરા પંડિત કહે છે, તે સિવાયના પંડિત નામધારીએ તો ઊલટા પંડિત શબ્દના અર્થને વગોવનારા છે. ૨. શુભ મનભાવવાળા જેઓ સર્વ પ્રાણુઓ ઉપર સમભાવ–સમાનદષ્ટિ રાખે છે અને જેમણે સર્વથા પ્રકારે મમતાને ત્યાગ કરે છે તેઓ જ મોક્ષપુરીમાં જઈ શકે છે. [ આ. પ્ર. પુ. ૨૮, પૃ. ૧૧૫ ] ખરા શૂરવીર કેવા હેાય? ખરા શૂરવીરનું લક્ષણ, ૧. ઇંદ્રિયને જય કરવામાં જે શૂરવીર હોય અને કર્મને બંધ કરવામાં કાયર હોય, જે તત્ત્વાર્થની વિચારણામાં મનને સ્થાપન કર્યું હોય, જે પિતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહ હાય, જે પરીસહાના સૈન્યનું દલન કરવામાં સમર્થ હોય અને કષાયને વિજય કરવામાં શૂરવીર હોય તે જ પરમાર્થથી શુરવીર કહેવાય છે. ૨. જેઓ સંસાર ઉછેદક ચારિત્રનું સદા પાલન કરે છે તેવા સંયમી જને જ રાગ-દ્વેષને ક્ષય કરી એક્ષપદને પામે છે. - ૩. જેઓ નિર્મળ ભાવે બ્રહ્મચર્યનું પાલન કરવામાં તત્પર રહે છે તે ધીર પુરુષો જ ખરું આત્મ-તત્વ ઉપાસી શકે છે. ' ૪. તેવા ધીર, વીર પુરુષ પ્રમાદ રહિત બની આત્મહિત સાધે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૩૭ ] ૫. જે ભવભીરુ અને સર્વ સંગ તજી તુચ્છ વિષયસુખથી વિરામ પામ્યા હોય છે તેઓનું જ જીવિત પ્રશંસાપાત્ર છે. [ આ. પ્ર. પુ. ૨૮, પૃ. ૧૧૫ ] શ્રી વીરજયંતિ પ્રસંગે સહદય જનોના હિતાર્થે કિંચિત્ વક્તવ્ય. મહાવીરનું પ્રવચન વિશ્વગામી, વિપગી અને વિશ્વકલ્યાણસાધક છે, એમ તટસ્થ જેનાર. કેઈપણ વિચારક કહી શકશે. તેનું તત્વજ્ઞાન એટલું બધું ગંભીર અને ગહન છે કે જે દુનિયાના મોટા ભાગને નવીન જેવું લાગે. કર્મના સિદ્ધાન્તોના વિષયમાં તેનું વિવેચન એટલું બધું બારીક અને વિસ્તૃત છે કેજગતના મોટા મોટા તત્વજ્ઞાનીઓને પણ વિસ્મયાવહ થઈ પડે. એ વીતરાગની પ્રવચનધારામાં જે વિરક્ત ભાવ ભર્યા હોય છે તે મહાન આકર્ષક છે, અને તેનાથી રાગાદિ મલગાલનનું કામ વિશિષ્ટરૂપે સધાય એ સ્વાભાવિક છે. સામ્યવર્ગ– મહાવીરદેવ સામ્યવાદને અપનાવે છે. સામ્યવાદ એ તેને પ્રધાન સિદ્ધાંત છે. તેનું સ્પષ્ટ ફરમાન છે કે દુનિયાને કોઈ પણ માણસ તેના શાસનક્ષેત્રમાં પ્રવેશ કરી શકે. તેનું શાસન જાતિભેદથી નિયંત્રિત નથી. ગમે તે જાતિ, ગમે તે વર્ણ અને ગમે તે દેશને માણસ તેને અનુયાયી થઈ શકે. ચંડાળા, અત્યજે પણ તેના અનુયાયી બન્યા છે. ચંડોળો અને અન્ય જેને માટે પણ તેટલે જ મેક્ષ ઊઘાડે છે–એટલે વાણિયા, બ્રાહ્મણે અને Page #72 -------------------------------------------------------------------------- ________________ [૩૮] શ્રી કરવિજયજી ક્ષત્રિને માટે ઊઘાડે છે. મહાવીર પ્રવચનના અધિકારી ચંડાળ અને અત્યજે પણ તેટલે દરજજે છે કે જેટલે દરજે વાણિયા, બ્રાહ્મણ ને ક્ષત્રિો છે. સમ્યક્ત્વ, શ્રાવકધર્મ, સાધુધર્મ અને શ્રેણુગત અવસ્થા જેમ વાણિયા, બ્રાહ્મણે ને ક્ષત્રિય પામી શકે તેમ અંત્ય અને ચંડાળ પણ પામી શકે. તેની વ્યાખ્યાન પરિષદમાં બધાને સ્થાન છે. મહાવીરની આ સામ્યદષ્ટિ છે. આ તેને સામ્યવાદ છે. આ તેના શાસનની પ્રાણશક્તિ છે. તેને લક્ષાવધિ વ્રતધારી શ્રાવકેમાં ઉત્કૃષ્ટ ગણાતા દસ શ્રાવકમાં પણ કણબી, કુંભાર જેવા શૂદ્રવર્ણના પણ હતા. અહિંસા અહિંસા એ સામ્યવાદનું સર્વસ્વ છે. મહાવીર અહિંસાની દેદીપ્યમાન મૂર્તિ છે. અહિંસાધર્મના પ્રચારકોમાં મહાવીર, સહુથો પુરોગામી છે. મહાવીરની અહિંસા વીરત્વપૂર્ણ છે અને તેનું સ્પષ્ટીકરણ અત્રે અસ્થાને નથી. ખાસ કરીને દેશની વર્તમાન સ્થિતિ અને સ્પષ્ટ લખવા પ્રેરે છે. વાસ્તવમાં જે બળવાન અને બહાદુર હોય, દ્ધા અને બોદ્ધાબુદ્ધ-પંડિત હોય તે અહિંસા ધર્મનું પાલન બહુ સરસ રીતે કરી શકે. મહાવીરના શાસનમાં ગૃહસ્થને માટે અહિંસાનું ક્ષેત્ર નિરપરાધી સ્થલ (ત્રસ) જીવને જાણી જોઈને ન મારું” એટલા પ્રમાણવાળુનું છે. આ નિયમ પ્રમાણે અપરાધીને ઉચિત શિક્ષા ચા સજા આપવી એ ગૃહસ્થની નીતિરીતિને જેનશાસ્ત્ર નિષેધતું નથી. ખરી દયા શૂરવીર જ બજાવી શકે. જે નબળે અને શક્તિહીન હોય તે પોતાની આંખ સામે મરાતાં જાનવરે યા માણસને કંગાળ વદને ઊભે ઊભે ટગ ટગ જોયા કરશે. તેનાથી Page #73 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૩૯ ] ખીજું શું વળવાનું? પણ જો તે સ્થળે વીર ચેન્દ્રો હશે તે તે પાતાના માહુબળથી અથવા શસ્રદ્વારા તે ઘાતકીઓને હંફાવીને તે જનાવરેશને યા માણસને ખચાવી લેશે. આ ઉપરથી સાફ જોઈ શકાય છે કે દયા-ધર્મમજાવવા માટે વીરતાની, શૂરતાની, યુદ્ધપ્રવીણતાની અને બહાદુરીની કેટલી અગત્ય છે. પેાતાના ઘર ઉપર ગુંડાઓના હુમલેા થતાં યા પેાતાની સ્ત્રી ઉપર ખમાશે। કૂદી પડતાં પાતે જો માયકાંગલા હશે તેા ડરીને આઘે ખસી જશે અને પેાતાના ઘરને અને પાતાની સ્ત્રીને મદમાશેના ભાગ થવા દેશે. જેઆ ખળવાન અને વીર ચાઢા હાય તે જ દેશ ઉપર હુમલે કરવા દોડી આવતા હુલ્લડખેારાને મારી ભગાવશે અને તેઓ જ ધર્મ ઉપર ત્રાપ મારતા વિધી એને હાંકી કાઢશે. તેએ જ તી રક્ષા કરી શકશે. તેએ જ ધર્મ રક્ષા કરશે અને તેએ જ ઉન્નત મસ્તકે સંસારની સપાટી ઉપર નિ યતા અને સ્વાધીનતાપૂર્વક વિચારણા કરી શકશે. માયકાંગલાઓના કપાળમાં તે ગુલામી સિવાય બીજું શું નિર્માયેલું હાય ? તેએ પેાતાનાં ધર્મ સ્થાનામાં ગમે તેવી ધર્મકરણીએ કરે અને ભજનીયાં ગાય અને ગમે તેટલા આડંબરપૂર્ણ ઉત્સવ–મહાત્સવેા કરે પણ તે લેાકેા આખર ગુલામ જ છે. એએ ખુશામદ યા ચાલાકી યા અખળ ઉપર ભલે જીવતાં. પદાર્થો-સંસારના હેતુભૂત હાય તે જ પદાર્થો મેાક્ષના હેતુભૂત થાય અને જે પદાર્થો મેાક્ષના હેતુભૂત હોય તે જ પદાર્થો સંસારના હેતુભૂત થાય. દાખલા તરીકે જે શરીરથી પાપ બંધાય તે જ શરીરથી ધર્મ સધાય. કહ્યું છે કે: - Page #74 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] શ્રી કપૂરવિજયજી • જે શરીરવડે વિવેકહીન માણસે સંસારના ખીજને પરિપુષ્ટ કરે છે તે જ શરીરવડે સજ્જના સંસારના ખીજને સુકાવી નાખે છે.’ જે સ્ત્રીને નરકની ખાણ કહેવામાં આવે છે તે જ સ્ત્રી શાણી, સુશીલા અને ધર્માત્મા હૈાય તેા પેાતાના પતિને આડે રસ્તે જતાં શકે અને ધર્માંસા પર લાવે અને તે જ સ્ત્રી તેના પતિને માટે મેાક્ષ–લાભનું કારણ ગણાય. એ પ્રમાણે જે તલવાર હિંસક શસ્ત્ર હાઇ અધમ નું કારણ છે, તે જ તલવારથી દેશ અને ધર્મ ઉપર ચડી આવેલાં ઘાતકી દુશ્મનાનાં વાદળા ફેડી શકાય છે. અને એ રીતે દેશરક્ષા, પ્રજારક્ષા, ધર્મ રક્ષા માટે ચેાગ્ય સમય પર ચેાગ્ય રીતે તલવારને કરાતા ઉપયાગ એ તેના સદુપયેાગ હાઇ તે જ તલવાર ધર્મ લાભનું કારણ અને છે. ઘર ઉપર કે ધર્મ ઉપર ત્રાપ મારતા દુશ્મનને હંફાવવાની શક્તિ પેાતાનામાં ન હોય અને ડરીને આઘા ખસી જઇ શાંત થઇ ઊભા રહે તે એ શાંતિ કે ક્ષમા ન કહેવાય. એ તે ચાખી નબળાઈ, કાયરતા ચા બાયલાપણુ' છે. એવી નમળાઈને આપવુ એ ક્ષમાદેવીની ચાક્ખી મશ્કરી છે. ક્ષમાનું નામ ક્ષમા એ વીરનુ ભૂષણુ છે. તાના દુરુપયોગ ન કરતાં શાંતિ પૂજનીય ગણાય. શૂરવીર પોતાની શૂરવીરધારણ કરે તેા તેની ક્ષમા વીરશાસનને વીરે ઝીલી શકે; નખળાઓના હાથમાં આવતાં તેનુ પતન થાય. એવી નખની હાલતનું પરિણામ આખરે વિપરીત જ હાય. તેનામાં ખરું ઝનૂન હાય, ખરી વીરતા હાય, Page #75 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : ' [ ૪૧ ] તે તેમની આંખો સામે લૂંટાતા ધર્મ–ધન અને તીર્થ–ધનને તેઓ કંગાળ વદને ટગમગ જોઈ બેસી ન રહે. પિોતાના ધર્મ– ધનની રક્ષા માટે તેમને પરમુખપ્રેક્ષી બનવું પડે છે. આડાંઅવળાં ફાંફાં મારવા સિવાય બીજો શો રસ્તો તેમને હાઈ શકે? ગુલામ બની બીજાની કૃપાના ટુકડા માટે ફાંફાં મારનાર તે કમજોરથી બીજું શું થઈ શકે ? લક્ષ્મીના મદ ઉપર તેઓ ગમે તેટલા ઝઝે, જેર મારે અને કદાચ પૈસાના પાણી કરી લાખના બાર હજાર મેળવે તે પણ તે મળે ટુકડે ગુલામને સ્વાધીન નથી રહી શકતો. માયકાંગલાઓના હાથમાંથી તે ટુકડે છીનાવી લેવામાં સત્તાધીશે યા વિધમી બળવાનેને કેટલીવાર લાગવાની હતી? જે કર્મ–શર હોય તે જ ધર્મશુર હોય એ કેણ નથી જાણતું ? નમો રિહંતાણં જે નવકાર મગ્નને પ્રથમ સૂત્રપાત છે તેમાં જે અરિને મારનારાઓને નમસ્કાર કરવામાં આવે છે એ મંગળમય નમસ્કારમાં કોઈ વિલક્ષણ જુસ્સે ભર્યો છે. પરમ પૂજનીય મંત્રવિનિમાં કઈ એવી વીજળી મૂકી છે જેનું ધ્યાન આત્મામાં એક મહાન બળ રેડે છે. જો કે તે અરિઆદિથી રાગદ્વેષાદિ ભાવ અરિઓ લેવાય છે પણ તે ભાવ અરિઓને સંપૂર્ણ હણવા માટે પરમત્કૃષ્ટ શરીરબળની પણ અનિવાર્ય આવશ્યકતા છે એ વાતની કઈ ના પાડી શકે તેમ નથી. જેનશાસ્ત્ર ખુલ્લું જણાવે છે કે મુક્તિપ્રાપ્તિ માટે જેમ સમ્યગદર્શનાદિ આત્યંતર સામગ્રીની આવશ્યકતા છે તેમ પરમેસ્કૃષ્ટ શરીરબળની પણ આવશ્યકતા છે–એ વગર મુક્તિ કદી મળે જ નહિ એ મહાવીરને ઉષ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] શ્રી કપૂરવિજયજી એ વસ્તુસ્થિતિના વિચાર કરતાં જણાઇ આવે છે કે સારાસાર પિરણામ વસ્તુ ઉપર આધાર નથી રાખતાં પણુ વસ્તુના ઉપયાગ ઉપર આધાર રાખે છે. વસ્તુને સંદુપયેાગ સુપરિણામ લાવે છે જ્યારે તેના જ દુરુપયોગ દુષ્પરિણામ લાવે છે. જ પ્રાણીઓ પ્રત્યે દયાની હાર્દિક લાગણી ધરાવનાર મનુષ્ય અહિંસા ધર્મના સિદ્ધાંતને વ્યાપકરૂપે પોતાની જીવનચર્યામાં ઉતારનાર હાવા જોઈએ. બીજાના ભલા માટે સ્વાર્થના ભાગ આપવામાં તેને રસ પડતા હૈાવા જોઇએ. ખીજાતુ પૂરું કરીને લાભ મેળવવાની લાલચ તેના હૃદયમાં ઉત્પન્ન ન થવી જોઇએ. અન્યાય અને અધર્મથી મળતી લક્ષ્મી તેને મન વિષરૂપ ગણાવી જોઈએ, સત્ય અને સંયમ એ તેના જીવનનાં આભૂષણ હાવાં જોઇએ. આવા ગૃહસ્થા પણ જેમ શાસ્ત્રકુશળ હાય તેમ જો શસ્રકુશળ હાય તા તેએ વિશેષ ધર્મઘાત કરી શકે. એવા ગૃહસ્થાના હાથમાં ચમકતી તરવાર તેમના સાત્ત્વિક આત્મજ્જુસ્સાનું જ્વલંત ચિહ્ન છે. એ તેમનું ધર્મ ખડ્ગ છે. એ તેમના આત્મસન્માનના જળહળતા પુરાવા છે. એવા ધર્મ ખડ્ગધારી ધર્મ ચાદ્ધાએ આ વીરભૂમિમાંથી જ્યારે નીપજશે ત્યારે જ વીરધર્મના ડા વાગવાના. સગઠન— વીર ધર્માંના ડંકા વગાડવા માટે વીરભક્ત સમાજને સંગઠિત થવાની પરમ આવશ્યકતા છે. ચેાદ્ધાએ પણ છિન્નભિન્ન દશામાં પડેલા હાય તેા તેમનાથી પણ કાંઇ ન વળે. ગચ્છાના તથા ીરકાઓના ઝઘડા બધા ય પાણીમાં પધરાવી દેવા જોઇએ. હૃદયમાં એ કાતરી રાખવુ જોઇએ કે ભિન્નભિન્ન રીતે ક્રિયા કરતાં : * Page #77 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૪૩ ] છતાં પણુ વીતરાગધર્મની આરાધના કરી શકાય છે. આ ઉદાર તત્ત્વ વીરભકતાના હૃદયેામાં વસી જાય અને માત્ર સહિષ્ણુતા અને ઉદારભાવના વિકાસ થાય તે તેમનું સંગઠન થતાં વાર ન લાગે, જે સમાજના ઈષ્ટદેવ મૈત્રીભાવના સિદ્ધાંતને અસાધારણ પ્રચારક હોય અને જે ધર્મ-શાસનના મૂળ મંત્ર મૈત્રીભાવ હાય તે સમાજમાં અંદર અંદર કુસંપ હાય, પરસ્પર વેવિરાધ હોય અને ઝગડાંરગડાં ચારે બાજુ ફેલાયેલા હાય એ કેટલી બધી શરમાવનારી મીના ગણાય ? આવી છિન્નભિન્ન દશામાં આપણને એ પણ ભાન નથી રહ્યું કે જૈનાની શી દશા છે? જૈનસમાજ કેવી બીમારીમાં સપડાયે છે અને તેનું ભવિષ્ય કેવું છે ? વસ્તીપત્રકના આંકડા વાંચનારામને ખબર હશે કે જૈનવસ્તીના સમ ધમાં તે આંકડા કેટલા અધા રેશમાંચક છે અને જ્યાં દશ દશ વર્ષે પચાસ યા સાઠ હજારની સંખ્યા ઘટતી હેાય તે સમાજનું આયુષ્ય કેટલું કલ્પવું ? • કેટલાક ભેાળા માણસા એવુ કહી નાંખે છે કે હરકત શી છે? એકવીશ હજાર વર્ષ તે વીરશાસન રહેવાનુ છે પણ તેમણે જરા વિચાર કરવા ઘટે કે તેમને એકવીશ હજાર વર્ષ સારી હાલતમાં પસાર કરવાં છે કે દીનહીન કે છિન્નભિન્ન હાલતમાં બીજાના ઠેલા ખાઇને પૂરાં કરવાં છે? માટે હાલની આપણી શૈાચનીય સ્થિતિનાં કારણેા શેાધીને તે માટે ચાંપતા ઉપાયે લેવા જોઇએ. આવા ભયંકર ઘટાડા માટે દેવને દોષ દેતા પૂર્વે પેાતાના જાતિમ એની દુર્દશા તરફ્ નિરીક્ષણ કરવાની જરૂર છે. એકલા ગુજરાત-કાઠિયાવાડ ઉપર નહીં પણ જ્યાં જ્યાં જેનેાની વસ્તી છે તે બધા પ્રદેશે! ઉપર વિચારસૃષ્ટિ ફેંકવાની જરૂર છે, ત્યારે જ માલમ પડી શકે કે જેનામાં ભૂખમરા અને ગરીમાઇન Page #78 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] શ્રી રવિજયજી કેટલે ત્રાસ વતી રહે છે અને પેટને માટે ધર્મ પરામુખ થવાનું કેટલા પ્રમાણમાં બને છે? ખરી વાત તો એ છે કે પેટમાં રોટલો પડ્યો હોય તે જ કંઈ કલ્યાણને માર્ગ સૂઝે. આ દિગદર્શનથી શાસનની દાઝ દિલમાં ધરી જે કંઈ પણ સમાચિત જૈન સમાજના હિતની ખાતર યથાશક્ય પ્રયત્ન કરવામાં આવશે તો હજી પણ તેમાં સારે સુધારે થવા પામી જેનસમાજનું ભલું થવા સાથે શાસનન્નતિ થવા પામશે, પરંતુ વેરવિધભરી વૃત્તિ વધવા દેવાથી તે તેને વહેલો વિનાશ થવા પામશે. [ આ. પ્ર. પુ. ૩૫, પૃ. ૨૨૩. ] આચારાંગ સૂત્રનાં સુભાષિત. ૧. જગતના લોકેની કામનાને પાર નથી. તેઓ ચાલીમાં પાણી ભરવાને પ્રયત્ન કરે છે. ૨. કામ પૂર્ણ થવાં અશક્ય છે અને જીવિત વધારી શકાતું નથી. આમ કામી મનુષ્યો શેક કર્યા જ કરે છે તથા ઝર્યા કરે છે. ૩. હે ધીર! તું આશા અને સ્વચ્છંદતાને છોડી દે, તે બે શલ્ય સ્વીકારીને જ તું રખડ્યા કરે છે. સુખનું સાધન . માનેલી વસ્તુઓ જ તારા દુઃખનું કારણ થઈ પડે છે. ૪. તારાં સગાંસંબંધી, વિષયાગ કે દ્રવ્યસંપત્તિ તારું રક્ષણ કરી શકતાં નથી કે તેને બચાવી શકતાં નથી. તેમ જ તું પણ તેમનું રક્ષણ કરી શકતા નથી કે તેને બચાવી શકતું નથી. દરેકને પિતાનાં સુખ, દુઃખ જાતે જ ભેગવવાં Page #79 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ પ ] પડે છે માટે જ્યાં સુધી પોતાની ઉમર હજુ મૃત્યુથી ઘેરાઈ નથી તથા છાત્રાદિ ઇદ્રિનું બળ તેમજ પ્રજ્ઞા-સ્મૃતિ-મેધા વિગેરે કાયમ છે ત્યાંસુધી અવસર ઓળખી શાણા પુરુષે પોતાનું કલ્યાણ સાધી લેવું જોઈએ. ૫. જેઓ કામગુણોને ઓળંગી જાય છે તેઓ ખરેખર મુક્ત છે. અકામથી કામને દૂર કરતાં તેઓ પ્રાપ્ત થયેલા કામગુણમાં પણ ખૂંચતા નથી. ૬. કામગોમાં સતત મૂઢ રહે તે માણસ ધર્મને ઓળખી શક્તો નથી. વીર ભગવાને કહ્યું છે કે મહામેહમાં બીલકુલ પ્રમાદ ન કરે. શાંતિના સ્વરૂપને અને મરણને વિચાર કરીને તથા શરીરને નાશવંત જાણીને કુશળ પુરુષ કેમ પ્રમાદ કરે ? ૭. બધાં પ્રાણીઓને જીવન અને સુખ પ્રિય છે તથા દુઃખ અને મરણ અપ્રિય તથા પ્રતિકૂળ છે. તેઓ જીવિતની કામનાવાળા અને જીવિતને પ્રિય માનનારા છે. બધાને જીવિત પ્રિય છે. પ્રમાદને લીધે પ્રાણોને અત્યારસુધી જે વ્યથા આપી છે તેને સમજીને ફરીથી તેવું ન કરવું તેનું નામ ખરી સમજ છે, અને એ જ કર્મોની ઉપશાંતિ છે. ભગવાને આપેલી આ સમાજને સમજ અને સત્ય માટે ઉદ્યમવંત થયેલે મનુષ્ય કેઈપણ પ્રકારનું પાપકર્મ કરે નહિં કે કરાવે નહિ. (કારણ કે પાપકર્મ માત્રમાં કોઈ ને કઈ જીવવર્ગની હિંસા કે દ્રોહ રહેલા જ હોય છે.) ૮. જે અહિંસામાં કુશળ છે અને જે કર્મબંધથી મુક્તિ મેળવવાના જ પ્રયત્નમાં રહે છે તે સાચે બુદ્ધિમાન છે. પ્રમાદ Page #80 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] શ્રી કપૂરવિજયજી અને તેને પરિણામે કામ–ગુણામાં આસક્તિ એ જ હિંસા છે, માટે બુદ્ધિમાને પ્રમાદથી જે “મેં પહેલું કર્યું તે હવેથી નહિ કરું” એ દઢ નિશ્ચય કર જોઈએ. જે માણસ વિવિધ પ્રાણીઓની હિંસામાં પોતાનું જ અનિષ્ટ જોઈ શકે છે, તે જ તેને ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. જે માણસ પોતાનું દુઃખ જાણે છે તે જ બીજાનું દુઃખ જાણે છે અને જે બીજાનું દુ:ખ જાણે છે તે જ પિતાનું દુઃખ પણ જાણે છે. શાંતિને પામેલા સંયમીઓ બીજાની હિંસા કરીને જીવવા નથી ઈચ્છતા. ૯. મનુષ્ય અન્ય જીવોની રક્ષાની બાબતમાં બેદરકાર ન રહેવું. જે અન્ય જીવની બાબતમાં બેદરકાર રહે છે તે પિતાની બાબતમાં બેદરકાર રહે છે, તેમ જ જે પોતાની બાબતમાં બેદરકાર રહે છે તે અન્ય જીવની બાબતમાં પણ બેદરકાર રહે છે. ૧૦. હિંસાના મૂળભૂત હેઈ, કામગુણે જ સંસારના ફેરા છે. સંસારના ફેરા છે તે કામગુણનું બીજું નામ જ છે. બધી બાજુ અનેક પ્રકારના રૂપ જેતે અને શબ્દો સાંભળતે મનુષ્ય તે બધામાં આસક્ત થાય છે તેનું નામ જ સંસાર છે. એ માણસ મહાપુરુષોએ બતાવેલે માર્ગે ચાલી શકતો નથી પરંતુ ફરી ફરીને કામગુણોને. આસ્વાદ લેત, હિંસાદિ અશુભ પ્રવૃત્તિઓ કરતા પ્રમાદંપૂર્વક સંસારમાં જ મૂછિત રહે છે. ૧૧. જે મનુષ્ય શબ્દાદિ કામગુણામાં રહેલી હિંસાને જાણ વામાં કુશળ છે તે અહિંસાને સમજવામાં કુશળ છે અને જે અહિંસાને સમજવામાં કુશળ છે તે શબ્દાદિ કામગુણામાં રહેલી હિંસાને સમજવામાં કુશળ છે. ૧૨. વિષયેના સવરૂપને જે બરાબર જાણે તે સંસારને Page #81 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪: [ ૪૭ ] બરાબર જાણે અને જે વિષયનું સ્વરૂપ નથી જાણતો તે સંસારનું સ્વરૂપ પણ નથી જાણતા. ૧૩. મેં સાંભળ્યું છે અને મને અનુભવ છે કે બંધનથી છૂટા થવું એ તારા જ હાથમાં છે, માટે જ્ઞાનીઓ પાસેથી સમજ પ્રાપ્ત કરીને હે પરમ ચક્ષુવાળા પુરુષ ! તું પરાક્રમ કર. એનું જ નામ બ્રહ્મચર્ય છે એમ હું કહું છું. ૧૪. હે ભાઈ ! તારી જાત સાથે જ યુદ્ધ કર. બહારનાની સાથે યુદ્ધ કરવાથી શું ? પિતાની જાત જેવી યુદ્ધને બીજી વસ્તુ મળવી દુર્લભ છે. ૧૫. હે ભાઈ ! તું જ તારો મિત્ર છે, બહાર ક્યાં મિત્ર શોધે છે? તારી પિતાની જાતને જ નિગ્રહમાં રાખીશ તો બધા દુઃખોથી મુક્ત થઈ શકીશ. - ૧૬. પ્રમાદીને બધે પ્રકારે ભય છે; અપ્રમાદીને કોઈ પ્રકારે ભય નથી. તે સદા નિર્ભય છે. ૧૭. ધર્મને જ્ઞાની પુરુષ પાસેથી સમજીને કે સ્વીકારીને સંઘરી ન રાખે, પરંતુ પ્રાપ્ત થયેલા ભેગ પદાર્થમાંથી પણ વૈરાગ્ય મેળવી લેકપ્રવાહને અનુસરવાનું છોડી દેવું. ૧૮. જગતમાં જ્યાં જુઓ ત્યાં આરામ-સુખશીલતા દીસે છે એમ સમજી, ત્યાંથી ઇંદ્રિયાને હઠાવી લઈ સંયમી પુરુષે જિતેન્દ્રિય થઈને વિચરવું. . . - ૧૯. જે પિતાનાં કાર્યો સાધવા ઈરછે છે તેવા વીરપુરુષે હમેશાં જ્ઞાનીના કહ્યા મુજબ પરાક્રમ કરવું. ' Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] શ્રી કરવિજયજી ૨૦. વીરશિષ્ય ગેસમાદિકની પેઠે અપ્રમત્તપણે વર્તવાથી બેડે પાર થાય છે. ભવસમુદ્ર તરી શકાય છે. . . - ૨૧. સંયમીને અંત સુધી રણસંગ્રામમાં મેખરે ઝૂઝનારા વીરપુરુષની ઉપમા અપાય છે. એવા જ મુનિ પારગામી થઈ શકે છે. તે સંયમમાં સ્થિર રહે તો કદાપિ ગભરાઈને પાછો ન હઠે ૨૨. ઈન્દ્રિયેના સંબંધમાં આવેલા તમામ વિષયને અનુભવવા એ શક્ય નથી, પરંતુ સંયમી પુરુષ તેમાં થતાં રાગ-દ્વેષ– (આસક્તિ)નો ત્યાગ કરે એ માર્ગ શક્ય અને હિતકર છે. ૨૩. જે જ્ઞાની સુવિવેકી છે તેને માટે કશા ઉપદેશની જરૂર નથી. ૨૪. કુશળ પુરુષ કંઈ કરે અથવા ન કરે તેથી તે બદ્ધ નથી અને મુક્ત પણ નથી તે પણ લેકચિને બધી રીતે બરાબર સમજીને, સંયમને ઓળખીને તે કુશળ પુરુષ પૂર્વેના મહાપુરુષોએ ન આચરેલાં કર્મો આચરતો નથી. (એવું ડહાપણભર્યું આચરણ કરવાનું તે ભૂલતો નથી). ૨૫. એક બીજાની શરમથી કે ભયથી પાપકર્મ ન કરનાર શું મુનિ કહેવાય ? ખરે મુનિ તે સમતાને બરાબર સમજીને પિતાના આત્માને નિર્મળ કરનારે હાય છે. ૨૬જે સરલ હેય, મુમુક્ષુ હોય અને અદંભી હોય તે જ સાચે અણગાર છે. જે માણસ શ્રદ્ધાથી ગૃહત્યાગ કરે તે જ શ્રદ્ધાને, શંકાઓ અને આસક્તિ છોડી સદા ટકાવી શકે. વીરપુરુષો એ જ કલ્યાણકારી મહામાર્ગે જ ચાલેલા છે. ર૭. સુખ-દુઃખમાં સમભાવ રાખી જ્ઞાની પુરુષોના સંગમાં રહેવું અને કઈ પણ પ્રાણુને પોતાની કેઈ પણ ક્રિયાથી Page #83 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૪૯ ] પરિતાપ ન આપવો. પાપથી ડરનારા અને પૃથ્વીની પેઠે બધું સહી લેનારા મહામુનિ ઉત્તમ શ્રમણ કહેવાય છે. * ૨૮ ઉત્તમ ધર્મપદને અનુસરનારા, તૃષ્ણા રહિત, ધ્યાન અને સમાધિયુક્ત તથા અગ્નિની શિખા જેવા તેજસ્વી વિદ્વાન સાધુના તપ, પ્રજ્ઞા અને યશ વૃદ્ધિ પામે છે. - ૨૯. એ પ્રકારે કામગુણોથી મુક્ત રહી વિવેકપૂર્વક આચરણ કરનાર તે ધીર-વીર સાધુનાં પૂર્વે કરેલાં તમામ પાપકર્મ, અગ્નિથી જેમ સોના-ચાંદીને મેલ દૂર થઈ જાય તેમ, સાફ થઈ જાય છે. - ૩૦. સર્વ બંધનથી ને પરઆશંસાથી રહિત નિરાલંબ અને અપ્રતિબદ્ધ એ મહામુનિ જન્મ-મરણથી સર્વથા મુકત થાય છે. . હિએ. પ્ર. પુ. ૩૫, પૃ. ૧૧૭ ] ફન્િ હાંડા, ગ્રન્થ ને નાના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સદબેધ.. ૧. આદર્શ સાધુ જીવન ૧. સરલ સ્વભાવ, ૨. તિતિક્ષા (સહિષ્ણુતા ), ૩. નિરભિમાનતા, ૪. અનાસક્તિ (તુચ્છ રહિત દશા), ૫. નિંદા કે પ્રશંસા બને સ્થિતિમાં સમાનતા, પ્રાણીમાત્ર ઉપર સમાનભાવ, ૭. એકાંતવૃત્તિ અને ૮. સતત અપ્રમત્તતા–એ આઠ ગુણે ત્યાગધર્મની ઈમારતના પાયા છે. તે પાયા જેટલા પરિપકવ (મજબૂત) જન્મ * * * * * * * * 5 . Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] શ્રી કપૂરવિજયજી અને પુષ્ટ તેટલું જ ત્યાગીજીવન ઉચ્ચ અને સુવાસિત. એ સુવાસમાં અન ંત ભવની વાસનામય દુર્ગંધ નષ્ટભ્રષ્ટ થઇ ભવ્યાત્મા ઊંચી ને ઊંચી ભૂમિકામાં જઇ આખરે અંતિમ લક્ષ્ય( શાશ્વત મેાક્ષ )ને પ્રાપ્ત કરે છે. ૨. સમુદ્રપાલીય. સમુદ્રપાલનનુ જીવન વાવેલું અફળ જતુ નથી. આજે નહિ તે કાલે પણ તે ખીજ ફળવાનુ જ છે. શુભ વાવી, જીભ પામી, શુદ્ધ થવુ એ આપણા જીવનના હેતુ છે. સમુદ્રપાલે પૂર્વ શુભ વાવી, શુભસ્થાનમાં ચેાજાઇ, મનગમતાં સાધના પ્રાપ્ત કરી તેને ભેગન્યાં પણ ખરાં ને તયાં પણ ખરાં, પરંતુ તેના હેતુ તેા કંઇક જુદા જ હતા અને તે હેતુ પાર પાડવા માટે જ જાણે ફ્રાંસીને લાકડે જતાં ચારને જોચે! ન હેાય ! તેમ તેને જોતાં જ તેની ષ્ટિનાં પડળા ખુલી ગયા. માત્ર વસ્તુ પર જ નહિ પરંતુ વસ્તુના પરિણામ તરફ ષ્ટિ ગઇ. પૂર્વીસંસ્કાર સ્ફુર્યો, પવિત્ર થવાની પ્રેરણા જાગી, અને એ સમર્થ આત્માએ પેાતાની સાધના પૂરી કરી. ૩. અહિનેમિય. અરિષ્ટનેમિન' જીવન શરીર, સૌંપત્તિ અને સાધને પૂર્વ પુણ્યથી પ્રાપ્ત થાય છે. પુન્યાનુખ ધી પુન્ય હાય તા પ્રાપ્ત થયેલાં સાધના સન્માર્ગે જ ચેાજાય છે અને ઉપાદાનમાં સહકારી નીવડે છે. *! Page #85 -------------------------------------------------------------------------- ________________ લેખસંગ્રહ : ૪ : [૫૧] શુદ્ધ ઉપાદાન એટલે જીવાત્માની ઉન્નત દશા. આવી ઉન્નત દશાવાળ આત્મા ભેગેનાં પ્રબળ પ્રલોભનોમાં પડવા છતાં સહજ નિમિત્ત મળે કે તરત છટકી જાય છે. - નેમિનાથ કણવાસુદેવના પિત્રાઈ ભાઈ હતા. પૂર્વભવના પ્રબળ પુરુષાર્થથી તેનું ઉત્પાદન શુદ્ધ થયું હતું, તેનો અંતરાત્મા સ્ફટિક જે ઊજળો હતો, હજીએ તેને ઉન્નત દશામાં જવું હતું, તેથી જ આ ઉત્તમ રાજકુળમાં મનુષ્યભવે તેનું આગમન થયું હતું. ભવન, સર્વાગ સામ્ય શરીર, વિપુલ સમૃદ્ધિ પામ્યા છતાં તેનું મન તેમાં રાચતું નહતું. કૃષ્ણ મહારાજાના અતિ આગ્રહવશાત તેમનું સગપણ ઉગ્રસેન મહારાજાની રંભા સમાન સ્વરૂપવતી રાજીમતી નામની કન્યા સાથે થયું.' - ભરપૂર ઠાઠમાઠથી આખા યાદવકુળ સાથે નેમિકુમાર પરણવા ચાલ્યા. રસ્તામાં બાંધેલાં પશુઓને પિકાર સાંભળી સારથિને પૂછયું કે આ બિચારા શા સારુ પીડાય છે ? સારથીએ કહ્યું: પ્રભુ! એ તે આપના લગ્નમાં આવેલા મીજમાનનાં ભેજન માટે બાંધી રાખ્યાં છે. મારાં લગ્ન નિમિત્તે આ ઘોર હિંસા! તેજીને ટકેર બસ છે. તે જ વખતે લગ્નને હર્ષ સુકાઈ ગયે. એ રાજકુમાર પરણ્યા વિના ઘેર પાછા વળ્યા અને આખરે યુવાનવયમાં રાજપાટ અને ભેગવિલાસ એ બધું તજી દઈ મહાગી થયા. સહજ વિચાર જીવનના કેવા પલટી કરી મૂકે છે? સાવધ થયેલે આત્મા શું નથી કરી શકતો ? . . . . Page #86 -------------------------------------------------------------------------- ________________ [ પર ] શ્રી પૂરવિજયજી ૪. સંયતિય. સંયતિ રાજર્ષિ ચારિત્રશીલનું માન જે અસર ઉપજાવે છે તે હજારો વક્તાઓ કે લાખે ઉપજાવી શકતાં નથી. જ્ઞાનનું ફળ ચારિત્રનું સ્કૂરણ છે. ચારિત્રની એક જ ચિનગારી સેંકડો જન્મના કમીવર(માળાજાળ)ને બાળી શકે છે, ચારિત્રની સુવાસ કમ(પાપ)ને નિર્મળ કરી શકે છે. એકદા કાંપિલ્યનગરના સંયતિ મહારાજા મૃગયા ( શિકાર). માટે એક ઉદ્યાનમાં નીકળી પડ્યા, તેથી એ કાંપિકેસર ઉદ્યાનમાં રહેલા નિર્દોષ એવાં મૃગાદિ પશુઓ ત્રાસી ઊડ્યાં. રસમાં આસક્ત થયેલા મહારાજાના હૃદયમાં અનુકંપા દેવાને બદલે નિર્દયતાને વાસ જામે હતે. ઘોડા પર બેસી કેક મૃગલાઓને બાણ માર્યા. બાદ જે તે ઘવાયેલા મૃગલા પાસે આવે છે તે જ તેની પાસે પદ્માસને બેઠેલા એક ગીશ્વરને જુએ છે અને જોતાં જ ચમકે છે. તુરત જ અશ્વપરથી ઉતરી મુનીશ્વર પાસે આવી વિનયપૂર્વક તેમના ચરણ પૂજે છે, નમસ્કાર કરે છે. ધ્યાનમાં અડાલી રહેલા યોગીશ્વરને કશાએ ખ્યાલ નથી. તે તો માન સમાધિમાં બેઠા છે, પરંતુ મહારાજા યેગીરાજ તરફથી પ્રત્યુત્તર ન મળતાં ભયભીત થાય છે. વિનાવાકે કરેલી નિર્દોષ પશુઓની હિંસા તેને વારંવાર ખટક્યા કરે છે. અનુકંપાની હેર ઉછળી પડે છે. ' યોગીશ્વર ધ્યાનમાંથી નિવૃત્ત થાય છે કે શીધ્ર મહારાજા પિતાનું નામ જણાવી ગીરાજના કૃપાપ્રસાદને મેળવવાની Page #87 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૫૩ ] જિજ્ઞાસા રજૂ કરે છે. ગીરાજ તેમને યથાર્થ ભાન કરાવે છે અને ત્યાં જ એ સંસ્કારી આત્માને તે જ ક્ષણે ઉદ્ધાર થાય છે. [ આ. પ્ર. પુ. ૩૩, ૫. ૧૯૯ ] વિશ્વવ્યાપક જૈન દર્શન. . (આત્માને ક્રમિક વિકાસ અને મહામહ-પરાજય) આગમને સાર શું છે? પુંડરીક મુનિએ એક વખત ગુરુશ્રીને પ્રશ્ન કર્યો કે પ્રભુ! ચૌદ પૂર્વનું જ્ઞાન તો એક સમુદ્ર જેવું છે, એનો સાર ટૂંકામાં મને જણાવશે ? * આગમને સાર થાનગ– સમતભદ્રાચાર્યે જણાવ્યું “પુંડરીક ! આખા જૈન આગમને સાર નિર્મળ થાનગ છે. આખા સિદ્ધાંત-સમુદ્રનો સાર ફક્ત આ શબ્દમાં આવી જાય છે. જેનશાસ્ત્રમાં શહધર્મને અંગે તથા ત્યાગી સાધુધર્મને અંગે જે મૂળગુણો અને ઉત્તરગુણે બતાવ્યા છે, જે જે બાહ્ય ક્રિયાઓ કહી છે તે સર્વ કરીને પણ અંતે ધ્યાન કરવાનું છે. આ સર્વ પાંચ મહાવ્રત કે - બાર પ્રતાદિ ગુણે અને કરાતી તપ, જપ, સેવા, ભક્તિ, દાનાદિ ક્રિયાઓને હેતુ થાનગ, સાધવાનો છે. ધ્યાન માટે મનની શુદ્ધિ– મુક્તિને માટે ધ્યાનની જરૂર છે અને ધ્યાનની સિદ્ધિ માટે મનને નિર્મળ કરવાની જરૂર છે. મનને નિર્મળ કરવામાં અહિંસાદિ સાધને ઉપયોગી છે. આ પ્રમાણે આ બધાં Page #88 -------------------------------------------------------------------------- ________________ [૫૪] શી કપૂરવિજયજી અનુષ્ઠાન, કર્મકાંડ, વ્રત, તપ, જપાદિ કરવામાં આવે છે તે બધાં મનની શુદ્ધિ માટે કરવાનાં છે. આમ આ વ્રત કે અનુષ્ઠાનકર્મકાંડ કરવાથી જ ઈતિકર્તવ્યતા કે પૂર્ણતા માની લેવાની , નથી. તે તે મણ રૂમાં પ્રથમ પૂણરૂપ છે. ત્યારપછી ધ્યાનાગ સિદ્ધ કરીને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું છે. પુંડરીક મુનિ ! આ પ્રમાણે તમે મારો કહેવાનો ભાવાર્થ સમજ્યા હશે કે–આ બધાં કર્મકાંડ, વ્રત, તપ, જપાદિ એક નાગ સિદ્ધ કરવા માટે જ છે. જે આ ધ્યાનયોગ સિદ્ધ ન થાય તે આ વ્રત, તપ, જપાદિથી આત્માને શાંતિ–પૂર્ણતા મળતી નથી, તે તે બધા અંગે છે. અનેક અંગો એકઠાં થવાથી સંપૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે માટે ધ્યાનાગ એ. સર્વનિ સાર છે. . . ' આરંભાદિ મળને ત્યાગ– આ દયાનગ સિદ્ધ કરવા માટે આરંભાદિ મળે પ્રથમ દૂર કરવા જોઈએ. બાહ્ય આચાર–વિચારની શુદ્ધિ કરવી જોઈએ. સર્વ પ્રકારની ઉપાધિને ત્યાગ કરનાર ધ્યાનાગ સારી રીતે સાધી શકે છે. જે કઈ પ્રાણુ ઉપાધિ રહિત થઈને ધ્યાનેગને માર્ગે ચડતું જાય છે, તે નિર્મળ આત્મા જૈન હોય કે જેનેતર હોય પણ તાત્વિક દૃષ્ટિએ તે જિનશાસનમાં વર્તે છે: અને તે સંસારને છેદ કરી શકે છે. : “. અનુષ્ઠાનના વ્યાપકતા' જેમ સર્વ ગિનું મૂળ કારણ વાત, પિત્ત અને કફ છે, તેથી જે ઔષધથી વાત, પિત્ત કે કફની શાંતિ થાય, આરોગ્યતા Page #89 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ પ ] પ્રાપ્ત થાય તે તેને માટે ઉત્તમ ઔષધ છે, તેવી રીતે જે ઉપાયથી રાગદ્વેષ અને મેહરૂપ દોષે –આંતરવ્યાધિઓ નાશ પામે, આત્માને નિર્મળ કરે, તે ઉપાય જેન દર્શનમાં હેય કે જેનેતરમાં હોય છતાં તે સર્વજ્ઞના મતને અનુકૂળસંમત છે. અને જે અનુષ્ઠાન મનને મલિન કરનારાં–મોક્ષને હઠાવનારા છે તે અનુષ્ઠાન કરનાર જૈન મુનિ હોય કે જેના ગૃહસ્થ હોય પણ તે અનુષ્ઠાને જૈનદર્શનથી બહારનાં છે. ચિત્તની નિર્મળતા કરનાર સત્ય તત્વનું જ્ઞાન અને વિશુદ્ધ વર્તન ગમે તે દર્શનમાં હોય તો તેથી મોક્ષપ્રાપ્તિ થાય છે. ' આત્માને વિકાસ કરવામાં બાહ્ય વેષને મુખ્ય સ્થાન નથી પણ નિર્મળતાને-રાગદ્વેષની મંદતાને અને આત્માના ઉપયોગની અખંડ જાગૃતિને મુખ્ય સ્થાન આપ્યું છે. ચાનની વ્યાપકતા- . દયાનાગ સર્ષથી શ્રેષ્ઠ છે, મોક્ષને તે સાધક છે, સર્વ ઉપાધિથી વિશુદ્ધ થયેલા છે જે તેને સાધે છે. ધ્યાગ કરનાર જીએ એકાંત સ્થાને બેસીને પોતાના ભાવમનવડે ઉપગદ્વારા અંતરમાં જોયા કરવું. મનમાં જે અશુભ વિચરે આવે તો સમજવું કે તે વિચારોથી પાપબધ થાય છે. જે મનમાં શુભ વિચારે આવે છે તે ઉદાસીનતાવાળી સ્થિતિ કહેવાય છે. આ સ્થિતિમાં વધારે વખત સ્થિરતા કરવાથી આત્માં કર્મને તોડી નાખી મુક્ત થાય છે. - આત્માને પરિણમન ધર્મ- સંસારી આત્મામાં પરિણમન ધર્મ રહેલો છે. કેઈ ને કઈ Page #90 -------------------------------------------------------------------------- ________________ - [ પ ] શ્રી કરવિજયજી આકારે પરિણમવું, તદાકાર થવું એ કર્મથી બંધાયેલા આત્માને ગમે છે અને તે પરિણમન પામીને રાગદ્વેષ કરે છે. આ જીવને સ્વભાવ છે કે સારા યા માઠા કારણમાં પરિણમી આત્મા પુન્યપાપથી બંધાય છે, પણ જ્યારે કે શુભાશુભ પરિણમે આત્મા ! પરિણમતો નથી ત્યારે તે પોતાના શુદ્ધ સ્વભાવમાં રહે છે. આ રાગદ્વેષ વિનાની મધ્યસ્થ દશામાં રહેવાથી આત્મા કર્મોથી છૂટે છે. હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, ધનાદિને સંચય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલેશ, નિંદા ઈત્યાદિમાં મન આદિની પ્રવૃત્તિ કરવી, મનમાં તેને લગતા વિચાર-વિકલ્પો કરવા એ બધાથી અશુભ કલે–વિચાર પ્રગટે છે. જેમ અપગ્ય ભજન કરતાં રોગની વૃદ્ધિ થાય છે તેમ આ હિંસાદિકની પ્રવૃત્તિવાળા વિચારથી પાપકર્મની વૃદ્ધિ થાય છે. જેમ પચ્ચ ભેજન કરવાથી સુખ અને પુષ્ટિ થાય છે તેમ અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય, ત્યાગ, ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, વૈરાગ્ય, પ્રેમ, શાંતિ, પરોપકાર, પ્રભુમરણ, સેવાધર્મ વિગેરેના વિચારો કરવાથી શુભ કલ્ફ-શુભ વિચારે પ્રગટે છે. . આ બને શુભાશુભ વિચારોવાળા મનમાં ઉત્પન્ન થતા કલૅલેવડે આત્મા પુન્ય–પાપથી બંધાય છે. આ બને મનની કપનાવાળા જાળાંને ત્યજી દઈને, આત્મા ઉદાસીનતાવાળી મનની શાંત સ્થિતિમાં રહે છે તે ધ્યાન કહેવાય છે. આ ધ્યાનથી કેવળ કર્મની નિર્જરા થાય છે, કેમકે તેટલા વખત માટે આત્મા પોતાના આત્મામાં પરિણમી રહે છે. આ સ્થાને રાગદ્વેષ ન હેવાથી આવતા કર્મો અટકી જવારૂપ સંવર થાય છે અને . પૂર્વના બાંધેલાં કર્મોનો નાશ થવારૂપ નિર્જરા પણ થાય છે; માટે Page #91 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ [ ૫૭ ] તેવા મુમુક્ષુ જીએ રાગદ્વેષનો નાશ કરનાર વિવિધ ઉપાયેવડે મનની કલપનાંવાળા જાળાંને તેડી નાંખવાં, વિકલ્પ બંધ કરી દેવા અને સ્વસ્વરૂપમાં તદાકાર થઈને રહેવું એ ઉત્તમ પ્રકારનું સ્થાન છે. ધ્યેયની વ્યાપકતાજે વિવિધ પ્રકારની રુચિવાળ હોય છે. કેઈન કેઈ એક મકારે તો કોઈને બીજા જ પ્રકારે ચિત્તની શુદ્ધિ થાય છે. ભગવાને અનેક આલંબનો બતાવ્યાં છે છતાં જેવું સામું આલંબન તેવું ચિત્ત થાય છે. સારા આલંબનથી ચિત્ત સારો આકાર ધારણ કરે છે, ખરાબ આલંબનથી ચિત્ત અશુભ આકાર ધારણ કરે છે. આ વાત દરેકને અનુભવસિદ્ધ છે ચિત્તની સ્થિરતા માટે જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, મન રાગદ્વેષ વિનાનું બને તેવું રાગદ્વેષ રહિત પરમાત્માનું ધ્યાન કરવું તે ઉત્તમ છે. આ ઉત્તમ પ્રકારનું શુભ આલંબન છે તેથી જીવને પુન્યપ્રકૃતિ બંધાય છે. આ આલંબન દઢ થતાં તે આલંબનનો પણ ત્યાગ કરીને આત્માએ આત્માકાર-સ્વસ્વરૂપે પરિણમી રહેવું તે ઉત્તમોત્તમ ધ્યાન છે, તેથી કર્મોને નાશ થાય છે અને આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે. આ સ્વગત તત્તવનું ધ્યાન છે. વીતરાગ પરમાત્માદિનું ધ્યાન તે પરગત તત્ત્વ છે. સ્વગત તત્ત્વના ધ્યાનથી કર્મની નિર્જરા થાય છે ત્યારે પરગત તત્ત્વના નામ-સ્મરણ, ધ્યાનાદિથી શ્રેષ્ઠ પુન્ય બંધાય છે, પરંપરાએ તે મોક્ષનું પણ કારણ છે. - વિશ્વમાં પરમાત્મા એક છે – : ધ્યાન કરવા માટે જેનું આલંબન લેવામાં આવે છે તે Page #92 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી કÉરવિજયજી પરમાત્મા વિશ્વમાં એક જ છે. તે સર્વ જાણનાર હોવાથી સર્વજ્ઞ છે, સર્વ જેનાર હોવાથી સર્વદશી છે, રાગદ્વેષ રહિત હોવાથી નિર્મોહી છે. આવા સ્વરૂપવાળ દેવ જ્યારે દેહધારી હાય છે ત્યારે તેને સકલ–સાકાર કહેવામાં આવે છે, જ્યારે તે મોક્ષને પ્રાપ્ત થયેલ હોય છે ત્યારે તેને નિષ્કલ-નિરાકાર કહે છે. આ જ દેવ વિશ્વને પ્રભુ થવાને લાયક છે. આવા સ્વરૂપવાળા હોય તે જ દેવ કહેવાય છે. આ પ્રમાણે જેણે દેવના સંબંધમાં નિશ્ચય કર્યો છે તેને તે દેવના નામમાં વપરાયેલા વિવિધ શબ્દોથી ભેદબુદ્ધિ-જુદા જુદા દે છે તેવી બુદ્ધિ થતી નથી. તેવા ગુણવાળા દેવને કોઈ બુદ્ધ કહે, કઈ બ્રહ્મા કહે, કોઈ વિષ્ણુ કહે, કઈ મહેશ્વર કહે અને કઈ જિનેશ્વર કહે છે તેમાં કઈ પણ પ્રકારે અર્થને ભેદ થતો નથી. જે પરમાર્થ એક છે તો પછી નામને ઝગડે કરવાનું કાંઈ કારણ નથી. પૂર્વે કહેલા ગુણવાળા તે પ્રભુને જાણીને જેઓ તેને ભજે છે તે તેને પ્રભુ છે. આ મારો દેવ છે અને આ તારો દેવ જુદો છે, એ તો કેવળ દૃષ જ છે. જે તેના તરફ પ્રેમ રાખીને તેનું ધ્યાન ભજન કરે છે તેનું કલ્યાણ થયા વિના રહેતું નથી. જે સર્વ કલેશથી રહિત છે, સર્વ જી ઉપર સમભાવ રાખનાર છે તે દેવે છે-એ નિશ્ચય કરનારને તેના આરાધનથી અવશ્ય લાભ થાય છે. સંસારી જીમાં જે વિવિધતા દેખાય છે તે વિવિધતા કર્મોની ઉત્પન્ન કરેલી છે. જ્યારે તે આત્મા કર્મપ્રપંચથી મુક્ત થાય છે ત્યારે તે પરમાત્માથી જુદો ગણી શકાતો નથી. તે પરમાત્મસ્વરૂપ જ છે. તે અશરીરી છતાં અનંત શક્તિથી પૂર્ણ છે. તેની આજ્ઞાનું આરાધન કરવાથી એટલે તેના કહેવા પ્રમાણે ચાલ Page #93 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૫૯ ] વાથી જ મુક્ત થાય છે. આવા સ્વરૂપવાળે પરમાત્મા છે એમ જેણે જાણ્યું છે, ભાવથી તેને જેણે સ્વીકાર કર્યો છે તેવા નિર્ણયવાળા જીને દેવના સંબંધમાં કોઈ કારણથી વિવાદ ઉત્પન્ન થતો નથી અર્થાત જુદા જુદા નામથી તે વિવાદ કરતું નથી. જેઓ પોતાની અજ્ઞાનતાવડે રાગદ્વેષ અને મેહવાળામાં દેવપણાની કલ્પના કરે છે, માન્યતા રાખે છે, તેને તરવજ્ઞ પુરુષો કરુણાબુદ્ધિથી મના કરે છે કે તે દેવ ન કહેવાય. આ પ્રમાણે પુંડરીક તને તાત્વિક દેવનું સ્વરૂપ નિવેદિત કર્યું, તે દેવનું સ્વરૂપ પ્રમાણસિદ્ધ હેવાથી સર્વ ધર્મવાળાને એક જ વીતરાગ દેવ છે. - વિશ્વમાં એક જ ધર્મ છે-- પંડરીક ! પારમાર્થિક દષ્ટિએ વિચારતાં શુદ્ધ ગુણરૂપ કલ્યાણ કરવાવાળે ધર્મ પણ વિશ્વમાં એક જ છે. તે શુદ્ધ ગુણે દશ છે, તેમાં સર્વ ધર્મોને સમાવેશ થઈ જાય છે. પ્રથમ ગુણ ક્ષમા રાખવી-ક્રોધને નાશ કરે. બીજો ગુણ નમ્રતા રાખવી–અભિમાનને નાશ કરે. ત્રીજો ગુણ શૌચ એટલે બાહ્ય શરીરની પવિત્રતા જાળવવી, શરીરથી કેઈને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ ન કરવી અને અત્યંતર શૌચમાં મનની પવિત્રતા રાખવી. ચેથી ગુણ તપ બાહ્ય અને અત્યંતર તપ કરે. બાહ્ય તપમાં ઈચ્છાનો નિરોધ થાય તેવી પ્રવૃત્તિ કરવી, અત્યંતર તપમાં કર્મને તપાવે-નાશ કરે તેવાં દયાનાદિ કરવા. સંયમ પાંચ ગુણ છે. ઈન્દ્રિયોને તથા મનને વશ કરવાં તે સંયમ છે. મુક્તિ છઠ્ઠો ગુણ છે. એટલે લોભનો ત્યાગ કરે, સતોષ (દ્રવ્યાદિકમાં) રાખ. સાત ગુણ સત્ય છે. સત્ય બોલવું, પ્રિય કાળા દશ છે, કાઇને નાશ ગૌચ એ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકામ [ ૬૦ ] શ્રી કરવિજયજી બોલવું, હિતકારી બોલવું. બ્રહ્મચર્ય આઠ ગુણ છે. મન, વચન, શરીરવડે દૃઢ બ્રહ્મચર્ય પાળવું. આજવ નવ ગુણ છે, સરલતા રાખવી, કપટ ન કરવું. ત્યાગ દશમે ગુણ છે. સર્વસ્વ ત્યાગ કરી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું. આ દશ પ્રકારનો ધર્મ છે. તેનાથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દશ પ્રકારનો ધર્મ એ વિશ્વમાન્ય હોવાથી તેમાં પંડિત આ ધર્મ સાચે અને આ ધર્મ જૂઠે એમ કોઈ પ્રકારે વિવાદ કરતા નથી. આ વિશ્વવ્યાપક ધર્મ વિશ્વને માન્ય છે અને સર્વ ધર્મોનો સમાવેશ તેમાં થાય છે, માટે વિશ્વમાં એક જ ધર્મ છે એમ કહેવામાં કાંઈ દેષ નથી. . જેઓ આ દશ પ્રકારના ધર્મથી વિરુદ્ધ સ્વભાવવાળા હિંસાદિક દેને ધર્મરૂપે માને છે તેને મહાત્માઓ કરુણ દષ્ટિથી સમજાવે છે કે તે ધર્મ ન જ કહેવાય. પુંડરીક ! આ પ્રમાણે વિચાર કરતાં વિશ્વમાં એક જ ધર્મ છે. મેક્ષને માર્ગ એક જ છે—પુંડરીક ! મોક્ષને માર્ગ પણ પરમાર્થિક દષ્ટિએ એક જ છે. કે મોક્ષમાર્ગને સર્વ કહે છે, કોઈ લેયાશુદ્ધિ કહે છે, કઈ શક્તિ કહે છે, કોઈ પરમવીય કહે છે. આ સર્વ નામભેદથી જુદા માર્ગો કહેવાય છે; પણ અર્થથી વિચાર કરતાં તે સર્વનું સાધ્ય એક જ છે. . આ જ પ્રમાણે આચરણમાં પણ શબ્દ જુદા પડે છે, છતાં ભાવાર્થ તે એક જ છે. કેઈ અદૃષ્ટને નાશ કરવાનું કહે છે, ' કઈ કર્મના સંસ્કારોનો નાશ કરવાનું કહે છે, કેઈ પુન્ય - | Page #95 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : [ ૬૧ ] પાપના નાશ કરવા કહે છે, કેાઈ શુભાશુભનેા નાશ કરવા કહે છે, કોઇ ધર્મ-અધા અને કોઇ પાપના નાશ કરવા કહે છે. આ બધાના ભાવાર્થ વિચારતાં આત્મા સિવાય જે કાંઈ આત્માની સાથે રહેલું છે અને જેનાથી જીવા સુખ–દ્રુ:ખ. ભાગવતાં વારંવાર જન્મ-મરણ કરે છે તેને નાશ કરવા, તે ( જડ–મલિન ) તત્ત્વને આત્માથી અલગ કરવું એમ બધા ધર્મવાળાએ કહે છે. આ પ્રમાણે કર્ત્તવ્ય ધર્મ પણ આત્માના એક જ છે. સાધન એક્તા આત્માને મેલ વગર તેના નિર્મળ આકારમાં-સ્વરૂપમાં પ્રકટ કરવા માટે વ્રત, તપ અને ધ્યાનાદિ સાધના બતાવવામાં આવ્યાં છે. આ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકટ કરવાનાં સાધનેનુ જ્ઞાન કરવું તે સાચું જ્ઞાન છે. તેના ઉપર શ્રદ્ધા કરવી તે સાચી શ્રદ્ધા છે અને તે જ્ઞાન તથા શ્રદ્ધા પ્રમાણે ક્રિયા કરવી--વન કરવું તે ચારિત્રરૂપ મેાક્ષના માર્ગ છે. આ પ્રમાણે—જેએએ તત્ત્વને શુદ્ધ બુદ્ધિથી જાણ્યું છે, તે મેરુની માફક ઢ–નિશ્ચલ મનવાળાને મેાક્ષના માર્ગમાં—સાધનેામાં ભ્રાંતિ યાંથી હાય ? એવા મહાત્માઓ, તત્ત્વમાર્ગથી ભ્રષ્ટ થઈ આમતેમ ભટકતા ફરનારા જીવાને કૃપાની લાગણીથી પ્રતિખાધે છે કે–ભાઇ ! એ મા મેાક્ષનેા નથી, એ સાધના આત્માને પ્રગટ કરનારાં નથી, તમે આ રસ્તે આવે, આ વ્યાપક દર્શીન છે, સર્વ દર્શનાના તેમાં સમાવેશ થઇ જાય છે. માક્ષની એક્તા— પુંડરીક મુનિ ! મેાક્ષ પણ એક જ છે. પૂર્વોક્ત સાધનાવડે જે શુદ્ધ સત્ત્વ-પવિત્ર આત્મા પ્રગટ થાય છે, તે અવિચળ છે, Page #96 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] શ્રી અરવિજયજી નિત્ય છે, સિદ્ધ છે, સુંદર છે, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય, અરૂપ—અમૂર્ત ઈત્યાદિ સ્વભાવવાળા પોતાના સ્વરૂપમાં રહેવું તે મોક્ષનું લક્ષણ છે, અર્થાત , અનંતજ્ઞાન, અનંતદશન, અનંત આનંદ, અનંતવીર્યવાળો અમૂર્ત સ્વરૂપ આત્મા પિતાના સ્વરૂપમાં રહે તે મેક્ષ છે. - આ આત્માની સ્થિતિને કે સંસિદ્ધ કહે કે નિવૃત્તિ કહે, કેઈ શાંતિ કહે, કઈ શિવ કહે, કેઈ અક્ષય કહે, કેઈ અવ્યય કહે, કેઈ અમૃત કહે, કેઈ બ્રહ્મ કહે, કેઈ નિર્વાણ કહે. એ બધા શબ્દોમાં ભેદ છે પણ વાત તે એકની એક જ છે. એ સર્વ મોક્ષને જ જણાવવાવાળા શબ્દો છે. આ હકીક્ત સાંભળીને પુંડરીક મુનિનાં મનનું સારું સમા- ધાન થયું. ગુરુશ્રીએ જણાવ્યું કે આ સર્વ બાબતેનું સમાધાન બારમા દૃષ્ટિવાદ નામના અંગના અભ્યાસથી મળશે. પુંડરીક . મુનિએ અનુક્રમે તે દૃષ્ટિવાદનો અભ્યાસ કર્યો. તે ગીતાર્થ થયા એટલે ગુરુશ્રીએ તેમને આચાર્યપદે સ્થાપન કર્યા. આચાર્ય શ્રી સમતભદ્રસૂરિ નિર્વાણ પામ્યા. પુંડરીકાચાર્યને પણ કેવળજ્ઞાન થયું. સાધ્વી મહાભદ્રા મહત્તરા અને સુલલિતા સાધ્વી પણ છેવટે નિર્વાણ પામ્યા. શ્રી ગર્ગમુનિ તથા સુમંગલાદિ સાધ્વીઓ દેવલોકમાં ગયા. [ આ. પ્ર. પુ. ૩૨, પૃ. ૧૦૭] - - Page #97 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૬૩ ] અનેકાન્તવાદનું સ્વરૂપ. કારણ વિષયક વાદનું એકાંતને લીધે મિથ્યાપણું અને અનેકાંતને લીધે સમયથાર્થપણું. ” કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત-અદષ્ટ અને પુરુષવાદી કારણ વિષેના એકાન્તવાદે અયથાર્થ છે અને તે જ વાદ સમાસથી પરસ્પર સાપેક્ષપણે મળવાથી યથાર્થ છે. . ભાવાર્થ –કાર્યની ઉત્પત્તિ કારણને આભારી છે. કારણ વિષે પણ અનેક મતે છે તેમાંથી અહીં પાંચ કારણવાદનો ઉલ્લેખ છે. કેઈ કાળવાદી છે જેઓ ફક્ત કાળને જ કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે જુદાં જુદાં ફળો વરસાદ, શરદી, ગરમી વિગેરે બધું જતુભેદને જ આભારી છે અને ઋતભેદ એટલે કાળવિશેષ કેઈ સ્વભાવવાદી છે જેઓ સ્વભાવને જ કાર્યમાત્રનું કારણ માની તેના સમર્થનમાં કહે છે કે પશુઓનું સ્થળગામીપણું, પક્ષીઓનું ગગનગામીપણું અને ફળનું કમળપણું તેમ જ કાંટાનું તીણપણું—અણુદારપણું એ બધું પ્રયત્નથી કે બીજા કઈ કારણથી નહીં પણ વસ્તુગત સ્વભાવથી જ સિદ્ધ છે. કેઈ નિયતિવાદી છે તે નિયતિ સિવાય કોઈને કારણ ન માનતાં પિતાના પક્ષની પુષ્ટિમાં કહે છે કે જે સાંપડવાનું હોય તે સારું કે નરસું સાંપડે જ છે. ન થવાનું થતું નથી અને થવાનું મટતું નથી, તેથી તે બધું નિયતિને આભારી છે. એમાં કાળ, સ્વભાવ કે બીજા કોઈ કારણને સ્થાન–અવકાશ નથી. - કોઈ અદણવાદી અદઈને જ કારણ માની તેની પુષ્ટિમાં Page #98 -------------------------------------------------------------------------- ________________ 19. E [૬૪] શ્રી, કપૂરવિજયજી કહે છે કે બધા માણસે પૂર્વસંચિત કર્મયુક્ત જન્મે છે અને પછી પિતે ધાર્યું ન હોય તેવી રીતે સંચિત કર્મના પ્રવાહમાં તણાય છે. માણસની બુદ્ધિ સ્વાધીન નથી. પૂર્વોપાર્જિત સંસ્કાર પ્રમાણે જ તે પ્રવર્તે છે, માટે અદષ્ટ જ બધા કાર્યોનું કારણ છે. કેઈ પુરુષવાદી પુરુષને ફક્ત કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે જેમ કળીયે બધા તાંતણા સરજે છે, જેમ ઝાડે બધા ફણગાઓ પ્રગટાવે છે તેમ ઈશ્વર જગતના સર્જન, પ્રલય અને સ્થિતિને કર્તા છે. ઈશ્વર સિવાય બીજું કશું જ કારણ નથી. જે કારણરૂપે બીજું દેખાય છે તે પણ ઇશ્વરને જે આધીન છે, તેથી બધું જ ફક્ત ઈશ્વરતંત્ર છે. આ પાંચ વાદે યથાર્થ નથી, કેમકે તે દરેક પિતાના મંત ઉપરાંત બીજી બાજુ જોઈ શકતા ન હોવાથી અપૂર્ણ છે અને છેવટે બધા પારસ્પરિક વિધિથી જ હણાય છે. જ્યારે એ પાંચે વાદે પરસ્પર વિધીપણું છોડી, એક જ સમન્વયની ભૂમિકા ઉપર આવી ઊભા રહે છે ત્યારે તેઓમાં પૂર્ણતા આવે છે અને પારસ્પરિક વિરોધ જ રહે છે. એટલે તે યથાર્થ બને છે. એ સ્થિતિમાં કાળ, સ્વભાવ આદિ ઉક્ત પાંચે કારણેનું કાર્ય જનક સામર્થ્ય જે પ્રમાણસિદ્ધ છે તે સ્વીકારાય છે અને એ પ્રમાણસિદ્ધ કારણેને અ૫લાપ (અનાદર-નિષેધ) થતો નથી. (સન્મતિ તર્ક, તૃતીય કાંડ પૃ. ૫૩.) આત્મા વિષે નાસ્તિત્વ આદિ છ પક્ષનું મિથ્યાપણું અને અસ્તિત્વાદિ છ પક્ષેનું સમ્યક્ષશું.” . “આત્મા નથી, તે નિત્ય નથી, તે કાંઈ કરતું નથી, તે Page #99 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : કરેલ કર્મોને વેદત નથી, તેનું નિર્વાણ-મેલ નથી અને મોક્ષને ઉપાય નથી, એ છ મતે મિથ્યાજ્ઞાનનાં સ્થાન છે.” આત્મા છે, તે અવિનાશી છે, તે (વિવિધ) કર્મ કરે છે, તે તેનું ફળ અનુભવે છે, તેને નિર્વાણ (મોક્ષ) છે અને મોક્ષને ઉપાય છે. એ છ મતે યથાર્થ જ્ઞાનનાં સ્થાને છે.” ભાવાર્થ –આધ્યાત્મિક વિકાસની સંપૂર્ણતા સાધવામાં જે પક્ષના આગ્રહો એક કે બીજી રીતે આડે આવે છે અને જે આગ્રહે તેમાં સહાયક થાય છે તે બન્ને પ્રકારના આગહેનું અહીં કથન છે. સાધનમાં બાધક થનારા આગ્રહ બ્રાન્ત દષ્ટિ ઉપર રચાયેલા હાઈ અયથાર્થ અને અભ્રાત દષ્ટિ ઉપર રચાયેલા સહાયક આગ્રહ યથાર્થ છે. ૧. એમ માનવું કે આત્મા જેવું કઈ તત્ત્વ જ નથી તે અનાત્મવાદ, ૨. એમ માનવું કે આત્મતત્વ છે તે ખરું પણ તે નિત્ય ન હાઈ વિનાશી છે તે ક્ષણિકાત્મવાદ, ૩. એમ માનવું કે આત્મા છે તો નિત્ય પણ તે ફૂટસ્થ હાઈ કશું કર્તવ નથી ધરાવતે તે અકત્વવાદ, ૪. એમ માનવું કે આત્મા કંઈ કરે છે ખરે પણ તે ક્ષણિક હેઈ અગર નિલેપ હાઈ વિપાક અનુભવતા નથી તે અભતૃત્વવાદ, ૫. એમ માનવું કે આત્મા હમેશાં જ કર્તા અને ભક્તા રહેતા હોવાથી તેના સ્વરૂપની પેઠે રાગદ્વેષાદિ દોનો અંત જ નથી આવતો તે અનિવણુવાદ, ૬. એમ માનવું કે સ્વભાવથી આત્મા ક્યારેક મેક્ષ પામે છે પણ તેને મેળવવાને બીજે કશે જ ઉપાય નથી તે અનુપાયવાદ Page #100 -------------------------------------------------------------------------- ________________ [૬] શ્રી કર્ખરવિજયજી - આ છમાંથી કોઈ પણ એક વાદને આગ્રહ બંધાઈ જાય તે કાં તે આધ્યાત્મિક સાધનામાં પ્રવૃત્તિ જ ન થાય અને થાય છે તે વિશેષ આગળ ન ચાલે અને છેવટ સુધી તે ટકે જ નહીં, તેથી એના સ્થાનમાં અનુક્રમે નીચેના આગ્રહ આવશ્યક (જરૂરના) છે – . ૧. આત્મા છે એમ માનવું, ૨. તે છે એટલું જ નહીં પરંતુ અવિનાશી છે એમ માનવું, ૩. તે માત્ર અવિનાશી જ નહિ પણ કર્તૃત્વશક્તિ ધરાવે છે એમ માનવું, ૪. તે જેમ કર્તૃત્વશક્તિ ધરાવે છે તેમ ભકતૃત્વશક્તિ પણ તેમાં છે એમ માનવું, ૫. કર્તૃત્વ અને ભાતૃત્વશક્તિ હોવા છતાં કયારેક પ્રવૃત્તિના પ્રેરક રાગદ્વેષાદિક દોષોને અંત શકય છે એમ માનવું, અને ૬. તે અંતને ઉપાય છે કે જે આચરી શકાય એ છે એમ માનવું. આ છએ આગ્રહ સાધકને શ્રદ્ધા અપી, તે દ્વારા સાધનામાં આગળ વધવા પ્રેરે છે તેથી તે સમ્યગ્દયથાર્થ છે. વાદમાં અનેકાંતદષ્ટિના અભાવે આવતા દે. એકાન્તવાદી સાધચ્ચેથી કે વૈધમ્યથી અર્થ–સાધ્યનું સાધન કરે ત્યારે પરસ્પર અથડાતા એ બંને અસદ્ધાદ ઠરે છે. દ્રવ્યાસ્તિકનું વક્તવ્ય સામાન્ય અને પર્યાયાસ્તિક વક્તવ્ય વિશેષ છે. એ બંને નિરપેક્ષપણે છટા છટા જવામાં આવે તો એકાન્તવાદને વિશિષ્ટ બનાવે છે અર્થાત ઊભું કરે છે. . (વાદી દ્વારા) હેતુનાં વિષયરૂપે મૂકવામાં આવેલ સાધ્યને પરપ્રતિવાદી જે રીતે આક્ષેપ સમજી દૂષિત કરે છે તે જ રીતે Page #101 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૬૭ ] જે વાદીએ તે સાધ્યને દર્શાવ્યું હોત તો તે કોઈનાથી છતાત? અર્થાત કેઈથી ન છતાત. એકાન્ત અસત્ય બોલનાર કે સત્ય છતાં અનિશ્ચિત બેલનાર વાદી લોકિક અને પરીક્ષકોના આક્ષેપને વિષય બને છે. ભાવાર્થ –લાદભૂમિમાં ઉતરનાર વાદી જો અનેકાંતદષ્ટિ રાખ્યા વગર તેમાં ઊતરે તે તે કદી સફળ ન થાય, ઊલટું અસલ્વાદી ઠરે, હારે અને શિષ્ટોની નિંદાનું પાત્ર બને. એ વસ્તુ અહીં બતાવવામાં આવી છે. કઈ પણ વાદી પિતાના પક્ષનું સાધન (સમર્થન) ભલે સાધર્યું કે વૈધમ્ય દાતથી કરે, પણ જો તેનો પક્ષ એકાન્ત હશે તો બીજા વિધી પક્ષ સાથે અથડાશે અને છેવટે બંને અસદ્ધાદ-મિથ્યાવાદ ઠરવાના માટે અનુમાનમાં જે સાધ્ય મૂકવું તે એકાન્તદષ્ટિએ ન મૂકવું. દ્રવ્યાસ્તિકનો વિષય કેવળ સામાન્ય અને પર્યાયાસ્તિકને વિષય કેવળ વિશેષ. એ બને જે એકમેકથી છૂટા પાડી કોઈ પણ વસ્તુમાં સાધવામાં આવે તે તેનાથી એકાન્તવાદ જ ઊભું થાય, અનેકાંતદષ્ટિ લેપાય. તેથી એ બન્નેનું પરસ્પર સાપેક્ષપણે જ સાધન કરવું એગ્ય છે. કેઈ વાદી પૂર્વપક્ષ કરતાં હેતુથી સિદ્ધ કરવા ધારેલ પિતાન સાધ્યને જે એકાંતરૂપે જે તે પ્રતિવાદી તેની ખામી જોઈ તેના પક્ષને તેડી પાડે છે અને તે હાર ખાય છે. આવી વસ્તુસ્થિતિ છે. હવે જે એ જ પૂર્વપક્ષીએ પ્રથમથી જ પોતાના પક્ષમાં ખામી ન રહે તે માટે અનેકાન્તદષ્ટિએ સાધ્ય યેર્યું હોત તે ગમે તેવા Page #102 -------------------------------------------------------------------------- ________________ એકાદ [ ૬૮ ] શ્રી કપૂરવિજયજી પ્રબળ પ્રતિવાદીથી પણ તેને હાર ખાવી ન પડત એ ખુલ્લું છે, માટે વાદમાં ઉતરનાર અનેકાન્તદષ્ટિએ જ સાધ્યને ઉપન્યાસ કરે કે જેથી તે કદી ન હારે. એકાન્તપણાને લીધે જે નિતાન્ત બોટું હોય તેની તો વાત જ શી? પણ એકાન્તરૂપે સાચું હોવા છતાં જે તેને અનિશ્ચિતસંદિગ્ધરૂપે વાદગાછીમાં મૂકવામાં આવે તો તે વાદી વ્યવહારકુશળ અને શાસ્ત્રકુશળ બધા જ સભ્યની દષ્ટિમાં ઉતરી પડે છે તેથી માત્ર અનેકાન્તદષ્ટિ રાખવી એટલું જ બસ નથી પણ એ દષ્ટિ સાથે અસંદિગ્ધવાદીપણું પણ વાદગેઝીમાં આવશ્યક છે. નયવાદને લગતી ચર્ચાપરિશુદ્ધ નયવાદ એ કેવળ થતપ્રમાણના વિષયને સાધક બને છે. વળી જે તે ખોટી રીતે મૂકવામાં આવ્યા હતા તે બને પક્ષેને ઘાત કરે છે. જેટલા વચનોના માગે છે તેટલા જ નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલા જ પરસમ છે. જે કપિલ (કપિલે કહેલું સાંખ્ય) દર્શન છે એ દ્રવ્યાસ્તિકનયનું વક્તવ્ય છે, શુદ્ધોદનના પુત્ર અર્થાત્ બુદ્ધનું દર્શન તો પરિશુદ્ધપર્યાયને વિકલ્પ છે. જો કે કણાદે બને નથી પિતાનું શાસ્ત્ર-દર્શન કર્યું છે છતાં તે મિથ્યાત્વ–અપ્રમાણ. છે; કારણ કે એ બન્ને ને પોતપોતાના વિષયની પ્રધાનતાને લીધે અંદરોદર એક બીજાથી નિરપેક્ષ છે. અહીં નયવાદની ચર્ચામાં. મુખ્ય ત્રણ બાબતો કહેવામાં આવી છે. પરિશુદ્ધ અને અપરિશુદ્ધ નયવાદનું પરિણામ, પરસમયનું વાસ્તવિક પરિણામ તથા તેને આધાર અને પ્રસિદ્ધ Page #103 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૬૯ ] પરસમ-દર્શનની નયવાદમાં રોજના. પ્રમાણની દરેક વસ્તુ અનેક ધર્માત્મક સિદ્ધ છે, તેનું કોઈપણ એક વિવક્ષિત અંશરૂપે પ્રતિપાદન કરવાનો અભિપ્રાય તે નયવાદ છે. જે એ અભિપ્રાય એકાંશસ્પશી હોવા છતાં તે વસ્તુના બીજા અવિવક્ષિત અંશ પરત્વે માત્ર ઉદાસીન હાય અર્થાત્ તે અંશનું નિરસન કરવાને આગ્રહ ન ધરાવતા હોય અને પોતાના વક્તવ્યપ્રદેશમાં જ પ્રવર્તતે હોય તો તે પરિશુદનયવાદ છે. તેથી ઊલટું જે અભિપ્રાય પોતાના વક્તવ્યરૂપ એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અશોનું નિરસન કરે તે અપરિશુદ્ધનયવાદ છે. પરિશુદ્ધનયવાદ એક અંશનો પ્રતિ પાદક છતાં ઈતર અંશનું નિરસન ન કરતો હોવાથી તેને બીજા નયવાદે સાથે વિરોધ નથી હોતો, અને છેવટે તે શ્રત પ્રમાણુના અખંડ વિષયને જ સાધક બને છે. અર્થાત્ નયવાદ જે કે અંશગામી છે પણ જે તે પરિશુદ્ધ એટલે ઈતર સાપેક્ષ હોય તે તેનાવડે છેવટે શ્રુતપ્રમાણસિદ્ધ અનેકધર્માત્મક આખી વસ્તુનું જ સમર્થન થાય છે. સારાંશ એ છે કે બધા ય પરિશુદ્ધનયવાદે પિોતપોતાના અંશભૂત વક્તવ્યદ્વારા એકંદર સમગ્ર વસ્તુનું જ પ્રતિપાદન કરે છે, એ જ પરિશુદ્ધનયવાદનું ફળ છે. તેથી ઊલટું અપરિશુદ્ધનયવાદ માત્ર પોતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિ પણ સ્વપક્ષશુદ્ધિનું નિરસન કરે છે, કારણ કે બીજા અંશ સિવાય તેનું વક્તવ્ય સંભવી જ નથી શકતું, એટલે બીજા અંશનું નિરસન કરવા જતાં તે પિતાના વક્તવ્ય અંશનું પણ નિરસન કરી જ બેસે છે. [ આ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૫૧] Page #104 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] 0 શ્રી કરવિજયજી જૈન તત્ત્વસાર. ૧. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠી લેખાય છે. ૨. પાંચે જ્ઞાનમાં અતિ ને શ્રુત એ એ ઇન્દ્રિયનિમિત્તક હેાવાથી પરાક્ષ જ્ઞાન અને અવધિ, મનઃપ વ અને કેવળ એ ત્રણ આત્મસાક્ષાત્ હેાવાથી પ્રત્યક્ષ લેખાય છે. પ્રથમનાં એ ( અવધિ ને મન:પર્યવ) દેશ ( અંશ ) પ્રત્યક્ષ અને કેવળ સવ પ્રત્યક્ષ છે. ૩. અનુગામી (સાથે ચાલનાર ), અનનુગામી, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી અને અપ્રતિપાતી એ રીતે અવધિના ભેદા તેમ જ અસંખ્ય ભેદ પણ થાય છે. ૪. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠે પ્રવચનમાતા લેખાય છે. તેમાં સમિતિ સાવધાનપણે ચારિત્રમા માં પ્રવવામાં તથા ગુપ્તિ અશુભ મન-વચન-કાયાના ચેગવ્યાપારથી સર્વથા નિવવામાં સહાયકારી થાય છે. ૫. પાંચે ઇન્દ્રિયેાના શબ્દ, રૂપ, રસ, ગધ ને સ્પર્શરૂપ વિષચેમાં આસક્તિ તજવાથી અને તેના જેમ બને તેમ પ્રશ સ્તભાવે સદુપયેાગ કરવાથી સુખી થવાય છે. ૬. અશુભ આન્ત અને રીદ્ર એ એ ધ્યાન તજવા અને શુભ ધર્મ અને શુકલધ્યાનને સેવવા ખપ કરવા. ૭. ક્રોધાદિ ચારે કષાયેાને સંસારવ ક જાણી સુજ્ઞ જનાએ સર્વથા તજવા. Page #105 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૭૧ ] ૮. દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને સમજી, તેને વિવેકથી સેવવા. ૯. મૈત્રી, મુદિતા યા પ્રમેાદ, કરુણા અને મધ્યસ્થતારૂપ ચારે ભાવનાને ભાવરસાયણ સમાન સમજી ખૂખ આદરથી સેવવી, જેથી અન્ય ધર્મકરણી સફળ થાય. ૧૦. પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ ને રૂપાતીત એ ધર્મ ધ્યાનના ચાર પ્રકાર છે.. ૧૧. અનિત્ય, અશરણાદિ ખાર ભાવના દરેક ભવ્યાત્માને ભાવવા લાયક છે. ૧૨. અનશન, ઊણેાદરી, વૃત્તિક્ષેપ ને રસત્યાગાદિક છ પ્રકારના ખાદ્ય તપ અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ રૂપ છ અભ્યંતર તપયેાગે, તીવ્ર અગ્નિચેાગે જેમ સુવર્ણ શુદ્ધિ થાય તેમ, આત્મશુદ્ધિ થાય છે. ૧૩. જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, મધ ને મેાક્ષ એ નવતત્ત્વ છે. ૧૪. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્ણાંક અને ઉદ્યમ એ પાંચે કાર્યસિદ્ધિના સહાયક છે. ૧૫. યથાર્થ તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યકૃત્વ અને વિપરીત શ્રદ્ધાનને મિથ્યાત્વ સમજવું. ૧૬. પાંચે ઇન્દ્રિયેા, મન-વચન-કાયખળ, શ્વાસેાશ્વાસ અને આયુષ્ય એ દૃશ દ્રવ્યપ્રાણુ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીય ને Page #106 -------------------------------------------------------------------------- ________________ મમતા [ ૭૩ ] શ્રી કપૂરવિજયજી ઉપગરૂપ આત્મગુણને ભાવપ્રાણુ સમજી, દ્રવ્યપ્રાણ ઉપરની મમતા તજી, ભાવપ્રાણ પ્રગટાવવા ખપ કર. - ૧૭ શુષ્કવાદ, વિવાદ ને ધર્મવાદમાં પહેલા બે તજી, ધર્મવાદમાં રુચિ જડવી. ૧૮. આત્મસાધનમાં ઉજમાળ એવા સાધુ–સાવી-શ્રાવક ને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ છે. ૧૯. અરિહંત, સિદ્ધ, સાધુ ને કેવળીભાષિત ધર્મ એ ચારનું શરણ આદરવા ચગ્ય છે. ૨૦. રાગ-દ્વેષ-મિથ્યાત્વાદિક ૧૮ ષવર્જિત અને સર્વજ્ઞસર્વદશી–મહાઅતિશયધારી, સર્વ જગજીવહિતકારી તીર્થંકરદેવ અરિહંત, અરુહંત કે અરહંત કહેવાય છે. ૨૧. દુઃખગર્ભિત, મહગર્ભિત ને જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય શ્રેષ્ઠ છે. ૨૨. નિશ્ચય અને વ્યવહાર એ દરેક વસ્તુનું આંતર ને બાહ્ય સ્વરૂપ સમજવારૂપે છે. ૨૩. ચાર સહાદિક ૬૭ બેલે સમકિતનાં ખાસ વિચારી લેવા ગ્ય છે. ૨૪. મિથ્યાત્વાદિક વૈદ ગુણસ્થાનનું સ્વરૂપ સમજી, આગળ વધાય તેમ કરવું. ૨૫. અપાયાપરામાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય ને પૂજાતિશય એ ચાર મુખ્ય અતિશયો સર્વે તીર્થકરેને હોય છે, તેથી ઘણે ઉપગાર થાય છે. : Page #107 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૭૩ ] ૨૬. દ્રવ્યાનુયાગ, ગણિતાનુયાગ, કથાનુયોગ તે ચરણકરણાનુયાગ એ ચાર અનુયાગ જૈત પ્રવચનમાં ભાખ્યા છે. સુબુદ્ધિશાળી જના તેના લાભ લે છે. ૨૭. સૂત્રાભ્યાસ, અર્થોભ્યાસ, વસ્તુઅભ્યાસ ને અનુભવઅભ્યાસ એ ચાર પ્રકારના અભ્યાસ કહેવાય છે. ૨૮. અક્ષુદ્રતાદિક ૨૧ ગુણા ધર્મરત્નની પ્રાપ્તિ માટે ખાસ ઉપયેાગી હેાઇ સહુ આત્માથી સજ્જનાએ તે ખધા ગુણુાને ખાસ કાળજીપૂર્વક અપનાવવા. ૨૯. ક્ષમાદિક દર્શવધ તિધર્મનુ આરાધન મહા કલ્યાણકારી છે. [ . પ્ર. પુ. ૩૩, પૃ. ૨૬૮ ] વાસ્તવિક એધ. ૧. મુમુક્ષુ-સાધુ જાને ચાતુર્માસ કરવા ચેાગ્ય ક્ષેત્રગુણા-૧. જ્યાં ભૂમિ કાદવ રહિત-સૂકી રહેતી હાય, ૨. સમૂચ્છિમ જીવાની ઉત્પત્તિ અલ્પ હાય, ૩. બહારની સ્થલિ ભૂમિ પ્રાસુક (નિર્જીવ) ને ઉપદ્રવ વગરની હાય, ૪. સ્ત્રી, પશુ, પડકના સવાસ-પરિચય વગરના ઉપાશ્રય હાય, પ. ગારસદૂધ, તત્કાઢિ પુષ્કળ મળતા હાય, હૂઁ. જ્યાં સાધુઓના પરાભવ કેાઇ કરી ન શકે, ૭. વૈદ્યાદિકની અનુકૂળતા હાય, ૮. ઔષધ-મેષજ સહેજે મળે, ૯. ગૃહસ્થનાં ઘર સમૃદ્ધ હાય. ૧૦. રાજા–અધિકારી ધર્મીષ્ઠ ( સાધુના ગુરાગી ) હાય, ૧૧. અન્ય દનીએ સાધુઓના તિરસ્કાર કરી ન શકે, ૧૨. ભિક્ષા સુખે મળી શકે, ૧૩. સ્વાધ્યાયમાં ખામી ન આવે. Page #108 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી કરવિજયજી ૨. છ વસ્તુ પામવી દુર્લભ છતાં જરૂરની છે.–૧. મનુષ્યભવ, ૨. આર્ય (ઉત્તમ-ધમ) કુળ, ૩. પાંચે ઈન્દ્રિ પરવડી (પૂરી–નીરોગી), ૪. શાસ્ત્ર-સિદ્ધાન્તશ્રવણ, ૫. તત્ત્વશ્રદ્ધા, ૬. સંયમમાર્ગમાં એગ્ય આદર. . ૩. સમકિતનાં છ સ્થાનક-૧. જીવ-આત્માદિક પદાર્થની સદ્દહણા, ૨. આત્મા નિત્ય છે, ૩. આત્મા શુભાશુભ કર્મને કર્તા છે, ૪. કર્યો કર્મનો ભોક્તા છે, ૫. અનુક્રમે સકળ કર્મથી છટકાર–મોક્ષ પુરુષાર્થ વડે થવા પામે છે, ૬. સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રની આરાધના એ મેક્ષ મેળવવાને ઉપાય છે. ૪. જીવ છ પ્રકારે સમકિત પામેલું હારી જાય-૧-૨. અરિહંતના તથા અરિહંતપ્રરૂપિત ધર્મના અપવાદ બોલવાથી, ૩. આચાર્ય–ઉપાધ્યાયના અવર્ણવાદ બોલવાથી, ૪. સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બલવાથી, ૫. " ભૂત-ચક્ષાદિકના ઉપદ્રવથડે પરવશ બની જવાથી તથા ૬. મેહજનિત ઉન્માદપણાથી સમક્તિ વમીને મિથ્યાત્વ પામે. * ૫. નરથી આવેલ જીવનાં લક્ષણઃ-શરીર અસુંદર આકારવાળું હોય, કલેશપ્રિય હેય, રોગગ્રસ્ત હોય, અતિ ભયથી વિહળ હોય તેમજ અતિ ક્રોધી હોય. ૬. તિર્યંચગતિમાંથી આવેલ જીવનાં લક્ષણઅતિ લોભી, અતિ માયાકપટી, અતિ અસત્યવાદી (જૂઠા બેલો), અતિ સુધાળુ-ખાઉકણ હાય, મૂર્ખ હોય અને મૂખની સાથે પ્રીતિ રાખનાર હોય. ૭. મનુષ્ય ગતિમાંથી આવેલ જીવનાં લક્ષણ Page #109 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૭૫ ] સુભાગી (સહુને વહાલું લાગે એવો) હેય, મિષ્ટ વચન બલવાવાળે હાય, દાનેશ્વરી-દાતાર હોય, સરલ-માયાકપટ વગરનો હાય, ચતુરવ્યવહારકુશળ હોય અને ચતુર સાથે. મિત્રતા રાખવાવાળા હાય. ૮. દેવગતિમાંથી આવનાર જીવનાં લક્ષણ-સત્યવાદી ને દઢધમી હોય, દેવગુરુને ભક્ત હોય, ધનવાન હોય, રૂપવાન હોય, પંડિત હોય, પંડિતજનો સાથે પ્રીતિ જેડનાર હોય. ૯. નકારનાં છ લક્ષણ:-જવાબ વાળતાં આંખો મીંચે, આડુંઅવળું દેખે, ઊંચુંનીચું જોવે, જમીન ખેતરવા માંડે, બીજાની જોડે વાત કરવા માંડે અથવા મન પકડે–જવાબ દેવામાં વિલંબ કરે. * ૧૦. છ પ્રકારના મતઃ–૧. જેનમતવાળા જેને કર્મ કહે છે તેને ૨. સાંખ્ય મતવાળા પ્રકૃતિ કહે છે, ૩. વેદાન્તિકે માયા કહે છે, ૪. નૈયાયિકે–વૈશેષિકે અદષ્ટ કહે છે, ૫. બદ્ધમતવાળા વાસના કહે છે અને ૬. કઈ કઈ મતવાળા તેને ઇશ્વરની લીલા કહે છે–માને છે. ૧૧. અંતરંગ છે શત્રુઓ-કામ (પરસ્ત્રી-પુરુષ પ્રત્યે વિષયભેગા સંબંધી દુષ્ટ વિચાર), ક્રોધ, લોભ, માન (અહંકાર), મદ (જાતિ–કુળ-બળ-રૂપ-લાભ-ઐશ્વર્ય–તપ-વિદ્યા સંબંધી), હર્ષ (નાહક અન્ય જીને દુઃખ-પરિતાપ ઉપજાવી ચેરી જૂગાર-શીકાર પ્રમુખ દુર્વ્યસન સેવી મનમાં મગ્ન થવું) એ સિઘળાને આત્માના કટ્ટા દુશમન જાણું, તેનાથી સદા ય દૂર રહેવા લક્ષ રાખવું.. Page #110 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] શ્રી કપૂરવિજયજી ૧૨. તીથ યાત્રા પ્રસગે પાળવા ચેાગ્ય છરી:-૧ સચિત્ત( સજીવ ખાન-પાન )ના પરિહારી, ૨. એલઆહારી–એક જ વખત સ્થિર આસને નિર્દોષ ખાનપાનનું સેવન, ૩. ગુરુપાદચારી ( શ્રી ગુરુદેવને આગળ કરીને તેમની પાછળ વિનય–મહુમાન સહિત, વાહનાદિક રહિત પગપાળા ચાલવું), ૪. ભૂમિસથારી–( માંચા, પલંગ, ખાટ, પાટ વિંગેરે તજી ભૂમિ ઉપર સૂવું–સંથારવુ'), ૫. બ્રહ્મચર્ય ધારી ( યાત્રાના દિવસેામાં વિષયવાસના તજી સતાષવૃત્તિ ધારી નિર્મળ શીલ વ્રતનુ` પાલન કરવુ' ), ૬ આવશ્યક દાયવારી ( પ્રાત:કાળ અને સાયંકાળ અને વખત પ્રતિક્રમણ કરી પાપ અતિચારને ટાળવા ખપ કરવા. ) છેલ્લી રીને બદલે શુદ્ધ સમ્યક્ત્વધારી અથવા મિથ્યાત્વપરિહારી પણ લેખાય છે. ૧૩. પરભવનું આયુષ્ય માંધતા, ગતિ-જાતિ—અવગાહના— અનુભાગ ( સ ) અને પ્રદેશ ( દળ-સંયમ ) સાથે ખાંધે, ૧૪. સાતના સગ્રહ કરવા:-યશ-કીર્તિ-અર્થ-ગુણસુમિત્ર–કળા અને વિજ્ઞાન, ૧૫. સાતને તજવા-દ્રુ નસંગ, કુભાર્યા, વેશ્યા, પરસ્ત્રી, કદાગ્રહ, કુપુત્ર અને માળચેષ્ટા. ૧૬. સાતને આદરવા-ક્ષમા, સુગુરુસેવા, સુશીલતા, જ્ઞાન, કુળક્રમ, ધર્મ અને વિનય. ૧૭. સાત ભય-ઇહલેાક ભય, પરલેાક ભય, ચારના ભય, અકસ્માત ભય, આજીવિકા ભય, અપયશ ભય અને મરણુ ભય. એને વિવેકવડે નિવારવા. Page #111 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૭૭ ૧૮. સાત ઇતિ ઉપદ્રવ–અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, મૂષક, સૂડા, સ્વચફલય અને પરચક્રભય. ૧૯. સાત પ્રકારે ઉત્તમતા-પ્રિય વાણી, અર્થ કથન, સ્વપરોપકાર, અનાત્મપ્રશંસા, પરસ્ત્રીવજ ન, કૃતજ્ઞતા, પરભવચિંતા. ૨૦. ગૃહસ્થાને સાત સ્થાને સાન-લેાજને, વસને, સ્નાને, મૈથુને, મળવિસજ ને, સામાયકે તથા દેવપૂજન કરતા. માન ધારવું. ૨૧. સાધુને સાત સ્થાનકે માન-પડિમણે, માર્ગ ગમને, ભેાજને, પડિલેહણે, વડીનીતિ અને લઘુનીતિ કરતી વખતે, વસ્તુ લેતાં મૂકતાં-આ સાત વખતે વાતચીત કરતાં ઉપયેાગશૂન્યતા થવાથી વિરાધના થાય. ૨૨. ચૈત્યવંદન-એક શક્રસ્તવવડે જઘન્ય, બે-ત્રણવ મધ્યમ અને ચાર-પાંચવડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું. ૨૩. વિનય-જ્ઞાન–દર્શન-ચારિત્ર વિનય, મન-વચન—કાય વિનય તથા ઉપચારિક લૈાકિક વિનય. ૨૪. નિર્દોષ ભાષા-ઘેાડું, મધુરું, ગુણકારી, કાર્ય પ્રસંગ પૂરતું, ડાહ્યું, ડહાપણભર્યું, સરલ ને સૂત્રાનુસારે ખેલવું. ૨૫. પૈસાને ભય–રાજભય, ચારભય, કુટુંખભય, આગભય, જળભય, ભાગીદારના ભય તથા વિનાશભય. ૨૬. આયુષ્ય ઘટે-ત્રાસથી, શસ્રપ્રહારથી, મંત્રત ંત્ર( કામણ-દ્રુમણ ) થી, અતિ આહાર આરોગવાથી, શૂલાર્દિક રાગની વેદનાથી, સર્પાદિકના વિષથી તેમ જ એક સાથે ઘણા શ્વાસેાશ્વાસ લેવાવાથી. Page #112 -------------------------------------------------------------------------- ________________ [ ૭૮ ] શ્રી કપૂરવિજયજી ૨૭. અતિ સુષમ કાળ-મેઘ કાળે વરસે, અકાળે ન વરસે, સત સુસાધુજનાની ચેાગ્ય સેવા થાય, કુસાધુએની નહીં, પુત્ર–શિષ્યાદિવડે માખાપ, ગુરુપ્રમુખના યથાચેાગ્ય વિનય–સેવા સચવાય, મન-વચનમાં શાંતિ જળવાય. ૨૮. જયણા-ચાલતાં, ઊઠતાં, બેસતાં, શયન કરતાં, ભાજન કરતાં, ભાષણ કરતાં અને વિષમ સ્થાનતાં ઉલ્લંઘ અવશ્ય પાળવી. ૨૯. શ્રાવકને સાત ધાતીયા-સામાયક, દેવપૂજા, ભેજન પ્રસંગે, હરતાં-ફરતાં, સૂતી વખતે, વડીનતિ કરવા જતાં તથા દેવપૂજાર્દિક કરવા નિમિત્તે સ્નાન કરવા માટે ઉપયેગમાં લેવા, થાસંભવ જુદા રાખવા. ૩૦. પ્રવચન માતા-સંયમધારી સાધુ-સાધ્વીઓએ કાયમને માટે અને ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓએ સામાયિક-પાષધાદ્વિક પ્રસંગે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું અવશ્ય પાલન કરવાની જરૂર છે. ૩૧. ખરા પડિતના ગુણ-ગ ન કરે, કંઠાર (કર્કશ ) ભાષા ન મેલે, અન્યનાં અપ્રિય વચનને પણુ સહન કરે, ક્રોધ ન કરે ( તપે નહી ), પરની નિંદા–ટીકાથી દૂર રહે, પરના ઢોષ ન પ્રકાશે, સ્વલાઘા પણ ન કરે, વગર સમયનું (જરૂર વગરનું) ન મેલે, પેાતાની શક્તિ નકામી વેડી ન નાખે, ગુણ અવગુણુને યથાર્થ સમજે અને અવગુણુની ઉપેક્ષા કરી :૧, ગુણગ્રાહીપણે હંસવત્ આચરણ કરે. ગુરાગે મુદ્ધિના આઠ ગુણ-શાસ્રશ્રવણુ ઇચ્છા, શાસ્ત્રશ્રવણુ, ક ૩ર. . Page #113 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૭૯ ] સારગ્રહણ, અવધારણ, ઊહાપોહ, (તર્ક–વિતર્ક ) અર્થવિજ્ઞાન, તત્ત્વનિશ્ચય અને આત્મનિરીક્ષણ(Introspection )વડે સવિવેક ધારી શકાય. - ૩૩. અષ્ટવિધ આત્મા–દ્રવ્યાત્મા, કષાયામા, ગાત્મા, જ્ઞાનાત્મા, ઉપગાત્મા, દશનામા, ચારિત્રાત્મા અને વર્યાત્મા. ૩૪. ગુરુ વિનય-ગુરુને દેખી ઊભા થવું, ગુરુ આવતાં હોય ત્યારે સન્મુખ જવું, ગુરુને અંજલિબદ્ધ નમસ્કાર કરવા, ગુરુને પિતે આસન આપવું, ગુરુ બેઠા પછી બેસવું, ગુરુદેવની સેવા-ભક્તિ-વિશ્રામણા કરવી વિગેરે. ૩૫. સાધુ એકલે અતડે કેમ રહે છે ?–કોથી-માની– માયાવી-લોભી, કુતૂહલી, ધૂર્ત, પાપમાં રક્ત ને ખરાબ આચારવાળે. ૩૬. ખાસ સમજવા લાયક-ક્રોધ સમાન વિષ નથી, માન સમાન વેરી નથી, માયા સમાન ભય નથી, લેભ સમાન દુઃખ નથી, સંતોષ સમાન સુખ નથી, વ્રત–પચ્ચખાણ સમાન હિતમિત્ર નથી, દયા સમાન અમૃત નથી અને સત્ય સમાન શરણ નથી. ૩૭. અવશ્ય ઉદ્યમ કર-જ્ઞાન ભણવા, નવાં કર્મનાં બંધ કવા, જૂનાં કર્મને તપવડે ખપાવવા, નિરાધાર સાધમિકાદિકને ઉદ્ધાર કરવા–ટેકો દેવા, નવિન શિષ્ય સાધુને ભણાવવા, જ્ઞાન ભણને તેનું રહસ્ય વિચારવા, નાતજાતમાં થયેલ કલેશ મીટાવવા તથા વૃદ્ધ–બાળ-લાન–તપસ્વી પ્રમુખની વૈયાવચ્ચ કરવા જરૂર ઉદ્યમ કરો. • ૩૮. મહાપાપી–આપઘાત કરનાર, વિશ્વાસઘાત કરનાર, Page #114 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] શ્રી કÉરવિજયજી સગુણ લેપનાર, ગુરુહી, બેટી સાક્ષી ભરનાર, ખાટાને સહાય આપનાર, હિંસામાં ધર્મ સ્થાપનાર, વારંવાર પચ્ચખાણ ભાંગનારને મહાપાપી જાણવા. ૩૯. સુશિક્ષાઅરિહંત પ્રમુખને અતુલ ઉપકાર માની તેમની પૂજા-સ્તવના કરવી, સુગુરુની આજ્ઞાનુસાર વર્તવું, દયાસત્ય–શીલ–સંતોષ-ક્ષમાદિક સદગુણેને સદા ય આદર કરવો તેમ જ કોઈને કદાપિ દગો ન દે.. ૪૦. વિષય-કષાયાદિ-પ્રમાદ સમે કઈ શત્રુ નથી અને સદ્ગણ સેવા-આદર સમે કઈ હિત–બંધુ નથી. ૪૧. બ્રહ્મચારી-મુમુક્ષુઓએ બ્રહ્મચર્યની નવ વાડે યા દશ સમાધિસ્થાનો સેવવા માટે નિરંતર અધિક આદર કર્યા કરવો. ૪૨. નવ ચંદ્રવા–પાણીયારા ઉપર, ચુલે-ઘંટી–ખાડણીયા ઉપર, વલેણાની જગા ઉપર, ભેજનસ્થાને, શયનસ્થાને, સામાયિક પિષધાદિક ધર્મક્રિયા કરવાના સ્થાનકે, તથા દેહરાસરે બાંધવા. વળી એકાદ ફાલતું વધારાનો પણ રાખી મૂકો. ૪૩. શ્રેણિક, સુપાર્શ્વ, પિટિલ, ઉદાયી, શંખ, શતક, દઢાયુ, સુલસા અને રેવતી શ્રાવિકા એ નવ જણાએ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં તીર્થકરનામકર્મ ઉપાર્જન કર્યું જાણું આપણે પણ ધર્મ–આરાધન કરવામાં બનતે પુરુષાર્થ સેવવો. [આ. પ્ર. પુ. ૩૪, પૃ. ૫૫. ] Page #115 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સંગ્રહ. ૧. જેમ પુષ્પ મધ્યે રહેલે ભમર તેમાંને સાર (રસ) ગ્રહણ કરી લે છે તેમ સર્વો કાર્ય-પ્રસંગે બુદ્ધિમાન પુરુષ શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરી લે છે. ૨. કીડીનુ સ ંચ્યું જેમ તેતર ખાઇ જાય છે તેમ અનેક પાપા૨ભદ્વારા કૃપણે સંચય કરેલ ધનની પણ એવી જ દુર્દશા થાય છે. ૩. શાલિભદ્રનું પુન્ય આશ્ચર્યકારક જાગ્યું. પ્રાપ્ત સમૃદ્ધિને ભાગ-ઉપભાગદ્વારા ઉપયાગ કરી, છેવટ વિરક્તદશા પામીતે તે સર્વને જોત-જોતામાં ત્યાગ કરી તેએ શ્રેષ્ઠ દેવગતિ પામ્યા. ૪. અઘાર પાપ કરનારા ચિલાતીપુત્રે ફક્ત સદ્ગુરુચાગે ઉપશમ, વિવેક અને સ'વા જ આશ્રય લઇ, ફક્ત અઢી દિવસમાં થયેલ વિવિધ વેદનાને સમભાવે સહન કરી પેાતાની ગતિ સુધારી. ૫. દઢપ્રહારીએ છ માસ સુધી વિવિધ ઉપસ–પરીસહેાને સમભાવે સહન કરી પેાતાના આત્માને સર્વ કર્મ થી મુક્ત કર્યાં. ૬. સમભાવે રહી લેશમાત્ર ખેદ કર્યાં વગર પ્રાપ્ત સુખ દુઃખ સહન કરી લેવાય તે સિવૃત્તિ અને તેને પ્રસ ંગે હર્ષ શેક સેવી મનની સમતાલ વૃત્તિ ખાઇ દેવાય તે શ્વાનવૃત્તિ કહેવાય છે. ૭. ધર્મશીલ ભાગ્યશાળીના સમનારથા સહેજે ફળે Page #116 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] શ્રી કરવિજય છે અને અધર્મશીલ દુભાંગીના મનોરથો અપૂર્ણ રહી તે દુર્ગતિદાયક થાય છે એટલે ધર્મશીલ સદ્દભાગીની સહન સદ્ગતિ થાય છે એમ જાણું, પ્રમાદ તજી ધર્મસેવન કરવું. ૮. સહુ સુજ્ઞોએ પાપકરણને બનતો અનાદર કરવો. ૯. જ્ઞાની જાગૃતદશામાં રહી બે ઘડીમાં ઘણાં કર્મનો કરી શકે છે. ૧૦. અજ્ઞાની છ ગમે તેવી આકરી ધર્મકરણ કરે પર સાધ્યશુદ્ધિ-લક્ષશુદ્ધિ ન હોવાથી તે તે લાભ પામતા નઈ ૧૧. સત્યથી પાવન થયેલ વાકય વદવું, વસ્ત્રથી ગાળે શુદ્ધ જળનું પાન કરવું, ચાલતાં જયણાયુક્ત દષ્ટિ રાખે પગલું મૂકવું અને મનશુદ્ધિયુક્ત સરલભાવે ધર્મકરણ કરવી. ૧૨. નિદ્રા, આળસ,મિથુન ને ભેજન વધાર્યાં વધે છે ને ચેત નને મૂછિત કરે છે. સંયમયાન તેમને કાબૂમાં રાખી સુખી થાય ૧૩. જેને ભવિતવ્યતા અનુકૂળ હોય તેને યોગ્ય પુરુષા નાદિક યોગે કાર્યસિદ્ધિ શીધ્ર ને સહેજે થવા પામે છે. ૧૪. જેમ બને તેમ સતકરણમાં ચગ્ય પુરુષાતન ફેરવવાથે અન્ય અપેક્ષિત કારણે મળી રહે છે ને કાર્યસિદ્ધિ થાય છે માટે કંટાળ્યા વગર–ખેદ રહિત સ્વહિતમાગે વિચરવું. ૧૫. મદ-વિષય-કષાય-નિદ્રા. ને વિકથાદિક પ્રમાદ ને દુર્ગતિમાં રખડાવ્યા કરે છે તેમને કાળજી રાખી દૂર કરવા. ૧૬. સંસારમાં બુડતા જીવોને ભારે સહાયક અને મોહ . ધકારને ટાળવા સમર્થ એવું સત્ય જ્ઞાન સૂર્ય સમાન પ્રકાશક છે Page #117 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : * [ ૮૩ ] ૧૭. પવિત્ર આત્મલક્ષથી ધર્મસાધનમાં જોડાવું જોઈએ. ૧૮. નવકાર મહામંત્રનું, શત્રુંજય જેવો ગિરિરાજનું અને શ્રી આદિનાથદેવનું દઢ આલંબન ગ્રહણ કરવાથી બેડે પાર થઈ શકે છે. ૧૯. આત્મલક્ષ સુધારવા નવકારનું ધ્યાન-ચિત્તવન કરવાથી ઘણે વધારે લાભ થઈ શકે છે, તેથી તેમાં જ્ઞાનપૂર્વક ચિત્તને જોડવું. ૨૦. એક નવકારના ધ્યાનથી પણ ઘણું પાતિક તૂટે છે, તે પછી તેને સવિશેષ આદર કરવાથી ઘણો લાભ થઈ શકે એ ચોક્કસ વાત છે. ૨૧. એક એક ઈન્દ્રિયના વિષયને વશ થયેલા પ્રાણીઓના પણ ખરા હાલ થાય છે તે પછી પાંચે ઈન્દ્રિયોને વશ પડેલા જીનું શું કહેવું ? તેથી જ તેને વશ નહીં થતાં પિતાને વશ કરવી. ૨૨. નિવૃત્તિ પામેલા ગૃહસ્થને જિનપૂજાદિક ઠીક ઉપકારક થઈ શકે છે. સામાયિક, પિષધમાં સમભાવ કેળવી શકનાર મહાનુભાવને તે ભાવપૂજાદિક ખૂબ નિરારૂપ થાય છે, તેથી તેમને ખરા સંત-સાધુજનની પેઠે દ્રવ્યપૂજાની જરૂર રહેતી નથી. આ ૨૩. પાત્રતા મેળવ્યા વગર દ્રવ્યપૂજાને અનાદર ન જ કરતાં તેમાં મેગ્ય આદર રાખી તેવી પાત્રતા વધે તેવું લક્ષ રાખવું. ૨૪. અંગશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મનશુદ્ધિ, ભૂમિકાશુદ્ધિ સાથે જ પૂજાનાં ઉપગરણની શુદ્ધિ તરફ અને ન્યાય દ્રવ્ય તરફ ઠીક આદર રાખનારને અને વિધિમાર્ગની શુદ્ધિ સેવનારને સારે લાભ થઈ શકે છે. . . - ૨૫. દ્રવ્યપૂજાદિ દરેક પ્રસંગે અવિધિદેષ સેવનારને તે નH નાદર નું જ Page #118 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] શ્રી કપૂરવિજયજી કરણું ભાગ્યે જ પૂર્ણ ફળદાયક થઈ શકે છે, માટે વિધિમાર્ગનું અધિક આદરથી સેવન કરતા રહી અન્ય જનોને પણ માર્ગદર્શક બનવું. ૨૬. દેવપૂજા, સદ્ગુરુસેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એ પક્કમ ગૃહસ્થજનોને હમેશાં કરવાનાં કહ્યાં છે. ૨૭. વિનય બહુમાન સાથે ગુરુકૃપાને લાભ લેવા ચૂકવું નહીં. ૨૮. વિનય રહિતને ધર્મકરણ ભાગ્યે જ ફળે છે. ૨૯. વિનય જેનશાસનનું મૂળ હોવાથી તેમાં વિશેષ આદર કરે. - ૩૦. દરેક ધર્મકરણમાં કે વ્યવહારમાર્ગમાં તે વિનય સહાય કરે છે. ૩૧. તેથી જ શુદ્ધ દેવ, ગુરુ ને સાધમીજનો બને તેટલો વિશેષ આદર કરે, અનાદર તે ન જ કરે. ૩૨. બને તેટલી આજ્ઞારાધના તરફ લક્ષ રાખવું, વિરાધના તો ન જ કરવી. જેથી જીવનું લક્ષ સુધરવાનું સુલભ થાય તેમ આદરથી વર્તવું. [ આ. પ્ર. પુ. ૩૨, પૃ. રર૬] સુભાષિત પદ સંગ્રહ ૧. પાંચ પ્રકારના શૈચ–પવિત્રભાવઃ-સત્ય, તપ, ઈન્દ્રિય નિગ્રહ, સર્વ પ્રાણુ પર દયા અને જળશાચ એ પાંચ શાચ કહ્યા છે. ૨. જગત કુટુંબ-આ મારું અને આ પરાયું’ એવી ગણના ક્ષુદ્ર જીની હોય છે. ઉદારચરિત્ર આત્માઓને તો. સારી આલમ કુટુંબરૂપ હોય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : | [ ૮૫ ] ૩. દેવાંશી કેણ હોય છે ? –દેવપૂજા, દયા, દાન, દાક્ષિણ્ય, દક્ષતા-ડહાપણ અને મન-ઈન્દ્રિય ઉપર કાબૂ રાખનાર - દેવાંશી કહેવાય છે. ૪. ચાર પ્રકારને ધમ–સુપાત્રદાન,નિર્મળ શીલ, વિવિધ તપ અને શુભ ભાવના એ ચાર પ્રકારના ધર્મને મુનિજને વખાણે છે. ૫. અભયદાન–કઈ પણ મનુષ્ય ગમે તેટલા પ્રકારનું દાન દે પણ તે જીવ–દયાને ન પહોંચે. ૬. ક્ષમા-સુજ્ઞ આત્મા અપકારી ઉપર વિશેષે કરુણા દાખવે. જેમ કે પવશ ડંશ દેનારા ચંડકેશીયા ઉપર વીર પ્રભુએ દાખવી હતી તેમ. ૭. કષાયજય–એક દિવસને જવર છ માસનું તેજ–બળ હરી જાય છે, પણ કેધ–કષાય તે કોડે પૂર્વનું સંચેલું સુકૃત હરી લે છે, માટે તેવા કષાને જય કરે. ૮. પવિત્ર શું?–ભૂમિગત પાણી પવિત્ર, પતિવ્રતા નારી પવિત્ર અને ધર્મશીલ રાજા પવિત્ર લેખાય છે તેમ બ્રહ્મચારી સદા પવિત્ર લેખાય છે. - ૯૮ અભંગ ત્ર–ગુરુમહારાજની સાક્ષીએ અંગીકાર કરેલું વ્રત પ્રાણને પણ ભાંગવું નહીં; કેમકે વ્રતભંગ અતિ દુખદાયક નીવડે છે, જ્યારે પ્રાણ તો જન્મજન્મમાં નવા સાંપડે છે. ૧૦. મેક્ષ શાથી દૂર –દેહરૂપી કારાગૃહમાં ચાર કષાયો ચાર ચોકીદાર સમા છે. જ્યાં સુધી તે દુષ્ટ દેશે જાગતા છે ત્યાં સુધી મક્ષ દૂર છે. ૧૧. દુર્લભ શું?–સેંકડોમાં કેઈક રે જાગે, હજારમાં Page #120 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] શ્રી કપૂરવિજયજી કેાઈક પંડિત થાય અને લાખામાં કાઇક ખરી વક્તા અને; પરંતુ ખરા દાતા તેા એથી પણ દુર્લભ છે. ૧૨. મનુષ્ય જન્મની અસાર્થકતા—દીન-અનાથને ઉદ્ધર્યો નહીં, સાધીજનાની સાચી સેવા-ભક્તિ કરી નહીં અને વીતરાગ પરમાત્માને નિજ હૃદયમાં ધાર્યો નહીં તે। મનુષ્ય જન્મ એળે ગુમાવ્યે જાણવા. ૧૩. ત્રણ પ્રકારના પાત્ર—સત-સાધુ ઉત્તમ પાત્રરૂપ, વ્રતધારી સુશ્રાવક જને મધ્યમ પાત્રરૂપ અને વિરતિ ( વ્રતનિયમ ) વગરના સભ્યષ્ટિ જનાને જઘન્ય પાત્રરૂપ જાણી તેમના યથાયેાગ્ય આદર કરવા, ૧૪. પ પ્રશ’સા-ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમા તેમજ રવિસંક્રાન્તિ એ પદિવસે કહ્યા છે. પ્રથમની ચાર પતિથિએ તે ચારિત્ર-આરાધનની તિથિ તરીકે જૈન દનમાં સુપ્રસિદ્ધ છે. એ પતિથિઓમાં ઇચ્છાનિધિરૂપ તપ કરનારા આત્માથી મુમુક્ષુજને અધિક લાભ ખાંધે છે, તેથી વિપરીત સ્વચ્છ દે ચાલનારા ઉક્ત પર્વની વિરાધના કરવાથી ઉભય લેાકમાં હાનિ પામે છે, એ વાત યાદ રાખવી. ૧૫. સૂર્ખતાની નિશાની શઢતાવડે ધ, કપટવર્ડ મિત્રાઇ, પરાપતા પવડે સમૃદ્ધિ, વગર મહેનતે વિદ્યા અને કુટર વચનાદિક વનવડે નારીની વાંછના કરનારાઓને પ્રગટપણે મૂર્ખ જ લેખવવા. ૧૬. ખરે। શૂરવીર કાણુ ?–ઇન્દ્રિયાદિક ચારેથી પેાતાનું આત્મધન સુરક્ષિત રાખી શકે છે, ગફલતથી કે પ્રમાદથી લુંટાવા દેતે નથી તે જ ખરે શૂરવીર છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૮૭ ] ૧૭. રક્ષકે શત્રુ કેવી રીતે બને છે ?-કરજ કરતા પિતા શત્રુ, વ્યભિચારિણી માતા શત્રુ, લજ્જા–મર્યાદા વગરની રૂપવતી નારી શત્રુ, તેમજ મૂર્ખ –અભણ પુત્ર શત્રુરૂપ બને છે, એ વાત સહુએ યાદ રાખવી. ૧૮. જનનીને ભારભૂત કોણ ?–જે પૂર્વ ર્જાની કીર્તિને અને પુન્યને વધારે નહી ( પણ ઘટાડે ) તેવા કલેશકારી પુત્રવડે માતાને શું લાભ ? એવા પુત્ર તેા માતાને ભારભૂત જ છે. ૧૯. આગમની આવશ્યકતા-મિથ્યાત્વી જેનાથી વ્યાસ અને સાક્ષાત્ જિનેશ્વરના વિરહવાળા તેમજ કેવળજ્ઞાની વગરના આ કલિકાળમાં વીતરાગ પ્રભુએ પ્રરૂપેલા આગમના જે આધાર ન હાત તા ભવ્યજનાને વસ્તુતત્ત્વના ખેાધ શી રીતે થઇ શકત ? ૨૦. તી પ્રશંસા અન્ય સ્થાને ( અન્ય ક્ષેત્રે ) કરેલું પાપ ધર્મ સ્થાને ( તીર્થ ક્ષેત્રમાં ) સમુચિત તપ, જપ, વ્રત, નિયમાદિક સાધનેાવડે છૂટી શકે છે, પરંતુ ધમ સ્થાને (તીર્થ ક્ષેત્ર) માહવશ અનીને કરેલું પાપ વાલેપ જેવું બને છે, તે કેાઇ રીતે છૂટી શકતુ નથી–એમ સમજી ધર્મ સ્થાનકે-તીર્થ ક્ષેત્રે સેવાના લાભ લેવા ઇચ્છનારા ભાઇ-બહેનાએ અધિક સાવધાનતા રાખવી. ૨૧. ગુણીના સ`ગથી ગુણ થાય છે–ગુણની કદર કરનાર ગુણીને પામીને શુષ્ણેા ગુણુરૂપ થાય છે અને નિર્ગુણીને પામીને તે ગુણે! દાષરૂપ થાય છે. જીએ મિષ્ટ જળવાળી નદીએ ખારા સમુદ્રને પામી ( તેમાં ભળી ) ખારી બની જાય છે. ૨૨. વિષયાસક્તિથી થતી હાનિ–સંસારપાશમાં સાઈ રહેવું, નરકમાં લાંખા વખત વિવિધ દુ:ખ સહન કરવાં, સજ્જનામાં હાંસી, ધર્મ-પુન્યને નાશ, પરંતુ દાસપણું Page #122 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] શ્રી કષ્ફરવિજયજી અને અપજશનો વિસ્તાર એવી આપત્તિઓ વિષયાસક્તિથી ઇને આવી પડે છે; તેથી જ અવિવેકી અને તેવી વિષયાસકિત તજીને સુખી થાય છે. ૨૩. દ:ખની અવ:–બાળવયમાં બાળકને માતાને વિચાગ (મરણ), વનવયમાં ભાયોને વિગ()અને વૃદ્ધ અવસ્થામાં પુત્રનો વિગ(મરણ) થવા જેવું બીજું એક મહાન દુખ નથી. ૨૪. વકારમાં પ્રવીણ કે?—વ્યાપાર, વેદ(શાસ્ત્ર), વાદ, વિજ્ઞાન,વિનય અને વ્રત એ છ વકારવડે બુદ્ધિમાન પ્રવીણ બને છે. ૨૫. લઘુતા ત્યાં પ્રભુતા–નમે તે પ્રભુને ગમે. એક વેંત નમે તે બીજે હાથ નમે. વિનય–નમ્રતાને કાર્ય સરલ થાય છે.' ૨૬. અઢારે પુરાણેને સાર-અઢાર પુરાણોમાં સારરૂપ વ્યાસજીનાં બે વચન ખાસ ધ્યાન ખેંચે છે. મુમુક્ષુઓને ખાસ બોધ લેવા લાયક છે. તે એકે- પ૫કાર પુન્ય માટે થાય છે અને પરપીડા પાપને માટે થાય છે. ર૭. નરક સમું રાજ્ય કર્યું?–જેમાં રાજ્યાદિના જુલમને લીધે રહેવા મન વધે નહીં, ત્યાં પ્રિય (ઈ) પ્રાપ્તિ થવા પામે નહીં તથા જ્યાં વસતાં સદા પરાધીનતા ભોગવવી પડે તે રાજ્યને નરક સમું સમજી તજવા ગ્ય કહ્યું છે. ૨૮. સ્વભાવભેદ –જે કે એક તળાવમાં સર્પ તથા ગે પાણી પીએ છે, છતાં તે જ જળ સર્ષમાં ઝેરપણે અને ગોમાં દૂધપણે પરિણમે છે. ૨૯. ભાર્યા કેવી હોવી જોઈએ ?-જુદા જુદા કાર્ય પ્રસંગે Page #123 -------------------------------------------------------------------------- ________________ લેખસંગ્રહ : ૪ : [ ૮૯ ] સલાહકાર મંત્રી સમી, નિયમિત કામ કરવામાં સાવધાન દાસી સમી, ભેજનાદિ સામગ્રી પ્રેમપૂર્વક પીરસવામાં માતા સમી, શધ્યાદિક સામગ્રી પૂરી પાડવા રંભા સમી, પોતાના પ્રિય પતિની પ્રસન્નતા અથવા અનુકૂળતા જાળવનારી અને ક્ષમાવડે પૃથ્વી સમી સહનશીલ–એ છ ગુણવાળી ભાર્યા કુળને ઉદ્ધાર કરી શકે છે. ૩૦. આવી નારી પુ ગે પ્રાપ્ત થઈ શકે?—સતી ( પતિવ્રતા), સુરૂપ, સુશીલા, સહુને વહાલી લાગે તેવી, વિનયવંતી, પતિને મનગમતી, સરલ સ્વભાવી, તેમજ સદાચારના વિચારમાં સદા કુશળ એવી સુગુણી સ્ત્રી માણસને પુન્યાગે પ્રાપ્ત થઈ શકે છે. ૩૧. જીવદયા-પ્રશંસા:-જીવદયા ધર્મનું મૂળ છે. જયાં (જેમાં) જીવદયા નથી તેનું કૃત પાતાલમાં પેસી જાઓ, ચતુરાઈ વિલય પામે અને બીજ ગુણે અલોપ થાઓ ! જીવદયાવડે જ તે બધા સાર્થક છે. - ૩૨. પાપની અધિકતાથી: સાધુ, સ્ત્રી, બાલ અને વૃદ્ધોની કોઈપણ પ્રકારે સતામણું કરવાથી અને તીર્થોને ઉલ્લંઘી જવાથી અનાદરને કારણે ચાલતું વિમાન અટકી સ્થિર થઈ જાય છે. તાત્પર્ય કે પૂર્વોત સાધુ-સંત વિગેરેને કઈ રીતે પીડા ઉપજાવવી નહીં તેમજ તીર્થની પવિત્ર ભૂમિને અનાદરથી ઉલ્લંઘીને ચાલ્યા જવું નહીં, પણ તેમની બનતી સેવા કરવી. - ૩૩. નારીસંગથી થતાદેષ-નારીને તાકી તાકીને જેવાથી ચિત્ત ચારાય છે, સ્પર્શ કરતાં બળહાનિ થાય છે અને સંગમ કરતાં વિર્ય હાનિ થાય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] શ્રી રવિજી ૩૪. ભાગ્યપ્રશંસા:-સર્વત્ર ભાગ્ય ફળે છે; વિદ્યા અને પુરુષાર્થ ફળતાં નથી. જુઓ ! સમુદ્ર-મંથનથી હરિ લક્ષ્મીને અને હર–મહાદેવ વિષને પામ્યા. ૩૫. કર્મની પ્રધાનતા –કૃતકર્મોનું જ પ્રધાનપણું છે ત્યાં શુભ ગ્રહો શું કરે? રાજ્યાભિષેક માટે વિશિઠે લગ્ન જોઈ દીધા છતાં રામને તે લગ્ન વનવાસ સેવ પડ્યો. ૩૬. શ્રાવકની વ્યાખ્યા -જીવાજીવાદિક તત્ત્વાર્થ ચિન્તવનથી જે ખરી શ્રદ્ધા ધારણ કરે છે, ઠેકાણે ધનનો કાયમ સદ્વ્યય કરે છે અને સુસંત સાધુની સેવાથી પાપને દૂર કરે છે તેવા સુકૃતિ જનોને અદ્યાપિ શ્રાવક નામથી સંબોધવામાં આવે છે. ૩૭. કામ-નિદા:–કામ કામીજનોને નરકમાં લઈ જવા દૂત સમે, અનેક કષ્ટોન સાગર, આપદારૂપ લત્તાનું મૂળ અને પાપવૃક્ષને પોષનાર છે. ગૃહસ્થને ધર્મ, અર્થ અને મોક્ષ ગૃહસમાન આદરપાત્ર છતાં તેમાં પ્રવેશ પામીને કામ ઊંદરની પેઠે તે ત્રણેને ખણું–ખોદી કાઢે છે. ૩૮. અધર્મ-નિંદા –ચકવતી જે પણ અધર્મ–અન્યાય યેગે નીચ યોનીમાં અવતરે છે. ઉત્તમ કુળમાં જન્મ પામ્યા છતાં ધર્મ–સંબલ વગર જીવ જન્માંતરમાં દુઃખે પેટ ભરી શકે છે. ધહીન બ્રાહ્મણ પણ નિત્યે પાપાનુબંધ કરતો, બિલાડાની જેવી નીચ વૃત્તિ સેવને છેવટે ગ્લેચ૭ એનિઓમાં જઈ અવતાર લે છે. ધર્મસેવનવર્જિત જીવને બિલાડાદિકની ચેનિએમાં અનેક વખત અવતાર લેવા પડે છે તેમજ ધર્મહીન Page #125 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : | [૧] જીવ વિષ્ટાદિકમાં કૃમિપણે વારંવાર અવતરે છે, ત્યાં તેમને કુકડાદિક ચાંચ અને પાંખવતી તાડન કરતા રહે છે. ૩૯ પાપકર્મનાં પ્રત્યક્ષ ફળઃ–જળચર, સ્થલચર અને ખેચરના ભામાં પ્રત્યક્ષ અનેક પ્રકારનાં મરણાંત કટે અનુભવાતાં જેવાય છે, છતાં જીવને તેથી ત્રાસ–વૈરાગ્ય કેમ પેદા થતો નથી? ૪૦. વિશ્વાસઘાત –વિશ્વાસે રહેલાને ઠગવામાં શી ચતુરાઈ? ખોળામાં બેસી સૂતેલાને હણનારની શી મદોનગી લેખાય ? ૪૧. મિત્રદ્રોહ -બ્રહ્મઘાતક ( કદાચ ) પાપથી યોગ્ય પ્રાયશ્ચિત્ત મૂકાય પણ મિત્ર કે ગુરુહી મનુષ્ય પાપથી મુક્ત થઈ શકે નહી. ૪૨. નરકગામી:–મિત્ર(કે ગુરુ)દ્રોહી, કૃતઘી, ચેરી. કરનાર અને વિશ્વાસઘાતી એ ચારેને કાયમ નરકગામી કહ્યા છે. ૪૩. દાનમહિમા –જે કલ્યાણને ઈચ્છતા હો તે સુપાત્રમાં દાન દે. ગૃહસ્થ દાનવડે શુદ્ધ થાય છે, પાપથી હળવે થાય છે. ૪૪. કેવું શકુન ફળે?—જેવું અકસ્માતું થયેલું શકુન ફળે. તેવું બુદ્ધિપૂર્વક જેલ શકુન ફળદાયક નીવડે નહીં. ૪૫. દેવગુરુને પસાથે-મનની વાત પણ જાણી શકાય છે. ૪૬. વિપત્તિનાં મૂળ દુર્જન –વિષ, વિષયાગ અને સર્પાદિકને સેવ્યા છતાં તેઓ જીવલેણ નીવડે છે. તૃણ જેવો કઈ માટે વ્યાધિ અને સંતોષ સમું કોઈ સુખ નથી. અતિ ઉગ્ર પુન્ય પાપનાં ફળ અહીં આ જન્મમાં જ મળે છે. પ્રાચે ભાગ્યહીન જ્યાં જાય છે ત્યાં કંઈ કંઈ આપત્તિ આવી પડે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ [ ૯૨ ] શ્રી કર્ખરવિજયજી ૪૭. કાયા પાસ્યાની શેભા-સફળતા શાથી?—કાન શાસ્ત્રશ્રવણ કરવાવડે જ પણ કુંડળ ધારવાવડે નહીં હાથે દાનવડે પણ કંકણ પહેરવાવડે નહીં; અને કરુણાવંતની કાયા પરોપકારેવડે ભા–સાર્થકતા પામે છે પણ ચંદનાદિકના વિલેપન કરવા માત્રથી શભા પામતી નથી. - ૪૮. પરગૃહપ્રવેશ –ખાસ કારણ વગર જે મૂઢ અને પરઘેર જાય તે કૃષ્ણપક્ષના ચંદ્રની પેઠે અવશ્ય લઘુતા પામે છે. ૪૯. શાસ્ત્રશિક્ષાહીન -આળસુ, મંદબુદ્ધિ, સુખશીલ તથા વ્યાધિગ્રસ્ત, નિદ્રાળુ અને વિષયલંપટ એ છ જણે શાસ્ત્રશિક્ષાહીન રહે છે. ૫૦. સમાનની સાથે ઈષ્ય–અદેખાઈ બહુ બહી છેરાજા રાજાને જોઈને, વૈદ વૈદને દેખીને, નટ નટને જોઈને અને ભિક્ષુક ભિક્ષુકને દેખીને શ્વાનની પેઠે એકબીજા પ્રત્યે ઈર્ષ્યા અદેખાઈ ધારણ કરે છે. - ૫૧. જેના માટે કહ્યું ધન સારું છે?—બ્રાહ્મણનું “ધન વિદ્યા, ક્ષત્રિનું ધન ધનુષ્ય, (શસ્ત્ર) ષિ-મુનિઓનું ધન સત્ય, અને સ્ત્રીઓનું ધન વન લેખાય છે. (તે પણ તેને વિવેકપૂર્વક ઉપગ કરવાવડે સાર્થક થાય છે.) પર. મહાદેવડ–સંકલેશ પિદા કરનાર રાગ અને શમરૂપ ઈન્જનને બાળનારે કેઈપણ પ્રાણુ ઉપર છેષ તથા સત્ય જ્ઞાનને આચ્છાદન કરનારો અને અશુદ્ધ આચરણ ઉપજાવનારો મોહ જેને સર્વથા નષ્ટ થયેલ છે તેથી ત્રણ લોકમાં જેનો મહિમા Page #127 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ 8 ]. પ્રસર્યો છે તેને જ મહાદેવ કહેલ છે. દેષ માત્રના નાશથી જેમનામાં અનંત ગુણરાશિ પ્રગટ થયેલી છે એવા વીતરાગ, સર્વજ્ઞ, શાશ્વત સુખના સ્વામી, કિલષ્ટ કર્મ–કલંક રહિત (કર્મમુક્ત થયેલા) તથા સર્વથા દુખ–બંધન વગરના હેવાથી સર્વ દેવને પૂજનિક, સર્વ ચેરીજનોને ઈયાવા ચોગ્ય અને સર્વ નિતિના સર્જનહાર સતા તે મહાદેવ તરીકે વખણાય છે. તેમણે પ્રકાશેલ શાસ્ત્ર સર્વ (ત્રિટિ) દેષ રહિત હોય છે. તેમને સેવવા આરાધવાને ઉપાય સદા ય તેમની આજ્ઞાનું યથાશક્તિ પાલન કરવારૂપ હોઈ, તે વિશે મેક્ષ–મહાફળને આપનારું છે. સારા-કુશળ વૈદ્યના ઉપચારથી જેમ વ્યાધિને સર્વથા નાશ થાય છે તેમ ઉક્ત મહાદેવદેશિત અત્યંત હિતકારી પ્રવચનને અનુસરવાથી નિશ્ચ સંસાર પરિભ્રમણનો અંત આવે છે. એવા શાન્ત, કૃતકૃત્ય અને સર્વદા મહાદેવ–વીતરાગ પરમાત્માને સાચી ભક્તિથી સદા ય નમસ્કાર હે ! નમસ્કાર હો! ૫૩. અતિભા –કરનારને માથે કાળચક્ર ભમ્યા કરે છે. જુઓ! અતિભને વશ થયેલ સુભૂમ ચક્રવર્તી સાગરમાં ડૂબી મુઓ. ૫૪. પૃથ્વીને કેવળ ભારભૂત વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ અને ધર્મથી હીન જનો આ મૃત્યુલોકમાં માત્ર ભારભૂત જેવા મનુષ્યરૂપે પશુતુલ્ય સમજવા. સુજ્ઞજનેએ ઉક્ત ગુણેને . વિકાસ સાધવે. જોઈએ ૫૫. મનુષ્યની તુલના –નબળા લેકે વિધ્ર આવવાના ભયથી કઈ સારું કાર્ય શરૂ કરી શકતા નથી, મધ્યમ પ્રકારના લેકે વિશ્ન આવતાં વિકળ બની આરંભેલ શુભ કાર્યને તજી Page #128 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] શ્રી કપૂરવિજયજી દે છે; પણ ઉત્તમ જના તે વારવાર વિઘ્ના આવ્યા છતાં પણ આરંભેલા શુભ કાર્યને વળગી રહે છે; તજતા નથી. ૫૬. નર્ક જનારઃ—અત્યન્ત ક્રોધ, કડવી વાણી, તન-મનની દરિદ્રતા, સ્વજના સાથે વિરાધ, નીચ જનાના પ્રસંગ અને કુળહીનની સેવા–એ સઘળા નરક પ્રત્યે પ્રયાણ કરનારાઓમાં પ્રગટ ચિહ્ન લેખવાં. ૫૭. શા કામનું` ? —-કઠહીનનું ગીત, ગુણહીનનું રૂપ, દાનહીનનું ધન અને માન-સન્માનહીન એવું ભાજન શા કામનું ? ૫૮. લક્ષ્મીન'દનને બારણે—ચાવૃદ્ધ, તપાવૃદ્ધ, કુળવૃદ્ધ, ને બહુશ્રુત સઘળાયે લક્ષ્મીનંદનને બારણે કિંકરની જેમ ખડા રહે છે. તેમ છતાં ખરી નીતિથી પૈસા પેદા કરનારને તેને અહંકાર કરવા ન ઘટે. ૫૯. અતિ વવું:-માન વગરનું ભાજન અને ભાષણ મરણ નીપજાવે છે એમ સમજી તેમાં મિથ્યાભિમાન રાખવું નહીં. ૬૦. કળથી કામ:-જે કામ મળથી બની ન જ શકે તે કળથી થઇ શકે છે. એથી ધાર્યુ કામ સાધી શકાય છે અને લેાકમાં હાંસી થતી નથી. ૬૧. સજ્જનનાં આચરણ:-તૃષ્ણાને તજી દે, ક્ષમા–સમતાને સેવ, મદ–ઉન્માદને છેડે, પાપકૃત્યમાં પ્રીતિ ન જોડે, સત્યના સ્વીકાર કરે, સારી પ્રમાણિકતા આદરે, વિદ્વાનેાની સેવા–સંગતિ કરે, લાયક જનાને ચેાગ્ય સત્કાર કરે, શત્રુઆ સાથે પણ સુલેહ-શાન્તિ જાળવે, સ્વગુણુને ઢાંકે-પ્રગટ કરી Page #129 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [૫] વખાણે નહીં, ઉપાર્જિત કીર્તિનું રક્ષણ કરે અને દુ:ખી જને ઉપર દયા, અનુકંપા કરે એ સજાનાં લક્ષણ છે. દર. સજજન અને દુર્જનમાં તફાવતઃ-બ્રાહ્મણે ભેજનવડે, મયૂરો મેઘના ગરવવડે, સાધુઓ પરોપકારવડે અને દુર્જન પારકી વિપત્તિ વડે રાજી થાય છે. દુર્જને દોષગ્રાહી અને સજજને ગુણગ્રાહી હોય છે. જેને કાગડા કે ભૂંડ જેવા નીચ સ્વભાવને ધારણ કરનારા હોય છે ત્યારે સજજનો હંસ જેવા ઉત્તમ સ્વભાવને ધારણ કરનારા હોય છે. દુર્જનને કરેલો બંધ કે ઉપકાર ઊલટો પડે છે ત્યારે સજ્જનો કૃતજ્ઞતા સ્વીકારી પોતે પણ તેને ઉત્તમ માર્ગ ગ્રહી સ્વપરહિતમાં વધારો કરે છે. “સજજન મુખ અમૃત લવે, દુર્જન વિષની ખાણ સજનોની વાણીમાં સ્વાભાવિક મીઠાશ હોય છે, દુર્જનની વાણુંમાં કડવાશ અને કાતિલતા હોવાથી તે સ્વપરને ભારે અનર્થકારી નીવડે છે. સજજને સંતાપ કરનારને પણ ચંદન, શેલડી અને કાંચનની પેઠે લાભ, શાન્તિ અને શીતલતાદિક સમપે છે, પોતે દુઃખ સહન કરીને પણ અન્યને સુખ શાતાદિક ઉપજાવવા પ્રયત્ન કરે છે ત્યારે દુર્જન વગર કારણે શત્રુતા ધારણ કરે છે. ૬૩. તપનું પરિણામ –ખરું જોતાં સુખ કે દુઃખ કઈ દઈ શકતું નથી. સુખ કે દુઃખ કઈ બીજે આપે છે એવી ખોટી માન્યતા દુબુદ્ધિજનિત છે. પૂર્વે કરેલ કર્મ અનુસારે જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે તેમાં બીજા તે કેવળ નિમિત્તરૂપ થાય છે). પૂર્વે કરેલ દુષ્કર્મ નિચે તપવડું ઓછું થઈ શકે છે. ૨૪. બુદ્ધિશાળી આટલી વાતને રોપવે છે –અર્થ– નાશ, મનને તાપ–સંતાપ, ઘરનું દુશ્ચરિત્ર, કેઈ ઠગી ગયું Page #130 -------------------------------------------------------------------------- ________________ " [ ૯૬ ] શ્રી કપૂરવિજયજી હાય તે વાત તથા કેાઈએ કરેલ અપમાન. એટલી વાતે ડાહ્યોગંભીર માણસ જાહેર થાય એમ પ્રકાશતે નથી. ૬૫. ખરી પડિતતા કઈ ? :-સ્વપરહિતકાર્ય માં જેની મતિ સ્થિર પરિણામઢશી રહેતી હૈાય તેની જ પંડિતતા અહીં સાચી લેખવવી. ખાકીનાને શુકપાઠી સમ પુસ્તકના પાઠ કરી જાણનારા સમજવા. ૬૬. ગુરુની અવજ્ઞા-આશાતના કરવાથી કેવી મૂરી દશા થાય છે ?-કલ્યાણકારી એવા એક અક્ષર કે પદને પ્રેમપૂર્વક દેનાર પાપકારી આત્માને જે ગુરુ તરીકે આદર-સત્કાર કરતા નથી, ઊલટા એમનું અપમાન–અવજ્ઞા આશાતનાદિક કરે છે તે સેંકડે વાર શ્વાનયેાનિમાં અવતરી, ચાંડાલયેાનિએમાં જન્મી ભારે તિરસ્કારપાત્ર બને છે. ૬૭. પૂર્વ પુન્યનાં ફળ આવાં હોય છેઃ-જેણે પૂર્વ જન્મમાં પુષ્કળ પુન્ય-સુકૃત કર્યુ હાય છે તેને ભયંકર અટવી શ્રેષ્ઠનગરી સમી, સર્વ મનુષ્ય તેને અનુકૂળપણે વનાર, અને સઘળી પૃથ્વી ઉત્તમ રત્નનિધાનથી સંપૂર્ણ થઇ પડે છે, એમ સમજી સહુએ સુકૃત્ય-કરણી શુદ્ધપ્રેમપૂર્વક કરી સ્વપરઉપકાર કરી લેવા સાવધાનપણે વર્તવુ જોઇએ. જૈનધર્મ ને અનુસરનાર દરેકે આટલી હિતશિક્ષા અવશ્ય આદરવી જોઇએ. અન્ય કાઈ જીવને નાહક પીડા–પ્રતિકૂળતા થાય તેવું વન તજી દિલમાં દયા-કેામળતા રાખવી જોઇએ. અન્ય જીવને સ્વઆત્મા સમાન લેખી તેની સાથે પ્રતિકૂળપણે ન વર્તતાં તેને સુખ-શાન્તિ ઉપજે તેમ વર્તવું જોઈએ. પ્રિય, પથ્ય અને સત્ય વચનવડે અને તેટલું સ્વપરહિત કરવું જોઇએ. પરજનાએ અણુદીધેલી, Page #131 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૭ ]. અણહકની કોઈ પણ પરાઈ વસ્તુ તેમને છેતરીને લેવી નહીં જોઈએ. પરસ્ત્રી અને વેશ્યાગમનથી સર્વથા વિરમવું જોઈએ અને વિવાહિત સ્વસ્ત્રી સાથે પણ ખૂબ સંતોષથી વર્તવું, પણ તેને કઈ રીતે ત્રાસ-અસમાધિ ઉપજે એવી પ્રવૃત્તિ રાખવી જોઈએ. ધનધાન્યાદિક નવવિધ પરિગ્રહની અધિક મૂછ–મમતા તજીને તેની જરૂર જણાય તેટલી ગ્ય મર્યાદા બાંધી તેનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. અને માંસ, મદિરા, મધ, માખણ અને રાત્રિભેજનાદિક અભક્ષ્ય વસ્તુનું સેવન–ભક્ષણ કરવાને સર્વથા ત્યાગ કરવો જોઈએ. ઉક્ત બાબતમાં દવાદારૂના મિષે તથા વિવેક ને ભવભીરુતાદિકની ખામીથી ગૃહસ્થવર્ગમાં તેમજ ત્યાગી સમુદાયમાં પણ શિથિલતા વધતી જોવાય છે તે ખેદજનક છે. ભવિષ્યની પ્રજાના હિતાર્થે આ પ્રણાલિકા પણ જલદી સુધારી લેવા ચગ્ય છે. - ૬૮. કર્મશત્રુથી કઈ મુક્ત થઈ શકતા નથી – રાજાઓ, વિદ્યાધર, વાસુદેવ, ચક્રવતીઓ, દેવેન્દ્ર અને રીતરાગે પણ ક–રિપુઓથી મુક્ત થઈ શકતા નથી, તે પછી અન્ય સામાન્ય જીવોનું કહેવું જ શું ? ૬૯. શરીરાદિકની અનિત્યતા-ક્ષણભંગુરતા જાણું ધર્મનો આદર કરે-ગમે તેના મજબૂત શરીરે પણ અનિત્ય-ક્ષણભંગુર છે અને લક્ષમી પણ અસ્થિર (હાથતાળી દઈ ચાલી જાય તેવી ચંચળ) છે અને આયુ જોતજોતામાં પૂરું થઈ જાય એવું નિત્ય ઓછું થતું જાય છે, એમ સમજી શાણા–ચકેર જીએ પ્રમાદ તજીને સાવધાનપણે ધર્મને આદર કરે. “પાત્ર-સુપાત્રમાં નિઃસ્વાર્થ પણે અપાયેલ દાન અનંતગણે લાભ આપે છે.” Page #132 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮ ] શ્રી કર્ખરવિજયજી - ૭૦. ખરા ન્યાયનિપુણનું કર્તવ્ય-અન્ય નીતિ-નિપુણે ચહાય તે નિંદા કરો અથવા તે સ્તુતિ કરે, ધન-સંપદા યથેષ્ટ આવી મળે અથવા તો ચાલી જાઓ, આજે મૃત્યુ આવે અથવા યુગાન્તરે આવે, પરંતુ ધીર પુરુષો ન્યાય નીતિવાળા માર્ગથી એક ડગ પણ ચલિત થતાં નથી–નીતિનું ઉલ્લંઘન કરતા નથી. ઉત્તમજાનું જ જીવિત સફળ હોઈ ઉન્નતિગામી થઈ શકે છે. ૭૧. સજનના સંસર્ગનું ફળ –મહાપ્રભાવશાળી સર્જનને સંસર્ગ કોને ઉન્નતિકારક થતો નથી ? જુઓ શેરીનું ગંદું જળ ગંગા નદીના સંગમથી દેવતાઓને પણ વંદનિક બને છે. એ જ રીતે પાપ-દોષથી મલિન આત્મા ઉત્તમ–સાધુ પુરુષના સંસર્ગથી ભારે ઉન્નતિ પામી શકે છે. - ૭૨. દજનની સંગતિ કરવી નહીં:-મહાભયંકર પર્વતની ઝાડીઓમાં વનચરો સાથે ભમવું સારું, પણ સુરેન્દ્ર ભવનમાં પણ મૂજન સંગાતે વસવું સારું નહીં. મૂM– દુર્જનની સંગતિથી જીવ અધોગતિ પામે છે. ૭૩. નરકનાં ચાર દ્વાર:-પ્રથમ રાત્રિભોજન (પશુની પેઠે વિવેક રહિત રાત્રે ગમે તે આગવું), બીજું પરસ્ત્રીગમન (પરસ્ત્રી સાથે વ્યભિચાર), ત્રીજું બળ અથાણાનું ભક્ષણ (જેમાં અસંખ્ય બેઈન્દ્રિયાદિક જીવની ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે ) અને શું આદુ, મૂળા, ગાજરપ્રમુખ બત્રીશ પ્રકારના અનંતકાયનું ભક્ષણ (જેમાં ક્ષણે ક્ષણે અનંત બાદર વનસ્પતિકાય છની ઉત્પત્તિ ને લય થયા કરે છે). સ્વપરશાસ્ત્રોમાં કંદમૂળાદિકનું ભક્ષણ નિષેધ્યું છે. નરકગતિનાં દ્વારભૂત Page #133 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૯ ] ઉક્ત ચારે દેને સમજીને તજવાથી નરક જેવી નીચ ગતિમાં જવું પડતું નથી. ૭૪. પાત્રતા પ્રમાણે બોધ કરો --જેને જે રીતે બાધ થઈ શકે તેને તે રીતે કુશળ ઉપદેશકે બોધ કરવો જોઈએ; તે જ તે સફળ થઈ શકે છે. અન્યથા કરેલો શ્રમ અફળ થાય છે અને ઊલટો અનર્થરૂપ થવા પામે છે. ૭૫. વેશ્યાને સંગ અગ્નિ-જવાળા જે છે તેની આકર્ષક રૂપાદિકની જ્વાળામાં કામાંધ જને વન અને ધનને હામી બેહાલ બને છે. ૭૬. આ પાંચ પિતાતુલ્ય છેઃ-૧. જન્મદાતા, ૨. પાલક–પષક, ૩. વિદ્યાદાતા (પ્રેમથી જ્ઞાન-દાન આપનાર), ૪. અભયદાતા અને પ. ભયમાંથી મુક્ત કરનાર. ૭૭. હાંસીથી કમ બંધાય છે –સહજ સહજમાં બહુ હસવાની ટેવથી જીવ દઢ કર્મબંધન કરે છે. જ્યારે તે ઉદયમાં આવે છે ત્યારે રેતાં રેતાં પણ તેનું ફળ ભોગવવું પડે છે જ, એમ સમજી શાણા ભાઈ–બહેનેએ અતિ હસવાની ચા નાહક પારકી હાંસી કરવાની કુટેવ તજી દેવી. ૭૮. સ્વર્ગ સમું સુખ –પુષ્કળ ધન-સમૃદ્ધિ, રાજકુળમાં આબરુ–સત્કાર, અનુકૂળ-પતિના આશયને અનુસરી ચાલનારી ભાર્યા, ધર્મસેવનમાં આદર અને શાણા સજજનેની સંગતિએ છ વાનાં પૃથ્વી ઉપર પણ સ્વર્ગસમાં સુખદાયક લેખાય છે. સદ્ધર્મસેવનમાં અપ્રમાદ અને પરોપકારરસિક સજનની સેબતવડે ભવ્યાત્માઓ અત્યુત્તમ લાભ સહેજે મેળવી શકે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] શ્રી કર્ખરવિજયજી ૭૯. કમ–પાપાચરણ કરવાથી પુન્ય-સુકૃત કરણી નષ્ટ–નકામી-નિષ્ફળ થઈ જાય છે એમ સમજી પરિણામદશી જીએ કુકમને માર્ગ તજી દેવો. ૮૦. સત્ય-શુદ્ધ ધર્મની ઉપાસના વગર સાચું સુખ સાંપડવાનું નથી. ૮૧. સુશાસ્ત્રના પરિચયવડે સુબુદ્ધિજને સ્વજીવન સફળ૫ણે વ્યતીત કરે છે. - ૮૨. પૂર્વ મુખ્યયોગે પ્રાપ્ત થયેલી શુભ સામગ્રીનો સદુપયોગ કરી લેવો જોઈએ. ૮૩. સાત પ્રકારે ચાર–ચર, ચારને સહાય કરનાર, તેને તેવી ખોટી સલાહ આપનાર, તેની ખાનગી ગુપ્ત વાતને જાણનાર, ચોરાઉ વસ્તુને વેચાતી લેનાર, ચેરને અન્ન અને સ્થાન દેનાર–એ સાત પ્રકારના ચેરો લેખાય છે. ૮૪. આળસને વિદ્યા ક્યાંથી વરે? વિદ્યા વગરનાને ધનપ્રાપ્તિ કયાંથી થાય ? નિર્ધનને મિત્રો કયાંથી સાંપડે? અને મિત્રહીનને બળ કયાંથી મળે? ૮૫. સાતે દયાહીન–જૂગારી, કોટવાળ, તેલી, માંસ વેચનાર, શિકારી, રાજા અને વૈદ્ય-એ સાત જણ પ્રાય દયાહીન હોય છે. ૮૬. મૂખ આગળ વાણીવિલાસ –મૂ , આગળ વિદ્વાનોને વાણીવિલાસ, અંધ સભાસદની આગળ વેશ્યાના નાચ જે નકામે છે. તે Page #135 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૦૧ ] ૮૭. રાત્રિભેજનને દેશ:–ખાનપાનમાં વગર ઉપયોગ થતો અનર્થ–પેટમાં કીડી જાય તે બુદ્ધિ હણે, જૂ પેટમાં જાય તો જળદર થાય, માખી આવે તો વમન થાય અને કળીઓ આવે તે કોઢ રેગ થાય. રાત્રે એવી જયણુ ઓછી જ પળે, તેથી પરોપકારી જ્ઞાની પુરુષોએ રાત્રિભોજનને સર્વથા નિષેધ કર્યો છે. વાળ આવે ને ગળે વળગી રહે તે સ્વરભંગ થાય ઈત્યાદિ અનેક પ્રગટ દેશે રાત્રિભેજનને અંગે થવા પામે છે. ઉપરાંત ધૂવડ, કાગ, અંજાર, ગીધ, મ્લેચ્છ, ભૂંડ, સર્પ, વિછી અને ગોધા જેવાં નીચ અવતાર રાત્રિભૂજન કરનારને કરવા પડે છે. શાસ્ત્રકારોએ રાત્રે આહુતિ, નાન, શ્રાદ્ધ, દેવપૂજા, દાન અને ભજન કરવાનું વિશેષે નિષેધ કરેલે જાણ સહુએ વિવેકથી વર્તવું. - ૮૮. સ્ત્રી જાતિના સ્વાભાવિક દોષે –જૂઠ, સાહસ, માયા–કપટ, મૂર્ણત્વ, અતિભતા, અશુચિપણું અને નિર્દ ચતા એ સ્ત્રી-જાતિના સ્વાભાવિક દેશે કહ્યા છે, છતાં પૂર્વના શુભ સંસ્કારગે કંઈક સતી સ્ત્રીને તેમાં અપવાદરૂપે હાઈ તે તે દોષોથી મુક્ત હોય છે, તેથી જ તેઓ પ્રાતઃસ્મરણીય બનવા પામેલ છે. ૮૯ વિશ્વાસ નહિ કરવા લાયક–વીજળી જેવી ચંચળ સ્ત્રીઓને, રાજાઓનો, દુર્જને, સ્વાથીજનોને અને ઠગાઈ કરનારાઓને શાણા જનેએ વિશ્વાસ કરવો નહીં, તેમનાથી જેમ બને તેમ ડહાપણ વાપરીને ચેતતા–સાવચેત રહેવું અન્યથા ભૂલથાપ ખાવાથી ભારે દુઃખ આપત્તિના ભાગી થવું પડે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨ ] શ્રી કરવિજયજી ૯૦. લક્ષ્મી નિવાસ-જ્યાં ગુરુજનેને એગ્ય આદરસત્કાર થાય છે, જ્યાં ન્યાય-નીતિથી ધન ઉપાર્જન થાય છે અને જ્યાં કલેશ કંકાસ થવા પામતે નથી ત્યાં હે મહાનુભાવ! મારે નિવાસ હોય છે. - ૯૧. શ્રેષ્ઠ શું?–ૌન સેવવું સારું પણ જૂઠ કથન કરવું સારું નહીં, પ્રાણ ત્યાગ કર સારો પણ ચાડી ખેરના વચનમાં પ્રીતિ–શ્રદ્ધા કરવી સારી નહીં; ભિક્ષા માગી ખાવું સારું પણ પરાયા ધનથી સુખપ્રાપ્તિની કામના સારી નહીં; તેમ જ જંગલમાં વસવું સારું પણ અવિવેકી રાજાના નગરમાં વસવું સારું નહીં, કેમકે તે બધાં ઉભય લેકમાં અનર્થકારી નીવડે છે. ૯૨. સ્વાર્થવશપણું –સર્વે કઈ સ્વપિત સ્વાર્થ સાધવા તત્પર જણાય છે. શુદ્ધ સ્વ–અર્થ (પરમાર્થ) સાધવા તત્પર રહેનારા વિરલા હોય છે. ૯૩. સજજન દુજન વચ્ચે તફાવતઃ–સજજન એકાદ ઉપકારથી કૃતજ્ઞ બની સેંકડો અપરાધ સહી લે છે, પણ દુર્જન તે સામાને એકાદ અપરાધ જોઈ તેમના સેંકડો કામ બગા ડવાની દુર્બુદ્ધિ ધારણ કરે છે. ૯૪. ખરું ભૂષણુ–સમ્યગ જ્ઞાન ( વિવેક) એ ત્રીજું લેચન (અંતરમાં પ્રકાશ કરી ખરી વસ્તુસ્થિતિનું યથાર્થ ભાન કરાવનારું), અભિનવ–બીજે સૂર્ય, ચોરાઈ ન શકે તે અખંડ જળવાઈ રહે એવું અપૂર્વ ધન (જે સ્વપરને બહુ ઉપકારક થઈ શકે) અને વગર. બેજાનું અદ્ભુત ભૂષણ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ લેખ સગ્રહ : ૪ : [ ૧૦૩ ] ૯૫. દુન્ત્યયઃ—જે જેની સ્વાભાવિક પ્રકૃતિ છે તે તેનાથી ભાગ્યે જ તજાય છે. ૯૬. બુદ્ધિબળઃ——કુશળ બુદ્ધિવાળાનુ ખળ વખણાય છે; નિર્મુદ્ધિનું નહીં. ૯૭. વિનાશકાળ:—વિનાશકાળે માણસને અવળી (વિપુરીત ) બુદ્ધિ સૂઝે છે. ૯૮. સયસના ૧૭ ભેદઃ—હિંસા, અસત્યાદિ પાંચ આશ્રવેાને ત્યાગ, પાંચે ઇન્દ્રિયાને નિગ્રહ, ક્રોધાદિક ચારે કષાયના જય અને મન-વચન-કાયદ ડથી નિવ`ન એ રીતે ૧૭ પ્રકારના સર્ચમ સમજી સેવા ચૈાગ્ય છે. ૯. દાનનું ફળ:—મરણ પાછળ દીધેલું અને અન્ય મારત દીધેલું દાનનું ફળ મળે કે ન મળે; પરંતુ સમજપૂર્વક સ્વહસ્તે દીધેલા દાનનું ફળ જરૂર મળે છે, ૧૦૦. લાકપુચ્છાઃ—સજ્જન લેકે મને મારી કુશળવાર્તા પૂછે છે, પરંતુ દિવસે દિવસે આયુષ્ય એછું થતું જાય છે તે પછી અમને કુશળ ક્યાંથી સંભવે ? ૧૦૧. ભવતારક દાન:—માક્ષદાયક દાન સુકુશળ જને એ જરૂર દેવું. સુપાત્રને દાન દીધા વગર પ્રાણીએ ભવસાગર તરી શકતા નથી. ૧૦૨. ધ લાભ: સર્વ લક્ષ્મીની પ્રાપ્તિ અને વિપત્તિને અવશ્ય નાશ કરાવનાર સંસારતારક ધર્મ લાભ ગુરુજના ભક્ત જીવાને પ્રેમથી આપે છે. --- Page #138 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪] : શ્રી કરવિજયજી ૧૦૩. ગીત–નિર્દોષ અને મનહર ગીત સિા કોઈને વશ કરે છે, સ્વર્ગાદિક સુખ સમપે છે, સર્વને આનંદ ઉપજાવે છે અને સર્વ અર્થને સાધી આપે છે. ૧૦૪. હિંસા-નરકની દૂતિકા જેવી હિંસા સમજુ જીવેએ .. સર્વથા ન સેવવી, કેમકે પરને પીડા ઉપજાવનાર પુરુષથી ધર્મરાજા દૂર જ રહે છે. • - ૧૦૫. તરુણવય નકામી-વાદીવૃન્દને જીતી લેનારી, વિનચરંતને મળી શકે એવી વિદ્યા જેણે મેળવી નથી, અને સ્વપરાક્રમવડે સર્વત્ર યશ-કીર્તિ વિસ્તારી નથી એવા જીવની તરુણ વય શૂન્ય ઘરમાં દીપકની જેવી નિષ્ફળ જાય છે. ૧૦૬. ઘર મશાન સમું–જે ઘરમાં પતિ અને પત્ની વચ્ચે નિત્ય દંત-કલહ, કલેશ-કજીઓ કે વઢવાડ થયા કરે છે તેનું બધું વાતાવરણ ભયંકર બને છે. ૧૦૭. રૂડી ભાવના–સર્વ પ્રાણીવર્ગ પ્રત્યે મિત્રીભાવ, ગુણ અને પ્રત્યે પ્રમેદભાવ, દીન-દુ:ખી જીવો પ્રત્યે કરુણુંભાવ અને નિંદા હિંસાદિક વિપરીત વૃત્તિવાળા જીવો પ્રત્યે ઉદાસીન યા ઉપેક્ષા ભાવ સદા ય મને જાગ્રત રહે એવી નમ્ર પ્રાર્થના પરમાત્મા પાસે આપણે આત્મા કરતા રહે અને એવું શુદ્ધ જીવન જીવવા બદ્ધલક્ષ રહે તે કલ્યાણ થાય. ૧૦૮. જ્ઞાનાવરણ કર્મ કેમ બંધાય છે?—જ્ઞાનની અને જ્ઞાની જનની નિન્દા, પ્રષ ને ઈર્ષા–અદેખાઈ કરવાથી તેમ જ તેમને ઉપઘાત અને અંતરાય કરવાથી જ્ઞાનાવરણ કર્મ બંધાય છે, તેથી તે તે કાર્યોથી બહુ ચેતતા રહેવું જોઈએ. Page #139 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ :. [ ૧૦૫ ] ૧૦૯ વિષયભોગ–શરૂઆતમાં ભેગવતા મીઠા લાગતા એવા વિષયો પરિણામે પટીની વાણની પેઠે સહુને ઠગનારી હાઈ અતિ ભયંકર નીવડે છે. * ૧૧૦. આયુષ્યાદિકની અસ્થિરતા-આયુષ્ય, ધન અને ચિવન એ ત્રણે વાનાં આ સંસારમાં પરસ્પર હોડ જ કરતાં હોય તેમ શીધ્ર નાશ પામતા જાય છે. ' " ૧૧૧. સત્ય અને અહિંસાત્મક ધર્મ–આ ભવના ઈચ્છિત સુખ આપવા સાથે સ્વર્ગ અને મોક્ષનાં પરમ સુખ આપવા સમર્થ જાણું તે ધર્મનું દૃઢપણે સેવન કરવું. ( ૧૧૨. ખરે બંધુ–ગાદિક કષ્ટ સમયે, દુષ્કાળ વખતે, શત્રુના નિગ્રહ સમયે, રાજદ્વારે અને મરણ સમયે સહાય કરે છે તે ખરે બાંધવ જાણ. ૧૧૩. પોપકાર માટે–નદીઓ પોતે જળ પી જતી નથી, વૃક્ષે પોતાનાં મીઠાં ફળ પોતે ખાઈ જતાં નથી, તેમ જ મેઘરાજવરસાદ પિતે ઉગાડેલા ધાન્યને ભગવટે પોતે કરતો નથી તે પ્રમાણે ઉત્તમ જનોને પ્રાપ્ત થયેલ સંપત્તિ પરેપકારને માટે જ થાય છે. ૧૧૪. કિયાસિદ્ધિ-મહાન્ પુરુષો પિતાના સત્વ-બળ- પરાક્રમવડે જ કાર્યસિદ્ધિ કરી શકે છે, તેમને બાહ્ય સાધનની જરૂર ઓછી રહે છે. ' ૧૧૫. અંગીકૃત–ઉત્તમ સત્ત્વશાળી સજજેને ગમે તે ભેગે અંગીકાર કરેલ બાબતનું પ્રતિપાલન કરે છે. સામાન્ય જનની માફક વિદનાદિ આવતાં બેબાકળા થઈ તેને ત્યાગ કે ઉપેક્ષા કરતા નથી. Page #140 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] શ્રી કરવિજયજી ૧૧૬. સુપુત્ર—એક પણ સુપુત્રયેાગે સિહણ સુખે નિર્ભયપણે સૂઇ શકે છે, જ્યારે ગધેડીને દશ ખચ્ચાં થયાં હાય તા પણ તેને ભાર વહન કરવા પડે છે. સુપુત્રની ખરી ઇચ્છા( કામના )વાળાં દંપતીએ બ્રહ્મચર્ય જેવાં વ્રતમાં કેવું સુદૃઢ રહેવુ જોઈએ ? કેવા સુંદર આચારવિચારનું પાલન કરવુ જોઇએ ? અને કેવા ઉત્તમ સહવાસ સેવવા જોઇએ ? વિગેરે હિતકારક એપ માટે બ્રહ્મચવિચાર ’ અને શીલના મહિમા ’ વિગેરે પુસ્તકાનું સારી રીતે વાંચન-મનન કરી તેનું યથાશય પરિશીલન-પરિપાલન કરવું. " ૧૧૭. ચિત વિવેક-રાજાને, દેવગુરુને, પાઠકને અને વૈદ્ય તથા નિમિત્તજ્ઞ જેવાને ભેટવા-મળવા જતાં ખાલી હાથે ન જવું, કંઈ ને કંઈ ઉત્તમ લાદિક હાથમાં રાખીને જ ભેટવા– મળવા જવુ'. એમની પાસે ઉત્તમ ફળ ધરવાથી શુભ ઇચ્છિત ફળ પામી શકીએ. ૧૧૮. ચિંતા–( ભાવના )આત્મકલ્યાણ સાધી લેવાની ચિંતા–ભાવના ઉત્તમ છે, માહ-મમતાવાળી ચિંતા મધ્યમ છે, કામભાગ સંબંધી ચિંતા અધમ છે, ત્યારે નકામી પરિચતા અધમાધમ છે. દુર્લભ માનવભવાર્દિક જીભ સામગ્રી પામી, તત્ત્વજ્ઞ ગુરુ મહારાજના જોગ પામી, સાર તત્ત્વાધ મેળવી, આત્મકલ્યાણ સાધી લેવાની હાથ આવેલી તક જતી ન રહે તેવી ચિંતા ભાવના સતત જાગ્રત રાખી એ જ આપણું અવશ્ય કન્ય છે એમ લેખવવું, ૧૧૯. સ્વાર્થી ધતા-પ્રજા થયેલી સ્ત્રી પતિના અનાદર કરે છે, પરણેલા પુત્ર માતાના અનાદર કરે છે, ગરથ પામેલે Page #141 -------------------------------------------------------------------------- ________________ લેખ 'ગ્રહ : ૪ : [ ૧૦૭ ] ( સ્વાર્થ સરેલા ) સેવક સ્વામીને ધિક્કારે છે અને સાજે થયેલા-રાગથી મુકાયેલે! ખાદ દી વૈદ્યને અનાદર કરે છે. ૧૨૦. જૂગટુ સર્વ આપદાનું ધામ છે, દુર્મુદ્ધિજના જૂગટુ રમે છે, જૂગટુ રમવાથી કુળની પ્રતિષ્ઠા લેપાય છે, અધમજના તેવા જૂગટાની પ્રશંસા કરે છે. ૧૨૧. સુબુદ્ધિજના શાસ્ત્રને સ્વપરના ખેાધ માટે, ધનને દાન દેવા માટે, જીવિતને ધર્મની સેવા માટે અને દેહને પાપકાર નિમિત્તે ધારી રાખે છે. ૧૨૨. ગણના-આ અમારું અને આ પરાયું એવી ગણુત્રી અનુદાર–ટૂંકી બુદ્ધિવાળાની જ હેાય છે, ઉદાર બુદ્ધિવાળા તે સારી દુનિયાને સ્વકુટુંબ તુલ્ય લેખે છે. ૧૨૩. પૂ કૃત્ય પુન્ય—સર્વ અવસ્થામાં સર્વ સ્થળે પૂર્વે કરેલુ પુન્ય જીવની રક્ષા કરે છે. ૧૪. હિત વચન—જયાં સુધી શરીર સ્વસ્થ-નીરા છે, વૃદ્ધાવસ્થા વેગળી છે, પાંચે ઇન્દ્રિયા પરવડી છે અને આવખુ પૂરું થયું નથી ત્યાં સુધી આત્મકલ્યાણ સાધી લેવા સુજ્ઞજનાએ ખૂબ પ્રયંત્ન કરી લેવા જોઇએ, ઘર મળવા માંડ્યા પછી તેને ઠારવા માટે કૂવા ખેાદવાના ઉદ્યમ કરવા નકામે જ લેખાય, તેવા શુદ્ધ હેતુથી જ પ્રેરાઇ શાસ્ત્રકાર આત્માથી ભવ્યાત્માઆને પ્રથમથી જ ચેતવે છે. ૧૨૫, નમસ્કાર મહામંત્ર—જિનશાસનના સાર અને ચાદપૂર્વના સમ્રુદ્ધાર જેવેા નમસ્કાર–નવકાર મહામંત્ર જેના મનમાં રમે છે તેને સંસાર–ફ્લેશ શું કરવાના છે ? Page #142 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] શ્રી કપૂરવિજયજી ૧૨૬. શીલ સાક્ષાત્ પવૃક્ષ છે—શીલ-સદાચાર પુરુશ્વેાના કુળની ઉન્નતિ કરનારું પરમ ભૂષણરૂપ, અક્ષય એવું નિર્દોષ ધન, સુગતિ અપાવનાર, દુર્ગતિને! નાશ કરનાર એવું સુવિશાલ શીલ પવિત્ર યશને આપનાર-યાવત્ અનંતસુખને દેનાર સાક્ષાત્ કલ્પવૃક્ષરૂપ છે. ૧૨૭. અભય આ લેાકમાં પ્રાણીઓને સર્વ કઇ દેહાર્દિક વસ્તુઓમાં કાળકૃત ભય રહેલ છે, કેવળ વૈરાગ્ય જ ભયરહિત છે; છતાં ફક્ત આત્માથી જનેા જ તેનું સેવન કરે છે. ૧૮. સ્ત્રીઓની શીલરક્ષાથે —લજ્જા, દયા, ઇન્દ્રિયદમન, ધૈર્ય, પુરુષવર્ગ સાથે વાતચીત કરવાને! ત્યાગ અને એકાકીપણું જવા આવવા કે રાત્રિવાસાદિ રહેવાના વિશેષે ત્યાગ કરવાથી શીલનું રક્ષણ થાય છે. ૧૨૯. અનથ માટે—ન્યાવન, ધન, સંપત્તિ, અધિકાર અને વિવેકવિકળતા એમાંનાં એકેકા અનર્થકારી નીવડે છે, તે! જયાં બધા સાથે હાય તેનુ કહેવું જ શું ? ૧૩૦. શીલભ'ગથી જગતમાં અપજશના ઢોલ વાગે છે, ચૈત્ર ઉપર મશીને કૂચા દેવાય છે, ચારિત્રના લેપ થાય છે, અનેક ગુણેાના નાશ થાય છે, સકળ આપદા આવી મળે છે. ત્રૈલેાક્યમાં શિામણિ એવુ શીલવ્રતનું ખંડન કરનાર જનેા સૌંસારચક્રમાં જન્મ-મરણનાં અનંતા દુઃખા પામ્યા કરે છે, તેમના મેાક્ષ–છૂટકારા કયાંય થઇ શકતા નથી, શાસ્ત્રમાં પરસ્ત્રીગમન અને વેશ્યાગમનનું મહાપાપ વર્ણવ્યુ` છે. અહીં પ્રત્યક્ષણે પણ એથી અનેક કષ્ટ-સંકટ સહન કરવાં પડે છે; તેથી Page #143 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૦૯ ] તે મહા અનથ કારી કુછંદ સહુએ અવશ્ય તજવા. જુઓ ! એવા ખેાટા છંદથી રાવણ જેવા રાજવીના કેવા માઠા હાલ થયા ? ૧૧. શીલરક્ષાથી થયેલા લાભ—પવિત્ર શીલવ્રતના અખડપાલનથી સીતાદિક મહાસતીએ તથા મહાસત્ત્વશાલી સતાએ કેટલી બધી આત્માન્નતિ પામ્યાં છે ? જો કે તેમને સેટી પ્રસંગે ભારે પરાક્રમ-પુરુષાતન દાખવવું પડ્યું છે, પરંતુ તેવે પ્રસંગે સુવર્ણ ની પેઠે વિશુદ્ધ રહેવાથી આજ સુધી તેમને જશપડહ વાગે છે. આપણે પણ તેમનું અનુકરણ કરી પવિત્ર શીલનું પાલન-રક્ષણ કરવું ઘટે છે. જ્યાંસુધી જીવને ખરું' આત્મલક્ષ જાગ્યું નથી, આત્મભાન થયું નથી, જડ-ચેતનને ખરાખર નિરાળાં તેમનાં લક્ષણથી જાણ્યાં—પિછાણ્યાં નથી, ક્ષણિક દેહાદિકની મમતાને વશ થઇ મુંઝાઇ ખરી વસ્તુને એળખી આદરી શકતા નથી ત્યાંસુધી જ જીવ જ્યાંત્યાંથી પાલિક સુખ મેળવવા દેરવાઈ જાય છે અને શીલ–સ તાષાદિ સદ્ગુણુનિત સત્ય સુખથી એનસીમ રહે છે, એમ સમજી સુજ્ઞસુવિવેકી સજ્જનેા શીલાદિક સદ્ગુણ્ણાનું સારી રીતે સેવન કરતા રહે છે અને પરિણામે અખંડ સુખશાંતિ મેળવે છે. ૧૩૨. તત્ત્વવિચારણા જેને જાગતી નથી તેને શાસ્ત્રપડનાદિ શું ફળ આપી શકે ? નેત્રહીન–અંધને આરસી શેઠ ઉપકાર કરી શકે ? ૧૩૩. કાય—કોધ પ્રીતિના નાશ કરે છે, માન–અહંકાર વિનયને નાશ કરે છે, માયા-કપટ મિત્રાઈને નાશ કરે છે અને લેાભ સંના નાશ કરે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] શ્રી કપૂરવિજયજી ૧૩૪ કામાંધ—ઘૂવડ દિવસે દેખતા નથી, કાગડા રાત્રે દેખતા નથી, ત્યારે કામાંધ-કામ-આસક્તિથી અધ મદોન્મત્ત અનેલે જીવ દિવસે કે રાત્રે દેખતા નથી, હિતાહિતને સમજી શકતા નથી, વિવેકવિકળપણે વર્તે છે. ૧૩૫. પાંચ વકાર—વૈર, વૈશ્વાનર ( અગ્નિ), વ્યાધિ, વાદ અને વ્યસન એ પાંચે વકાર વધ્યા છતાં મહાઅનર્થ ઉપજાવે છે. ૧૩૬. પુ'શ્ચલી—સ્વપતિને તજી નિલ જજપણે જે પરપુરુષ ગમન કરે એવી ચપળ ચિત્તવાળી પરસ્ત્રીમાં શે! વિશ્વાસ રખાય ? વળી જીવનું જોખમ જેમાં રહેલું છે અને જે પરમ વૈર ઉપજાવે છે તેમજ ઉભયલેાક વિરુદ્ધ છે. તે પરસ્ત્રીગમનનું અકાર્ય જરૂર તજવું જોઈએ. ૧૩૭. થાતુ પણ જળમાં નાંખેલ તેલ, દુનમાં ગયેલ ગુહ્ય વાત, પાત્રમાં અપાયેલ દાન અને સુબુદ્ધિને શિખવેલ શાસ્ત્ર વસ્તુસ્થિતિથી સહેજે વિસ્તાર પામે છે. તે દરેકમાં પડેલું ઘેાડું પણ બહુ થઈ પડે છે. ૧૩૮. સદાય અશુદ્~કૂડી સાક્ષી ભરનાર, મૃષા—જૂઠું ભાષણ કરનાર, કરેલા ગુણુને લેાપનાર, અતિ ઘણેા રાષ રાખનાર, મદિરાપાન કરનાર અને શિકાર ખેલનાર કદાપિ જળથી શુદ્ધ થઇ શકતા નથી. સેકડા વાર જળથી યેાયેલા દારુના ભાજનની જેમ અંતર્ગત દુષ્ટ ચિત્ત સેંકડા ગમે તી જળના સ્નાનવડે પણ શુદ્ધ થઈ શકતુ નથી—દુષ્ટ મનની મલિનતા દૂર થઈ શકતી નથી. ૧૩૯. ધમ સમય—ન્યઆધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાચેલ પ્રાણીએ ચિત્તની શુદ્ધિ કરે એવેા શુદ્ધ-અકષાય ધ Page #145 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : | [ ૧૧૧ ] સેવી શકતા નથી. નિર્ધન હોય તે ધનની ચિન્તાવડે અને ધનવાન હોય તે ધનની રક્ષા કરવા માટે આકુળવ્યાકુળ રહે છે, સ્ત્રી વગરને સ્ત્રી મેળવવા ચિંતે છે અને સ્ત્રીવાળે પુત્રાદિકની ચિંતાવડે દુઃખી હોય છે. ધનાદિક સઘળું હોય છતાં કાયમ રગોવડે પીડા હોય છે. એ રીતે કેઈ ને કોઈ જીવ કેઈ ને કઈ રીતે પ્રાચે સદા ય ખરેખર દુઃખ ભોગવતો હોય છે. ૧૪૦. સર્વ ઈષ્ટ–સર્વ ધર્મને વિષે દયા જ, સર્વ ગુણેમાં દાન-ત્યાગ ગુણ, અને સર્વ પ્રિય વસ્તુમાં પ્રાયે પ્રસિદ્ધ અન્ન, ઉપકારી વસ્તુઓમાં મેઘ અને પૂજનિક સ્થાનમાં માતા અત્યંત ઈષ્ટ ગણાય છે. ૧૪૧. રાજગુણ-દુષ્ટને દંડ, સ્વજન-સજન સેવા, ન્યાયને માગે સદા ય લક્ષ્મી–ભંડારની વૃદ્ધિ, અદલ ઈન્સાફ અને સ્વદેશરક્ષા એ પાંચ મુખ્ય કર્તવ્ય-ધર્મ પાળવાના રાજાઓને માટે કહ્યા છે. - ૧૪૨. ધન્ય-ગિરિગુફામાં વસતાં અને પરમ તિને યાવતાં ઉત્તમ મુનિજનોનાં આનંદ અશ્રુઓનું પક્ષીગણે નિઃશંકપણે પાન કરે છે. - ૧૪૩. તુલ્ય ફળ-જાતે કરનાર, અન્યની પાસે કરાવનાર, અંતરભાવથી અનુમોદન કરનાર તેમ જ સહાય કરનારને શુભાશુભ કાર્યમાં તુલ્ય ફળ પણ મળે છે, એમ પરમાર્થ સમજનારા વદે છે. ૧૪૪. વિષયતૃષ્ણ-હરિ, હર, બ્રહ્મા, ચન્દ્ર, સૂર્ય અને કાર્તિકેય પ્રમુખ જે દેવરૂપ લેખાય છે તેઓ નારીઓનું દાસપણું કરે છે એવી (દુર્જય) વિષયતૃષ્ણાને ધિક્કાર પડે ! ધિકકાર પડે !! ૧૪પ. દેવાની ઓળખ–જેમનાં નેત્ર મીચાય નહીં, Page #146 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] શ્રી કપૂરવિજયજી મનથી કાર્ય સાધી શકે, પુષ્પમાળા કરમાયા વગરની રહે અને ભૂમિથી ચાર આંગળ અધર રહે ( પૃથ્વીને છએ નહીં ) એવા દેવા હાય એમ સો કહે છે. w ૧૪૬. ક્ષમા—સહનશીલતારૂપી ખડ્ગ જેની પાસે છે તેને દુન શુ કરી શકશે ? તૃણ-ઘાસ વગરની કારી ભૂમિ પર પડેલા અગ્નિ સ્વય' શમી જાય છે. ૧૪૭. સ્તુતિ ચાગ્ય—સર્વ તીર્થંકર દેવાની ગુણસ્તુતિ, શુદ્ધ પ્રેમ તથા ઉલ્લાસથી કરવી ઘટે તેમ જ સર્વે સિદ્ધ પરમાત્માની, ભાવ આચાર્યાની, ઉપાધ્યાયેાની તથા સર્વ મનુષ્યલેાકમાં વિદ્યમાન સકળ સાધુ-મુનિજનેાની પણ સ્તુતિ શુદ્ધ પ્રેમ તથા ઉલ્લાસથી આત્મશુદ્ધિ-નિર્મલતા માટે કરવી જોઇએ. ૧૪૮. જીતવા મુશ્કેલ છતાં જરૂરનાં—પાંચે ઇન્દ્રિયામાં રસના ઇન્દ્રિય, આઠે કર્મમાં મેાહનીય કર્મ, સર્વે તેામાં બ્રહ્મચર્ય વ્રત અને મન-વચન-કાય ગુપ્તિએમાં મનેાપ્તિ-આ ચારે મુશ્કેલીથી જીતાય તેવાં છે, છતાં બહુ જરૂરનાં છે. , ૧૪૯. રાગનુ દુ યપણુ વનમાં વનવાસીઓને પણ રાગ-મેહવશ દાષા લાગે છે, રાગ વગર ઘરમાં પણ પાંચે ઇન્દ્રિ ચેાના નિગ્રહરૂપ તપના લાભ લઇ શકાય છે. જેના રાગાદિક દેાષા શમ્યા છે, તેને વન ઘરરૂપે અને ઘર બનરૂપે લાભ આપે છે. [ આત્માનંદ પ્રર્કાશ પુસ્તક ૩૩ મુ. પૃ. ૨૭૮. પુ. ૩૪ મુ. પૃ. ૨૭, ૨૪, ૮૦, ૧૦૪, ૧૪૦. ] Page #147 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૩] વીરધર્મ પ્રાપ્ત કરવાની કળા-કુનેહડહાપણ વીરજીવન સમગ્ર સંસારમાં ઊંચામાં ઊંચું જીવન એક મનુષ્યજીવન છે. આત્માને પૂર્ણ વિકાસ એક કેવળ મનુષ્યપણાના પૂર્ણ વિકાસ ઉપર આધાર રાખે છે. મનુષ્યપણાનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ કેવળ-કમળા (માક્ષલક્ષ્મી)નજદીક આવતી જાય છે, જેથી અનંત જ્ઞાન-દર્શન-સુખસમાધિ અને વીર્ય– શક્તિ પ્રગટ થવા પામે છે. એક વિદ્વાનના શબ્દોમાં કહીએ તે નીચે મુજબ સાર નીકળે છે. “મનુષ્ય અનંત બ્રહ્માંડને સ્વામી છે. તે જે મનુષ્ય નથી તે મનુષ્ય બન. તું જે દેવ છે તે મનુષ્યજીવનમાં ઊતરી આવ. તું જે પશુ છે તે મનુષ્ય જીવન ઉપર આવી જા. ખરું મનુષ્ય જીવન જીવવાનું શિખી લે.” મહાવીરસ્વામીનું જીવન એ ખરેખર માનવજીવન છે. મનુષ્ય જાતિને માનવજીવનનો ખરો આદર્શ મહાવીર સ્વામીના જીવનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. માનવજીવનના અભ્યાસીએ મહાવીરસ્વામીના જીવનનું શ્રવણ-મનન-પરિશીલન કરવાની પરમ જરૂર છે. જો એ મહાપુરુષના જીવનને આદર્શ બનાવી પ્રવૃત્તિ કરવામાં આવે તે નિ:સંદેહ આત્મ-સિદ્ધિને માર્ગ સુલભ થઈ જાય. પ્રભુ મહાવીર એકદમ પ્રભુ નહોતા થયા. તેઓ પહેલાં લોકિક-સામાન્ય હતા. અભ્યાસ કરતાં કરતાં જ્યારે પુરુષાર્થના શિખરે પહોંચ્યા ત્યારે લોકિક મટી અલૌકિક (લેકોત્તર) પ્રભુ થયા. એમના પગલે ચાલવું એ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. એમનું જીવન નૈતિક, ધાર્મિક અને પારમાર્થિક તના Page #148 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪ ] શ્રી કરવિજયજી ઊંચા આદર્શોથી ભરપૂર છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ એ ચાર આશ્રમમાં વિશ્રામ લેતા ભગવાન આખરે પૂર્ણ વિશ્રામી–સંપૂર્ણ જ્ઞાની–સહજાનંદી બને છે. માબાપ મનુષ્ય માત્રના પ્રથમ અને મહાન ઉપકારી - છે. તેમની તરફ ભક્તિ પરાયણ થવું એ પ્રત્યેક પુત્રનું પ્રાથમિક અને મહાનું કર્તવ્ય છે. મહાવીર આ કર્તવ્ય-કર્મને બજાવવા કેટલે ઊંચે નંબર લે છે? ગર્ભાવસ્થામાં ગર્ભનું હલન-ચલન સ્વાભાવિક થયા કરે છે તેની ઉપર પણ મહાવીર અંકુશ મૂકે છે અને તે એટલા માટે કે “મારા હાલવા–ચાલવાથી મારા માતાજીને દુઃખ ન થાય.” બાળસ્વભાવ-સુલભ ચંચળતા અને ચપળતા મહાવીરમાં ન હોય એ કેમ બને ? મહાવીર પિતાના સરખી ઉમરના મિત્રો સાથે રમવા નીકળી પડે છે, કિંતુ રમતગમતમાં પણ–ખેલકૂદમાં પણ તે બાળકની નિર્ભયતા અને હિમ્મત જુદા પ્રકારની જ તરી આવે છે. દેવતાએ જાણીબૂઝીને કરેલી પરીક્ષામાં પૂર્ણ રીતે પાસ થાય છે. પુત્રની ઉમર આઠેક વર્ષની થાય છે ત્યારે તેમના માતાપિતા મહોત્સવપૂર્વક તેમને નિશાળે બેસાડવા લઈ જાય છે, પરંતુ મહાવીર જેવા પ્રખર પ્રજ્ઞાવાનને વિદ્યાધ્યયન માટે બીજા વિદ્યાથીઓની જેમ પરિશ્રમ કરવાનું ન હોય. બ્રહ્મચર્યના પાલનપૂર્વક વિદ્યાધ્યયન કરવું એ પહેલે બ્રહ્મચર્યોશ્રમ કહેવાય છે. આ આશ્રમમાં ભવિષ્યની બધી જિંદગીને પાયે નાખવામાં આવે છે. તેટલી ઉમર વીતાવી પ્રભુ ગૃહસ્થાશ્રમમાં આવે છે. ગૃહસ્થાશ્રમ સાધીને સંન્યસ્ત થવું એ રાજમાર્ગ છે. મહાવીર જેવા મહાપુરુષે રાજભવ ભોગવવા જમતા Page #149 -------------------------------------------------------------------------- ________________ લેખ સગ્રહ : ૪ : [ ૧૧૫ ] નથી. તેવાઓના જન્મની પાછળ મહાન ભેદભર્યું રહસ્ય છુપાયેલુ હોય છે. જે સમયમાં મહાવીર જન્મ્યા હતા તે સમયની ભારતવર્ષની સ્થિતિ બહુ વિચિત્ર અને અસ્તવ્યસ્ત હતી. એથી તત્કાલીન પ્રજામાં એટલી બધી અશાન્તિ પ્રસરેલી હતી કે તે વખતે એક સમર્થ ઉદ્ધારક પુરુષાના અવતારની પરમ આવશ્યકતા હતી. શ્રી મહાવીરનું કાર્ય ક્ષેત્ર એ આવશ્યકતાને પૂર્ણ કરવાનું હતું. દુનિયાના કરુણ આર્ત્તનાદે મહાવીરને વિષયવિલાસથી 'વિરક્ત અનાવ્યા હતા. અને એ વિરક્ત પ્રભુ એ જ શેાધમાં હતા કે દુનિયાને કરુણ કાલાહલ કેમ કરી શાન્ત થાય અને જગતના જીવાને સુખના ખરા માર્ગ કેવી રીતે સાંપડે ? મહાવીરને એ દઢ સંકલ્પ હતા કે માતપિતાની હયાતી સુધી દીક્ષા ગ્રહણ ન કરવી. આવેા સંકલ્પ કરવામાં તેમણે એ કારણુ જોયું હતું કે તેમની ઉપર તેમના માતા-પિતાની અસીમ સ્નેહલાગણી હતી. દરેક માતા-પિતાને પેાતાના પુત્ર ઉપર સ્નેહભાવ તા હાય જ, એ તે એક સામાન્ય વાત છે; પણ જ્યારે મહાવીરે ગર્ભાવસ્થામાં પેાતાની માતાને દુ:ખ ન થાય એ માટે પેાતાનું હલન-ચલન ખૂંધ કર્યું હતું ત્યારે માતાને પેાતાના ગર્ભના સંબંધમાં અનિષ્ટ શકા થતાં પારાવાર શેકસતાપ ઉત્પન્ન થયેા હતા અને તેની ગંભીર અસર મહાવીરના વિવેકી હૃદય ઉપર થઇ હતી. એનું જ એ પરિણામ હતું કે તેમણે માતા-પિતાની હયાતી સુધીમાં તપાવન દીક્ષાના માર્ગ સ્વીકારવાનું મુલતવી રાખ્યું હતું. મહાવીર અઠ્ઠાવીશ વર્ષની ઉંમરે તેમના માતા-પિતાના સ્વર્ગવાસ થયા પછી જ્યારે દીક્ષા ગ્રહણ કરવા તત્પર થાય છે Page #150 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] શ્રી કપૂરવિજયજી ત્યારે તેમના મોટા ભાઈ નંદિવર્ધન માત-પિતાના તાજા વિરહદુ:ખની શાન્તિ માટે તેમને બીજા બે વર્ષ ગ્રહવાસમાં રહેવા વિનંતિ કરે છે. મહાવીર પોતાના વડીલ ભાઈની વિનંતિને કબૂલ રાખે છે અને એ રીતે વડીલ ભાઈ પ્રત્યે વિનીતભાવે વર્તવાનો દાખલે જગતની આગળ રજૂ કરે છે. ભાઈના આગ્રહથી બે વર્ષ ઘરમાં કોઈને પણ ભગવાન પિતાની જીવન-ચયને ત્યાગના રૂપમાં ફેરવી નાખે છે. ગૃહસ્થગ્ય વેષ–ભૂષણમાં રહી, તેઓ એ પ્રકારે સાધુજીવનની પદ્ધતિએ નિયમબદ્ધ રહે છે. તેમની આ ચય આપણને વાનપ્રસ્થાશ્રમને ખ્યાલ ઉત્પન્ન કરાવે છે. - ચારિત્રના ઉમેદવારે ચારિત્ર ગ્રહણ કરવા અગાઉ અમુક વખત સુધી ત્યાગ-ધર્મની પ્રેકિટસ કરવાની જરૂર છે. આ જ દષ્ટિબિંદુ ઉપર ત્રીજા વાનપ્રસ્થાશ્રમનું વિધાન છે, અર્થાત્ ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વ ત્યાગધર્મની અભ્યાસ–પદ્ધતિ આ એક કસોટી છે. અને એ માર્ગે જીવનને કેળવીને પછી ચારિત્રમંદિરમાં પ્રવેશ કરે એ બહુ સરસ રીતિ છે. જો કે મહાવીર જેવા પુરુષાથી પુરુષને પહેલેથી કંઈ પ્રેકિટસ કરવાની જરૂર ન જ હોય, છતાં તેઓ દુનિયાને બોધપાઠ શિખવવા ખાતર સ્વયં પોતાના આચરણથી તેવો દાખલો રજૂ કરે છે, કેમકે તેઓ જગતના-માનવધર્મના એક મહાન અને શ્રેષ્ઠ આદર્શરૂપ છે. ૩૦ વર્ષની ઉમરે મહાવીર દીક્ષા–સંન્યાસ ગ્રહણ કરે છે. મહાવીરના ચારિત્ર-ધર્મની ઉગ્રતા સંસારમાં સુપ્રસિદ્ધ છે. સમકાલીન મહાત્મા બુદ્ધ વગેરે અન્ય તીથિકેએ પણ તેમને “દીર્ઘ તપસ્વી'તરીકે વર્ણવ્યા છે. સત્યની શેધ પાછળ ખાવુંપીવું મૂકી Page #151 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૧૭ ] દઈ, મૈનપણે બાર-બાર વર્ષના ઉજાગરા કરનાર અને ઊઘાડે પગે અને ઊઘાડે શરીરે એકલા વિચરનાર અવધૂતનું સંન્યાસીજીવન આપણા ખ્યાલમાં કયાં સુધી આવી શકે ? [આ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૪.] યાત્રાળુ ભાઈ-બહેનોને અગત્યની હિતસૂચના ૧. યાત્રાળુઓએ કોમળ પરિણામ રાખી જાતે થેડુંઘણું કષ્ટ કે સંકડાશ સહન કરીને પણ એક બીજાની સગવડ સાચવી લેવી. એ નિઃસ્વાર્થ સેવાનો લાભ સુજ્ઞ યાત્રાળુ ભાઈ–બહેનોએ ચૂકવે નહીં. - ૨. રેલ્વેમાં, બીજા વાહનમાં તથા ધર્મશાળામાં એ રીતે લાભ ઉઠાવ ઘટે. ૩. ઘરે મહેમાન–પરોણાદિકની સેવા-ચાકરી કરતાં યાત્રિકોની આગતાસ્વાગતા અધિક કરવી. ૪. દરેક યાત્રાળુએ તીર્થ ભેટવા જતાં, ઘોડા-બળદ પ્રમુખ પશુ વિગેરેને ફેગટ ત્રાસ ન આપો. ખુલ્લા અડવાણે પગે ચાલી યાત્રા કરવાનું ફળ ન વર્ણવી શકાય એટલું બધું કહ્યું - છે. તે માજશેખની ધનમાં સુખશીલતાથી ગુમાવી દેવું ન ઘટે. કહ્યું છે કે – મામ્ ”. ૫. શરીર–ક્ષીણતાદિક ખાસ માંદગીના કારણ સિવાય છતી શક્તિએ સહુ કઈ ભાઈ–બહેનેએ જયણાથી ચાલીને જ તીર્થયાત્રા કરવી જોઈએ, કેમકે કર્મથી હળવા થવા માટે જ યાત્રા કરવા જવાનું છે; ભારે થવાને તે નહીં જ. . Page #152 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] શ્રી કપૂરવિજયજી ૬. જીવિત સહુને વહાલુ છે એમ લક્ષ રાખી આજ્ઞાયુક્ત ચાત્રા કરવી લેખે થાય છે. ૭. સહુ સાથે મૈત્રી, દુ:ખી પ્રત્યે દયા, સદ્ગુણી પ્રત્યે પ્રમાદ અને પાપી પ્રત્યે ઉપેક્ષા ભાવના રાખવાથી જ કરવામાં આવતી કરણી લેખે થઈ શકે છે. ૮. અનીતિને! સર્વથા ત્યાગ જ કરીને નીતિસેવન કરવાથી જ યાત્રા લેખે થાય છે. ૯. અનીતિવતનું મગજ ધર્મકરણીમાં ચાંટી શકતું નથી, તેથી જ નીતિની જરૂરિયાત છે. ૧૦. પ્રભુનાં આજ્ઞા-વચનને યથાશક્તિ અનુસરવાથી જ શ્રેય થઇ શકે છે. ૧૧. નિર્મળ તત્ત્વશ્રદ્ધા, આધ અને આચરણુવડે જ કલ્યાણ સાધી શકાય છે. ૧૨. ક્ષમા-નમ્રતા–સરલતા-સતેષ અને ઉદારતા આદરી, ધર્મ ચાગ્યતા મેળવવાથી મેાક્ષમાર્ગ સુલભ થાય છે. ચેાગ્યતા વગર વસ્તુધર્મની પ્રાપ્તિ થઇ શકે નહીં. ૧૩. પિવત્ર તીર્થને ભેટી કુસન માત્ર તજી દેવું અને ધર્મબ્યસન જ સેવવુ. ૧૪. જંગમતી સમા સદ્ગુણી સંત-મહાત્માદિનું સન્માન કરી દોષમાત્ર દૂર કરી દેવા. તેમની નિઃસ્વાર્થ હિતશિક્ષા પર લક્ષ દઈ જરૂર તેને અનુસરવુ. Page #153 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : - [ ૧૧૯ ] ૧૫. મનવચન-કાયાથી સઘળી શુદ્ધિ સાચવી આપણું આસપાસ શુદ્ધ વાતાવરણ બનાવી દેવું, જેથી શીધ્ર સ્વપરકલ્યાણની સિદ્ધિ થવા પામે. ૧૬. ધર્મનું મૂળ વિનય હોવાથી દરેક ધર્મ પ્રસંગે તેને યોગ્ય આદર કરતા રહેવું. ૧૭. તીર્થસ્થળે સામસેવા સુવિવેકસર કરવાથી સ્વપરશ્રેયમાં વૃદ્ધિ થાય છે. ૧૮. તન-મન-ધનની માયા તજી તેને બને તેટલે સદુપયેગ કરવા ભૂલવું નહીં. ૧૯. ચાલતા અવિધિ દેષને ટાળી વિધિમાર્ગને બને તેટલો આદર કરતા રહેવું. * ૨૦. પુણ્યક્ષેત્રમાં સુવિવેકથી કરાતી કરણુ મહાલાભદાયક નીવડી શકે છે. ૨૧. સમજીને તીર્થક્ષેત્રની આશાતના તજવી અને તેની સેવાભક્તિને અપૂર્વ લાભ લે. [ આ. પ્ર. પુ. ૩૨, પૃ. ૨૫૬.] ઉપદેશમાળા અક્ષરનામ પુષ્પમાળા પ્રકરણ અંતર્ગત હિતોપદેશ ૧. ચાર પ્રકારની વિનયપ્રતિપત્તિ-તપ, સંયમ પ્રમુખ કરવા, કરાવવા અને અનુમેદવારૂપ આચારવિનય; સૂત્રવાચના, વ્યાખ્યાનાદિકરૂપ શ્રતવિનય મિથ્યાષ્ટિ જનોને સમ્યકત્વ ધર્મ પમાડવારૂપ વિક્ષેપણુવિનય અને વિષય Page #154 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ] - શ્રી કપૂરવિજયજી કષાયાદિકથી દોષિત જીવને તે તે દેષથી નિવર્તાવારૂપ દેશનિવર્તન વિનય સદા મંગળકારી છે. ' ૨. ગચ્છ સમુદાયને સારણ–વારણાદિક શિક્ષા દેવામાં સાવધાન રહેનારા ગીતાર્થ ગુરુ જાણવા. તે સિવાય શિષ્યનું ફેગટ લાલન-પાલન કરનાર ગમે તેવા ગુરુ કલ્યાણકારી નથી.. ૩. ભવ-ભયથી શરણે આવેલા સાધુઓને જે હિતશિક્ષા દેતા નથી, તેની ઉપેક્ષા કરતા રહે છે તેને શરણે આવેલાઓનું અહિત કરનાર જાણું પરિહરવા એગ્ય છે. ૪. શિષ્યના દેશે નિવારવામાં ન આવે તો તે બાપડા સંસાર-સાગરમાં ડૂબે છે અને તેમના દોષનું નિવારણ કરવાથી તેઓ સંસાર તરી જાય છે ને અક્ષય સુખ મેળવે છે. " ૫. સન્માર્ગનું સ્મરણ કરવારૂપ સારણું, અસદુમાર્ગથી નિવારવારૂપ વારણ, મિષ્ટ–મધુર વચનથી સંચમમાર્ગમાં પ્રેરવારૂપ ચાય, તેમ છતાં ન માને તો કઠણ વચનથી પણ હિતમાર્ગમાં પ્રવર્તાવવારૂપ પરિચયણે જે ગચ્છમાં કરવામાં ન આવે તે ગચ્છને અગચ્છરૂપ નિસાર સમજી, સંયમના અથી સાધુઓએ તેનો ત્યાગ કરી બીજા સારા સુવિહિત ગચ્છમાં જઈ વસવું અને નિર્મળ રીતે સંયમમાર્ગનું પ્રતિપાલન કરવું. ' ૬. ગચ્છની ઉપેક્ષા કરનાર ગુરુ દીર્ધકાળ સંસાર પરિભ્રમણ કરે છે અને વિધિવત્ ગચ્છનું સારણાદિકવડે સંરક્ષણ કરનાર ત્રીજે ભવે સિદ્ધિપદ પામે છે, એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે. . ૭. શિષ્યનું સ્વરૂપ–લક્ષણ-સુશિષ્ય ગુરુમહારાજના આશયના જાણુ, કેર, ઉપશાન અને કઈ રીતે કુળવધૂની Page #155 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૨૧ ] પિઠે ગુરુમહારાજને નહીં છેડનાર, વિનય કરવામાં રક્ત તથા કુલીન–જાતવંત હાય.. ૮, આકાર તથા ઇગિત જાણવામાં કુશળ, કદાચ (પરીક્ષા નિમિત્ત) ગુરુમહારાજ કાળા કાગડાને ઊજળો કહે તો પણ તે વચનને ખોટું ન પાડતાં એકાતે અવસર પામીને તેનું રહસ્ય પૂછે એવા સુવિનીત શિષ્ય હોય તે વિષયકષાયને નાશ કરવા સદા સાવધાન રહે. વિનયવૃત્તિમાં જ શિષ્યની ખરી શોભા છે. ૯ “હું ગુણવાન છું” એવી રીતે નિજગુણના ગર્વવડે માત, સ્તબ્ધ-અભિમાની છતે જે ગુરુમહારાજને વિનય ન કરે તથા જે તછમતિ, અવર્ણવાદી-નિદાકારી અને ગુરુનો પ્રત્યેનીક (શત્રુ સમો) હોય તેને શિષ્ય નહીં પણ શલ્યરૂપ જાણો. ૧૦. સારણ–વારણાદિક જેને પ્રિય નથી અને ગુરુમહારાજ સારણાદિક કરે છે જે તેમના ઉપર કો૫ કરે છે તે પાપી ઉપદેશને પણ ચગ્ય નથી તો પછી શિષ્યપણાનું તે કહેવું જ શું? મતલબ કે, તેને કેવળ કંટક તુલ્ય ઉપેક્ષા કરવા ગ્ય જ સમજી લે. ૧૧. આપદે વર્તનાર એવા કુશિષ્યને ગુરુમહારાજાએ જાણું જોઈને જ તજી દેવ-ગચ્છ બહાર કરે; નહિ તે તે સ્વચ્છંદી સાધુ બીજા સારા સાધુઓને પણ બગાડે છે. ૧૨. જે ભાગ્યવંત શિષ્ય જીવિતપર્યન્ત ગુરુકુળવાસને તજતા જ નથી તેમને અભિનવ-નવનવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે; તેમ જ શ્રદ્ધા અને ચારિત્રમાં તેઓ સુદઢ બને છે. ૧૩. પ્રથમ ગુરુમહારાજાએ શિષ્યહિતાર્થે કહેલું વચન તીખું–આકરું પણ લાગે, પરંતુ પરિણામે તે જ વચન કમળ-દલ જેવું શીતળ (સુખશાન્તિકારી) જણાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] - શ્રી કરવિજય ૧૪. પુણ્યવંત શિષ્ય ગુરુકુળવાસને એવી રીતે સેવે છે કે તેઓ પંથક મુનિની પેઠે ગુરુમહારાજને પણ કલ્યાણ કારી થાય છે. પંથક મુનિનું જીવનચરિત્ર ઉપદેશમાળાદિકમાં સુપ્રસિદ્ધ છે. એના ઉપરથી ધડે લઈને ઉત્તમ શિષ્યોએ નિષ્કામ ગુરુસેવા કરવી. ૧૫. સમસ્ત અતિશયધારી, લબ્ધિસંપન્ન અને તદુભવમેક્ષ ગામી એવા શ્રી ગૌતમસ્વામી પ્રમુખ ગણધર પણ નિષ્કામ ભક્તિભાવે ગુરુકુળવાસમાં જ રહેતા હતા. ૧૬. ગુરુકુળવાસ તજીને એકલા વછંદવિહારી સાધુ કુલવાલક સાધુની પેઠે નિ:શંકપણે અકાર્ય સેવે છે અને વ્રતથી ભ્રષ્ટ થઈ ભવ–અટવીમાં ભમી દુઃખી થાય છે. ૧૭. એટલા માટે મુમુક્ષુ જનોએ મેક્ષના પ્રથમ સાધનરૂપ ગુરુકુળવાસ સેવ એટલે સદગુરુને સેવવા તેમ જ તેમની સમીપે જે જે પ્રમાદાચરણ થયું હોય તે સમ્યમ્ રીતે આલેચવું. ૧૮. આલોચના કેવા ગુરુની પાસે કરવી? આચના કરનાર શિષ્ય કે જોઈએ ? કઈ બાબત ગુરુ પાસે આલોચવી ? એ વાત ગુરુગમ્ય રૂડી રીતે અવધારી (સમજી) સુવિનીતભાવે નિ:શલ્યપણે જેમ માબાપ આગળ બાળક સરળભાવે પિતાને જણાવવા જેવું હોય તે વગરસંકેચે જણાવે તેમ ભવભી જનેએ સ્વદોષની આલોચના તેવા સરળભાવે કરી, તેનું ગ્ય પ્રાયશ્ચિત્ત અંગીકાર કરી, જેમ બને તેમ જલદી પ્રસન્ન ચિત્તે તેને આદર કરે. [ આ. પ્ર. પુ. ૩૫, પૃ. ૧૭૮. Page #157 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૨૩ ] સંવિજ્ઞ સાધુયોગ્ય કુલકના નિયમો શ્રીમાન સેમસુંદરસૂરીશ્વરકૃત કુલકને ભાવાનુવાદ ૧. જ્ઞાન આરાધન હેતે મારે હમેશાં પાંચ ગાથા મેઢે કરવી અને ક્રમવાર પાંચ ગાથાને અર્થ ગુરુ સમીપે ગ્રહણ કરે. ૨. બીજાને ભણવા માટે હમેશાં પાંચ ગાથા મારે લખવી, અને ભણનારાઓને ક્રમવાર પાંચ પાંચ ગાથા મારે ભણાવવી. ૩. વર્ષાઋતુમાં મારે પાંચસો ગાથાનું, શિશિરઋતુમાં આઠસે. ગાથાનું અને ગ્રીષ્મઋતુમાં ત્રણ ગાથાનું સજઝાયધ્યાન કરવું. ૪. નવપદ-નવકાર મંત્રનું એક સો વાર દરરોજ રટણ કરવું. પ. પાંચ શકસ્તવવડે હમેશાં એક વખત દેવવંદન કરું અથવા બે વખત કે ત્રણ વખત કે પહાર પહોર યથાશક્તિ આળસ રહિત દેવવંદન કરું. ૬. દરેક અષ્ટમી ચતુર્દશીને દિવસે શહેરના સઘળાં દેરાસરો જુહારવાં તેમ જ સઘળા મુનિજનને વાંદવા. બાકીના દિવસે એક દેરાસરે તે અવશ્ય જવું. ૭. હમેશાં વડીલ સાધુને નિચ્ચે ત્રિકાળ વંદન કરું અને બીજા ગ્લાન તેમ જ વૃદ્ધાદિક મુનિજનેનું વૈયાવચ્ચ યથાશક્તિ કરું. ૮. ઇસમિતિ પાળવા માટે સ્થડિલ-માગુ કરવા જતાં કે આહારપણું વહોરવા જતાં રસ્તામાં વાર્તાલાપ વગેરે કરવાનું છોડી દઉં. ૯. યથાકાળ પુંજ્યા–પ્રમાર્યા વગર ચાલ્યા જવાય તે Page #158 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪ ] શ્રી કપૂરવિજયજી અંગ પડિલેહવા પ્રમુખ સ'ડાસા પડિલેહ્યા વગર બેસી જવાય તા અને કટાસણા ( કાંબળી ) વગર બેસી જવાય તે પાંચ ખમાસમણુ દેવા અથવા પાંચ નવકાર મત્રના જાપ કરવા. ૧૦. ભાષાસમિતિ પાળવા માટે ઊઘાડે મુખે ખેાલુ જ નહિ તેમ છતાં ગફલતથી જેટલી વાર ઊઘાડે મુખે ખેાલી જાઉં તેટલી વાર ઇરિયાવહીપૂર્વક એકેક લેગસ્સના કાઉસગ્ગ કરુ ૧૧. આહારપાણી કરતાં તેમ જ પ્રતિક્રમણ કરતાં અને ઉપધિની પડિલેહણ કરતાં કાઇ, મહત્ત્વના કાર્ય વગર કાઇને કદાપિ કાંઇ કહું નહિ.. * ૧૨. એષણાસમિતિ પાળવા માટે નિર્દોષ પ્રાણુક જળ મળતાં હૈાય ત્યાં સુધી પેાતાને ખપ છતાં ધાવણુવાળું જળ, અણુગળ જળ અને જરવાણી ( ઠરેલું પાણી ) લઉં નહિ. ૧૩. આદાનનિક્ષેપણાસમિતિ પાળવા માટે પેાતાની ઉપધિ પ્રમુખ પુંજી–પ્રમાઈને ભૂમિ પર સ્થાપન કરું' તેમ જ ભૂમિ ઉપરથી લેઉં. પુજવા–પ્રમા વામાં ગલત થાય તા નવકાર ગણું. ૧૪. દાંડા પ્રમુખ પેાતાની ઉપધિ જ્યાં ત્યાં મૂકી દેવાય તા તે મુદલ એક આંખિલ કરું અથવા ઊભા ઊભા કાઉસ્સગ મુદ્રાએ રહી એકસે! ગાથાનું સજ્ઝાય ધ્યાન કરું. ૧૫. પારિઠાવણીઆસમિતિ પાળવા માટે સ્થડિલ-માત્રુ કે એલાર્દિકનુ ભાજન પરઠવતાં કાઇ જીવના વિનાશ થાય તે નિવિ કરું' અને સદ્દોષ આહારપાણી પ્રમુખ વહેારીને પરઠવતાં આય મિલ કરું. Page #159 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : | [ ૧૨૫ ] ૧૬. સ્પંડિલ–માત્રુ વિગેરે કરવાના કે પરઠવવાના સ્થાને અણજાણહ જસ્સગ્ગ” પ્રથમ કહું અને પાઠવ્યા પછી ત્રણ. વાર “સિરે” કહું. ૧૭. મનગુપ્તિ, વચનગુપ્તિ પાળવા માટે મન અને વચન રાગકુળ થાય તે એકેક નિવિ કરું અને કાયકુચેષ્ટા થાય તે ઉપવાસ કે આયંબિલ કરું. ૧૮. અહિંસા વ્રતે પ્રમાદાચરણથી મારાથી બેઇદ્રિય પ્રમુખ જીવની વિરાધના થઈ જાય તે તેની ઇંદ્રિયે જેટલી નિવિઓ કરું. સત્યવ્રતે ક્રોધ, લોભ, ભય અને હાસ્યાદિકને વશ થઈ જૂઠું બોલી જાઉં તે આયંબિલ કરું. ૧૯. અસ્તેય વ્રતે પહેલી ભિક્ષામાં આવેલા જે વૃતાદિક પદાર્થો ગુરુમહારાજને દેખાડ્યા વિનાના હોય તે વાપરું નહિ અને દાંડે, તરપણું વગેરે બીજાની રજા વિના લઉં કે વાપરું નહિ અને લઉં વાપરું તે આયંબિલ કરું. * ૨૦. બ્રહ્મતે એકલી સ્ત્રી સાથે વાર્તાલાપ ન કરું અને સ્ત્રીઓને સ્વતંત્ર ભણાવું નહિ. પરિગ્રહ પરિમાણ વ્રતે એક વરસ ચાલે એટલી ઉપાધિ રાખું પણ તેથી વધારે રાખું નહિ. પાત્રા, કાચલ પ્રમુખ પંદર ઉપરાંત ન રાખું. રાત્રિભેજન– વિરમણવ્રતે અશન, પાન, ખાદિમ, વાદિમની લેશમાત્ર સંનિધિ રેગાદિક કારણે પણ કરું નહિ. ૨૧. મહાન રેગ થયો હોય તો પણ ક્વાથને ઉકાળો ને પીઉં તેમ જ સાંજે છેલ્લી બે ઘડીમાં જળપાન ન કરું.' Page #160 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] શ્રી કપૂરવિજયજી ૨૨. સૂર્ય નિશ્ચે દેખાતે છતે જ ઉચિત અવસરે સદા જળપાન કરી લઉં અને સૂર્યાસ્ત પહેલાં જ સર્વ આહારના પચ્ચખાણ કરી લઉં' અને અનાહારી ઔષિધના સંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું–રખાવું નહિં. ૨૩. તપાચાર યથાશક્તિ પાછુ એટલે છઠ્ઠાદિક તપ કર્યા હાય તેમ જ ચેાગવહન કરતા હાઉ તે વિના અવગ્રહિત ભિક્ષા ગ્રહણ ન કરું, ૨૪. ઉપરાઉપર ત્રણ આય મિલ કે ત્રણ નિવિએ કર્યો વગર હું વિગય ( દૂધ, દહીં, ઘી પ્રમુખ ) વાપરું નહિ અને વિગય વાપરું' તે દિવસે ખાંડ પ્રમુખ સાથે મેળવીને નંદુ ખાવાના નિયમ જાવજીવ પાળું. ૨૫. ત્રણ નિવિ ઉપરાઉપર થાય તે દરમિયાન તેમ જ વિગઇ વાપરવાને દિવસે નિવિયાંતાં ગ્રહણ ન કરું' તેમ જ એ દિવસ લાગટ અનિવાર્ય કારણુ વિના વિગય વાપરું નહિ. ૨૬. દરેક આઠમ ચૌદશને દહાડે શક્તિ હૈાય તે ઉપવાસ કરુ', નહિ તેા તે બદલ એ આયંબિલ કે ત્રણ િિવએ કરી આપું. ૨૭. દરરોજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના અભિગ્રહ ધારણ કરું કેમ કે તેમ ન કરું' તેા પ્રાયશ્ચિત્ત આવે એમ જીતકલ્પમાં કહ્યું છે. ૨૮. વીર્યાચાર યથાશક્તિ પાછુ એટલે હમેશાં પાંચ ગાથાર્દિકના અર્થ ગ્રહણ કરી મનન કરું. ૨૯. આખા દિવસમાં સચમમાર્ગમાં પ્રમાદ કરનારાઓને હું પાંચ વાર શિક્ષા આપુ અને સર્વ સાધુએને એક માત્રક પરઢવી આપું. Page #161 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪: [ ૧૭ ] ૩૦. દરરોજ કર્મક્ષય અથે ચોવીશ કે વીશ લેગસનો કાઉસ્સગ કરું અથવા તેટલા પ્રમાણમાં સઝાય ધ્યાન કાઉસ્સગમાં રહી સ્થિરતાથી કરું, ૩૧. નિદ્રાદિક પ્રમાદવડે મંડળીમાં બરાબર વખતે હાજર થઈ શકાય તે એક આયંબિલ કરું ને સર્વ સાધુઓની એક વખત વૈયાવચ્ચ કરું. ૩૨. સંઘાડાદિકને કશે સંબંધ ન હોય તે પણ બાળ કે ગ્લાન સાધુ પ્રમુખને પડિલેહણ કરી આપું, તેમ જ તેમના ખેળ પ્રમુખ મળ, મૂંડી પરઠવવા વગેરે કામ પણ યથાશક્તિ કરી આપું. . ૩૩. ઉપાશ્રયમાં પેસતાં નિસીહિ અને નીકળતાં આવસહિ કહેવી ભૂલી જાઉં તો, તેમ જ ગામમાં પેસતાં નિસરતાં પગ પુંજવા વિસરી જાઉં તે યાદ આવે તે જ સ્થળે નવકાર મંત્ર ગણું. ૩૪. કાર્યપ્રસંગે વૃદ્ધ સાધુઓને “હે ભગવન્! પસાય કરી અને લઘુ સાધુઓને “ઈચ્છકાર એટલે તેમની ઈચ્છાનુસારે જ કરવાનું કહેવું ભૂલી જાઉં તે નવકાર ગણું. ૩૫. તેમ જ સર્વત્ર જ્યારે જ્યારે ભૂલ પડે ત્યારે ત્યારે “મિચ્છામિ દુક” એમ કહેવું જોઈએ તે વિસરી જાઉં તે, જ્યારે સાંભરી આવે અથવા કોઈ હિતસ્વી સંભારી આપે ત્યારે તત્કાળ મારે નવકાર મંત્ર ગણ. - ૩૬. વડિલને પૂછયા વગર વિશેષ વસ્તુ લઉં–દઉં નહિ અને વડિલને પૂછીને જ સર્વ કાર્ય કરું પણ પૂછડ્યા વગર કરું નહિ. ૩૭. જેમના શરીરને બાંધે નબળે છે એવા દુર્બળ Page #162 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૮ ] * શ્રી કપૂરવિજયજી સંઘયણવાળા છતાં પણ જેમણે કાંઈક વૈરાગ્યથી ગૃહસ્થાવાસ ત્ય છે તેમને ઉપર જણાવેલ નિયમો પાળવા પ્રાયઃ સુલભ છે. - ૩૮. સંપ્રતિકાળે પણ સુખે પાળી શકાય તેવા આ નિયમેને જે આદરે–પાળે નહિ તેને સાધુપણાથકી અને ગૃહસ્થપણાથકી ઉભયથી ભ્રષ્ટ થયેલો જાણવો. ૩૯. જેના હૃદયમાં ઉપર કહેલા નિયમે ગ્રહણ કરવાને લગારે ભાવ ન હોય તેમને આ નિયમો સંબંધી ઉપદેશ કરવો એ (સિરા) સર વિનાના સ્થળે કૂવો ખોદવા જેવો નિષ્ફળ થાય છે ૪૦. નબળા સંઘયણ, કાળ, બળ અને દુષમ આરે એ આદિ હમણા આલંબન પકડીને પુરુષાર્થ વગરના પામર જીવો આળસ–પ્રમાદથી બધી નિયમધુરાને છાંડી દે છે. ૪૧. (સાંપ્રતકાળ) જિનકલ્પ વ્યાચ્છન્ન થયેલે છે, વળી પ્રતિમાકલ્પ પણ અત્યારે વર્તતે નથી તથા સંઘયણાદિકની હાનિથી શુદ્ધ સ્થવિરક૯પ પણ પાળી શકાતો નથી, ૪૨. તો પણું જે મુમુક્ષુઓ આ નિયમનું આરાધન વિધિવડે સમ્યગ ઉપયુક્ત ચિત્ત થઈને કરશે અને ચારિત્રસેવનમાં ઉજમાળ બનશે તો તે નિચે આરાધકભાવને પામશે. ૪૩. આ સર્વે નિયમને જે શુભાશયે વૈરાગ્યથી સમ્યગ રીતે પાળે છે, આરાધે છે, તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે, એટલે તે શિવસુખરૂપ ફળને આપે છે. . . . . ( આ પ્ર. પુ. ૩૩, પૃ. ૨૧૫. 3 Page #163 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૨૯ ] હિતશિક્ષા-સારધ. " (ચિદાનંદજીત હિતશિક્ષા અંતર્ગત ) સપક્રમ આયુ કહ્ય, પંચમ કાળ મજાર; સેપક્રમ આયુ વિષે, ઘાત અનેક વિચાર મંદ શ્વાસ સ્વરમેં ચલત, અલ્પ ઉમર હોય ક્ષીણ અધિક શ્વાસ ચલત અધિક, હીણુ હેત પરવીણ. ચાર સમાધિ લીન નર, ષ શુભ ધ્યાન મજાર; તુણુભાવ બેઠા ક્યું દસ, એલત દ્વાદશ ધાર. ચાલત સલસ સેવતાં, ચલત ધાસ બાવીશ; નારી ભેગવતાં જાણજે, ઘટત ધાસ છત્રીશ. ડી વેળામાંહે જસ, વહત અધિક સ્વર શ્વાસ; આયુ છીજે બેલ ઘટે, રેગ હોય તો તાસ. અધિક નહિ બોલીએ, નહિ રહીએ પડય; અતિ શીદ નવિ ચાલીએ, જે વિવેક મન હોય. સારબંધ:આ પંચમ કાળમાં જેને આઘાત લાગે એવું સેપક્રમ આયુ પ્રાયે કહ્યું છે. સેપક્રમ આયુષ્યમાં સમુદ્યાત અણજાણ્યું મૃત્યુ અનેકવિધ થાય છે. ' જે અભ્યાસગે છેડા શ્વાસ લેવાય તે થોડી જ ઉમર ઘટે અને રોગાદિ કારણે કે વિષયાસક્તિયેગે વધારે પ્રમાણમાં શ્વાસ લેવાય છે તે ખરેખર વિશેષ ઉમર થોડા સમયમાં ક્ષીણ થઈ જાય છે. - સમાધિમાં લીન રહેનાર જ્યારે ચાર શ્વાસ લે છે, ત્યારે શુભ Page #164 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] શ્રી કપૂરવિજયજી ... ધ્યાન-ચિન્હવનમાં એટલા વખતમાં છ શ્વાસ લેવાય છે. માનપણે બેસી રહેનાર તેટલા સમયમાં દસ શ્વાસ લે છે અને મેાલનારને મેાલતાં ખાર શ્વાસ લેવા પડે છે. ચાલતાં સેાળ શ્વાસ અને ઊંઘતાં બાવીશ શ્વાસ તેમ જ સ્ત્રી સાથે ભાગ ભાગવતાં છત્રીશ શ્વાસ ઘટે છે. ( લેવાય છે ). થોડીવારમાં જેને અધિક શ્વાસ ચાલે છે તેનું આયુષ્ય ખળ ઘટે છે અને શરીરમાં રાગ ઉપરે છે. તેથી જ પરમ ઉપગારી શ્રી ચિદ્યાનંદજી મહારાજ છેવટે દ્વિતશિખામણ દે છે કે વિવેકવત ભાઇ મહેનાએ વગરજરૂરનુ ખેલવું નહીં, આળસુપણે પથારીમાં વધારે પડ્યા રહેવું નહીં અને અતિ વેગે ચાલવું યા દેાડવું નહીં. [ . પુ. ૩૩, પૃ. ૧૬૪ ] પંચ મહાવ્રત તથા તેની ભાવના. શરૂઆતમાં આદભૂત શ્રી મહાવીર પ્રભુનું અખિલ ચરિત્ર મનન. કરી વિચારી જવું. પછી દરેક મહાવ્રતને, તેની રક્ષા અને પુષ્ટિ કરનારી ભાવના સાથે અવધારવાં. ૧. હે ભગવત ! હું સર્વથા પ્રાણાતિપાત–જીવહિંસાના 1 ત્યાગ કરું છું. કાઇ સૂક્ષ્મ કે માદર, ત્રસ કે સ્થાવર જીવને હું મન, વંચન, કાયાડૅ હણીશ, હણાવીશ કે હણુતા પ્રત્યે અનુમેાદીશ નહિ. વળી ત્રિકાળ વિષય જીવહિંસાને પંડિરું છું, નિર્દે છું, ગહું છું અને તેવા દુષ્ટ સ્વભાવને વેસિરાવું છું. પ્રથમ મહાવ્રતની ભાવના-૧ ઇ/સમિતિ એટલે Page #165 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૩૧ ] ગમનાગમન ક્રિયા પ્રસંગે જયણુા સહિત ચાલવું, ૨ મનગુપ્તિ સાચવવી એટલે મનમાં અશુભ વિચાર આવવા ન દેવા. ૩ વચનશુતિ પાળવી એટલે જીવાપઘાતક-પાપવાળું વચન નહિ ઉચ્ચારવું, પણ જરૂર પડે ત્યારે નિષ્પાપ વચન જ ઉચ્ચારવું. ૪ ભડાપ કરણ લેતાં મૂકતાં જયા-સહિત પ્રવૃર્તવું અને ૫ આહારપાણી જોઇ તપાસી જયણા સહિત વાપરવાં. જોયા વગર વાપરવાં નહિં. . ૨. હું સર્વથા મૃષાવાદના ત્યાગ કરું છું. ક્રોધ, લેાભ, ભય કે હાસ્યથી ત્રિવિધ ત્રિવિધે એટલે મન, વચન, કાયાથી મૃષા ભાષણ કરું, કરાવું કે અનુમૈદું નહિં. વળી તે મૃષાવાદને પડિયું છું, નિંદુ છું, ગહું છું અને તેવા દુષ્ટ સ્વભાવને વાસિરાવું છું. ભાવના—૧ વિમાસી( વિચારી )ને એલવું, સહસા મેલી નાખવું નહિ. ૨-૫ ક્રેાધ, લેાભ, ભય અને હાસ્યનું સ્વરૂપ સમજી તે દાષ દૂર કરવા, કેમકે તેથી સહસા હું એટલી જવાય છે. ૩. હું સર્વથા અદત્તાદાન વસ્તુ છું. અર્થાત્ ગામ, નગર કે અરણ્યમાં, થાડું કે ઘણું, નાનુ' કે 'મેટુ, સચિત્ત, અચિત્ત કે મિશ્ર કંઇ પણ અણુદીધેલું હું ઉપર જણાવ્યા મુજબ મને, વચન, કાયાથી જીવિત પર્યંત લઇશ, લેવરાવીશ કે લેતાને અનુમેાદીશ નહિ. 7 ભાવના-૧. રહેવા માટે વિચારીને પરિમિત અવગ્રહ માગવેા. ૨. ગુર્વેદિક વડીલની રજા લઇને આહારપાણી વાપરવાં. ૩. કાંળમાનની અવધિ બાંધી અવગ્રહ માગવે. ૪. અવગ્રહ માગતા વારંવાર હૃદ માંધવાનું લક્ષ રાખવું અને ૫. પેાતાના સાધર્મિક ( સાધુ ) પાસે પણ પરિમિત અવગ્રહ માગવેા. ઉક્ત ભાવનાઆથી એ · મહાવ્રત રૂડી રીતે આરાધિત થાય છે. : Page #166 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૨ ] શ્રી કપૂરવિજયજી ૪. હું મૈથુન સર્વથા તાજું છું. એટલે દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી વિષયકીડા મન, વચન અને કાયાએ કરું, કરાવું કે અનુદું નહિં. ભાવના–૧. સ્ત્રીકથા કર્યા કરવી નહિ. ૨. સ્ત્રીના અંગોપાંગ નીરખીને જેવાં નહિં. ૩ પૂર્વે કરેલી કામક્રીડા યાદ કરવી નહિં. ૪. સ્નિગ્ધ રસકસવાળું પ્રમાણુરહિત ભજન કરવું નહિં અને ૫. નિર્દોષ સ્થાન, આસન સ્ત્રી, પશુ-પંડક રહિત હોય તેવાં સેવવાં. અન્યથા વિક્રિયા થવાથી ધર્મભ્રષ્ટ થઈ જવાય છે. ૫. હું સર્વથા પરિગ્રહને તપું છું. ત્રીજા મહાવ્રતની પેઠું થાવત્ તેવા દુષ્ટ સ્વભાવને સિરાવું છું. ' ભાવના-૧-૫. સારા કે નરસા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સંપર્શ પામી તેમાં આસક્ત, રક્ત, વૃદ્ધ, મોહિત, તલ્લીન કે વિવેકવિકળ થઈ જવું નહિં, રાગ, દ્વેષ કરવો નહિં. એવી રીતે સાવધાનપણે સાધુયાગ્ય આચારમાં પ્રવર્તતા ઉક્ત મહાવ્રત આરાધિત થાય છે. ઉપસંહાર–ઉક્ત પાંચ મહાવ્રતો તેની દરેકની પાંચ પાંચ ભાવના સાથે મનનપૂર્વક વાંચી, તેમાંથી બને તેટલું જીવનમાં ઉતારવા પ્રયત્ન કરતા રહેવાથી તેની સાર્થકતા થઈ શકે છે. એ વગર કિયા–જડતા આવે છે અને “ક્રિયા કરત હે ધરત હે મમતા, આઈ ગલેમેં ફાંસી” એ શ્રીમાન્ ઉપાધ્યાયજીનાં વચન પ્રમાણે સંસાર વધારવાના કારણરૂપ બને છે. તેમ ન બનતાં જેમ ભવભ્રમણ અટકે તેમ દરેક મહાવ્રતની શુદ્ધ સમજ મેળવી તે દરેકની પાંચ પાંચ ભાવના સહિત તેનું પાલન કરવા પ્રયત્ન કરે-કરાવે ઉચિત છે. એ વગરની કિયા-જડક્રિયા ઘાંચીના Page #167 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૩૩ ] ખેલની જેવી લગભગ કલેશરૂપ થાય છે. તેથી જ મહાપુરુષાએ રહસ્યના જાતે અનુભવ મેળવી આપણા એકાન્ત લાભ માટે ઉપદેશ્ય છે, તેને સાર્થક કરવા દરેક આત્માથી જતે અનતા પ્રયત્ન કરવા. ** [ આ. પ્ર. પુ. ૩૩, પૃ. ૨૪૯. ] સદાચારના ભંડાર. સદ્ગુણાને સા કોઇ ઇચ્છે છે, સાને સજ્જન થવું ગમે છે; પર`તુ સદ્ગુણાની શેાધ કરી સાધના કરવાની તીવ્ર ઇચ્છા તીવ્ર તમન્ના બહુ વિરલ સજ્જનામાં જ સાંપડે છે. સદ્ગુણ્ણાના માર્ગ સહેલા નથી તેમ સુપ્રાપ્ય પણ નથી. સદ્ગુણેાના મા તે દુલ ભ તેમજ દુઃશકય છે છતાં જરૂર કાળજીપૂર્વક સમજીને સેવન કરવા ચેાગ્ય છે. તે આ રીતે-માનસિક વૃત્તિના દુરાગ્રહે, હઠાગ્રહેા અને માન્યતાઓને બદલાવી, તેને મન, વાણી અને કાયાના સચમ કરી ત્યાગમા જેવા વિકટ પંથે વાળી દેવી, તે કાય મૃત્યુઆરે પહેાંચેલા માનવીના સંકટ કરતાં પણુ આકરું સકટ છે. સત્ નની આરાધના કરનારને શક્તિ હાવા છતાં પળે પળે ક્ષમા રાખવી પડે છે. જ્ઞાન, ખળ, અધિકાર અને ઉચ્ચ ગુણુા હેાષા છતાં સામાન્ય જના પ્રત્યે પણ સમાનતા અને નમ્રતા ધારવી પડે છે, વેરીને વ્વલ ગણવા પડે છે, અન્યના દણાની ઉપેક્ષા કરવી પડે છે. સેકડો સેવકા હાજર હાવા છતાં સ્વાવલની અને સયમી બનવુ પડે છે. સેકડા પ્રલેાલનેાના સરળ દેખાતા માર્ગ પર મીટ ન માંડતાં ત્યાગની સાંકડી અને Page #168 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] - શ્રી કષ્ફરવિજયજી ગહન. કેડીમાં ગમન કરવું પડે છે આ બધું નેહભર્યા હૃદયે અને ઉછરંગે સહન કરી ઉત્સાહપૂર્વક આગળ વધે જાય તે સગુણાનો સંગ્રહ સાચવી શકે છે, પચાવી શકે છે અને તેનું સત્ત ચૂસી શકે છે. આવા સદાચારી સાધુને કયાં કયાં અને કેવી રીતે જાગૃત રહેવાનું હોય છે તે માનસિક, કાયિક અને વાચિક એમ સંયમના ત્રણે અંગોની ભિન્નભિન્ન દષ્ટિબિંદુઓથી સળંગ વિચારણા સૂત્રમાં આપેલી છે કે જે સાધકના જીવન માટે અમૃત સમાન પ્રાણ પૂરે છે. - આ. પ્ર. પુ. ૩૪, ર૭ર.] મુમુક્ષુ જેનેએ આત્મકલ્યાણાર્થે અનુકરણ કરવા યોગ્ય. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું સંન્યસ્ત જીવન [ આચારાંગસૂત્રના બ્રહ્મચર્યવ્રુતસ્કંધમાંથી 3 જન્મદિવસ ચૈત્ર સુદિ. ૧૩. દીક્ષા દિવસ માર્ગશીર્ષ વદિ ૧૦. (ગુજરાતી કાતિક વદિ ૧૦) ' (૧) મહાવીર પ્રભુને વિહાર | સુધમસ્વામી (વીરપંટ્ટધર) પિતાના શિષ્ય જંબુને કહે છે –. . . . . . . . . ૧. હે જંબ! મેં જેમ સાંભળ્યું છે તેમ કહું છું કેશ્રમણ ભગવાન શ્રી. મંહાવીરસ્વામીએ દીક્ષા લઈને હેમંત તુમાં તરત જ વિહાર કર્યો હતે. ઈ એક દેવદુષ્ય વસ્ત્ર Page #169 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૩૫ ] પ્રભુના ખભે મૂકયું હતું, પરંતુ ભગવાને નથી વિચાર્યું કે એ વસ્ત્રને હું શીયાળામાં વાપરીશ. . ૨. ભગવાન તો જીવિતપર્યત પરિસહોને સહન કરનાર હતા, માત્ર બધા તીર્થકરોના ક૫–આચારને અનુસરી પ્રભુએ ઈન્દ્રસમર્પિત વસ્ત્રને ધારણ કર્યું હતું. ૩. દીક્ષા લેતી વખતે ભગવાનના શરીરે લાગેલા સુગંધી ચર્ણાદિક યુગે ચાર મહિના સુધી ઘણું ભ્રમરાદિક જંતુઓ પ્રભુને વળગતા અને માંસ તથા લેહી ચૂસતા હતા. ૪. ભગવાને લગભગ તેર માસ સુધી ઇન્દ્રદત્ત વસ્ત્રને ધારણ કર્યું હતું, પછી તે વસ્ત્ર ત્યજીને વસ્ત્ર રહિત થયા હતા. ૫. ભગવાન સાવધાન થઈ, પુરુષપ્રમાણ માર્ગને ઈર્યાસમિતિથી બરાબર જોઈ તપાસીને ચાલતા હતા. ૬. ભગવાન જ્યાં રહેતા ત્યાં બ્રહ્મચર્યમાં સુદઢ રહેતા અને સદા વૈરાગ્યભવિત સતા ધર્મધ્યાન ધ્યાતા હતા. ૭. ભગવાન ગૃહસ્થો સાથે હળવું-મળવું છંડીને ધ્યાન-. નિમગ્ન રહેતા હતા. વળી સર્વ સાથે સરલ સ્વભાવથી વર્તતા હતા. ૮. ભગવાનને કઈ વખાણતા તે તેમની સાથે પણ કશું બોલતાં નહીં અને કોઈ પુન્યહીન અનાર્યો અન્યથા વર્તતા તો તેમના પ્રત્યે કેપ કરતા નહી. સદા ય સ્વસ્વભાવમાં જ ઝીલતા. પ્રભુની સહનશીલતા ખરેખર અદ્ભુત હતી. - ૯. ભગવાન ગમે એવા કઠોર પરીસહાને ધીરજથી સહતા તેમ જ અનુકૂળ ઉપસર્ગ–પરીસહ પ્રસંગે પણ સાવધાન રહેતા. Page #170 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] ; શ્રી કર્ખરવિજયજી ૧૦. જ્ઞાતપુત્ર ભગવાન સંયમમાર્ગને બહુદઢપણે સેવતા. ૧૧. ભગવાને દીક્ષા લીધા અગાઉ લગભગ બે વર્ષથી ઠંડું (સચિત્ત) જળપાન તર્યું હતું, બે વર્ષ લગી અચિત્ત જળપાન કરતા. ભગવાન એકત્વભાવના ભાવતા, કષાયરૂપ અગ્નિને ઉપશમાવી શાન્ત બન્યા થકી તથા સમ્યકત્વભાવથી ભાવિત રહેતા થકા દીક્ષિત થયા હતા. ૧૨. ભગવાન સજીવ વસ્તુઓનો સર્વથા આરંભ તજીને વિચરતા હતા. ૧૩. કર્મવશ રાગદ્વેષ સહિત સહ છે જુદી જુદી સર્વ નિઓમાં ઉપજતા રહે છે એમ ભગવાન વિહરતા. ૧૪. મોહવશ અજ્ઞાની જીવ કર્મથી બંધાય છે એમ જાણું ભગવાન સંયમ માર્ગમાં બહુ સાવધાન થઈને રહેતા હતા. ૧૫. જ્ઞાનવંત ભગવાને અત્યુત્તમ સંચમમાર્ગ પ્રકા છે, ૧૬. ભગવાને પવિત્ર અહિંસાને અનુસરી પિતાને તેમ જ પરને પાપમાં પડતા અટકાવ્યા, પ્રભુ ખરેખર પરમાર્થદશી હતા. ૧૭. ભગવાન દૂષિત આહાર તજી, શુદ્ધ આહાર કરતા હતા. ૧૮. તે શુદ્ધ-નિર્દોષ આહાર અદીન પણે પોતે યાચી લેતા હતા. : * ૧૯. પ્રભુ નિયમિત ખાનપાન વાપરતા, રસમાં આસક્ત ન થતા, રસ માટે ઈચ્છા–સંકલ્પ પણ ન કરતા અને દેહની દરકાર-મમતા કરતા, ખરજ મટાડવા સારુ શરીરને ખણતા પણ નહોતા. ' Page #171 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ ઃ [ ૧૩૭ ], ૨૦. માર્ગમાં ચાલતાં આડુંઅવળું જોતાં નહીં, વાત કરતાં નહીં, પણ માર્ગ જેનાથકા જયણા સહિત ચાલ્યા જતા હતા. ૨૧. બીજે વર્ષે પ્રભુ, ઈન્દ્રદત્ત વસ્ત્ર ત્યજીને છૂટા બાહુથી વિચરતા હતા. . (૨) વિહારપ્રસંગે નિસ્પૃહી મહાવીર પ્રભુનાં નિવાસસ્થાન, ૧. ભગવાન કોઈ વખતે નિર્જન વનમાં, ઝુંપડા-ઝુંપડીઓમાં, પાણી પીવા માટે કરેલી પરબમાં, કેઈ વખતે હાટે–દુકાનમાં તે કોઈ વખતે લુહાર વગેરેની કેડામાં અથવા ઘાસની ગંજીઓ નીચે, એમ જુદે જુદે સ્થળે ધ્યાન-સમાધિસ્થ રહેતા. - ૨. કઈ વખતે પરામાં, બાગમાંના ઘરમાં કે શહેરમાં રહેતા, તો કઈ વખતે મસાણમાં, શૂન્ય ઘરમાં કે ઝાડની નીચે કાઉસગ્ગ ધ્યાને રહેતા. ૩. એ રીતે એવાં સ્થળામાં રહેતા થકાં તે શ્રમણ ભગવાન પ્રમાદ રહિત સમાધિમાં લીન થઈ બરાબર તેરમાં વર્ષ પર્યત પવિત્ર ધ્યાન ધ્યાતા રહ્યા. . ૪. દીક્ષા લીધા પછી ભગવાન કયારે પણ નિદ્રા લેતા નહતા, હમેશાં જાગૃત રહેતા. સાડાબાર વર્ષ પર્યત જમીન પર બેઠા પણ નથી. - ૫. તેઓ નિદ્રાને કર્મ બાંધનારી જાણ જાગૃત રહેતા, કદાચ નિદ્રા આવવા માંડતી તે તેને ઉપાયથી દૂર કરતા. ૬. ઉપરોક્ત સ્થળોમાં રહેતા ભગવાનને ભયંકર અનેક ઉપસર્ગો થયા હતા. Page #172 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] શ્રી કપૂરવિજયજી *. ૭. જાર પુરુષે શૂન્ય ઘરમાં કુકર્મ કરવા જતા ભગવાનને ત્યાં ધ્યાનસ્થ દેખી ઉપસર્ગ કરતા. વળી વિષયવાંછનાથી પણ લેકે પ્રભુને સતાવતા. ૮. એ રીતે ભગવાને મનુષ્યો તથા તિર્યંચ તરફથી અનેક પ્રકારના અનુકૂળ અને પ્રતિકૂળ ભયંકર ઉપસર્ગો હમેશાં સાવધાનપણે વર્તતા થકા સહન કર્યા. ૯. વળી ભગવાન હર્ષ-શોક ટાળીને મૌનપણે વિચરતા. ૧૦. નિર્જન સ્થળમાં ભગવાનને ઊભેલા જોઈ લેકે પૂછતા અથવા રાત્રિ વખતે જાર પુરુષો પ્રભુને પૂછતાં કે–અરે! તું કોણ ઊભે છે?” ત્યારે ભગવાન કશું બોલતા નહીં, તેથી તેઓ ગુસ્સે થઈ મારવાનું પણ કરતા, પરંતુ ભગવાન તો નિઃસ્પૃહ રહીને સમાધિમાં તલ્લીન રહેતા. * ૧૧. “અરે! અહીં તું કેમ ઊભે છે?” એમ કે પૂછતાં ત્યારે ભગવાન જવાબ દેતા નહતા તેથી જે તેઓ બોલતા કે “અહીંથી જલ્દી જતો રહે” તો ભગવાન અન્યત્ર જતા, કારણ કે એ મુનિઓને ઉત્તમ આચાર છે. જે તેઓ જવાનું કહેતાં નહીં તો ભગવાન મિન રહી ત્યાં જ ધ્યાન કરતા. • • ૧૨. જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન જોરથી કુંકાતો હતો, જ્યારે લોકો થરથર ધ્રુજતા હતા, જ્યારે અપર સાધુઓ તેવી ઠંડીમાં પવન રહિત જગ્યા શોધતા હતા તથા વસ્ત્રો ઓઢવા ચાહતા હતા, જ્યારે તાપસો લાકડાં બાળી શીતનું નિવારણ કરતા હતા, એમ જ્યારે શીત સહેવી ભારે કઠીન Page #173 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૩૯ ] હતી ત્યારે સંયમી ભગવાન નિરીહપણે ખુલ્લા સ્થાનમાં શીત સહન કરતા થકા સમભાવે રહેતા. બીજા મુમુક્ષુજનેએ તેમ વર્તવા ખપ કરે. (૩) નિરાગી પ્રભુએ કેવા કેવા પરિસહ સહ્યા? ૧. ભગવાન સદા સંયમમાં સાવધાન બની કર્કશ સ્પર્શ, ટાઢ, તાપ તથા ડાંસ અને મચ્છરના ડંખ વિગેરે ભયંકર પરીસહે સહન કરતા હતા. ૨. ભગવાન દુખ્ય એવા લાટ દેશના વજાભૂમિ તથા શુભ્રભૂમિ નામના બને અનાર્ય ભાગમાં જઈને વિચર્યા હતા. ત્યાં તેમને બેસવાને કે ઉભા રહેવાને જગ્યા પણ નહોતી મળતી છતાં પ્રભુ કષ્ટ સહન કરીને રહેતા હતા. ૩. ભગવાનને લાટદેશમાં ઘણા ભારે ઉપસર્ગો થયા છે. ત્યાંના અજ્ઞાન લોકો પ્રભુને સંતાપતા, ભજન પણ લૂખું મળતું તથા કૂતરાઓ આવીને પ્રભુ ઉપર પડતા ને કરડતા. ૪. તે વખતે બહુ થોડા જ લેકે તે કૂતરાઓને કરડતાં નિવારતા. ઘણું લેકે તે ઊલટી ભગવાનને મારતા અને કૂતરાઓને છુઠ્ઠ કરી તેમના તરફ કરડવા મોકલતા. પ. આવા લોકોમાં ભગવાન ઘણે વખત વિચર્યા. ત્યાંની વજભૂમિના ઘણાખરા લોક લખું ખાતા તેથી તેઓ વધારે ક્રોધીલા હોવાથી સાધુને દેખી કૂતરાઓ વડે તેમને એટલે બધે ઉપદ્રવ કરતા કે ત્યાં ભિક્ષુકે (બૈદ્ધધમી) ત્યાંના ભેમિયા છતાં એક માટી લાઠી વિગેરે હાથમાં પકડીને ફરતા. તેમ છતાં પણ કૂતરા તેમની પૂંઠ પકડતા તથા તેમને કરડી ખાતા. Page #174 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ] શી કપૂરવિજયજી એ રીતે લાટદેશ વિહાર કરવાને ઘણો વિકટ છતાં વીર પ્રભુએ શરીરની મમતા તજી, કર્મનિર્જરાથે નીચ જનનાં કડવાં વચને સહન કર્યા હતાં. ૬. એ રીતે જેમ બળવાન હાથી સંગ્રામના મોખરે પહોંચી, પરાક્રમ બતાવી જય મેળવે તેમ વીરપ્રભુએ તે વિકટ ઉપસર્ગો પર જય મેળવ્યો. ૭. કઈ સ્થળે પ્રભુ ગામના પાદરે જતા કે ત્યાંના અનાર્ય લેકે સામા આવી તેમને મારતા અને બેલતા કે અહીંથી દૂર જતો રહે. ૮. ઘણે વખતે લાટદેશમાં લેકે લાકડીથી, મૂઠીથી, ભાલાની અણીથી, પત્થરથી કે હાડકાના ખપ્પરથી પ્રભુને મારી મારીને પોકારે પાડતા હતા. . ૯. કોઈ વખતે ભગવાનને પકડી અનેક ઉપસર્ગો કરી માંસ કાપી લેતા, તેમની ઉપર ધૂળ વરસાવતા, તેમને ઊંચા કરીને નીચે પછાડતા; પરંતુ નિ:સ્પૃહી ભગવાન દેહ પરની મમતા તજીને તે સઘળું સહન કરતા હતા. ૧૦. જેમ શૈર્યવંત પુરુષ સંગ્રામના મેખરે રહીને દુશ્મનથી પાછો હઠે નહીં તેમ પ્રબળ સત્વવંત પ્રભુ એ ઉપસર્ગોથી પાછા નહીં હઠતા તે સઘળા ઉપસર્ગોને સહન કરતા થકા વિચર્યા હતા. આવી રીતે નિસ્પૃહી પ્રભુએ સંયમનું પાલન કર્યું તેવી રીતે અન્ય મુમુક્ષુઓએ પણ વર્તવું. . Page #175 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૪૧ ] (૪) વીર પ્રભુની તપશ્ચર્યા. * ૧. શરીરે નિરોગી છતાં ભગવાન મિતાહારી રહેતા હતા અને કદાચ કોઈ આગંતુક રોગ ઉપજતા તો પ્રભુ તેને પ્રતિકાર-ઇલાજ કરવા પણ ચાહતા નહીં. ૨. વળી શરીરને અશુચિમય જાણીને તેઓ જુલાબ, વમન, તૈલમર્દન, સ્નાન, ચંપી ને દાતણ પણું કરતા કે કરાવતા નહીં. ૩. ઇદ્રિના વિષયેથી વિરક્ત થઈ ભગવાન અલ્પભાષી થઈને વિચારતા હતા. ૪. ભગવાન શીયાળામાં છાંયડામાં બેસીને ધ્યાન કરતા અને ઉનાળામાં ઉત્કટુક આસને તડકામાં બેસીને તાપ સહન કરતા. ૫. શરીરનિર્વાહાથે ભગવાન લુખા ભાત, મંથુ અને અડદને આહાર કરતા. આઠ આઠ મહિના સુધી એ ત્રણ ચીજો વાપરી ભગવાને ચલાવ્યું હતું. " ૬. વળી પંદર પંદર દિવસ સુધી, મહિના મહિના સુધી, બે બે મહિના ને છ છ મહિના સુધી દિનરાત અન્નપાણી વગર ઉપષિતપણે-ઉપવાસ કરીને, નિરીહ થઈ ભગવાન વિચરતા હતા. ૭. ત્રીજે ત્રીજે, ચોથે ચેથે કે પાંચમે પાંચમે દિવસે ઠરી ગયેલ અન્ન વાપરતા હતા. ' ૮ તત્વજ્ઞ ભગવાન પોતે પાપ નહીં કરતા, બીજા પાસે પાપ નહીં કરાવતા અને પાપ કરનારને રૂડે નહિં માનતા. . ૯. ભગવાન શહેર કે ગામમાં જઈ બીજાને માટે કરેલા નિર્દોષ આહાર યાચી લઈને, સમભાવે તે આહાર વાપરતા. Page #176 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ર ] * શ્રી કર્ખરવિજયજી ૧૦. ભિક્ષા લેવા જતાં, ભગવાનને રસ્તામાં ભૂખ્યા કાગડા વિગેરે પંખીઓ જમીન ઉપર રહીને પોતાને આહાર કરતા જે નજરે પડતાં તે ભગવાન તેમને કશી પણ અડચણ નહીં કરતાં યતનાથી ચાલ્યા જતા હતા. ૧૧. ત્યાં કઈ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, વિદેશી, ચાંડાલ, માજર કે કૂતરાને કંઈ મળતું દેખી, તેમને વિધ્ર નહીં પાડતા થકા તથા મનમાં કશી અપ્રીતિ નહીં ધરતા સતા ધીમે ધીમે ચાલ્યા જતા હતા. ૧૨. વળી આહાર પણ સિનગ્ધ કે શુષ્ક, ઠરી ગયેલે, રાંધેલા અડદને કે જૂના ધાન્યને, અથવા જવ વગેરે નીરસ ધાન્યને જે મળી આવતે, તે શાંતભાવે લઈને વાપરતા, અગર નહીં મળતા તે પણ શાંતભાવે રહેતા. ૧૩. વળી તે ભગવાન ઉત્કટુક, દોહિકા, વીરાસન.વિગેરે આસનેથી નિર્વિકારપણે ધર્મધ્યાન કરતા હતા. વળી નિરીહ છાની અંતઃકરણની પવિત્રતા જાળવતા થકા ઊર્ધ્વ, અધે અને તિર્યમ્ લેકના સ્વરૂપને ધ્યાનદશામાં વિચારતા હતા. . ૧૪. એ રીતે કષાય રહિત થઈ, આસક્તિ તજી, શબ્દાદિક વિષયમાં નહીં લેભાતા થકા ભગવાન સદા ધ્યાનનિમગ્ન રહેતા અને એ રીતે છવસ્થ અવસ્થામાં પણ ભગવાન પ્રબળ પ્રરાક્રમ દાખવી કે ઈ વખતે પણ પ્રમાદી બનતા નહીં. : ૧૫. પિતાની મેળે જ સંસારની અસારતા જાણુને આત્માની પવિત્રતાથી મન, વચન અને કાયાને કબજે રાખી, શાંત Page #177 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૪૩ ] અને સરલ સ્વભાવી ભગવાન પવિત્ર પ્રવૃતિવંત રહ્યા. એવી મર્યાદા મતિમાન નિરીહ ભગવાને વારંવાર પાળેલી છે. એ રીતે બીજા મુમુક્ષુઓએ પણ વર્તવું એમ હું કહું છું.. • તા. ક–આ અધ્યયનમાં વર્ણવેલ વીર પ્રભુને અદ્દભુત વૈરાગ્ય તથા ય વાંચવાથી સુજ્ઞ વાંચનારના હૃદયમાં પ્રભુ પ્રત્યે અદ્ભુત ભકિતભાવ પેદા થશે. . . [ આ. પ્ર. પુ. ર૬, પૃ. ૨૪૪. ] ખરા યુવક-વિદ્યાથીની ફરજપૂર્વકની અંગત ભાવના. ૧. જે ભારતભૂમિમાં હું વસું છું તેમાં આશરે તેત્રીશ કોડ મનુષ્યમાંથી કેટલા કોડ મનુષ્યને પેટપૂરતું અન્ન પણ ખાવા મળતું નથી, તેવા દુઃખી દેશમાં મારે વિવિધ જાતિનાં ખાનપાન, માજશેખના સાધનો જેવાં કે નાટક, સિનેમા વિગેરે એશઆરામ અને ખોટા ખાનપાનમાં નકામાં ખર્ચ કરવા યા કરાવવા તે બીલકુલભતા નથી. વળી આ દેશ અજ્ઞાન, કુરૂઢીઓ, કુસંપ અને ધમધતાથી દુઃખી થઈ રહ્યો છે તેવી પરિસ્થિતિમાં મારે તન, મન, ધન અને સત્તાની સઘળી શક્તિઓને ઉપગ સુશિક્ષા, સંપ, સુશીલતા અને સંયમવૃદ્ધિ થાય તેમ કરો-કરાવો ઘટે છે. અત્યારે ગતાનુગતિકતા તજી, આંખ ખોલી, સુવિવેક ધારી ડહાપણથી વર્તવાની ખાસ જરૂર છે. * ૨. સમસ્ત ભારતવર્ષમાં અને મારામાં એકતા, ગુણાનુરાગ, સેવાભાવના, વીરતા, સત્ય-પ્રિયતા, સત્યધર્મસેવા, અહિંસકભાવના અને ન્યાયમાર્ગને સેવવામાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ પ્રગટ થાઓ ! - Page #178 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪ ] શ્રી કપૂરવિજયજી ૩. સારી ભાવના, સારું વાંચન, વિચારપૂર્વકનું મનન અને સત્સંગ તથા વિષયવાસના ઉપર કાબુ મનના દોષ દૂર કરે છે અને તત્ત્વજ્ઞાન, આત્મજ્ઞાન આત્માના દોષોથી-વિકારોથી બચવા માર્ગ દેખાડે છે, અને સચ્ચારિત્ર આત્માને શુદ્ધ કરે છે. આવી સદ્વિદ્યા હું પ્રાપ્ત કરીશ.' [ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૦૬. ] વિદ્યાર્થીવર્ગે લક્ષ્યમાં રાખવા યોગ્ય હિતસૂચનાઓ. ૧. યત્નથી સ્વધર્મનું સારી રીતે રક્ષણ-પાલન કરવાથી, તે સુરક્ષિતધર્મ આપણું રક્ષણ-પાલન કરે છે, એમ સમજી તેની ઉપેક્ષા ન કરવી. . . . ૨. ધર્મના પસાયે ઉત્તમ પદવી, માનવૈભવાદિક, દુર્લભ સામગ્રી વગેરે પામ્યા છતાં જો એ ઉપકારી ધર્મની અવગણના-ઉપેક્ષા કરવામાં આવશે તે ધર્મને ધ્વંસ કરનાર એવા એ સ્વામીહીનું શ્રેય-કલ્યાણું શી રીતે થઈ શકશે ? ૩. સર્વ ધર્મમાં પ્રધાન ધર્મ સર્વત કહો છે, તેને સારી રીતે સમજી શ્રદ્ધા સહિત તેનું સેવન કરનાર અવશ્ય સુખી થઈ શકે છે." ૪. સર્વોક્ત ચિંતામણિ રત્ન સમાન સુદુર્લભ ધર્મ– રત્નની પ્રાપ્તિ જેવા તેવાને થઈ શક્તી નથી.ગ્ય પાત્રને જ તેની પ્રાપ્તિ થઈ શકે છે અને પાત્રતાવેત જ તેની સાર્થકતા કરી શકે છે. પ. પાત્રતા વગર તેની સાર્થકતા થઈ શકતી નથી.. Page #179 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : ' [ ૧૪પ ] ૬. ગંભીરતા, નીરાંગતા, સૌમ્યતા, જનપ્રિયતા, લજજા, દયા, ગુણાનુરાગ, વિનય, કૃતજ્ઞતા, પરોપકારકુશળતા વિગેરે ગુણોના અભ્યાસથી તેવી પાત્રતા આવે છે. ૭. સુપાત્રમાં કરેલો યત્ન સફળતાને પામે છે. [ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૫૬. ] વિદ્યાર્થીઓને હિતસંદેશ લાલ બત્તી ધરવી, ખરાબા પર અથડાઈ ભાંગી જતાં નાવને બચાવવું અને એમ આધ્યાત્મિક વિનિપાત સામે જોરશોરથી ઘેર ઘેર ફરીને સંદેશ પહોંચાડે એ અમારા પૂર્વજોને જીવનમંત્ર હતો તે પર નજર રાખી, અધિકારનો નિર્ણય કર્યા વગર, વહાલા વિદ્યાથીઓને કંઈક કહેવા જિજ્ઞાસા થઈ છે તેને સંતેષવાથી એના કહેનાર અને ઝીલનારનું શ્રેય થાય એ અભિલાષા છે. સંસ્કાર મેળવવા એ જેનું લક્ષ્ય છે, કેમળતા એ જેનો સ્વભાવ છે અને ગ્રહણ કરવું એ જેનું કર્તવ્ય છે એવા વિદ્યાર્થીવર્ગમાં સંદેશ ફળવાન બને એ આશા અસ્થાને નથી. માત્ર અક્ષરજ્ઞાન મેળવવું, ડીગ્રી ધરાવવી, સવસ–નોકરીને લાયક બનવું અને કોઈ ટાઈટલ-ઉપાધિ મેળવી લેવી એ લક્ષ્ય હોવાનું આજના વિદ્યાથી પર ગંભીર અને શરમભર્યું તહેમત છે. આ આપ યા તહેમતના ખરાબા સામે આજનો મારો સંદેશ લાલ બત્તી ધરે છે. આજીવિકા, ડીગ્રી અને એવી બધી ઉપાધિને સાચા અને ૧૦ Page #180 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] શ્રી કપૂરવિજયજી re શુદ્ધ વિદ્યાર્થીને હિસાબ જ હાય. જે વિદ્યા કલ્યાણુ - તરફ, સ્વાતંત્ર્ય તરફ અને યાવત મુક્તિ તરફ દારે-પ્રેરે તે જ સાચી વિદ્યા છે. પાર્વત્ય ઋષિ-મુનિઓએ ગાયું છે કે “ સા વિદ્યા યા વિમુક્ત્તયે ” આ પ્રાણપ્રદ મંત્ર દરેક વિદ્યાથીની નજર સામે હાવા જોઇએ. અને એ દીવાદાંડી તરફ નિશાન રાખીને જ વિદ્યાથીએ પેાતાના જહાજને હંકારવું જોઇએ. આટલી નિ:સ્વાર્થ તાથી જીવનની શરૂઆત થાય તેા કાઇપણ દેશના વિદ્યાર્થી કરતા ભારતવર્ષના વિદ્યાથી ઉતરતા ન થાય; પરન્તુ શરૂઆતમાં એ તરફ આપણું લક્ષ્ય હેતુ નથી, હાય છે તેા તે છેક જ પામર અને તુચ્છ હોય છે તેથી આજના વિદ્યાથીમાંથી આદર્શ ગૃહસ્થ, નાગરિક, મુત્સદ્દી, દેશનાયક કે ધર્મ રક્ષક મહાન પુરુષ આછા નીપજે છે. ' શરૂઆતમાં જ લક્ષ્યહીન જીવન સામે લાલચેા ધરાય છે, વશીકરણા ગેાઠવાય છે અને અનેક મેાહમંત્રાના મેારલી નાદે એની સામે ગુજે છે. તેમાં આદર્શ હીન વિદ્યાથી ફસાય છે, માહ પામે છે, પરિણામે અકળાય છે, મૂ ઝાય છે અને જવાબદારી અને જીવનયાત્રા સમાપ્ત કર્યા વિના જ અકાળે તેનેા નાશ થાય છે. . ઉપરાક્ત વાત જરા વધારે સ્પષ્ટ કરીએ, વિદ્યાભ્યાસશિક્ષણની રેલ્વે પંજાબ મેલથી પણ વધારે ઝડપી બ્યામયાનથી આગળ ધપતી હોય ત્યાં મૂર્ખ અશિક્ષિત માબાપે વાસના અને વિકારાની ભયંકર લાલચેાને આગળ ધરી બાળકને ફસાવે છે. તે પ્રસગે ભેાળા-આદહીન અણુસમજી બાળક વિદ્યાથી તેમાં ફસાય છે અને પૂરા પંદર વર્ષ પણ્ ન થયા Page #181 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૪૭] હોય તે પહેલા કોઈ ઢીંગલી સાથે પરણાવે છે. પરિણામે અણમોલ જિંદગીના વિદ્યાર્થીકાળના (૧૬ થી ૨૫) દશ વર્ષનું એ ખપ્પરમાં અજાણતાં બલિદાન ધરાય છે. પછી? પછી શું ? આખીએ જિંદગી રસહીન, ઉત્સાહહીન અને પ્રેરણારહિત બને છે. નિર્બળતા; પામરતા અને તુચ્છતા એને કબજો મેળવે છે તેમ જ અપરિપકવ લાગણીઓ, વાસનાઓ અને વીર્યનું ઉમાગે વહન થાય છે. ગઈ કાલનો કૂદતો અને થનથનતો કેડીલે વિદ્યાથી (યુવાન) આજે ગૃહિણ, વડિલે અને કુટુંબ વિગેરે બધા પ્રત્યેની ફરજો બજાવવામાં અશક્તિથી નિષ્ફળ નિવડે છે. “તમે માવડીયા છે, મારી જરૂરિયાત અને આશાઓ અપૂર્ણ રહે છે, પૂરી થતી નથી, કેટલી વાર ફેશનેબલ કપડાં અને ઘરેણાં લાવવા કહ્યું પણ કયાં લાવ્યા? આમ હતું તે પરણ્યા શા માટે?” એમ કહી અજ્ઞાન જીવનસહચરી(સ્ત્રી) એ વિદ્યાથી–પતિ(પતિ થવાને નાલાયક)ને અવગણે છે અને અપમાને છે. “બાયેલો છે, બાયડી કહે તેમ કરે છે, એને ચઢાવે છે, ઉપર રહી એણીને બહેકાવે છે, પાળી–પોષી મોટો કર્યો, પરણાવ્યું તે આ દિવસો માટે?” એમ કહી માબાપ એ પ્રિય પુત્રને તિરસ્કારે છે. એક તરફથી સ્ત્રીની અને બીજી તરફ કુટુંબીજનોની, એમ તાણખેંચ મંડાય છે. અધૂરું જ્ઞાન, થોડું વાચન, અપરિપકવ મનન અને અ૫ શિક્ષણ અને નિકાલ કરવા નિષ્ફળ નીવડે છે પરિ. ણામે એ વિદ્યાથી (યુવાન) નિરાશ અને હતાશ બને છે. અંતે વિકારોને ગુલામ બની, ઉપકારક વડિલ જનથી છૂટે પડે છે અને કૈટુંબિક ભાવનાને દવંસ કરે છે. બસ! બાકીની જિંદગી નિર્માલ્ય પેટ ઘસડતા કીડાની માફક પૂરી Page #182 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮ ] શ્રી કપૂરવિજયજી કરી, સ્વજીવનયાત્રા સમાપ્ત કરે છે. વિદ્યાર્થીએ જો લક્ષપૂર્ણાંક વિદ્યાર્થી જીવનની શરૂઆત કરી હાત, માબાપાની બિનજરૂરી લાલચને આધીન ન બન્યા હાત તા આ દુ:ખદાયક પરિણામ ન જ આવત. હજી જા આગળ વધીએ- r મેટ્રિક કે અમુક હદ સુધી વિદ્યાથી પહોંચે છે કે માળા, સ્ત્રી અને બધા સ્વજન-સમધીએ તેને વિંટળાઇ વળે છે. ‘જીએને ! હવે ઘણું ભણ્યું. આપણે વળી કયાં ખારિસ્ટર થવુ છે કે બહુ ભણીએ વિગેરે રાજ કકળાટ મચાવે છે એટલે વિદ્યાર્થી કાયર બની નાકરીએ ચડે છે. ત્યાં પણ સાદાઇ કે સચ્ચાઈના સંસ્કારાને બદલે પેાઝીશનના માઉને આધીન અને છે. મહિને માંડ માંડ પંદરથી વીશ રૂપીઆ લાવતા હાય છેતે ડેટ, કાટ, પાટલૂન, નેકટાઇ, સ્યુટ અને એવા અનેક મીન જરૂરી ફેશનના ખર્ચમાં જ આવક પૂરી થાય છે. નિર્વાહ માટે દેવુ કરે છે અને પછી અપ્રમાણિકતા સેવે છે. આદર્શોહીન વિદ્યાર્થીની ભાવી દશાનુ આ આખું ચિત્ર માત્ર છે: એની કહાણીએ ડગલે અને પગલે મળી રહે તેમ છે: વિદ્વાન ન્યાયાધીશેા, ન્યાયને અજારુ ચીજની માફક વેચે છે, સ'સ્કારી ગણાતા વકીલે અને એરિસ્ટરા અસીલેાને નીચાવવા કજીયા લખાય તેવી અવળી સલાહ આપે છે અને સેવાના પ્રીરસ્તાના દાવા કરતા ડોક્ટરેા લક્ષ્મી લૂટવા માટે દયાપાત્ર દર્દીએ પ્રત્યે યમનું આચરણ કરે છે. આજની કેળવણીની પરાકાષ્ઠાએ પહોંચેલા આ લેાકેાંતુ આ આચરણ જેયા પછા લક્ષ્યહીન આજીવિકા માટે જ લેવાતી વિદ્યાનાં કેવાં ઝેરી ફળ પાકે છે તે કહેવા માટે શબ્દા Page #183 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૪૯ ] પૂરતા નથી. અને તેથી જ આજે મારે આ સંદેશ સંભળાવવાની જરૂર છે કે “ વિદ્યાથી પિતાના જીવનની શરૂઆત જ સેવાના સ્વાતંત્ર્યથી કરે, આઝાદી માટે મરી ફીટવાની પણ તાલીમ મેળવે, અને એવા જ લક્ષ્યવાળી વિદ્યા જીવનના એકેએક વિકાસમાર્ગને ખુલ્લા કરી આગળ વધે. તે જ ખરી વિદ્યા છે કે જે અંતે મુક્તિ તરફ લઈ જાય. ઋષિમુનિઓને એ સિદ્ધાન્ત-નિર્ણય છે કે.. विद्या ददाति विनयं, विनयाद्याति पात्रताम् । पात्रत्वाद् धनमाप्नोति, धनाद्धर्मस्ततः सुखम् ॥ આ નાનકડે પણ ભારે ઉપગી લેકનો ભાવાર્થ–પરમાર્થ સારી રીતે સમજી, તેનું શાંત ચિત્તે મનન કરી, સ્વજીવનવિકાસમાં ખૂબ ઉપયેગી થાય તેમ કરવું જોઈએ. ખરી વિદ્યા વિનયનમ્રતામૃતા શિખવે છે અને મદઅભિમાન–ઉદ્ધતપણું અને અહંકારને ગાળે છે. વિનય ગુણથી જીવ પાત્રતા–ગ્યતા–લાયકાત પામે છે. પાત્રતા પામવાથી ન્યાયસર લક્ષમીની પ્રાપ્તિ થાય છે. ન્યાયસર લક્ષ્મીની પ્રાપ્તિથી તેને યથાસ્થાને વિનિયોગ-ઉપયોગ કરવાની બુદ્ધિ જાગે છે, એમ વિવેકપૂર્વક પ્રાસલમીને યથાયોગ્ય સ્થાને વિનિગ કરવાથી બાધકારી અંતરાય કર્મનો નાશ થવાથી આત્મિક સુખની સહેજે પ્રાપ્તિ થાય છે.” ઉપરોક્ત લેકમાં બતાવેલે આ ક્રમ સારો અને સીધા છે. મારી ઉમેદ છે કે વિદ્યાથી બંધુઓમાં મારે આ સંદેશ જેમને પહોંચી શકે તેવા સઘળા વિદ્યાથીઓ દેશ-રાષ્ટ્ર Page #184 -------------------------------------------------------------------------- ________________ [૧૫૦ ] * શ્રી કપૂરવિજયજી સમાજ-ધર્મના સ્વાતંત્ર્ય માટે તે દિશામાં પિતાનું વિદ્યાથીજહાજ કુશળતાથી હંકારશે ને સુખી થશે. [આ પ્ર. પુ. ૨૬, પૃ. ૨૬.] સાચા વિદ્યાર્થી બનવાની ખરી ભાવના, ૧. જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન ન થાય ત્યાંસુધી આપણે સહુએ સવિદ્યા મેળવવા ઉદ્યમ કરવો જોઈએ. ૨. આપણા જીવનને પવિત્ર કરે, વિચાર-વાણી-વર્તનઆચાર સુધારવામાં સહાય કરે, આપણા દેષ દૂર કરે અને સાચે માર્ગ સૂઝાડે તેવી વિદ્યા, વિનય અને બહુમાન સાથે પરોપકારી જ્ઞાની ગુરુની યોગ્ય સેવા કરીને મેળવવી. . * ૩. તેવી સાચી વિદ્યા દેનારા જ્ઞાની ગુરુનો ઉપકાર આખી જિંદગી સુધી ભૂલવો નહીં, તેમની હિતકારક આજ્ઞા માન્ય કરવી અને ગુરુએ ચગ્ય વિદ્યાર્થીઓને તેવી પવિત્ર વિદ્યા પ્રેમપૂર્વક-કંઈપણ લોભ-લાલચ વગર–આપવી. * - ૪. ખરા પવિત્ર વિદ્યાથીએ કોઈ પ્રકારની બૂરી આદત, દુર્વ્યસન કે જે આ ભવ અને પરભવમાં બહુ કષ્ટદાયક અપલક્ષણ છે (ચા, કૉફી, કેકે, તમાકુ, બીડી, સીગારેટ, અભક્ષ્યભેજન, વિષયલેલુપતા, મસાલાદાર ખોરાક, નાટક, સિનેમા, અને કામોત્પાદક નોવેલનું વાંચન વગેરે ) તેના પ્રવેશ થવા ન પામે તેવી સાવચેતી રાખવી જોઈએ. ૫. તેવા કેઈપણ પ્રકારના દોષથી બચવા વિદ્યાથી પૂરતી Page #185 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧પ૧] કાળજી રાખે તે માટે માતાપિતાદિક વડિલેએ અને શિક્ષકોએ લક્ષ રાખવું જોઈએ. ૬. પ્રારંભમાં બાળકને ગૃહશિક્ષણ જેવું મળે તેવા સંસ્કાર દાખલ થાય છે. તેથી તે સમયે જ બાળકમાં કોઈ જાતના નબળા-કુસંસ્કાર ન પડે તેવી ચક્કસ સંભાળ વડીલેએ રાખવાની જરૂર છે. કેળવણી એટલે શું ? ૭. જેથી બુદ્ધિબળ ખીલે–વિકાસ પામે, ગમે તેવા સંજોગમાં પણ સુબુદ્ધિ ઉત્પન્ન કરી સાચે માર્ગ સૂઝાડે, હિતાહિત સારી રીતે સમજાય, અહિત તજીને હિતકારી વાતને જ આદર થાય–ગ્રહણ કરાય, વિવેક જાગે, ખરી વસ્તુસ્થિતિનું ભાન થઈ તેને સ્વીકાર કરાય, અવગુણ જાણીને તજી દઈ ગુણને ગ્રહણ કરાય અને વાસ્તવિક ખરું સુખ સાંપડે એનું નામ જ કેળવણી છે. તે કેળવણીના ત્રણ પ્રકાર છે. ૮. (૧) શરીરની, (૨) મનની અને (૩) હદયની. તેમાં શરીરને ચગ્ય કસરત વિગેરેથી સારી રીતે કસી પિતાનું દરેક કામ જાતે જ કરવા સશક્ત-સમર્થ બનવું તે શારીરિક કેળવણી. ૯. જેથી હિતાહિત, ગુણદોષ, કર્તવ્ય, અકર્તવ્ય સારી રીતે વિચારી સમજી શકાય તે માનસિક કેળવણું. સારું વાંચન, મનન અને સત્સંગથી માનસિક કેળવણી મળી શકે છે. - ૧૦. “સાચું તે જ મારું” એ સત્ય તત્વને આદર જેથી Page #186 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ર ] શ્રી કરવિજયજી થાય અને “મારું તે જ સાચું” એ કદાગ્રહ ટળે, જેથી શુદ્ધ તત્ત્વની શ્રદ્ધા પ્રગટે અને જેના પરિણામે અહિંસા (શુદ્ધ દયા) સત્ય, પ્રમાણિકતા, શીલ (બ્રહ્મચર્ય ), સંતોષ, ક્ષમા, નમ્રતા અને સરલતાદિક અનેક સગુણોને લાભ મળે તેને હૃદયકેળવણી અથવા આમિકકેળવણી કહી શકાય. ૧૧. શરીર નીરોગી રહે તેવી દઢ કાળજી હું હરહંમેશ રાખીશ, ખાનપાન વિગેરે પોતાની પ્રકૃતિને અનુકુળ વાપરીશ, શરીર નીરોગી રહે તેવા ખાનપાન સાથે ગ્ય અંગકસરત પણ કરતા રહીશ, જેથી સ્વ–પરકર્તવ્ય કરવામાં ઉત્સાહ પૂરતા પ્રમાણમાં બન્યો બન્યો રહેવા પામે; પણ અન્યની આશાએ થોભી રહેવું ન પડે. . ૧૨. દરેક કાર્ય–પ્રસંગે હિતાહિતને વિચાર કરવાપૂર્વક હિત પ્રવૃત્તિને આદર અને અહિતનો ત્યાગ કરવા મનની સ્વતઃ પ્રેરણા થયા કરે એવા ઉત્તમ ગ્રંથનું વાંચન, મનન કરવાવડે અથવા સત્સગવડે મનને કેળવતો રહીશ. ૧૩, મન અને ઇંદ્રિયને માલીક દેહમાં વ્યાપી રહેલ આત્મા શક્તિરૂપે અનંત શક્તિ અને અનંત જ્ઞાનાદિક ગુણોને સ્વામી છે, છતાં પૂર્વભવના અનેક કર્મવાસનાના દોષથી દબાયેલો જણાય છે, તેને સર્વોક્ત શાસન મુજબ સંયમના માર્ગે ચેજી અનુક્રમે સકળ દોષમુક્ત કરવા સતત પ્રયત્નશીલ બનીશ. ૧૪. અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન, વચન, કાયાના રોગ-વ્યાપારવડે જીવ નવાં નવાં કર્મબંધન કરતો રહી ભવપરંપરાને વધારતો રહે છે, તેને સુવિવેકવડે પુરુષાતન ફેરવી, ત્યાગ કરી, આત્માને ઉન્નતિના માર્ગે સ્થાપન કરતો રહીશ, Page #187 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહઃ ૪: | [ ૧૫૩ ] ૧૫. પિતે સંયમના માર્ગ આદરી, આત્મશક્તિ ખીલવી અન્ય પુરુષાથી બંધુઓને તથા બહેનને પણ ખરા સંયમમાર્ગમાં જેડીશ. ૧૬. સંયમમાર્ગની જેમ જેમ રક્ષા-પુષ્ટિ વિશેષ બનવા પામે તેવા ઉપાયે લેવા બનતી કાળજી રાખીશ. ૧૭. ગતાનુગતિકતારૂપ લેકપ્રવાહને તજી તન, મન ને હદયની શુદ્ધિ કરે એ સત્ય, શુદ્ધ માર્ગ સમજી આદરવાને પ્રયત્ન કરીશ. ૧૮. આવી પવિત્ર કેળવણી મેળવી ખરેખરું સુખ સંપાદન કરીશ ત્યારે જ તેની સાર્થકતા થશે. ૧૯. આવી કેળવણી પામવા માટે પ્રારંભથી–બાળવયથી જ સાદાઈ અને સંયમના પવિત્ર પાઠ શીખી હું પોતે માર્ગ નુસારી બનીશ. ૨૦. માર્ગાનુસારીપણાના ઉત્તમ પાંત્રીશ ગુણેને આદરીશ અને સર્વત પવિત્ર ધર્મને લાયક બનવા ખૂબ પ્રયત્ન કરીશ, જેથી દુઃખમુક્ત થઈને સુખી થઈશ. - ૨૧. ઉછાંછળી, ક્ષુદ્રવૃત્તિને તજી ગંભીરતાથી ગુણમાત્રને હંસની જેમ તારવી કાઢતાં શીખીશ. દેની ઉપેક્ષા કરી ગુણ ગ્રહણ કરીશ. ૨૨. સઘળા અનાચાર-દો-દુર્વ્યસનથી દૂર રહી, સ્વવીર્ય–શક્તિ વધારી, તેને બને તેટલો સદુપયેાગ સ્વપરહિત માટે કરીશ. Page #188 -------------------------------------------------------------------------- ________________ [ [ ૧૫૪ ] શ્રી કપૂરવિજયજી ૨૩. શાન્ત અને મિલનસાર પ્રકૃતિને ધારણ કરીશ. ૨૪. લેાક નિર્દે એવાં કામ તજી પ્રશસા કરે એવાં કૃત્યા કરવા બનતુ લક્ષ રાખીશ. ૨૫. હલકા વિચારા મનને મલિન કરીશ નહિં, પવિત્ર ભાવનાવડે મનને પ્રસન્ન રાખીશ, મનને સ્થિર અને શાંત કરીશ. ૨૬. પાપથી તથા લેાક-અપવાદથી હીતેા રહીશ. ૨૭. માયા-કપટ તજી સરલતા રાખીશ. ૨૮ બનતાં સુધી કાઇની ઉચિત માગણીના ભંગ નહિ કરુ ર૯. ઉત્તમ કુળ-મર્યાદા લેાપીશ નહિ. ૩૦. સહુ જીવ ઉપર દયા-અનુક ંપા રાખીશ. ૩૧. કેાઈના ખાટા પક્ષ કરીશ નહિ. સાચાના જ પક્ષ કરીશ; નિષ્પક્ષપણે વર્તીશ. ૩૨. સદ્ગુણ અને સદ્ગુણીના રાગી મનીશ. ૩૩. સત્ય વાતને ખૂબ આદર કરીશ. ૩૪. હું પાતુ સારી કેળવણી મેળવી સ્વકુટુબીજનાને પણ જોઇતી કેળવણી આપીશ. ૩૫. કેાઇ કામ વગરવિચાર્યું કરીશ નહિ, પણ પરિણામે હિતકારી કાર્ય કરતા રહીશ. . Page #189 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૫૫ ] ૩૬. ગુણ–દેષ, હિતાહિત, કાર્ય–અકાર્ય, ઉચિત-અનુચિત અને ભક્ષ્ય–અભય વિગેરેને સારી રીતે સમજી લેવા પ્રયત્ન કરીશ. ૩૭. પાકી બુદ્ધિવાળા અનુભવી પુરુષોને અનુસરીને ચાલીશ; સ્વછંદ વર્તન તજીશ. ૩૮. ગુણ જનને ઉચિત વિનય સાચવીશ. ૩૯. કાર્યકુશળ બની સ્વપરહિત સાધતો રહીશ. ૪૦. સ્વાર્થ તજી તન, મન, ધનથી પરને સ્વતઃ ઉપકાર કરવા તત્પર રહીશ. . ૪૧. બીજાએ કરેલ ઉપકારને ભૂલીશ નહિં. ૪૨. સર્વ વાતે કુશળતા મેળવવા પ્રયત્ન કરીશ. ૪૩. માતાપિતાદિ વડિલે પ્રત્યે સદા સન્માનની દષ્ટિ રાખીશ અને તેમની હિતશિક્ષાને લક્ષમાં રાખી સદ્વર્તન સેવીશ. ૪૪. એ રીતે પવિત્ર કેળવણી મેળવી શરીર, બુદ્ધિ અને આત્માને વિકાસ કરી માનવભવને સફળ કરવા પ્રયત્ન કરીશ. ૪૫. આ સર્વને મૂળ પાયે બ્રહ્મચર્ય છે, તેથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે મન અને ઈદ્રિયને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરીશ. કામવિકાર પેદા થાય તેવા બધા સંજોગોથી સાવચેત રહીશ. - ૪૬. હસ્તકર્મ, સૃષ્ટિક્રમવિરુદ્ધકર્મ અને બાળલગ્ન એ ત્રણે દોષે શરીર, બુદ્ધિ, આયુષ્ય અને સુખશાંતિને નાશ કરી Page #190 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૬ ] શ્રી કપૂરવિજયજી રાગ, શેક અને ભારે અશાંતિ ઉત્પન્ન કરે છે, તેથી તેનાથી અચવા હું સદા લક્ષ્ય રાખીશ. ૪૭. નબળી સામત, એક જ શય્યામાં સાથે શયન અને નબળી રમતગમતથી પણ સ્વવીયના નાશ-બ્રહ્મચર્ય ના ભગ થવા પામે છે તેથી તે સર્વોને હેાડીશ. ૪૮. ચેાગ્ય દેખરેખ વગર મચપણમાં જ જો આવી કાઇ નઠારી ટેવ પડી જાય છે તેા કાયાશક્તિ હીન બની જવાથી જીવન તદ્દન નિર્માલ્ય–નીરસ થઇ જાય છે, એવુ સમજીને હું તેનેા ત્યાગ કરીશ. ૪૯. વિદ્યાર્થી બ્રહ્મચારીજીવન એ જ જીવનના પ્રારંભના સુખમય સમય છે. આ જીવન જેટલુ ઢઢ ને પવિત્ર મનશે રહેશે તેટલુ સુખ અને દીર્ઘાયુ પ્રાપ્ત થવા ઉપરાંત તે મેાક્ષદાયક બનશે, એમ સમજી તે તરફ હું અધિક લક્ષ રાખીશ. ૫૦. પુરુષને પચવીશ વર્ષ પહેલાં અને સ્ત્રીને સેાળ વર્ષ પહેલાં શરીરની મૂળ ધાતુએ કાચી હાય છે; તેથી તેટલી ઉમ્મર પહેલાંનુ લગ્ન વધારે નુકસાનકારક થાય છે. ૫૧. શરીર, બુદ્ધિ, બળ અને આત્મવિકાસ સારાં દૃઢ કરવા–સાચવી રાખવા ઇચ્છનારાએએ ઉક્ત મર્યાદા લેાપવી જોઇએ નહિં, અન્યથા તેમાં અનેક અનિષ્ટ પરિણામ ઉભયને જીવનપર્યંત ભાગવવાં પડે છે. પર. જેએ ઉક્ત મર્યાદાનું સારી રીતે પાલન કરવા લક્ષ રાખે છે, તેઓ જીવનપર્યન્ત તેનાં અનેક સુંદર પરિણામેના લાભ મેળવે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૫૭ ] પ૩. અખંડ બ્રહ્મચર્ય અર્થાત્ જીવનપર્યત મન, વચન, કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવાથી વિવેકી આત્મા બહુ જ ઊંચી દશાને પામે છે, એવા અનેક પુરુષો અને સતી સ્ત્રીઓના ઉત્તમ દાખલા આપણને એવી ઉત્તમ દશા પાળવા પ્રેરણા કરે છે. ૫૪. વિનયથી વિદ્યાની પ્રાપ્તિ અને સફળતા થાય છે; વિનયહીનને વિદ્યા ફળતી નથી. ૫૫. વિદ્યાગુરુ અને વિદ્વાન પ્રત્યે પૂજ્યભાવ ને બહુમાન રાખવાથી, તેમના સદ્ગુણોની પ્રશંસા કરતા રહેવાથી, તેમની નમસ્કારપૂર્વક ઉચિત સેવાભક્તિ કરવાથી, તેમની પ્રસન્નતા–પ્રસાદ ને અનુગ્રહનેહેરબાની મેળવી શકાશે. 1. પ૬. “વા વિદ્યા યા વિમુક્ત” જેથી અનાદિ અજ્ઞાન– મિથ્યા-બ્રાંતિ ટળે, ખરું આત્મભાન થવા પામે, જેના પરિણામે અનેક દે નાશ પામે અને સદ્ગણે પ્રગટે એવું શુદ્ધ-નિર્દોષ– પવિત્ર જીવન બને તે જ ખરી વિદ્યા જાણવી. પ૭. ખરી વિદ્યાથી વિવેક પ્રગટે છે, એટલે ગુણદોષની ખરી ઓળખાણ થાય છે, વહેંચણ કરતાં આવડે છે, જેથી અમૃતની જેમ ગુણને આદર અને ઝેરની જેમ દોષને ત્યાગ કરવાનું સહેજે બને છે. ૫૮. તે જ ખરે વિદ્વાન છે જેને ખરી વિદ્યા વરી છે. ૫૯. ખરે વિદ્વાન સાદાઈ ને સંયમને સત્કારે છે. ૬૦. ખર વિદ્વાન રાગ-દ્વેષ ને ફોધાદિક કષાયોને દૂર કરવા પૂરતું લક્ષ્ય આપે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ] શ્રો કરવિજયજી ૬૧. રાગ-દ્વેષાદિક દેશે પ્રગટ થાય અને વૃદ્ધિ પામે એવાં નિમિત્તને ખરે વિદ્વાન વશ થતો નથી. દર. રાગ-દ્વેષાદિક વિકારો શાંત થાય–નષ્ટ થાય એવાં નિમિત્તાને ખર વિદ્વાન સત્કારતો રહે છે. ૬૩. સાદાં અને સંયમી જીવનવાળાને હિંસાદિક પાપાચરણથી જેમ બને તેમ પાછા ઓસરવાનું-હઠવાનું અને અહિંસક સદાચરણના પંથે પળવાનું જ પસંદ પડે છે, જેથી સ્વપરહિતમાં વધારો થવા પામે છે.. . ૬૪. મદ-અભિમાન–અહંકારાદિ દોષો-વિકારોને ગાળવા માટે વિદ્યાનું સેવન કરાય છે. જે વિદ્યાના સેવન–અભ્યાસવર્ડ મદ–અહંકારાદિ દોષો નાશ પામે તે જ વિદ્યા સાચી સમજવી. ૬૫. વિનય-નમ્રતાથી વિદ્યા શેભી ઊઠે છે અને વિદ્યાથી જ નમ્રતા ગુણ આવે છે. ૬૬. જેમ ક્રોધ તપનું અજીર્ણ ગણાય છે તેમ મદ–અહંકારને પણ જ્ઞાન અને ક્રિયાનું અજીર્ણ સમજવું. ૬૭. શરીરના, મનન અને આત્માના મળને–દોષોને અને વિકારોને શોધી કાઢી તેને નિર્દોષ- નિગી બનાવે તેને ખરે વિદ્વાન જાણ, તે વગર શુક્યાઠીઓને તે વેદી પશુ સમાન ગણવાં ઘટે. [ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૧૮૦ ] Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૧ ] [ ૧૬૦ ] લઈને તેમાં તેને પ્રવીણ બમ પરિણામ વિદ્યાથીની સ્થિતિ–શક્તિને અપૂર્ણ માનસિક સ્થિતિમાં થતાં ઝેરરૂપ થાય છે. વિઘાથીને શારીરિક શિઅન્ન નકામું જાય છે. કંટાળા શિક્ષામાં ભય રહેલે માં લીધેલા ખોરાકની અસર થયેલી જોઈએ છીએ તેન ગાજન કરતી વખતે મનને શિક્ષા કરવાથી ભયની વૃત્તિ રાકને શુભ પરિપાક થાય છે. ભયગસ્ત–ડરપોક અને ગુલ લીધે ખોરાક વધારે પોષક મગજ પર શિક્ષાથી ભયંકર સકેઈને લાગુ પડે છે. તેની આંખ આગળ નિરંતર આ. પ્ર. પુ. ર૬, પૃ. ૨૫૭.] અને બળ આવી શકતાં ન કરવાનું સદંતર તજી દેવું જી. તિવાળી એક બહેનને એક વિદ્યાર્થીઓમાં કુટેવ સાથે પરણાવી હતી, પરંતુ છે . શાળાના સંચાલકોએ કુટુંબ કટાળી ગયું હતું. ચાલના વિદ્યાથીઓના સંસાર - કષાયથી પિતે દુખદુ:ખી પણ દૂષિત બની જાય છે. તે પિયરમાં ભાઈને પોતાના છૂટથી ગમે ત્યાં હરેફરે છે એક વાર અવશ્ય પોતાને ઘરે કરે છે ત્યાં નિસ્વાર્થ મિત્ર ભાવથી જોવાની જરૂર છે. ' તપાસવાનું હોય છે. જે તેમ એ પણ તેના ભાઈને પિતાની તો તેને જરૂર રેકી ચગ્ય શબ અંત આવે તેવાં કેઈ ઉપાય "તિ કરી. તે બંને વિનંતિ Page #194 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ] : શ્રી કપૂરવિજયજી ૬૧. રાગ-દ્વેષાદિક દેશે પ્રણાવવામાં આપણે મદદ કરીએ તો નિમિત્તને ખર વિદ્વાન વશ આપણને સાચો અનુભવ મળી શકશે. ૬૨. રાગ-દ્વેષાદિક વિકારો [ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૫૫. ] નિમિત્તાને ખરો વિદ્વાન સત્કારક્ષા કરવાથી થતું નુકશાન ૩. સાદાં અને સંયમી' આજે આપણી પ્રજાને ભયભીત ચરણથી જેમ બને તેમ પાછા એક કારણ આપણી શિક્ષાપદ્ધતિ છે. સદાચરણના પંથે પળવાનું જને પોષણ મળે છે, તેનાથી માણસ હિતમાં વધારે થવા પામે છે. ામ બને છે. બાળકના કમળ - ૬૪. મદ-અભિમાન-અ, અસર થાય છે. શિક્ષાને ભય * ખડે રહેવાથી વિદ્યાથીમાં તેજ, માટે વિદ્યાનું સેવન કરાય છે. તે - ઘી, તેથી તેની શારીરિક શિક્ષા મદ–અહંકારાદિ દોષ નાશ પર - પ. વિનય-નમ્રતાથી વિદ્યા [ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૫૬] જ નમ્રતા ગુણ આવે છે. - દાખલ ન થવી જોઈએ ૬૬. જેમ ક્રોધ તપનું અને કારને પણ જ્ઞાન અને ક્રિયાનસ ધ્યાન રાખવું ઘટે છે કે નબળી ગદષથી બીજ કઈક વિદ્યાથીઓ ૬૭. શરીરના, મનના અતંત્ર શાળાઓ કે જ્યાં વિદ્યાથીઓ વિકારને શોધી કાઢી તેને નિ અથવા સ્વેચ્છા મુજબ પ્રવૃત્તિઓ વિદ્વાન જાણુ, તે વગર મા શિક્ષકે યા ગૃહપતિએ પ્રેમસમાન ગણવાં ઘટે. તેમની પ્રવૃત્તિઓ કેવી છે? તે ની પ્રવૃતિનું સ્વરૂપ અનિષ્ટ જણાય પ્રવૃતિ તરફ વાળવાનું લક્ષ રાખવું. [આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૫૬ ] Page #195 -------------------------------------------------------------------------- ________________ - - - - - લેખ સંગ્રહ : ૪: [ ૧૬૧ ] અન્નનું શુભાશુભ પરિણામ. . * કલેશ યુક્ત વાતાવરણમાં કે દુઃખપૂર્ણ માનસિક સ્થિતિમાં ખાધેલ ખોરાક અમૃતરૂપ નહીં થતાં ઝેરરૂપ થાય છે. - ભય અને ચિંતામાં ખાધેલું અન્ન નકામું જાય છે. કંટાળાભરેલા અને અનુત્સાહક વાતાવરણમાં લીધેલા ખોરાકની અસર સારી થઈ શકતી નથી, તેથી ભેજન કરતી વખતે મનને સ્થિર–શાન્ત–પ્રસન્ન રાખવાથી ખોરાકનો શુભ પરિપાક થાય છે. કિંમતી ખોરાક કરતાં પ્રસન્નચિત્ત લીધેલ ખોરાક વધારે પોષક નિવડે છે. આ વાત નાનાં-મોટાં સાકાઈને લાગુ પડે છે. [ આ પ્ર. પુ. ર૬, પૃ. ૨૫૭ ] જીવનદી સારા કુળની પણ કલેશ પ્રકૃતિવાળી એક બહેનને એક ઉત્તમ વિશાળ કુટુંબના નબીરા સાથે પરણાવી હતી, પરંતુ તેના કલેશી સ્વભાવથી આખું કુટુંબ કંટાળી ગયું હતું. તે પર આવેલ બહેન પણ કષાયથી પોતે દુખીદ:ખી થઈ ગઈ હતી. અંતે તેણે પોતાના પિયરમાં ભાઈને પિતાના અવીવ દુઃખની ખબર આપી એક વાર અવશ્ય પિતાને ઘરે પધારવા વિનંતિ કરી. એ રીતે બાઈના સાસરીઆઓએ પણ તેના ભાઈને પોતાની સર્વ હકીકત જણાવી તે કલેશનો અંત આવે તેવો કોઈ ઉપાય કરવા પિતાના ગૃહે પધારવાની વિનંતિ કરી. તે બંને વિનંતિ ૧૧. . . . . . Page #196 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૨ ] શ્રી કપૂરવિજયજી પત્રોને આશય વિચારતાં પોતાની બહેનને કલેશી સ્વભાવ મટે એ ઉપાય કુશળતાથી ચિંતવી પોતે જાણે ભારે રોગગ્રસ્ત થો હોય એવા રૂપે ત્યાં હાજર થયા. એથી સૌ બહુ ખુશી થયા. પોતે જ્યારે બહેનને મળે ત્યારે તેની તબીયત વધારે બગડેલા જેવી જણાતાં બહેને પોતાનું દુઃખ વિસારી મૂકી ભાઈનું દુઃખ મટાડવા ચાંપતા ઉપાય કરવા તેને ખૂબ આજીજી કરી. ગમે તે ભેગે પણ ભાઈનું દુઃખ દૂર કરવા બહેનની લાગણી જોઈ ભાઈએ પ્રથમથી ચિંતવી રાખેલ ઉપાય જણાવી તેમાં રહેલી ભારે મુશ્કેલીને ખ્યાલ આવે પરંતુ બહેને તેનું દુઃખ દૂર કરવા ગમે તેટલી મુશ્કેલી સહન કરી લેવા પૂરી ઈચ્છા અને તૈયારી દર્શાવી ત્યારે ભાઈએ કહ્યું કે બહેન! જે જીવનદેવી હું તૈયાર કરી લાવ્યો છું તે તું છ મહિના સુધી સાવધાનપણે સુખમાં રાખી મૂકી શાંતિપાઠ જપે તે મારા દુઃખની આપોઆપ શાંતિ થઈ આવે. બહેને તેમ કરવા કબૂલ્યું અને એવી જ વ્યવસ્થાથી ચારથી છ માસ પર્યત જીવનદેરી મુખમાં રાખવાથી–જીભને વશ રાખવાથી સહુના દુઃખને અંત આવે. સુખના અથી સહુએ એ ઉપરથી ભારે ધડો લેવા જેવું છે. [ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૦૭.] - અંતઃકરણની જાગૃતિ જગતમાં જેને કાંઈપણે પુરુષાર્થ સંપાદન કરે હોય તેને માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા છે. એમાંની પ્રથમ વસ્તુ અંતઃકરણની જાગૃતિ છે. અમુક એક કાર્ય કરવાની ઈચ્છા Page #197 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૬૩ ] થાય તે તે ઈચ્છાને ઉમળકે ઠેઠ અંતઃકરણના તળમાંથી નીકળો (ઊઠ) જોઈએ. આવામાં વિવેકબુદ્ધિ બહુધા નિરુપયોગી હોય છે. અમુક એક કાર્ય વિવેચક બુદ્ધિને ગમ્યું તેથી જ કરવાનું છે એમ માનવું ચેપગ્ય નથી; કારણ કે બુદ્ધિને પ્રદેશ અત્યંત સંકુચિત હોવાથી કેઈપણ કાર્યમાં અંતઃકરણને ઉમળકો તો હોવો જ જોઈએ. જે અંત:કરણને ખરો ઉમળકે ઉત્પન્ન થાય તે તેના ગે કાર્યની સહજ ફૂર્તિ નિર્માણ થાય છે. સત્ય પ્રેમના ઉમળકાનું બળ એવું તે વિલક્ષણ છે કે તેના ચાગે અશક્ય ઘટનાઓ સહજ શક્ય થઈ જાય છે. આ વિશ્વમાં જે અનંત રહયે ભરેલાં છે તે સર્વ રહોની ચાવીઓ એક પ્રેમ–ભક્તિના હાથમાં જ સંગ્રહાયેલી– સમાયેલી છે. મારા ભાવી સુધારક બંધુઓ ! પ્રથમ અંત:કરણને જાગૃત કરે ! તમે મુખથી જે કાંઈ બોલે છે તેનો પ્રતિધ્વનિ તમારી અંત:કરણની ગહન દરી( ગુફા )માં કયાંય થાય છે ખરે કે મારા પ્રિય દેશભક્ત ! તમે પણ પ્રથમ અંત:કરણની જાગૃતિના કાર્યમાં નિમગ્ન થાઓ. દેવે અને કષિ– મુનિઓના વંશજો આજે પશુઓના રાજ્યમાં સંમિશ્ર થવાને ગ્ય થાય છે એમ તમને ખરેખર અંત:કરણપૂર્વક ભાસે છે ખરું કે? લક્ષાવધિ લેનાં ઉદર ક્ષુધાથી સુકાઈને પાતાળમાં પેસી ગયાં છે, એ જોઇને તમારું અંતઃકરણ કિંચિત્માત્ર પણ દવે છે ખરું કે ? ઘન અને કાળાં વાદળાંવડે આકાશ વ્યાપ્ત થતાં જેવી રીતે સર્વત્ર ઉદાસિત અંધકાર પ્રસરી રહે છે એવી રીતે અજ્ઞાનના ઉદાસિત અંધકારમાં આપણી માતૃભૂમિ ડૂબી રહેલી છે એ વિષે તમારા પિતાના અંતઃકરણમાં કાંઈ વેદના થાય Page #198 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪ ] * શ્રી કપૂરવિજયજી છે ખરી કે ? એ સમસ્ત પરિસ્થિતિના ગે અંત:કરણમાં વિલક્ષણ અસ્વસ્થતા ઉત્પન્ન થાય ખરી કે? નહિ એ જવાબ હોય તો તેનું ખરેખરું કારણ શોધી લેશે? [ આત્માનંદ પ્રકાશ પુ. ૨૫, પૃ. ૪૦. ] જૈનકુળમાં જન્મેલ મનુષ્ય વ્યવહારમાં કેમ વર્તવું? ૧ પ્રથમ માબાપની સાથે કેમ વર્તવું તે વિષે. • માબાપની સેવા મન, વચન અને કાયાથી–એમ ત્રણ પ્રકારે થાય છે. કાયાએ કરીને પિતાના શરીરની સેવાભક્તિ સેવકની પેઠે વિનયપૂર્વક કરવી. પિતાના મુખમાંથી વચન નીકળતાં જ તે પ્રમાણે કરવું. પિતાના શરીરની સેવા કરવી, પગ ધોવા, ચાંપવા, પિતાને ઉઠાડવા, બેસાડવા, ભજનમાં, શયામાં, વસ્ત્રમાં શરીરમાં, વિનયમાં ધનાદિકવડે યથાયોગ્ય જોગવાઈ વિનય પૂર્વક કરવી, પરંતુ કોઈ વાતનો આગ્રહ ન કરવો. પિતાની સેવા–ચાકરી કર પાસે કરાવવી નહિ પણ પિતે જ કરવી. પિતાની મરજી પ્રમાણે વર્તવું. કદાપિ માતા-પિતા કઠણ વચન કહે, તે પણ સત્યુત્રે ફોધ ન કરે. માતા-પિતાના સ્વધર્મ સંબંધી મોરથ પૂરા કરવા એ વગેરે પિતા સાથે ઉચિત આચરણ આચરવું. માતાની સાથે પણ પિતાની માફક જ ઉચિત આચરણ આચરવું, પરંતુ પિતા કરતાં માતાના અધિક મનોરથ પૂરવા. દેવપૂજામાં, ગુરુસેવામાં, ધર્મશ્રવણમાં, આવશ્યકાદિક ધર્મકરણ કરવામાં, સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવામાં માતાની મરજી પ્રમાણે વર્તવું. Page #199 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : * [ ૧૬૫ ] તીર્થમાં, યાત્રામાં, અનાથને આશ્રય આપવામાં, દીનને ઉદ્ધાર કરવા વગેરેમાં માતાના મનોરથો વિશેષ કરીને પૂર્ણ કરવા. - માતા-પિતાને ધર્મમાં જોડવા જે બીજે કેઈ ઉપકાર જગતમાં નથી, બીજા કેઈ પણ પ્રકારે માતાપિતાના ઉપકારને બદલે સંતાન વાળી શકે તેમ નથી. પિતા કરતાં પણ માતાને આધક પૂજ્ય જાણવી. પશુ જ્યાં સુધી તેને ધાવે છે ત્યાં સુધી પોતાની માતાને મા જાણે છે, આહાર કરતાં ન શીખે હોય ત્યાં સુધી અધમ માણસ પોતાની * માતાને મા સમજે છે, વળી ઘરનું કામકાજ કરે ત્યાં સુધી મધ્યમ માણસ પોતાની માતાને માતારૂપ ગણે છે અને ઉત્તમ પુરુષ પિતાની માતાને તે જીવે ત્યાં સુધી નિરંતર તીર્થ સમાન માને છે. એવી જ રીતે માતા પિતાને પુત્ર છે એમ સમજીને જ જે સુખ માને છે તે પશુમાતા અથવા અધમ માણસની માતા જાણવી. પુત્ર કમાતો હોય ત્યાં સુધી તેનાથી સુખ માને તે મધ્યમ માણસની માતા જાણવી, પણ પિતાનો પુત્ર ધીર, વીર, ધર્માચરણું, સદાચારી વગેરે ઉત્તમ ગુણવાળે થાય તે જ સંતોષ પામે તે ઉત્તમ પુરુષની માતા જાણવી. - ૨ ભાઈ-ભાંડુમાં પરસ્પર કેમ વર્તવું તે વિશે. ' હવે ભાઈ-ભાંડું સાથે વર્તવામાં નાનાભાઈએ મોટાભાઈને પિતા સમાન ગણવો. એટલે હરકેઈ કામમાં પિતાની સમાન મેટાભાઈનું માન રાખવું, તેની સલાહ પ્રમાણે કામ કરવું. મેટે ભાઈ કોઈ કામમાં ઠપકે આપે તે કદાપિ ગુસ્સો કરીને Page #200 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૬ ] શ્રી કરવિજયજી તેને સામેા ઉત્તર આપવા નહિ, તેનું અપમાન કરવું નહિ, તેમ જ મેાટાભાઇએ નાના ભાઇ-ભાંડુ સાથે સ્નેહભાવથી વવું. આરમાન ભાઈ-ભાંડુ સાથે પણ એરમાનપણું એટલે કાઈપણ જાતની જીદાઇ રાખવી નહિ. નાના ભાઈનાં સ્રી, પુત્ર, પરિવાર સાથે સલુકાઈથી વર્તવું. પેાતાના ભાર-તાલ ઘટે એવુ અતિ આચરણ કરવું નહિ. પરસ્પર પ્રીતિભાવ વધતા જાય એવી રીતે વર્તવું. વેપાર રાજગારમાં પણ નાનાભાઇને પૂછવા ચેાગ્ય વાત હૈાય તે પૂછવી. મનમાં અંતર રાખી કાઈ વાત છાની ન રાખવી. ભાઈથી ન પણ ગુપ્ત ન રાખવુ.. કોઇ પણ કામકાજમાં કે વેપારમાં ભાઈને કાઇ માણસ છેતરી ન જાય તેને માટે મીઠાં વચને હિત-શિક્ષા આપવી. ભાઈને જો કાઈ ખાટી સંગત લાગી હાય અથવા કોઇ જાતની ખરાખ ટેવ પડી હાય તેા મધુર વચને શિખામણ આપવી, અથવા તેના મિત્ર પાસે કે સગાંસંબંધીએની મારફત અપાવવી. ઇત્યાદિ જુક્તિએ કરીને સમજાવવેા, પણ તિરસ્કાર કરવેા નહિ; કેમકે અપમાન કરવાથી વખતે તે નિજ, અમર્યાદ અને બેશરમ બનીને ગમે તેમ વર્તશે અથવા સામે મેલી ઊઠશે, માટે ભાઇએ સાથે હૃદયના સ્નેહ સહિત વવું. તેમ છતાં ભાઇએ અવિનય ન મૂકે ત્યારે સમજુ માણસે મનમાં વિચારવુ કે તેની પ્રકૃતિ એવી છે, એમ ધારીને ઉદાસીનપણે વર્તવું. એવી જ રીતે ભેાજાઇ સાથે, તેમના પુત્રા સાથે, પુત્રની વહુ સાથે, ખાવાપીવામાં, માન-સન્માનમાં સમદૃષ્ટિ રાખવી. કાઇ પણ રીતનેા મનમાં કે આચરણમાં અંતર રાખવેા નહિ, તેમ જ ન્યૂનાધિકતા રાખવી નહિ. મિત્રાદિકને પણ ભાઇ સમાન ગણીને ધર્મકાર્ય માં અવશ્ય પ્રેરણા કરવી, પણ પૂરું કામ કરવામાં 1 Page #201 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ [ ૧૬૭ ] સહાયકારી થવુ નહિ. એ રીતે ભાઇની સાથે વવાનાં આચરણા કહ્યાં છે. ૩ પેાતાની સ્ત્રી સાથે કેમ વવું' તે વિષે. જ પેાતાની સ્ત્રીની સાથે હંમેશાં સ્નેહથી વચન એલવાં તેમ સ્ત્રી પાસે સ્નાન, મનાદિક યથાયેાગ્યપણે કરાવવું. જયારે પતિ પત્ની પરસ્પર સાચા વિશ્વાસ રાખે અને તેથી ૪'પતીમાં સાચેા પ્રેમ પ્રગટ થાય ત્યારે સ્ત્રી પાતે ધણી ઉપર સાચે સ્નેહ રાખે, અને કદીપણ પૂરું આચરણ કરે નહિ તે સ્ત્રીને નિશ્ચય પ્રેમનું જીવન સમજી દેશ, કાળ, કુટુંબ અને ધનાર્દિકને અનુકૂળ વસ્ત્રાભૂષણ આપી સતેાષવી, જેથી કરીને ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય. રાત્રિની વખતે સ્ત્રીને વિના કારણે કયાંય પણ જવા દેવી નહિ, તેમ જ દુરાચારી, પાંખડી કે ખળ પુરુષા, કહેવાતા ભગત, જોશી, જોગીની સ ́ગત કરવા દેવી નહીં. સ્ત્રી ઘરના કામમાં નિરંતર મન રાખે તેમ જ ધર્મકરણી દેવદર્શન તથા પ્રતિક્રમણાદિક કરવા માટે હેરે કે ઉપાશ્રયે જાય, ત્યાં પણ માતા, બહેન, સાસુ કે બીજી કાઇ સુશીલ ધર્મી સ્ત્રીની સાથે જાય અને આવે. ઘરમાં ચેાખ્ખાઈ રાખવી, સુપાત્રે દાન દેવું, સગાંસંબંસ્ક્રીનું સન્માન કરવું, રસેાઇ કરવી--ઇત્યાદિ ઘરની શે।ભામાં, વસ્તુની સાચવણમાં, ગેાઠવણુમાં, કુટુંબનાં નાનાં મોટાં સર્વે માણસાની ચેાગ્ય સંભાળ રાખવામાં, ઘરની વસ્તુએ સાચવવામાં, અને ટૂંકામાં ઘરના સઘળા કારભાર ચગ્ય રીતે ચલાવીને ઘરને શે।ભાવવામાં સ્ત્રી કારણરૂપ છે. અથવા ઘરની શાભાના સઘળા આધાર સ્ત્રી ઉપર છે, માટે સ્ત્રીઓને સારી, વ્યવહારા Page #202 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૮ ] : શ્રી કપૂરવિજયજી પંચાગી તેમ જ ધાર્મિક ચેાગ્ય કેળવણી આપવી તથા અપાવવી. સ્ત્રીને કદી પણ ચાર માણસ દેખતાં તિરસ્કાર કરવા નહિ. મારપીટ તેા કાઇ દિવસ પણ ન કરવી. એવે વખતે યુક્તિપૂર્વક અને પ્રેમસહિત વિવેક શીખવવે. ભર્તારે ઘણા કાળ પરદેશમાં રહેવુ ન&િ. સ્ત્રીની પાસે ધનની હાનિ કે વૃદ્ધિ વિષેની વાત, કે ઘરની કેાઇ ગુપ્ત વાત પ્રગટ કરવી નહીં તેમ જ એક સ્ત્રી જીવતાં ખીજી સ્ત્રી કદી પણ ન કરવી. કદાચ પુત્રાદિકને માટે બીજી સ્ત્રી કરવી પડે તેા પણ મને ઉપર સરખા ભાવ રાખવે. એ રીતે સ્ત્રી સાથે સ્નેહથી અને કામળતાથી વર્તવુ, પણ કઠિનતાથી વવુ નહિ. ટૂંકામાં સ્ત્રીની ચેાગ્યતા પ્રમાણે તેની સાથે વવું, તેમ જ ધર્માંકૃત્યામાં યથાશક્તિ સહાયકારક થવું પણ અડચણુ . કરવી નહિ. એ પ્રમાણે સ્ત્રી સાથે વવાનાં ઉચિત આચરણ કહ્યાં છે. ૪ પુત્ર તથા સગાસબંધી સાથે કેમ વવું તે વિષે. પિતાએ પેાતાના પુત્રને બાલ્યાવસ્થામાં પુષ્ટિકારક ખેારાક આપીને તેનું પાષણ કરવું અને વિવિધ પ્રકારની રમતા રમાડવી કે જેથી કરીને બાળકનાં બુદ્ધિ, બળ અને કાન્તિ વધે, શરીર પુષ્ટ થાય, તેમ જ દેવ, ગુરુ, ધર્મ અને સુજ્ઞ સજ્જનાદિકની સંગત કરાવવી, ઉત્તમ જાતિવાળા, સારા કુળાચારવાળા અને સુશીલ પુરુષા સાથે મિત્રાચારી કરાવવી, ખાળિવવાહ ન કરવા અને માળકને વિદ્યાભ્યાસ ચાલતા હાય એવા વખતમાં કન્યા પરણાવીને તેના સઘળી રીતે કાચા સ્કંધ ઉપર સ ંસારની સરી ન નાંખવી. વીશ વર્ષની અંદરના પુત્રનાં લગ્ન ન કરવાં, તેમ જ લગ્ન કરવામાં કન્યાનું કુળ, જન્મ અને Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૯ ] રૂપ સરખાં “ હાંય; સ્વભાવ સરખા હાય, કન્યાએ ચેાગ્ય કેળવણી લીધી હાય, એવી કન્યા સાથે પેાતાના પુત્રનું પાણિગ્રહણુ કરાવવું. પુત્ર યાગ્ય ઉમ્મરના થાય ત્યારે ઘરને સર્વ પ્રકારના ભાર તેને સોંપવા, તેમ જ પુત્ર સાંભળતાં તેની પ્રશંસા કરવી નહિ. વિશેષે કરીને પુત્રને વ્યવહારાપયેાગી તેમ જ ધાર્મિક કેળવણી આપવામાં સંભાળપૂર્વક ચિત્ત આપવું. એ રીતે પુત્ર સાથે વર્તવાનાં ઉચિત આચરણા કહ્યાં છે. ૫ સ્વજન સાથે કેમ વવું? પિતામાતાના તથા સ્ત્રીના વડીલેાના પક્ષના સ્નેહી સાધી માણસાને સ્વજન કહે છે. આ સ્વજનેાના ઘરનાં મેાટાં કામેામાં હંમેશાં આગળ પડતા ભાગ લેવે. સ્વજન કાઇ દુ:ખમાં આવી પડે તો તેને દુ:ખે દુ:ખી થવું. જેમ કે સ્વજન ધનહીન થાય તેા પાતે શેકાતુર થવું અને તેને બનતી સહાયતા કરીને તે વિપત્તિમાંથી તેને ઉદ્ધાર કરવા, તેમ જ કાઇ પણ સ્થળે સ્વજનાની નિંદા ન કરવી. સ્વજનાના દુશ્મનેા સાથે મિત્રચારી ન કરવી, સ્વજન સાથે પ્રીતિ જાળવવી હોય તેા હાસ્ય તથા કલ વચનાવડે લડાઇ–કજીએ કરવાં નહિ. સ્વજન ઘરમાં ન હાય તે તેના ઘરમાં એકલા જવું નહિ. દેવ, ગુરુ અને ધર્મના કાર્યામાં સ્વજનાને હમેશાં સામેલ રાખવા. જે સ્વજનની સ્ત્રીના પુરુષ પરદેશ ગયેા હેાય તે સ્વજનના ઘરમાં એકલા ન જવું. અનતાં સુધી સ્વજના સાથે લેવડદેવડને વ્યાપાર કરવા નહિ, કેમ કે ધનાદિની આપ-લે કરવાથી કોઇ વખત કંકાસ ઉત્પન્ન થવાના સંભવ છે. . વ્યવહારિક કામામાં સ્વજનની સાથે સલાહસ’પથી વત્ત વું. તથા જિનમંદિરાદિનાં કામે વિશેષે કરીને લેખ સંગ્રહ : ૪ : 8: Page #204 -------------------------------------------------------------------------- ________________ ( [ ૧૭ ] શ્રી કર્પરવિજયજી સ્વજનો સાથે મળીને કરવાં, કેમ કે આવાં કામે ઘણા સ્વજને સાથે મળીને કરે તેમાં બળ અને શોભા રહેલાં છે. એ રીતે સ્વજનો સાથે વર્તવાનાં ઉચિત આચરણે બતાવ્યાં છે. ૬ ગુરુ સાથે કેમ વર્તવું તે વિષે. ધર્માચાર્ય વગેરે પિતાના ગુરુજન સાથે અંતરમાં પ્રીતિભાવ રાખીને વર્તવું, તથા મનમાં તેઓના ઉત્તમ ગુણેનું નિરંતર સ્મરણ કરવું. કોઈ દિવસ પણ તેમના ઉપર મનમાં રેષ આવે નહિ અને કદાચ કોઈ વખતે તેમને અપ્રીતિવાળું કાર્ય થઈ જાય તે તેની પાસે નમ્રતાપૂર્વક ક્ષમા માગીને તેઓ પ્રસન્ન રહે તેમ કરવું. ગુરુએ આજ્ઞા કરતાં જ હર્ષ સહિત તે આજ્ઞા અમલમાં લાવવી. ગુરુને જોઈતી ચીજ લાવી આપવામાં સદા તત્પર રહેવું. પોતાના ગુરુજનેને પોતાના ઉપર અથાગ ઉપકાર છે, એમ માનીને મનથી, વચનથી તથા કાયાથી જેમ બને તેમ શુદ્ધ સેવા કરવામાં કસર કરવી નહિ. - ગુરુની હિતશિક્ષા તથા ધર્મોપદેશ વિગેરે એક ચિત્તે કંઈ પણ શંકા રાખ્યા વગર સાંભળવાં. ગુરુજનનાં વખાણ જાહેર રીતે જ્યાં જ્યાં અવસર મળે ત્યાં ત્યાં પિતાને મુખે કરવાં, કેમ કે તેમ કરવાથી પિતાને તથા બીજાં માણસોને પણ પરિણામે બહુ લાભ થાય છે. ગુણે પુરુષની સ્તુતિ કરનારાને એવા ગુણની પ્રાપ્તિ થાય છે. વળી લેકમાં પોતે ર્નિદાખોર નથી, પણ કરેલા ગુણને જાણે છે એવી કીર્તિ પ્રસરે છે. ઉત્તમ ગુરુની પ્રશંસાથી સત્સંગની ઈચ્છા કરનારા જ્ઞાનાભ્યાસીઓ તેવા ઉત્તમ પુરુષોના સહવાસમાં રહી જ્ઞાન મેળવવા તત્પર થાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૭૧ ] પેાતાના કાર્ય થી પેાતાના ગુરુની પણ હલકાઈ દેખાય, એવું આચરણ કદી પણ આચરવું નહિ. ગુરુ આદિ ડિલેનાં દૂષણ ખાળવાની કે તેનાં છિદ્ર જોવાની પૂરી ટેવ કદી પાડવી નહિ, એટલું જ નહિ પણ ખીજો કાઇ પણું માણસ ગુરુ આદિ ઉત્તમ પુરુષની નિંદા કરતા હાય, ખાડખાપણ સબંધી વાતે કરતા હેાય તે તેને ચેગ્ય શિક્ષાવચન કહી ફરીથી તેમ ન કરે તેવી રીતે પેાતાની શક્તિ મુજમ શાંતપણે સમજાવવા. ટૂંકામાં ગુરુને વિનય અહું યત્નપૂર્વક પ્રફુલ્લિત ચિત્તે કરવા. એટલે તેમને માટે આસન, શયન, વસ્ત્ર, આહારાદિક લાવી આપી, તેમનુ અત્યંત આદર-સન્માન કરી સતાષવા. ગુરુને! વિનય તથા બહુમાન કરવાથી ગૌતમ ગણધરાદિ મહાપુરુષાને બહુ લાભ થયેા છે, એવું શાસ્ત્રથી પ્રગટ જણાય છે. વળી દ્નાણાચાર્ય ગુરુને એાળખ્યા વગર માત્ર તેમના ગુણના મહુમાનથી તેમનો મૂર્તિ સ્થાપીને સાક્ષાત્ દ્રોણાચાર્ય ગુરુ હાય તેવી રીતે નિરંતર સેવા, ભક્તિ કરતા જંગલના એક સાધારણ ભીલપુત્ર એકલવ્ય માણુકળામાં અતિ નિપુણ થઈ ખાણાવળી અર્જુનની સાથે હરિફાઇ કરવાને શક્તિવાન થયા હતા. ગુરુના વિનયનુ એવું ઉત્તમ ફળ છે. એ પ્રમાણે ગુરુ સાથે વર્ત્તવાનાં ઉચિત આચરણા કહ્યાં છે. G ખીજા ધર્માવાળા સાથે કેમ વર્તવું તે વિષે. ખીજા મતવાળા કોઇ ભિક્ષાને માટે ઘરે આવે તે તેને માટે યથાઘટિત આદર-સત્કાર કરવેા, પણ કઈ રીતે આપણા ધર્માંની નિંદા થાય તેમ ન કરવું. તેવી જ રીતે રાજાનું માન સાચવવા માટે વિશેષ સભાળ રાખવી. તેમ જ પેાતાની શક્તિ Page #206 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી કરવિજયજી પ્રમાણે યાચકાદિને દાન આપવું. મનમાં તેવા સાધુઓ પ્રત્યે ભક્તિભાવ ન હોય તે પણ ઘેર માગવાને આવે તે દાન દેવું, કેમ કે દાન દેવું તે ગૃહસ્થને ધર્મ છે. કદાચ કઈ મહાન પુરુષ ઘેર આવે તો સામા ઊભા થઈને તેને આસન આપવું તથા દાન દેવું. કેઈને પણ દુ:ખી દેખીને તેના પર દયા આણીને તેને સહાયતા કરવી. દુઃખી જીની દયા કરવી એટલે દુઃખી, અનાથ, આંધળા, બહેરા, રેગી વગેરેની દીનતાનું યથાશક્તિ નિવારણ કરવું. જિનશાસનની નીતિ અને તેને વિવેક બરાબર સમજે ને આદર; કેમ કે તે વર્તવાથી શાસનની શોભા વધે છે. ૮ જુદા જુદા અવસરે કેમ વર્તવું તે વિષે. અવસરે ઉચિત બોલવું તે બહુ ગુણકારી છે. ઉધરસ, છીંક, ઓડકાર, બગાસું ખાવું તથા હસવું વગેરે ગુપ્ત રીતે અથવા છાની રીતે કરવાં. સભાની વચમાં બેસીને આંગળીઓના નખમાંથી મેલ ન કાઢવો. નિંદા કે વિકથા ન કરવી. હોઠ ફરકાવીને જ માત્ર હસવું, પરંતુ મુખ ખોલીને ખડખડાટ હસવું નહિ. પિતાનું શરીર વગાડવું નહિ. તણખલું તોડવું નહિ. નથી દાંત ઘસવા નહિ. દાંતોથી નખ કાપવા નહિ. અભિમાન કરવું નહિ. ભાટ વગેરેના મુખની પ્રશંસા સાંભળીને ફૂલાઈ જવું નહિ. જે નીચ માણસ આપણને હલકું વચન કહે તે પણ તેને સામું હલકું વચન કહેવું નહિ. જે વાતનો નિશ્ચય ન હોય, તે વાત પ્રગટ કરવી નહિ. કેઈનું બૂરું બોલવું નહિ, તથા માતા, પિતા, ભાઈ, તપસ્વી, વૃદ્ધ, બાળ, ગોત્રી, ગરીબ, રેગી, આચાર્ય, પ્રાહુણ, અભ્યાગત, બહેન, બનેવી, મિત્ર, સ્ત્રી, વૈદ, પુત્ર વગેરે સર્વેની સાથે વચન વગેરેથી કલેશ કરે નહિ. Page #207 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૭૩ ] ઘણા સાથે વૈર કરવું નહિ. જે કામમાં રસ ન હેાય તે કામ કરવું નહિ. કદાપિ કરવું પડે તેા ઘણાએ સાથે મળીને કરવું. ધર્મ, પુન્ય, દયા, દાન વગેરે શુભ કામોમાં બુદ્ધિમાને સમાં આગળ વધવું-અગ્રેસર બનવું. સુપાત્ર સાધુને દાન આપી ગવ કે ઈર્ષ્યા કરવાં નહિ. દરિદ્રી, પીડિત, સાધર્મિક, તથા જ્ઞાતિમાં બુદ્ધિવાળા હાય, ગુણુમાંમેટા હાય, વયમાં મેટા હાય, સંતાન વગરનાં હાય તે સત્તુ યથાયેાગ્ય પાલન કરવુ. આપણા કુળમાં જે કામ કરાતુ ન હેાય તે કદી કરવું નહિ. ભાજન વગેરે પેાતાની શક્તિ ઉપરાંત કરવાની હિંમત કરવી નહિ. વિવેકી માણસે તેલમાં, પાણીમાં, શસ્રમાં, મૂત્રમાં, રુધિરમાં પેાતાનુ મુખ ન જોવું, કેમ કે તેથી આયુષ્યની હાનિ થાય છે. સુજ્ઞાએ પેાતાનુ ખેલેલું વચન પાળવુ ૯ ભાજન તથા દાન કરવાની રીત. સુપાત્રદાન મહાફળદાયક છે, માટે લેાજન વખતે સાધુઓને વહેારાવવા માટે ભક્તિ સહિત નિમંત્રણ કરવું. આપણે હાથે પાત્ર લઈને ગુરુના પાત્રમાં દાન દેવું. પછી વંદન કરવું. આપણા ઘરના દરવાજા સુધી વળાવવા જવું. જેને ઘેર સાધુ આવ્યા ન હાય તે મેઘની પેઠે રાહ જોતાં સાધુને આવતા જુએ તે મનમાં એમ સમજે કે મારેા જન્મ સફળ થયેા. સંતપુરુષની પાતે દાન દઇને ભક્તિ કરી ન હેાય ત્યાંસુધી ઉત્તમ પુરુષ ભાજન કરતા નથી. રસ્તાના થાકેલાને, રાગીને, અભ્યાસ કરનાર વિદ્યાથીને, લેાચ કરેલા મુનિને તેમજ પારણાને દિવસે દાન દેવાય તે મહુ ફળ થાય છે. અભયદાન તથા સુપાત્રદાન મેાક્ષફળ આપે છે, અનુકંપાદાન સતિ આપે છે, તથા Page #208 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૪ ] શ્રી કપૂરવિજયજી ‘ઉચિતદાન અને કીર્તિદાન આ સંસારનાં સુખભેગ આપે છે. વળી વિશેષ કરીને ભોજનને અવસરે યથાશક્તિ સ્વામીભાઈને તેડી લાવીને પોતાની સાથે બેસાડી ભોજન કરાવવું, કેમ કે તે પણ પાત્ર છે. તેમાં પણ જ્ઞાનાભ્યાસ કરનારા અને કરાવનારા સુજ્ઞ સાધમી ભાઈઓને ભોજન કરાવવું તેથી વિશેષ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ૧૦ ભેજન કરવાની રીત. પ્રભાતના પહોરમાં, સંધ્યા વખતે અને રાત્રિએ ભજન ન કરવું. તેમજ સડી ગયેલું, વાશી અન્ન કે ચલિત રસવાળી ચીજો ન ખાવી. જમણું પગ પર હાથ રાખીને કે હાથ ઉપર હાથ રાખીને, ખુલ્લા આકાશમાં કે તડકામાં બેસીને, અંધારામાં કે વૃક્ષતળે બેસીને, અને ટચલી આંગળી ઊંચી રાખીને કદાપિ ન ખાવું. નગ્ન શરીરે કે હાથ, પગ, મુખ વગેરે ધોયા. વગર, મેલે વસ્ત્ર કે ડાબે હાથે ખાવું નહિ. ભીને વસ્યું કે મંતંક લપેટીને કે અપવિત્રપણામાં કે વ્યગ્ર ચિત્ત કે તદ્દન - જમીન ઉપર બેસીને કે ખાટલા વગેરે ઉપર બેસીને કે ઈશાનાદિક ખૂણુ તરફ મુખ રાખીને કે ચંડાલ વગેરેના દેખતાં, ટેલા પાત્રમાં કે મેલાં પાત્રમાં ખાવું નહિ. તેમજ રજસ્વલા સ્ત્રીએ અડેલી વસ્તુ, ગાયે કે શ્વાને સુંઘેલી વસ્તુ તથા અજાણ વસ્તુ અને અભક્ષ્ય વસ્તુ કદાપિ ખાવી નહિ. તેમ જ ખાતાં ખાતાં બચબચાટ શબ્દ કરે નહિ. પણ દેવનું અને ગુરુનું સ્મરણ કરીને તથા સરખા આસન ઉપર બેસીને, ઘરનાં સર્વ સ્વજનોને નોતરીને, સંભારીને, ઘરનાં ઢેર, ઢાંખર, પશુ, પંખી વગેરે સર્વની ભેજનાદિકની ખબર અંતર પૂછીને અને પિતાના નિયમને સંભારીને શરીરને માફક આવે એવું નિયમસર પચ્યા Page #209 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૭૫ ] ભેજન કરવું. ભજન કરતાં કદી પણ કલેશ કરે નહિ. એ વગેરે ભેજન વિધિ વિવેકથી સાચવવી [ આ. પ્ર. પુ. ર૨, પૃ. ૨૪૨] માનવજીવન સફળ કેમ થાય ? જેમ સૂર્ય વિનાનો દિવસ, ચંદ્ર વિનાની રાત્રિ અને દીપક વિનાનું મંદિર તેમ હેતુ વિનાનું મનુષ્યજીવન નિરર્થક સમજવું. જેમ માણસે વરસાદવાળા દિવસમાં અંધારી રાત્રિમાં કે અંધકારમય મંદિરમાં અથડાતા હોય છે તેમ હતુનિશ્ચય કર્યો વિનાના માણસો ભટકતા જણાય છે. જેમ વાદળાં રહિત સૂર્યવાળો દિવસ, ચંદ્ર સહિત રાત્રિ અને દીપક સહિત મંદિર તેમ મનુષ્યજીવન હેતુ સહિત હોવું જોઈએ. જેનો વ્યવહાર શુદ્ધ તેનો ધર્મ શુદ્ધ” એ હકીકત સત્ય હોવાથી જે તે શું પરંતુ કોઈપણ મનુષ્ય પોતાના વ્યવહારમાં કુટુંબ વગેરે સાથે કેમ વર્તવું તે જાણવાની આવશ્યકતા છે, જેથી આ લેખમાં સામાન્ય અને સરળ રીતે તે બતાવવામાં આવ્યું છે. આ પ્રમાણે વ્યવહારમાં વર્તન કરનાર મનુષ્ય જૈન નામ ધારણ કરવાનો અધિકારી છે. તેથી જ આ સાદો વિષય પણ અતિ મહત્ત્વનો હોઈ અમારા વાચકવર્ગ સમક્ષ રજૂ કરીએ છીએ. આ અને તેવા કેટલા વિષયે સસ. મુનિ મહારાજશ્રી કર્પરવિજયજી મહારાજે જેનસમુદાયના ઉપકાર માટે શેઠ અમરચંદ તલકચંદ સીરીઝમાંથી અનેક વિષયોનો સાર લઈ શ્રી આત્માનંદપ્રકાશમાં અને જૈન ધર્મ પ્રકાશમાં પ્રગટ કરાવ્યા છે તેમાંથી કેટલાક અહીં આપવામાં આવ્યાં છે. પ્રકાશક Page #210 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી Íરવિજયજી બેલ વિનાનું ગાડું, ઘેડા વિનાની ગાડી, તેલ વિનાની મોટરકાર કે વરાળ વિનાની આગગાડી જેમ ચાલે કે દોડે નહિ પણ ઘસડાય, તેમ જીવનને મુખ્ય હેતુ હાથ આવ્યા વગર મનુષ્યજીવન ચાલતું કે દોડતું નથી, પણ ઘસડાતું અનુભવાય છે. આ ઘસડાતાં જીવનો કેનાં છે? એ સહેજે જણાઈ આવે છે. તેઓને ખવું પડે માટે ઉદ્યોગ કરે છે. જાણે કે જીવન ખાવા માટે જ હોય ? રાત્રે સૂવાનું મળે માટે દિવસે વૈતરું કરી ખાવા જેટલા દિવસે જ પૈસા પેદા કરી લે છે જેથી ખાવા-પીવા ઉપરાંત સૂવાનું પણ મળે. ટાઢ અને તડકાના ભયથી બચવાને માટે જરા સરખું લુગડું પણ કમાઈ લેવા મજૂરી કરી લે છે, કે જેથી તડકા અને ટાઢના ભયથી બચાય. . છોકરાં-છેયાંનું પોષણ કરવું પડે માટે મહેનત કરે છે કે જેથી પોતે કે પિતાનાં છોકરાં ભૂખે ન મરે. આ ચાર બાબતે એટલે આહાર, નિદ્રા, ભય અને પશુવૃત્તિ (મૈથુન) માટે જ પોતાના મનુષ્યજીવનને ઘસડતા આજકાલ થાડા માન નથી જણાતા; પરંતુ જે મનુષ્ય હોઈને. જીવન શું છે? તેનું મનન કરે છે, યા સદ્ગુરુ કે સશાસ્ત્રવડે સમજી નક્કી કરે છે તે મનુષ્ય જીવનને મુખ્ય હેતુ પુરુષાર્થ સાધવા તે છે એમ સમજે છે. તેઓનું જીવન પુરુષાર્થને માટે હોય છે. તેઓને પુરુષાર્થ જીવનને માટે નથી હોતું. તેઓનું જીવનરૂપી જળ પુરુષાર્થરૂપી પ્રણાલિકામાં વહન કર્યા જ કરે છે. " [ . પ્ર. પુ. ૨૨. પૃ. ૮૫. ] Page #211 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૭૭ ] પુરુષાર્થ. ધર્મ–જેને માનવજીવનને મુખ્ય હેતુ ધર્મ એમ સમજાયું છે તેમાં કઈ એવું બળ સ્કુરે છે કે તેઓને ખાવું, પીવું, પહેરવું, ઓઢવું તે પણ ધર્મને માટે હોય છે. એટલે ધર્મને પ્રથમ પુરુષાર્થ જેણે જાણ્યો છે તેનું મનુષ્યજીવનરૂપી ગાડું આ સંસારમાં જેમ તેમ અસ્તવ્યસ્ત ઘસડાતું નથી, પણ પ્રયત્નશીલ સારા બળદેવડે નિયમસર ચાલતું દેખાય છે. જેણે પોતાનું જીવન આમ ધર્મને અર્પણ કર્યું છે તે માણસે. પાસેથી દુઃખ, પવનથી જેમ વાદળાં વેરાઈ જાય તેમ નાશી જાય છે, અને સુખ લટું જેમ લેહચુંબકથી ખેંચાઈ આવે તેમ ખેંચાઈ આવતાં માલૂમ પડે છે. ધર્મ, અર્થ–જે મનુષ્ય જીવનને પ્રથમ હેતુ ધર્મ છે, એવું સમજી પછી ધર્મપૂર્વક અર્થપ્રાપ્તિ કરવી એવું સમજ્યા છે તે મનુષ્યની જીવનરૂપી ગાડી એવી તે સરસ દેડતી જણાય છે કે જાણે ઉદ્યોગરૂપી આરબી ઘોડાથી તે જોડેલી ન હોય! ધર્મ, અર્થ, કામ–જે મનુષ્ય જીવનને હેતુ ધર્મ પૂર્વક અર્થની અને અર્થને ગ્ય કામની પણ પ્રાપ્તિ કરતા જણાય છે, તેઓની મોટરકાર સદુઘમરૂપી વિજળીથી દેડતી ફલાઇંગકાર હોય તેમ માલૂમ પડે છે. | મોક્ષ–જે મનુષ્ય એ જીવનને પ્રથમ હેતુ ધર્મ, પછી ધર્મપૂર્વક અર્થ મેળવી એવી તે કામપ્રાપ્તિ કરે છે કે જેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. હવે મેક્ષ અર્થાત સત્યાગરૂપી પુરુષાર્થ હાથમાં આવતાં, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી . : ૧૨ * * * * Page #212 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] : શ્રી કÉરવિજયજી લક્ષમી પ્રાપ્ત કરવા એવું તે પરાક્રમ કુંરે છે કે તેમનું રેલ્વે ટ્રેન જેવું જીવન, ઉત્સાહ-બલરૂપી વરાળથી, ઘણી ત્વરાથી દેડતું હોય એમ માલૂમ પડે છે. * સાર–પુરુષાર્થ નકકી થયા વિના મનુષ્યજીવન પણ ઘસડાય છે. પુરુષાર્થ એ જીવનનો હેતુ છે, એમ જાણું નક્કી થવાથી જીવન સરલ, સુલભ થવાને અંગે આત્મામાંથી કઈ અપૂર્વ અને અલૌકિક બલ–વીર્યનાં અખૂટ ઝરણાં નીકળ્યા જ કરે છે, અને આવા પુરુષાથીને નાનાવિધ સંસારના સુખ આપી સ્વગીય સુખ અનુભવાવી છેવટે મોક્ષના મહાઆનંદ તરફ લઈ જાય છે, માટે માનવ-જીવનને હેતુ સમજી જીવન તે હેતને સમર્પણ કરી દેવું કે જેથી જેમ નદીના પ્રવાહમાં હેડી ત્વરાથી તો, તેમ બાલ્યાવસ્થાના નદીરૂપી ધર્મમાં, યુવાવસ્થાના નદરૂપ અર્થમાં, પુખ્તાવસ્થાનાં સમુદ્રરૂપ કામમાં ને વૃદ્ધાવસ્થાનાં મહાસાગરરૂપ મેક્ષમાં, માનવનેકા તરી લેકને અંતે રહેલ સિદ્ધિગતિ–બંદરે પહોંચે છે. [ આ. પ્ર. પુ. ૨૨, પૃ. ૮૬. ] કઈ પણ કાર્યસિદ્ધિ માટે પાંચ કારણો. કાળ, કર્મ, સ્વભાવ ને, ભાવીભાવ એ ચારે રે દેખી પુરુષાકારને, સાચા પણ થયા ઝાંખા રે. * * ચંદ્રપ્રભુ મુખચંદ્રમા આ જગતમાં કોઈ પણ કાર્ય આ પાંચ કારણ એકત્ર મન્યા વિના થતું નથી. કેટલાક માણસો પાંચ કારણથી કાર્ય થાય છે એમ માનતા નથી, માત્ર એક જ કારણથી માને Page #213 -------------------------------------------------------------------------- ________________ - - - લેખ સંગ્રહ : ૪ : [ ૧૭૯ ] છે, વળી કોઈ બે કારણથી માને છે, છતાં તેઓના કાર્યની સિદ્ધિ તે પચે કારણ મળે છે ત્યારે જ થાય છે. અર્થાત્ કાર્યસિદ્ધિમાં તે એક કારણ મુખ્યપણે અને બીજા ચાર કારણ ગણપણે હોય છે. આટલા માટે શ્રી વીર પરમાત્માના સર્વદશી દર્શનમાં પાંચ કારણ માનેલાં છે. એ પાંચ કારણોના નામ આ પ્રમાણે છે: કાળ, સ્વભાવ, નિયતિ, પુરુષકાર અને પૂર્વકર્મ. કાળ–વખત.-જે વખતે જે કાર્ય થવા ગ્ય હોય તે કાર્ય તે વખતે જ થાય. સ્વભાવ-ખાસીયત-ધર્મ, જે વસ્તુમાં જે ધર્મ, ગુણ કે ખાસીયત હોય તેને અનુસરતું જ કાર્ય થાય. - નિયત–આને નિયતિ પણ કહે છે. એનો અર્થ છે ' કાર્ય જ્ઞાનીની દષ્ટિએ બનવાનું હોય તે જ બને. પુરુષકાર–ઉદ્યમ, વીર્ય, બળ, પરાક્રમવડે જે કાર્ય કરવામાં આવે તે. પૂર્વકર્મ–પૂર્વકૃત કર્મ. પૂવેર જેવાં કર્મ કર્યા હોય તેના ઉદયને અનુસરતું કાર્ય થાય. આ પાંચ કારણે કેટલીક બાબત પર લાગુ પાડવાથી વર્તનને પણ ઉપયોગી થઈ પડશે. તે કારણ કેમ લાગુ પડે છે તે હવે બતાવીએ છીએ. . મેક્ષપ્રાપ્તિમાં પાંચ કારણની આવશ્યકતા. એ આગળ કહ્યું તેમ પાંચ કારણ કાળ, સ્વભાવ, નિયતિ, પુરુષકાર અને પૂર્વ કર્મ છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] શ્રી કÉરવિજયજી - આ પાંચમા આરામાં મોક્ષપ્રાપ્તિ થાય કે નહિ તે સંબંધી વિચાર કરીએ. ૧. કાળ–આ પંચમ કાળ એ છે કે તેમાં જીવને મુક્તિ ન થાય, એમ શ્રી વીતરાગ ભગવાને સૂત્રોમાં કહ્યું છે. આ પંચમકાળમાં જન્મેલા મનુષ્યને મોક્ષપ્રાપ્તિ થતી નથી તેથી તેને શાસ્ત્રમાં દુઃષમ કાળ કહ્યો છે. એ કાળ ક્ષે જવાને જે કાળ અનુકૂળ હોય તેવો નથી. જેમ આંબા પાકવાને વસંત ઋતુ અવશ્ય જોઈએ તેમ મોક્ષ પામવાને ત્રીજે, ચેાથે આરે અવશ્ય જોઈએ. ઉત્સર્પિણમાં પહેલે, બીજો અને અવસર્પિણી કાળમાં પાંચમ અને છઠ્ઠ આરે મોક્ષપ્રાપ્તિ માટે પ્રતિકુળ છે. બન્નેનો ત્રીજો ને ચે આરે અનુકૂળ છે. - ૨, સ્વભાવ–હવે ધારો કે કાળ કદાચ અનુકૂળ હોય એટલે ત્રીજે, ચેાથે આરે હોય છતાં પણ જે જીવ મોક્ષ પામવાના સ્વભાવવાળા છે તે જ જીવ મોક્ષે જાય, બીજા જીવે ન જાય. જેમ મગમાં સારા અને કેયડુ બંને હોય છે. સારા મગની સાથે કેયડુ પણ ચલે પકવવાને મૂકયા હોય તો સારા મગ ચંડશે પરંતુ કેયડુ ચડશે જ નહિ; કારણ કે કેયડુમાં ચડવાને સ્વભાવ નથી. કેયડુ મગ જેવા જીવોને અભવ્ય જી કહે છે, માટે કદાચ ત્રીજા, ચોથા આરા જે અનુકૂળ કાળ હોય તે, પણ તેમાં મેક્ષ જવાને ચગ્ય એવા ભવ્ય જીવે જ મોક્ષે જાય, મોક્ષે જવાને અયોગ્ય એવા અભવ્ય જીવ મેક્ષે ન જાય; કારણ કે અભવ્ય જીવમાં તે સ્વભાવ જ નથી. : : Page #215 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૮૧ ] - ૩. નિયતિ–નિયતિ અથવા નિયત એ કારણનો અર્થ ભવિતવ્યતા અથવા ભાવભાવ છે. અર્થાત કેવળીએ જે ભાવ બનવાના જોયા હોય તે જ બને છે. મનુષ્ય સમુદ્રમાં ફરે, અટવીમાં જાય, અનેક પ્રયાસ કરે પણું ભાવી હોય તે થાય. આબે સંખ્યાબંધ મહોર આવે પણ તેમાંથી કેટલાક ખરી જાય, કેટલાકની ખાખટી થાય, કેટલીક કેરી પાકે ને કેટલીક સાખ થાય. એમાં ભવિતવ્યતા જ કારણરૂપે સમજવી. નિયતિના વશથી અણચિંતવ્યું આવી મળે અને તે વર્ષનું ચિંતવેલું નિષ્ફળ જાય. બ્રહ્મદત્તચક્રી જેના બે હજાર દેવે અંગરક્ષક હતા તેની આંખ એક ગોવાળે ફાડી નાખી તેમાં ભવિતવ્યતા જ કારણ ભૂત સમજવી. એક કાકોઠેઓ પક્ષી ઝાડ પર બેઠે હતો તેને મારવા ઉપર બાજ પક્ષી ફરતું હતું, નીચે પારધી બાણ ચડાવીને બેઠા હતા, તેવામાં પારધીને સાપ કરડ્યો એટલે તે મરી ગયો અને તેનું બાણ છૂટી ગયું તે બાજને વાગ્યું તેથી તે મરી ગયે ને કોકોકો બચી ગયે એમાં ભવિતવ્યતા કારણભૂત સમજવી. સંગ્રામમાં શસ્ત્રોએ હણેલા બચી જાય છે, વગડામાં શ્વાપોથી બચી જાય છે અને ઘરમાં બેઠા મનુષ્ય મરી જાય છે તેમાં ભવિતવ્યતા જ બળવાન સમજવી. એક વાત અહીં ખ્યાલમાં રાખવી કે આમાં ભવિતવ્યતાની મુખ્યતા છે. બાકી બીજા કારણે ' ગણપણે તો છે જ. એક કારણથી કોઈ પણ કાર્ય થતું નથી. ૪. પુરુષકાર–એટલે ઉદ્યમ. હવે જીવને ત્રીજા, ચોથા આરા જેવો મોક્ષ જવાને ચગ્ય કાળ મળે, વળી તે જીવને ભવ્ય સ્વભાવ હોય, છતાં જે ઉદ્યમ ન કરે તે મોક્ષ ન મળે. જેમકે શ્રેણિક રાજા ચેથા આરામાં હતા માટે મોક્ષ Page #216 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૨ ] શ્રી કપૂરવિજયજી પામવાને કાળ તે ચગ્ય હતે, વળી શ્રેણિક રાજા ભવ્ય જીવ હતા એટલે મેક્ષ પામવાને ગ્ય સ્વભાવવાળા હતા, છતાં મોક્ષ પામવાને જે ઉદ્યમ કરવું જોઈએ તે ન કર્યો–દેશવિરતિ અથવા સર્વવિરતિ અંગીકાર કરી ન શક્યા તેથી મોક્ષે ન ગયા. તે પ્રમાણે કૃષ્ણ મહારાજ પણ સમકિતી હતા, મોક્ષ પામવાને ચગ્ય ચેાથે આરો હતે, મેક્ષે જવાના સ્વભાવવાળો તેમને ભવ્ય જીવ હતો, પરંતુ મેક્ષ પામવાને ઉદ્યમ કર્યો નહિ, તેથી મોક્ષે ન ગયા તેથી ઉદ્યમ અથવા પુરુષકારની પણ તેટલી જ અગત્ય છે. પ. પૂર્વક –એટલે પૂર્વે જેવા કર્મો કર્યા હોય તેવાં ફળ મળે. પૂર્વકૃત એટલે પૂર્વે કરેલાં કમ એ પાંચમું કારણ છે. જુઓ સ્થલભદ્ર ભવિ જીવ હતા અને ઉદ્યમ કરવામાં પણ ખામી ન હતી. પિતાની પ્રીતિપાત્ર વેશ્યાને ત્યાં રહી બ્રહ્મચર્ય વિગેરે કઠિણ પંચ મહાવ્રત પાળ્યા હતા; છતાં પૂર્વે કરેલાં કર્મ એટલાં બધાં હતાં કે તે બધા ક્ષય થઈ શક્યાં નહિ. ઘણું ક્ષય થયાં અને ડાં બાકી રહી ગયાં એટલે કે તેમની કર્મની સ્થિતિ પરિપકવ થઈ નહિ, તેથી મેક્ષિપ્રાપ્તિ કરી શકયા નહિ. આમ પાંચ કારણ કેઈ પણ કાર્યસિદ્ધિમાં અવશ્ય હોય છે. સર્વ દર્શનવાળાં આ પાંચે કારણે વિના કાર્ય કરી શકતા નથી, છતાં પણ એક જૈનદર્શન જ આ પાંચ કારણને ખુલ્લી રીતે માન આપે છે. [ આ. પ્ર. પુ. રર, પૃ. ૨૬૩. } S ES Page #217 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૮૩ ] શુદ્ધ દેવ ગુરુની ગ્ય ઉપાસના વિધિ. “અંગ ૧ વસન ૨ મન ૩ ભૂમિકા ૪, પૂજેપકરણ ૫ સાર; ન્યાય દ્રવ્ય ૬ વિધિ શુદ્ધતા ૭, શુદ્ધિ સાત પ્રકાર.” (શરીર–શુદ્ધિ, વસ્ત્ર-શુદ્ધિ, મન–શુદ્ધિ, ભૂમિ-શુદ્ધિ, પૂજેપકરણ-શુદ્ધિ, દ્રવ્ય-શુદ્ધિ અને વિધિ-શુદ્ધિ.) (ઉક્ત) સાતે શુદ્ધિ સમાચરી, કરીએ નિત્ય પ્રણામ. ૧. શરીરની અશુદ્ધિ ટાળી, શુદ્ધ વસ્ત્ર પહેરીને દેવગુરુના દર્શને જવું. ૨. ગૃહ-વ્યાપાર સંકેલી, ચેખું ચિત્ત રાખી, દેવગુરુની સેવા-ભક્તિ કરવી. ૩. દેરાસરે અને ઉપાશ્રયે જયણાથી ભૂમિ શુદ્ધ કર્યા બાદ પ્રમાદ રહિત નિત્ય કરશું કરવી. ૪. પૂજા–સેવાના ઉપકરણ એવાં સાફ ને સુંદર રાખવાં કે વાપરતાં આપણને શુભ ભાલ્લાસ જાગે. પ. શુદ્ધ આચાર-વિચાર સેવનાર, ન્યાય-નીતિથી વ્યાપારવ્યવસાય કરનારને દેવગુરુની પૂજા-સેવા સફળ થાય છે. ૬. શુદ્ધ નિષ્ઠાથી કરેલી દેવગુરુની સેવા–ભક્તિ કલ્પવેલીની જેમ ફળે છે. * ૭. દર્શન, વંદન કરી, પાછા નિસરતાં દેવગુરુને પુંઠ ન દેવી, પડખાના દ્વારેથી કે પાછે પગલે વિવેકસર બહાર નીકળવું. ૮. પુરુષોએ પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીઓએ ડાબી Page #218 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪ ] શ્રી કપૂરવિજયજી માજીએ રહી, મર્યાદાસર દેવગુરુની સેવા-ભક્તિ કરવી. દન, વદન, પૂજન પણ તે જ રીતે કરવાં. ૯. શાણા સમજવાન વડીલને આગળ કરી, વિનય બહુમાનપૂર્વક વિધિયુક્ત શુદ્ધ દેવગુરુને વદન-પૂજન કરવુ. ૧૦. આપણામાં દેવ-ગુરુ જેવા ઉત્તમ ગુણુા પ્રગટે એવા પવિત્ર લક્ષ્યથી તેમની સેવા-ભક્તિ ભાવેાલ્લાસપૂર્વક કરવી. ૧૧. મદ, વિષય, કષાય, · વિકથા અને આળસ એ પાંચે પ્રમાદ યત્નવડે તજવાથી જ નિજ શ્રેય સાધી શકાય છે. ૧૨. દેવગુરુની સર્વ પ્રકારની આશાતના વવી અને તેમની આજ્ઞાના યથાશક્તિ આદર કરવા. ૧૩. એકનિષ્ઠાથી શુદ્ધ દેવ-ગુરુની સેવા-ભક્તિ કરનારને કશી વાતની ન્યૂનતા રહેતી નથી. ૧૪. શુદ્ધ દેવ-ગુરુની ભક્તિમાં આત્માપણુ કરવુ, તન્મય થઈ જવું. ૧૫. શુદ્ધ ચિત્ત, વિત્ત અને પાત્રના દુર્લભ ચૈાગ પામી, તેના લાભ લઇ લેવા ચૂકવું નહિ. ૧૬. અવસરની કરણી અવસરે કરી લેવા કાળજી રાખવી. ૧૭. જીવ રહિત જગ્યાએ શુદ્ધ પરિમિત જળથી સ્નાનાદિ કરી, શરીર નિળ કરી ( લુહી ), શુદ્ધ વસ્ત્ર પહેરી, મારપીંછીવતી વાસી પુષ્પાદિ નિર્માલ્ય ઉતારી, જળ, ચંદન, બરાસ વિગેરે શુદ્ધ દ્રવ્યેવડે પ્રતિદિન પ્રેમપૂર્વક પ્રભુપૂજન કરવું. Page #219 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૮ ] ૧૮. ભાઈઓએ ઉત્તરાસનને છેડે અને બહેનોએ સુકોમળ રૂમાલ મુખ આગળ રાખી પ્રભુસ્તુતિ કરવી. ૧૯. અષ્ટપટ (આઠપડે) મુખકેશ બાંધી મૌનપણે દેવની અંગપૂજા-સેવા આત્મલક્ષથી કરવી. ૨૦. પૂજા કરનારે પિતાના લલાટ, કંઠ, હૃદય અને નાભી ઉપર લક્ષપૂર્વક ચાર તિલક કરવાં. ૨૧. પ્રભુના જમણે અને ડાબે અંગૂઠે, બન્ને ઢીંચણે, બે કાડે, બે ખભે, મસ્તકે, લલાટે, કઠે, હદયે અને નાભિ ઉપર અનુક્રમે તિલક નવ અંગપૂજાના દુહામાં કહ્યા પ્રમાણે શાસ્ત્રોક્ત હેતુના વિચારપૂર્વક કરવાં. ૨૨. પ્રથમ પ્રભુના મસ્તકથી માંડી સર્વોગે ઉત્તમ બરાસ ચંદનવતી વિલેપન કરવું. ત્યારપછી યથાયોગ્ય ઉત્તમ પુષ્પાદિવડે પ્રભુપૂજા કરવી. ૨૩. ફૂલ(પુષ્પોની માળા સેયવતી વીંધીને નહીં પણ વિવેકથી ગૂંથી પ્રભુના કઠે આરોપવી. ૨૪. સુગંધી પ્રફુલ્લિત, પાકાં અને શુદ્ધ ભાજનમાં આણેલાં, અખંડ, થોડાં કે ઘણાં પુષ્પો જયણાયુક્ત ચડાવવાં. ૨૫. પૂજાની સઘળી સામગ્રી યથાશક્તિ મૂછ–મમતા ઉતારીને પિતાના ઘરની જ વાપરવી. * ૨૬. દીપક પ્રભુની જમણી બાજુએ અને ધુપ ઉખેવીને ડાબી બાજુએ જણાથી રાખવો. આંગી પ્રમુખ પ્રસંગે પણ દીપક જયણાથી પ્રગટાવવા લક્ષ રાખવું. Page #220 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૯ ] શ્રી કપૂરવિજયજી. ૨૭. પૂર્વ કે ઉત્તર દિશા તરફ સ્વમુખ રાખી, દ્રશ્યપૂજાને વિધિ સાચવી, પછી શાંતિથી મધુર સ્વરે ચૈત્યવંદનાદિ અ આલમનના લક્ષ સહિત કરવુ ૨૮, જિનમંદિર અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠાદિક પ્રસંગે જૈનિવિધ મુજબ જરૂર લક્ષ રાખવુ, જેથી સર્વ રીતે જય થવા પામે ૨૯. પ્રભુપ્રતિમાને પ્રભુ તુલ્ય લેખવવી અને દેવગુરુભક્તિના યથા લાભ લેવા. ૩૦. દ્રવ્યપૂજાર્દિક ધર્મકરણી, ભાવ પ્રગટાવવામાં શુભ નિમિત્તરૂપ કહી છે તે યાદ રાખવુ. ૩૧. શાસ્ત્રાનુસારે યથાશક્તિ કરવામાં આવતી કરણી નિશ્ચે ફળદાયક થાય છે. કર, ઉત્તમ વૈદ્યના કહેવા મુજબ ત વાથી જેમ વ્યાધિના સર્વથા અત આવે છે તેમ શુદ્ધ દેવ-ગુરુના એકાંત હિતવચનને અનુસરવાથી સર્વથા સંસારના અંત કરી મેાક્ષગતિ પામી શકાય છે. ૩૩. મનુષ્યજન્માદિ અતિ દુર્લભ સામગ્રી પામીને, જન્મમરણના અનત દુ:ખના સર્વથા અંત આવે એવી ઉત્તમ કરણી શુદ્ધ આત્મલક્ષથી સદા ય કરવી—સહુ આત્માથી જનેાએ તેમાં સતત ઉદ્યમ કરવેા-પ્રમાદ રહિત પુરુષાર્થ સેવયેા ઉચિત છે. [આ. પ્ર. પુ. ૨૯, પૃ. ૭૧, ] Page #221 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૭ ] શાણા શ્રીમતનું હિતકર્તવ્ય. આપણા જૈન વેતામ્બર સમાજની આટઆટલી અવનતિસર્વતોમુખી અવનતિ પ્રત્યક્ષ થઈ રહેલી નજરે જોયા છતાં તમાંનાં ઘણાખરા શ્રીમંત હજુ સુધી ખરી દિલસેજ દર્શાવવા યેગ્ય પ્રયત્ન કરતા નથી ને ગતાનુગતિકપણે લગભગ ચાલ્યા કરે છે. આ દેશમાં તેમ જ અન્ય દેશમાં અન્ય દિલસોજ શ્રીમતે પિતાને દ્રવ્યપ્રવાહ કેળવણીના વિશાળ પ્રદેશમાં છૂટથી વહેવા દે છે પણ આપણે જેને “વેતામ્બરસમાજના શ્રીમતે સમયને બરાબર ઓળખી પિતાને દ્રવ્યપ્રવાહ જરૂરી દિશામાં વિવેકથી વાળે એ અતિ જરૂરનું છે; છતાં તેઓ તેની કેમ ઉપેક્ષા કરે છે ? તે સમજી શકાતું નથી. જેન શ્રીમંત પ્રતિવર્ષ લાખ રૂપીઆ ખર્ચે છે ખરા, પરંતુ આપણે સમાજમાં ખરી કેળવણીનો પ્રચાર કરવા તેઓ બહુ જ થેડે ફાળો આપે છે. જેટલું દ્રવ્ય લોક–દેખાદેખી, વાહવાહ માટે કે સ્વેચ્છા મુજબ ખર્ચાય છે તેમાંથી ખબ સફળતા મળે એવું ઉત્પાદક દ્રવ્ય કેટલું અને અનુત્પાદક દ્રવ્ય કેટલું ખર્ચાય છે તેને કંઈ હિસાબ છે? વિવેક અને વિચારપૂર્વક, શાસન અને સમાજના હિતાર્થે, તેમાંથી કેટલું દ્રવ્ય ખર્ચાય છે તેનું કંઈ માપ છે? આ રીતે વિવેકરહિત થઈ રહેલા દ્રવ્યવ્યયથી સમાજના પુનરુદ્ધાર કે ઉન્નતિની આશા શી રીતે રાખી શકાય ? કંઈક શાંત ચિત્તથી વિચારી જતાં તેમને સમચિત સ્વકર્તવ્યની આછી ઝાંખી થઈ શકશે? કેટલાંક વર્ષો થયાં કંઈક શાસનપ્રેમી, સેવારસિક જને હૃદયની ઊંડી લાગણીથી આપણું વેતામ્બર જૈનસમાજની Page #222 -------------------------------------------------------------------------- ________________ - 1 લ 1 પૂરી થાય તામ્બર શ્રીમતિ તે ભયંકર ઉપથ [ ૧૮ ] * શ્રી રવિજયજી પડતી સ્થિતિનું દીર્ઘ અવલોકન કરતાં રહી, તેની હદયભેદક વ્યવહારિકનૈતિક–રાજકિય તથા ધાર્મિક અવનતિ નજરે નિહાળી, તેનાં વાસ્તવિક કારણોની તપાસ કરી, તાત્કાલિક તેના ચાંપતા ઈલાજ લેવા માટે પિકારી પિકારી અનેકશા લેખે દ્વારા કે પત્રો દ્વારા સ્પષ્ટ જાહેર કરતા આવ્યા છે, પરંતુ જાણે હજી કંઈ સમાજની અવનતિ થવામાં બાકી રહી હોય તે પૂરી થાય ત્યાંસુધી ઘણાખરા વેતામ્બર શ્રીમંતે તેનો અમલ કરવાની ભયંકર ઉપેક્ષા કરતા રહ્યા છે, એ ભારે ખેદ અને શરમની વાત છે. અન્ય જેન અને જૈનેતર સમાજની કેળવણી પ્રમુખ પરત્વે થઈ રહેલ સતત પ્રગતિ જોતાં આપણે સમાજ કેટલે બધે પાછળ પડી ગયેલ છે તેને વ્યાજબી ખ્યાલ કેઈક વિરલ સંશોધકને જ આવતું હશે. આવી ભયંકર ઉપેક્ષાનું પરિણામ પણ એવું જ ભયંકર આવવાનું સંભવિત છે. એથી જ હજી પણ કુંભકર્ણની જેવી ઘોર નિદ્રામાંથી કંઈક જાગૃત થઈને આંખ ખોલીને જોવાય અને તેને ચેપગ્ય પ્રતિકાર-ઇલાજ કરાય–કરી લેવાય તે વધારે સારું એમ મારું માનવું છે. - જે આપણા સમાજને ટકાવી રાખી જેનશાસનને શોભાવવાદીપાવવાની ખરી ઈચ્છા-અભિલાષા જ હોય તે હવે સવેળા ચેતીને મિથ્યા ભ્રમવશ થયેલી અને થતી આપણું સેંકડો ભૂલ સમજી સુધાયે જ છૂટકે છે. ઉન્નતિની ખરી દિશાને ઓળખી પૂરતી શ્રદ્ધા ને હિમ્મતથી સાચા માર્ગે સંચરવાથી જ આપણે પુનરુદ્ધાર થવા પામશે. આપણું ભાવી સંતતિને સાચા માર્ગદર્શક થવાને આપણે જ સાચો માર્ગ દઢતાથી આદરશું ત્યારે ને ત્યારે જ આપણી મુક્તિ છે. [આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૬૮] Page #223 -------------------------------------------------------------------------- ________________ R લેખ સંગ્રહ : ૪ : [ ૧૮૯ ] ઉપદેશશતક અપરનામ આભાણાતકના અનુવાદ. ૧. ગુરુચરણકમળને પ્રણમી અને શ્રુતદેવતાને સ્મરી કલ્યાણુકારી ઉખાણા હેતુ સહિત કહેવામાં આવશે. - ૨. જિનધર્મીમાં રક્ત એવા ઉત્તમ કુળવાન પુરુષ સ જનાને પૂજનીય અને છે. સેાનું તે વળી સુગંધ ’ હાય તેને કાણુ ન આદરે ? ' ૩. તુષ્ટિ પુષ્ટિકારી ગાળની જેમ શ્રેષ્ઠ જિનધર્મ ચરાચર સર્વ પ્રાણીઓને પ્રીતિકારી થાય છે. ૪ પુષ્કળ દૂધથી ભરેલા દક્ષિણાવત્ત શંખની પેઠે વિધિપૂર્વક આરાધ્યા છતા જૈનધર્મ સુખકારી થાય છે. ૫. જેમ આંબાના ફળની આકાંક્ષા આંબલીના ફળથી પૂરાતી નથી, તેમ જિનધના ફળની આકાંક્ષા અન્ય ધર્મોવડે પૂરી શકાતી નથી. ૬. જ્ઞાન, દર્શન ને ચારિત્રવર્ડ સારી રીતે ભાવિત એવા આત્મા ખીર, ખાંડ ને ઘીના સ્વાદથી અધિક સુખ પામે છે. ૭. ધર્મનિષ્ઠા વગર મત્ર, તંત્ર, યંત્ર ને ઐષધનું સેવન સઘળુ' જળને લેાવવા જેવું અસાર છે, એમ સુજ્ઞ જનાએ વિચારવું. ૮. ધર્મોપદેશ સમયે જે લક્ષપૂર્વક સાંભળતા નથી પણ પ્રમાદ કરે છે-ઊંઘે છે, તે સેાનાના નિધાન મળવાને વખતે ધાપે પામે છે ને તેના લાભથી વંચિત રહે છે. . Page #224 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦ ] શ્રી કરવિજયજી ૯ અમૃત જે મીઠેશીતળ ને સુખદાયક જિનધર્મ તજી, નિર્ભાગી જન મિથ્યાત્વરૂપી વિષને આદરે છે. ૧૦. જૈનશાસનને પરિહરી, જેણે અન્ય મત આદર્યો છે તેણે પિતાનાં બન્ને નેત્રો બંધ કરી અંધકાર પેદા કર્યો છે. ૧૧. ધર્મોપદેશ તથા દાન દેતાં શ્રમ તથા દ્રવ્યનો વ્યય થાય તે તે કપૂર ચાવતાં દાંત પડવાની જેમ નિંદાપાત્ર ન ગણાય. ૧૨. યથાર્થ ગુણેથી ભરેલા શ્રી જૈનશાસનમાં પણ જે દૂષણ હોવાનું કહેવું તે દૂધમાંથી પૂરા કાઢવા જેવું છે. ૧૩. પ્રમાદી ને અતિઅભિમાનીના ચિત્તમાં ધર્મવાસના ન પ્રગટે. નિર્ભાગીના ઘરમાં પ્રાયે નિધાન ટકી શકતું નથી. ૧૪. મરણના અવસરે ધર્મ કરવાનો મનોરથ, વિશાળ સરોવર ખાલી થયા બાદ તેને પાજ (પાળ) બાંધવા જે નિરર્થક જાણો. પહેલાંથી જ ધર્મકાર્યમાં સાવધાન રહેવું જોઈએ. ૧૫. પુન્યશાળી સાથે પુન્યહીનને સ્પર્ધા કરવી ન પાલવે. શું હાથીઓની પેઠે મનુષ્ય શેલડીના સાંઠો ચાવી શકે ? ૧૬. કાણા કુંભમાં જેમ જળ ટકી ન શકે તેમ પોપકર્મવડે મલિન પ્રાણીમાં ધર્મવાસના રહી ન શકે. : ૧૭. દરિયામાં જળ પુષ્કળ છતાં પાત્ર પ્રમાણે પ્રાપ્ત થાય તેમ. પૃથ્વીમાં રને પુષ્કળ છતાં પુન્ય પ્રમાણે તે પમાય. ૧૮. દેવગુરુ પ્રમુખ સારી સામગ્રી મળ્યા છતાં જે પ્રમાદી બની રહે છે. તે પાસે સરેવર જળથી ભરેલું છતાં તર રહે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : ( ૧૯૧ ] ૧૯. તીર્થયાત્રા કરનાર ભાગ્યશાળી મનુષ્ય ભૂતળમાં સંઘપતિ થાય છે તેથી આ વાત સત્ય થઈ છે કે ધર્મસેવનથી જય પમાય છે. ૨૦. દયા સર્વ જનેને અભીષ્ટ છે અને તે વીતરાગ-સર્વએ, ઉપદેશેલી છે, એ તો “દૂધમાં સાકર ભળી” તથા “જોઈતું હતું અને વૈદે કહ્યું” એવી ઉક્તિની સમાન ગણવા ચગ્ય છે. - ૨૧. જેમ “ગઈ તિથિ બ્રાહ્મણ પણ વાંચતા નથી. તેમ પૂર્વે કરેલાં પાપને ધમીજને અનુમોદન આપતા નથી. .. રર જેમ પાણીના માર્ગે પાણી શીઘ્ર વહી જાય છે તેમ ધીર–ઉત્તમજને સ્વભાવે જ ઉત્તમ માળે જાય છે. ૨૩. જેમ ઉપાય કરવાથી પાણીની ગતિ (ધાર્યા પ્રમાણે) નીચે ઊંચે થાય છે, તેમ ઉપદેશ દેવાથી પાપસ્વભાવવાળાની (પાપ પરિહરવાવડે) સદ્દગતિ થઈ શકે છે. ' • ૨૪. જેમ વટેમાર્ગુઓ દૂરથી પણ વૃષ્ટિ થયાની વાતો કરે છે, તેમ જિનેત દયા–દાનાદિક ધર્મને બીજા ધર્મવાળા પણ વખાણે છે-વિસ્તારે છે. - ૨૫. સંપૂર્ણ કળાકાર મેરના નૃત્યની જેમ પરંપરાગત ધર્મ વગર સર્વ કરણું શોભતી નથી. ૨૬. કમાગત સુસાધુસમુદાયને તજી, મોહવશ વિકળ બની, સાયરને તજી જેમ દેડકાં ખાબોચીયાને અશ્રય લે છે તેમ અજ્ઞજને અન્ય અસાર સમુદાયને આશ્રય શોધે છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] શ્રી કર્ખરવિજયજી ૨૭. પિતાના ગમે તેવા અશુદ્ધ ધર્મને પણ ખોટો કેણ માને છે ? પિતાની દુષ્ટ માતાને ડાકણ કણ કહે વારુ?" ૨૮. જેમ કૂતરાની પૂંછડી પ્રયત્નથી દાટી રાખી હોય તો પણ સીધી થતી નથી તેમ ગમે તેટલી રક્ષા ને શિક્ષા પામેલ નીચ જને સન્માર્ગને આદરતા જ નથી. . . . - ૨૯ જ્ઞાન, દર્શન ને ચારિત્રની આશાતના ઘણી વાર કર્યા પછી મિચ્છામિ દુક્કડં દેવ તે સાગરમાં લોટની ચપટી નાંખવા સમાન ગણાય. ૩૦. પરસ્ત્રીમાં લંપટ અને પરદ્રવ્યને ચાર પ્રાયે વિનાશને પામે છે, કેમકે “ધર્મો જય ને પાપે ક્ષય. ૩૧. જે મુખ્ય માર્ગને તજી, સ્વેચ્છાચારી બને છે તે નિંદાપાત્ર થાય છે. પાપી પાપવડે પચાય છે અર્થાત્ પાપને ઘડે ભરાય એટલે ફૂટે છે. ' ૩૨. પોતે પાપકર્મ કરનાર અને અન્ય જનેને નિન્દ મનુષ્ય શી રીતે શુદ્ધ થઈ શકશે? કાગડા પિતે કાળો હોવા ઉપરાંત ગળીના કુંડમાં ન્હાય પછી તે શી રીતે ઉજજવળ થઈ શકે? - ૩૩. પાપકર્મ કરનાર પ્રાણું ગમે ત્યાં ગયે છતે મધ્ય ગ્રંથીવડે કદર્શિત કપાસની પેઠે. સર્વત્ર પીડા પામે છે. . : ૩૪. દૂધવડે દેવામાં આવે છતાં પણ કાગડે શું હંસપણું પામી શકે? ન પામી શકે. તેમ તપવડે ભલે કાયા કૃશ કરી નાખી હોય છતાં મિથ્યાષ્ટિ જીવ સારી ગતિ પામી શકતું નથી. Page #227 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૯૩ ] ' ૩૫. પ્રથમ તે બુદ્ધિહીન અને અહંકારથી વ્યાપ્ત હોય તેની દશા અત્યંત ચપળ વાનરને વીંછી કરડ્યા જેવી જાણવી. ૩૬. પ હીનજાતિ અને કેાધવડે અંધ બનેલા માણસને ઉકરડામાં રહેલા ઊંટ જેવો હલકે જાણવો. ૩૭. જે સ્વશાસ્ત્ર પ્રમાણથી સિદ્ધ થયેલા હિંસાધર્મને દયાધર્મ કહે છે, તેનું વચન પિતાની માતાને વાંઝણી કહેવા સરખું વૃથા છે. ૩૮. રાજા પિતે અનીતિ કરે તો પછી પ્રજાની શી ગતિ? આચાર્ય પિતે અકાર્ય કરે તો પછી શિષ્યની શી ગતિ? ૩૯ શ્રી જિનેશ્વરદેવનું આરાધન મેક્ષને માટે થાય છે અને વિરાધન સંસારભ્રમણને માટે થાય છે તે જ સત્યોક્તિ કહેવાય છે. ૪૦. અનેક પ્રકારના તપ કર્યા છતાં અજ્ઞાની જીવની સિદ્ધિ થતી નથી, જેમ દહીંને ઘૂળતાં અંધને માખણ-પ્રાપ્તિ થતી નથી. ૪૧. જેમ કુપુત્ર અનાયાસે ઘરમાંથી બહાર નાસી જાય, તેમ સદભાગ્યના યોગથી ઓષધોપચાર વગર જ વ્યાધિ લયનાશ પામી જાય છે. * ૪. સૂર્ય સામી નાંખેલી રજ–ધૂળ પિતાની આંખમાં પડે છે તેમ ગુરુમહારાજની કરેલી અવજ્ઞા પિતાને જે અહિતકર થાય છે. ૪૩. સદ્ગુરુને સંગ તજી કડવું બોલનાર ગુરુન-કુગુરુને આદર કરે છે તે બુદ્ધિહીને ચિંતામણિને તજી કાચના કટકાને ગ્રહે છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ '' [ ૧૯૪ ] શ્રી કપૂરવિજયજી ૪૪. જેથી ધમ ને! નાશ થાય અથવા હીનતા પામે એવું વચન કયેા શાણા ખેલે ? જે સેાનાથી કાન તૂટે તેવું સેાનાનું આભરણુ કાણુ પહેરે ? ૪૫. જૂના ભયથી વને જેમ લેકની હાંસીના ભયથી ઉતારી નવસ્રા થઇ રહેવાની પેાતાને આચાર મૂકી દેવાય ? ૪૬. અન્યન્ય-માંહેામાંહે - વાર્તાલાપથી સમ્યગ્દષ્ટિવ’તને રહેલી ભ્રમરૂપ શંકા નીકળી જાય છે. ૪૭. મિથ્યાષ્ટિની ક્રિયા–કરણી સમતિધારી જનેાને કર્ત્ત વ્યરૂપ ન જ થાય. ૪૮. મૂઢ–મૂર્ખની સંગતિ કરી સમકિતને મિલન કરી દેવું તે પેાતાનું પેટ ચેાળીને શૂળ પેદા કરી લેવા જેવુ* જાણવું. ૪૯. ક્ષાયિક સમકિતી અને નિર્મળ વૃત્તિવાળા જીવાના મનમાં પણ કદાપિ સુવર્ણ –સેાનામાં શ્યામતાની જેમ-જિનવચનમાં સદેહે ન થાય. ૫૦. કદાગ્રહથી સન્માર્ગ તજી ઉમાર્ગે ચાલનારને મેધ કરવા પ્રયત્ન સેવવા તે માટીના પાકા ઘડાને ફાડ્યા પછી તેને કાંઠા ચઢાવવા જેવા નિષ્ફળ પ્રયત્ન જાણવા. ૫૧. જેમ સમજીશાણા લેાકેાએ ખાળવયના રાજપુત્રાને પણ દુભાવવા નહીં તેમ જૈનમુનિઓને-સાધુએને નિંદવા નહીં, પણ વાંઢવા. પર. જેમ ઉતાવળે આંખા ન પાકે તેમ ચારિત્રનું સેવન કરવાથી શીઘ્ર--તત્કાળ મેાક્ષ ન જ મળે, Page #229 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૫] ૫૩. સુસાધુઓ અને મુસાધુઓને સંગ ગ્ય-હિતાવહ નથી. વેશ્યા અને દિગંબરેના સાથની જેમ તે શાભાસ્પદ કેમ થાય? ૫૪. સંયમરહિત સાધુપણાની ક્રિયા કરવી તે ગુહ્ય ભાગ ઢાંક્યા વગરના નગ્ન પુરુષને માથે પાઘડી બાંધવા તુલ્ય છે. ૫૫. જેમ થંકવડે પુડલા કરવાનું અસંમત–અમાન્ય છે તેમ અંતરના–હદયના ભાવ વગર સાધુવેષ ધારણ કરવાનું અસંમત જાણવું. પ૬. દાળના પુડલા કરવા માંડતાં તેને પ્રથમથી જ તેલ પિવાની પૃહા હોય છે, તેમ દીક્ષા ગ્રહણ કરતાં જ તેનાથી પ્રાપ્ત થનારા વૈભવસુખની સ્પૃહા રહ્યા કરે છે ત્યાજ્ય છે. જે ૫૭. જેમ ધોળે દહાડે ચંદ્રપ્રકાશ ( ચાંદની ) તથા મુંડિત મસ્તકે મુગટ ન શેભે તેમ ભાવહીન-ભાવ વગરના પુરુષને ધમકરણ અને પુન્યહીનને સુખપૃહા ન જ શોભે. ૫૮. વિષયકષાયોડે જેણે સંયમમાર્ગ દ્વાલે કર્યો તેણે જાડા મૂશળવતી મેતીને વીંધવા માંડયું જાણવું. ૫૯. અહીં પ્રગટ મળતું સામાયિકાદિથી સમાનતાનું સુખ તજીને જે પરલોકના પક્ષ સુખને ઈચ્છે છે તે કમર ઉપર રહેલા પ્રત્યક્ષ બાળકને તજીને ઉદરમાં રહેલા બાળકની ઈચ્છા કરવા જેવું છે. ૬૦. સાધુપણું આદરીને જેણે પોતે દુરાચાર સે તેણે હાથીની પેઠે પોતાના હાથે જ પિતાના માથે ધૂળ નાંખી જાણવી. ૬૧. જ્યાં કમળ હોય ત્યાં હું ખુશીથી વસે છે, તેવી રીતે જ્યાં આત્મહિત થાય ત્યાં સાધુઓ પ્રસન્નતાથી રહે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૬ ] "શ્રી પૂંરવિજયજી - ૬૨. સિંહની પેઠે શીલસન્નાહ–બખ્તર યુક્ત અને તપબળવડે શરીર એવા જ્ઞાની મહામુનિ મેતાદિક કર્મવેરીઓને વિનાશ કરવા માટે સદા પ્રયત્ન કરે છે. ૬૩. જે સાધુએ યથેચ્છા–સ્વેચ્છાપૂર્વક શરીરસત્કાર કરવા માં તેણે શિવસુખને તિરસ્કાર કર્યો અને સૂતેલા સિંહને જગાડ્યો જાણ. સાધુસુનિઓ જે શરીરસત્કાર કરે તે ભવભ્રમણરૂપ ભયંકર પરિણામ આવે. ૬૪. જ્ઞાન–ધ્યાન અને સંયમ–માર્ગમાં વિશેષ તત્પર રહેનારા સુશિને સંયમ–માર્ગમાં પ્રેરણા કરવી તે પિતાની મેળે જ ભારને વહન કરતા એવા સુજાતિવંત વૃષભ—બળદને પ્રેરવા બરાબર છે. ૬૫. અત્યંત ઘરડી ગાયના ગળે ઘંટડી બાંધવી જેમ ન શોભે તેમ વિષભક્ષણ સમા સુવર્ણાદિક દ્રવ્ય ઉપર મૂર્છા ધરવી– મમતા રાખવી તે સાધુસંતને ન જ શોભે. ૬૬. ચારિત્ર સારી રીતે વૈરાગ્યપૂર્વક આદર્યા પછી લોકલજાથી ડરવું તે નાચવા લાગેલી નટડીને લોકલાજથી પોતાનું મુખ ઢાંકવા જેવું જાણવું. ૬૭. સાધુઓ જે યથેચ્છ-સ્વેચ્છાપૂર્વક મર્યાદાને લેપ કરે તો “વાડ ચીભડાને ખાય” એના જેવી વાત કોની આગળ જઈને કહેવી? - ૬૮. લજાવડે ચારિત્રને છુપાવી મોક્ષની કામના કરવી તે છાશ લેવા જવું અને દેણી સંતાડવા” જેવી ઘટના છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૭ ] ૯. કલિકાળમાં બાધિબીજ(સમતિ)ની પ્રાપ્તિ થવી તે મરુદેશમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ, નિર્ધન સ્થિતિમાં નિધાનદ્રવ્યનાં દર્શન અને દુષ્કાળમાં દૂધપાકના ભજન સમાન જાણવું. . ૭૦. પ્રથમ તે સૂત્રસિદ્ધાન્તની વાચના અને તેની વ્યાખ્યા– વિવેચન કરનારા પંડિત હોય તે દૂધમાં સાકર ભળી” એવી ઉપમા તેને ઘટે. ૭૧. સિદ્ધાન્તની વાચના ટીકા વગર વધારે સારી લાગે નહીં, તેથી બાળક અંગઢાને ધાવે તેવી એને ઉપમા જાણવી. ૭૨. કદાગ્રહ દોષવાળા( કદાહી)ને સૂત્ર સિદ્ધાન્ત સંભળાવવું તે અંધની આગળ દીપક પ્રગટાવવા જેવું જાણવું. ૭૩. અંગ-ઉપાંગાદિક સઘળા ગ્રંથો દ્વાદશાંગી મળે જાણવા. જેમ વધારે મોટા હાથીના પગલામાં વૃષભાદિકનાં પગલાં સમાઈ જાય તેમ. ૭૪. મોટા સરેવરમાં જ્યાં જળ હોય ત્યાં કાદવ પણ હોય છે તેમ જ્યાં ઉત્સર્ગ મુખ્ય-ધોરીમાર્ગ ચાલતો હોય ત્યાં અપવાદ–ગણમાર્ગ પણ હોઈ શકે. ૭૫. જે પ્રથમ સારી મતિ-બુદ્ધિવાળા હોય અને પછી સિદ્ધાન્તના રહસ્યને પાર પામ્યો હોય તે પગમાં ઘુઘરી બાંધેલા નર્તક(નાચનાર-નટ)ની જેમ શોભે છે. ૭૬. બધા વિપરીતગામી ચાર જેમ કેટવાળને બાધ કરે છે તેમ ઉસૂત્રભાષક સૂત્રભાષકને બાધ કરે છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી કપૂરવિજય ૭૭. જેમ કુકર-કૂતરાના પેટમાં દુધપાક ટકતો નથી તેમ તુષ્ટ સત્ત્વવાળાના હૃદયમાં છેદગ્રંથને અર્થવિસ્તાર ટકી શક્તો નથી ૭૮. જેમ મેઘજનિત પાણીનું પૂર પણ ચીકણ ઘડા સ્પર્શતું નથી તેમ અભવ્ય અને દુર્ભવ્યના ચિત્તને આગમ રહસ્ય સ્પર્શતું નથી–પરિણમતું નથી. ૭૯. જેમ સૂર્ય છાબડીથી ઢંકા નથી તેમ જિનાગ ઉપરોક્ત યુક્તિ-પ્રયુક્તિવડે પરાભવ પામી શકતું નથી. ૮૦. પાણુંને વસ્ત્રવતી ગાંસડમાં ગમે તે કુશળ માણ પણ બાંધીને રોકી ન શકે, તે આરપાર નીકળી જાય તેમ સ શાસ્ત્રોમાં શિરોમણિ જિનાગમ બીજા કોઈથી રેકી શકાતું નથી ૮૧. જેમ કુહાડાના ઘા મારવાથી ધાયેલું વસ્ત્ર નકામું છે જાય છે તેમ વહઠવાદથી જિનવચનને દુષિત કરવાથી તે નકા થઈ જાય છે-અનર્થકારી થાય છે. ૮૨. અરણ્યમાં કરેલા ગીતગાનની પેઠે કુબુદ્ધિ ૨ બહેરાની સભામાં ભગવંતના વચનરૂપ શાસ્ત્રની વ્યાખ્યા ક તે નકામી જાય છે. ૮૩. જેમ બાળકે છાશ પીવાનું જાણે છે, દહીં અથવા લાવવાનું જાણતા નથી, તેમ મૂઢ જીવ સૂત્ર વાંચી જાણે પણ સૂત્રને અર્થ–પરમાર્થ જાણતા નથી. ૮૪. જેમ અંધ માણસની સભામાં “કાણે રાણે” સ લાગે છે તેમ કેવળજ્ઞાન રહિત આ પંચમ આરામાં એ પાગ સારા લાગે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૯૯ ] ૮૫. જેમ હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના જુદા જુદા હાય છે તેમ પરવાદી અન્ય ધમીએના કહેવાના અને કરવાના આદેશ જુદા હાય છે. ૮૬. હિંગથી વઘારેલા લસણુની જેમ ક્રોધથી મિશ્રિત થયેલ ઉસૂત્રભાષણ સુજ્ઞજને સર્વથા તજી દેવુ. ૮૭. તણખલાથી ઢાંકેલા અગ્નિ અવશ્ય સળગી ઊઠે છે, તેમ માયાથી ગેપવેલું-મનમાં રહેલું ઉત્સૂત્ર પ્રગટ થઈ જાય છે. ૮૮. જેમ ખાળક બધું ઊજળું દૂધ દેખે છે પણ છાશ દેખતા નથી તેમ માયાવીના મધુર વચનવડે યુક્ત સઘળુ ભેાળા લેાકેા હિતવચન જ ગણે છે પણ અહિત ગણતા નથી. ૮૯. વગવિચાર્યું. કામ કરી લીધા પછી વિવેકી જનારે પૂછવું શું કામનું? વિવાહ કરી દીધા પછી જાતિ પૂછવામાં શું ફળ ? તે તે “ પાણી પીધા પછી પૂછે ઘર.” તેના જેવું ગણાય. '' ૯૦. ઉખર ક્ષેત્રમાં વાવેલું ધાન્ય અને તેનાથી ધનની પ્રાપ્તિની ઈચ્છા નિષ્ફળ મને છે તેમ ધર્મ બુદ્ધિથી કુપાત્રને દીધેલુ દાન નિરર્થક—નકામું જાય છે. ૯૧. ધર્મની ગાયના દાંત-જેમ ન જોવાય તેમ દાતાએ દીધેલું દાન ઘેાડું છે કે ઘણું તે પડિત જનાએ વિચારવું નહીં. 2 ૯૨. ‘ થવાનુ હાય તે જ થાય ” પણ ઉદ્યમ સદા ય કર્યો કરવા, નહીં તેા સર્વ કાચમાં આળસણું આવી જતાં થવાનુ હાય તે પણ થઈ શકતુ નથી. . Page #234 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ ] શ્રી કપૂરવિજયજી ૯૩. જેમ પાયા મજબૂત હાય તેા તેની ઉપર ચણેલી ભીંત મજમ્મુત બનતાં ઘર સારી રીતે ટકી શકે છે તેમ સુશીલ અને કુળવંતી નારીના કઠણ શીલના પ્રભાવે કુટુ ખપરિવાર ચેાગ્ય આદરમાન પામે છે. ૯૪. જેમ ખીલાડા દૂધ દેખે છે પણ તેના માલેકે ઉગામેલે ઈંડ–લાકડીના પ્રહાર જોતેા નથી તેમ મૂઢજન પરસ્ત્રીના રૂપરંગને જોવે છે પણ પતંગની જેમ પ્રાણુનાશક પરિણામને જોઇ શકતા નથી. ૯૫. વિષયસુખને આધીન થયેàા જીવ સતિમાં કેમ જતા નહીં હાય ? ઉંદર સાવરણી સાથે દરમાં ન જઈ શકે તેમ. ૯૬. લેાકેા જેવું ધાન્ય વાવે છે તેવુ જ લગે છે તેમ મનુષ્યા જેવું દાન દે છે તેવું જ ફળ પામે છે. ૯૭. કેઇ એક માણુસ સંસારચક્રથી-જન્મમરણથી ભયભીત થયા હાય તેને ખીજો કહે કે તું મને ભજ–મારી સેવા-ભક્તિ કર. આ વાત પેાતાની દાઢીને બાળી દીવા કરવા જેવી જાણવી. ૯૮. વિષ્ટાના આસ્વાદ જેવેા દુર્ગતિ દેનારે પરસ્ત્રીસંગ સુજ્ઞજનાએ તજવા ચેાગ્ય છે. ૯૯. એક પુડલા માટે કૂવામાંથી જળ કાઢવાના ફૂટને વેચી દેવા જેવા ક્ષણિક સુખને મેળવવા માટે હું ચેતન ! તુ માક્ષમાર્ગના અનાદર કરી રહ્યા છે તે સમુદ્ર જેવી મહાન્ ભૂલને જલદી સુધારી લે1 Page #235 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : . ૧૦૦, દરિદ્ર ગામમાં દાનાદિક ધર્મ જીવન અતિક્રમવું (પૂરું કરવું) તે અન્ન ફાડવા જેવું જાણવું. [ ૨૦૧ ] સાધન વગર મનુષ્યનારીઓનુ ચીંથરા - ૧૦૧, સંસારના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થયેલા તત્ત્વવેત્તા વિદ્વાનાને મહુશાસ્રશ્રવણ-ઉપદેશની શી જરૂર હાય ? હાથમાં રહેલા કંકણને જોવા માટે દર્પણની શી જરૂરત હાય ? ૧૦૨, જેમ ખાલી ખારણીયામાં એક સાથે એ મુશળસાંબેલાંના ઉપચાગ–પ્રયાગ કરવા બ્ય નકામે છે તેમ મેાક્ષમાર્ગ માટે ક્રિયાહીને મેાક્ષસુખની તેમ જ ઐહિકસુખની સ્પૃહા કરવી તે નકામી છે. ૧૦૩. ભાગ્ય પ્રમાણે સ્પૃહા કરવી, સેાડ પ્રમાણે સાથરે કરવા-એટલે જેવડું ઓઢવાનુ. વસ્ત્ર હાય તેટલા પગ પ્રસારવા. ૧૦૪. અધમાધમ જીવાને ઇર્ષ્યા-અદેખાઇ પર્વતની ફાટની જેવી કાયમી હેાય છે, ત્યારે ઉત્તમ જીવાને તે પાણીમાં કરેલી રેખા જેવી ક્ષણિક હાય છે. ૧૦૫. સદા ય વધ્યેયને ઇચ્છનારા ભવ્યજના હશે તે ધર્મપદેશશતકનામા આ સભ્ય આભાણશતકમાલિકાને કઠાગ્ર કરી લેશે--ધારણ કરી લેશે. ૧૦૬. સંવત ૧૬૯૯ વર્ષે, પાષ માસે, પુષ્ય નક્ષત્રે, રાજનગરની પાસે ઉષ્માનપુર નામના શ્રેષ્ઠ નગરમાં, શ્રીતપગચ્છરૂપી ગગનમધ્યે સૂર્ય જેવા પ્રતાપી, પ્રમળ પુન્યશાળી, શ્રી વિજયદેવસૂરીશ્વરના શાસનમાં ચાર વિદ્યાના પારગામી . Page #236 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] શ્રી કપૂરવિજયજી વાચક કલ્યાણવિજયજીના શિષ્ય વાચક ધનવિજયજી નામના અણગારે–મુનિવરે આ શતકની રચના કરી છે, તેમાંથી ખપીજને ગમત સાથે જ્ઞાન પ્રાપ્ત કરો ! [ આત્માનંદ પ્રકાશ પુ. ૨૬, પૃ. ૧૪-૩૬-૬૦ ]. રોગપ્રદીપન ભાષાનુવાદ. ૧. હે ભવ્યાત્મા! જ્યાં સુધી તે રેગથી ન ઘેરાય, જરા અવસ્થા આવી ન પહોંચે અને આયુષ્ય આબાદ હોય–ક્ષીણ થઈ ન જાય ત્યાં સુધીમાં તું કલ્યાણ સાધી લે. ૨. વર્તમાન સ્થિતિ કયા કારણથી પ્રાપ્ત થઈ છે? હવે પછી કઈ ગતિમાં ગમન કરીશ? કઈ ગતિમાંથી અત્યારે આવવું થયેલ છે? કે મારા ઉપકારી બંધુ છે ? અને હું કોને કેને ઉપકારી થઈ આલંબન આપી શકું છું? ” એ રીતે આત્મચિન્તવન કરવું જોઈએ. ૩. કલ્યાણના અથી જી તીર્થસેવાને ઈચ્છે છે ખરા, પરંતુ લેશના કારણરૂપ થવા પામે એવાં તીર્થોવડે શું ? શરીર મધ્યે રહેલું ધર્મતીર્થ સમસ્ત તીર્થથી અધિક છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ધર્મથી પવિત્ર આત્મા સર્વોપરી સત્ય ભાવતીર્થ છે એમ મહાપુરુષનું કથન છે. ૪. “આ તીર્થ છે” “આ તીર્થ છે” એમ જાણી જે ફર્યા કરે છે તે જ્ઞાન–ધ્યાન વગરના રહી જાય છે. પવિત્ર તીર્થ ભૂમિમાં જઈને પણ જ્ઞાન-ધ્યાન, વ્રત-નિયમનું સેવન કરી, તેમાં વધારો કરવા ખાસ પ્રયત્ન આદરવો જોઈએ; નહીં તે વિવેક Page #237 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ [ ર૦૩ ] શૂન્યપણે કેવળ પરિભ્રમણ કરવાથી શો ફાયદો થાય?–શી સફળતા થાય? આવા પવિત્ર આશયથી જ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ આત્મા એ જ ઉત્તમ જનેને મન સત્ય ભાવતીર્થ રૂપ છે. ૫. જન્મથી માંડી ઉપાર્જન કરેલાં સકળ સુકૃત્ય (પુન્ય)ને કાયામાં રો રહ્યો ખાઈ જતે આ દુષ્ટ પ્રમાદરૂપી પ્રસિદ્ધ ચાર ઉપેક્ષા કરવા ચગ્ય નથી જ તે કોઈ પણ જોઈ શકતા નથી, એ સખેદ ભારે આશ્ચર્યકારક છે. ૬. નહીં જેવી કિંમતી વસ્તુ ચોરાઈ જતાં, લેકે ચેરની તપાસ કરવા માંડે છે, પરંતુ અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિજસ્વરૂપ સર્વસ્વને છુપી રીતે ચેરી જતા દુષ્ટ મનરૂપી ચોરને અજ્ઞાન લેકે જોઈ શકતા નથી, એ ઓછા શેચની વાત નથી. અત્ર જ્ઞાનીનું કર્તવ્ય બતાવે છે – છે. તેથી જ કાયારૂપી કિલ્લામાં આશ્રય કરી રહેલા પોતાના અજ્ઞાનાચ્છાદિત આત્માને મુમુક્ષુ જનેએ સમતા–સામાયિક સમભાવરૂપ દીપકની સહાયવડે સદા –જાણ-અતુભવ જોઈએ. ( ૮. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય ને ઉપગરૂપ આત્મા જ સુપ્રસન્ન-સારી રીતે ખીલ્યો–વિક છતે અહીં જ સ્વÍદિક ગતિરૂપ વખાણ્યો છે, પરંતુ એથી અન્યથા મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિજનિત રાગ, દ્વેષાદિક વિભાવરૂપે પરિણામ પામેલે અપ્રસન્ન-કષાયકલુષિત આત્મા જ પોતે અહીં જ નરકાદિક નીચ ગતિરૂપ કહ્યો છે એ સંશય વગરની સાચી હકીકત છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪ ] * શ્રી કપૂરવિજયજી ૯. જેના દર્શનની વાંછાવડે લેકે “અહીં તીર્થ, અહીં તીર્થ” કરી રહ્યા છે તેઓ આત્મદેવને અહીં જ દેહમંદિરમાં વસતો છતે દેખી શકતા નથી. ફક્ત જ્ઞાની–ગી પુરુષો જ તેને દેખી શકે છે. ' ૧૦. દેવદર્શન નિમિતે લેકે ઠેકાણે ઠેકાણે દુનિયામાં ભમ્યા કરે છે, પરંતુ જડબુદ્ધિવાળા તે બાપડા શરીરમાં જ વસી રહેલા આત્મદેવને ઓળખી શક્તા નથી. ૧૧. મુમુક્ષજનોએ તે સર્વ ધાતુ-વિકાર વગરના અને કર્મકલંક વગરના જ્ઞાનસ્વરૂપી નિરંજન આત્માને જ ધ્યાવોચિત્તવો–અનુભવવો જોઈએ. ૧૨-૧૩, સદા સંતેષ–અમૃતનું આસ્વાદન કરનાર, શત્રુ– મિત્ર ઉપર સમભાવ રાખનારે, સુખ-દુઃખમાં નહીં મુંઝાતાં નિલેપ રહેનાર અને રાગ, દ્વેષથી સુર–વિમુખ રહેનારે, સૂર્ય ને ચંદ્રમા જે શેભાયુક્ત, સ્વર્ગ, મૃત્યુ ને પાતાળવાસી સહુને ઉપકારક, અક્ષય આનંદ સુખથી ભરેલે એવો નિજ આત્મા મુમુક્ષુજનેએ સદા ય ઠાવવો જોઈએ. ૧૪. શુદ્ધ સ્ફટિક રત્ન જે ઉજવળ, સર્વજ્ઞ સરખા ગુણથી ભૂષિત અને પરમાત્મપણાને ચગ્ય સકળ કળાયુક્ત એ નિજ આત્મા સુબુદ્ધિશાળી જનાએ ધ્યા–ચિત્તવ જઈએ. ૧૫. રૂપાતીત ધ્યાનમાં મુમુક્ષુજનેએ બીજાં ગમે એવાં સારાં સુંદર દશ્ય આલંબને તજીને પરમાત્મા સરખી શક્તિસંપત્તિ અનંત ગુણ સમૃદ્ધિના ધારક નિજ આત્માનું જ ધ્યાન કરવું જોઈએ. Page #239 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ર૫ ] ૧૬. એ રીતે સતત અભ્યાસવાળા રૂપસ્થ અને રૂપાતીત. ધ્યાનગવડે ચગી પુરુષો નિજ શરીરમાં સ્થિતિ કરી રહેલા આત્માને યથાવસ્થિત અવલોકી શકે છે–અનુભવી શકે છે. ૧૭. જેણે સત્વ, રજો ને તમે ગુણ-સ્વભાવ રહિત આત્માને યથાર્થ ઓળખે–અનુભવ્યું ન હોય તેને જ તીર્થ તથા પ્રભુ પૂજાદિક કરવા ઘટે. સિદ્ધગીઓને તેની જરૂર રહેતી નથી. ૧૮. આત્મજ્ઞાન પરમતીર્થ રૂ૫ છે. બાહ્ય જળ માત્ર તીર્થ કહેવાય નહીં, કારણ કે નિજ આત્મજ્ઞાન વડે જે શાચ-શુદ્ધિ થાય છે તે શાચ-શુદ્ધિ જ ઉત્તમ કહેલી છે. ૧૯ સર્વ ધર્મ–કાર્યોમાં આત્મજ્ઞાન પ્રધાન ધર્મકાર્ય છે, અને સર્વ વિદ્યામાં આત્મજ્ઞાન પ્રધાન છે, કેમ કે એ આત્મજ્ઞાનથી જ શાશ્વત અજરામરપદરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૨૦. આત્મજ્ઞાન વગર ગમે એવા આકરાં તપ તપવાથી અને દુષ્કર વ્રત-નિયમનું પાલન કરવાથી યેગી પુરુષોને પણ મેક્ષ થતો નથી તો પછી બીજા સામાન્ય જીવેનું તે કહેવું જ શું? ખરેખર આત્મજ્ઞાન જ મોક્ષસાધક બને છે. એટલે કે આત્મજ્ઞાન સહિત કરેલી સફળ કરણી મેક્ષદાયક થઈ શકે છે. ૨૧. સર્વધર્મમય, જ્ઞાનાદિગુણયુક્ત અને સર્વવર્ણ રહિત આ આત્માને જે ઓળખી–અનુભવી શકે છે તેને જન્મમરણ કરવાં પડતાં નથી. ભાવાર્થ–આત્મધર્મમાં સર્વ ધર્મસાધનો સમાવેશ થઈ જાય છે, કેમ કે સર્વ ધર્મ સાધન આત્માની પ્રાપ્તિ માટે છે. આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ભાવ લક્ષમીથી યુક્ત છે, Page #240 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] શ્રી કપૂરવિજયજી તેમ જ આત્મા અરૂપી હોવાથી પંચવિધ રક્ત, પીત,વેતાદિક વર્ણ વગરનો છે એમ અનેક રીતે આત્માની ઓળખાણ અને પ્રતીતિ કરીને તેને અનુભવ કરે તેનાં જન્મ-મરણનાં દુઃખ ટળી જાય છે, પરંતુ પરવસ્તુમાં લાગેલી અનંતી પ્રીતિ તજાય તે જ આત્માનુભવ થઈ શકે છે. રર. એ રીતે સ્વદેહમાં સ્થિતિ કરી રહેલા પિતાના અરૂપી આત્માનું ધ્યાન (એકાગ્રતાથી ચિત્તવન) કરીને પરમપદને પામેલા નિરંજન પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. ૨૩. તીવ્ર વૈરાગ્યભીની દષ્ટિથી, દુનિયાનાં સર્વ દશ્ય પદાર્થોની અસારતાને નિશ્ચય કરીને રોગી પુરુષ જન્મમરણની જંજાળમાંથી છૂટવા માટે પરમપદને પામેલા પરમાત્માને જ . કેવળ સારરૂપ જાણે, જેવે ને અનુભવે. કેવા દેવનું આલંબન લેવું યુક્ત છે તે કહે છે ૨૪. શંકર કે જિનેશ્વર કે જે જેને સદા પ્રિય, માનનીય હિય તે એક શાંત સિદ્ધ થયેલ પ્રભુનું શરણ લેવું.. ૨૫. સુર, અસુર અને નરનાયકેવડે પૂજાયેલા, સર્વ જગજજીવને હિતકારી અને સર્વ દોષ-રાગ, દ્વેષ, મેહથી સર્વથા મુક્ત થયેલા દેવાધિદેવ કહ્યા છે, તેમ જ વળી– ૨૧. સારી-નરસી ગતિ આપનાર એવા, પુન્ય–પાપના માર્ગને પેલે પાર ગયેલા, સ્વવરૂપમાં રહેલા, જન્મ-મરણને નાશ કરનારા, બાહ્ય દષ્ટિવાળા અજ્ઞાની જીવોને અગમ્ય (નહીં ઓળખાય એવા) અને અંતર્દષ્ટિવાળા જ્ઞાની વિવેકી Page #241 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ [ ૨૦૭ ] જનેને ગમ્યસહેજે ઓળખાય એવા તે પરમાત્મા પ્રભુ સર્વજ્ઞ અને સર્વદશી હોય છે. તેમ જ – ૨૭. નિરાકાર, આભાસ–પ્રકાશ વગરના, ભવપ્રપંચ રહિત, નિરંજન–કમ કલંક રહિત, સદા આનંદમય, સિદ્ધ, બુદ્ધ અને સમતોગ શોકાદિ દુ:ખ રહિત એવા પરમાત્મા પ્રભુ હોય છે. વળી– - ૨૮. કેવળજ્ઞાન સ્વરૂપી, પૂર્ણ સ્વતંત્ર, અક્ષય, આકાશ જેવા નિર્મળ, શાશ્વત, વિશ્વાત્મા, અસંખ્ય પ્રદેશ, જ્ઞાનશક્તિવડે વિશ્વવ્યાપક અને અનુત્પન્ન-અનાદિ કાળના–પુરાણ પ્રભુ છે. ૨૯ સકળ કર્મ–વિકાર રહિત સંપૂર્ણ જ્ઞાન અને દર્શનવાળા અથવા સાકાર ને નિરાકાર ઉપગવાળા અથવા સશરીરી | (ચરમશરીરી) જીવનમુક્ત ને અશરીરી (દેહાતીત) વિશ્વપ્રકાશક પરબ્રહ્મ, ઉત્કૃષ્ટ જ્ઞાની અને ઉત્કૃષ્ટ વીર્ય–શક્તિવાળા એવા પરમાત્મા હોય છે. ૩૦. સત્વ, રજ ને તમગુણથી સર્વથા મુક્ત થયેલા, ગંધ અને સ્પર્શથી સર્વથા રહિત, કેઈ શસ્ત્રાદિકથી છેદાય નહીં તથા ભેદાય નહીં એવા તેમ જ નિલેપ અને નિર્મળ વીતરાગ પ્રભુ હેાય છે. ૩૧. છદ્મસ્થ અવસ્થામાં સગુણ અને કેવળી અવસ્થામાં નિર્ગુણ, પરમ શાન્તિ પામેલા, સંસારસાગરથી ભવ્યજનોને તારનારા, જેવા તેવા મૂઢ જીને દુર્લક્ષ્ય પણ પરમ સ્થિરતાસમાધિવતને લક્ષ્યગત થયેલા, તથા સદેહ અવસ્થામાં ઉત્તમ વર્ણવાળા અને દેહાતીત સિદ્ધ અવસ્થામાં સર્વ પ્રકારના વર્ણ . વગરના પરમાત્મા હોય છે. વળી– Page #242 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૮ ] શ્રી કપૂરવિજયજી . ૩૨. નિશ્ચયદૃષ્ટિથી આત્મદ્રવ્યની અપેક્ષાએ એક રૂપવાળા અને વ્યવહારષ્ટિથી ગુણપર્યાયની અપેક્ષાએ અનેક રૂપવાળા, દેહાર્દિક દષ્ટિથી જોતાં સ્થૂલ અને તત્ત્વષ્ટિથી જોતાં સૂક્ષ્મ, અથવા વિવિધ કર્મની અપેક્ષાએ સ્થૂલ અને સૂક્ષ્મ, લઘુ તથા ગુરુ લેખાતા અથવા કર્માંના લાઘવથી લઘુ અને ગુણના ગારવથી ગુરુ એવા નિર્વાણ( મેાક્ષ )પદને પામેલા દેવાધિદેવ પરમાત્મા કહેવાય છે. વળી ૩૩. બ્રાહ્મણા જેને બ્રહ્મારૂપે, વૈષ્ણુવા જેને વિષ્ણુરૂપે અને શૈવા જેને શંકરરૂપે એળખે છે તે જ આ નિર્જન દેવ છે. વસ્તુત: ભિન્ન ભિન્ન મત-સંપ્રદાયવાળા જુદા જુદા નામથી એક જ શુદ્ધ નિરંજન દેવની સેવા કરે છે, એમ સમષ્ટિએ જોનાર વિચારકને લાગે છે. . ૩૪. ના જેને જિનેન્દ્ર કહે છે, સેાગતા આદ્યો જેને ખુદ્દ કહીને મેલાવે છે અને નાસ્તિકે કૈાલિક સૉંપ્રદાયવાળા જેને કોલ કહે છે તે જ આ સનાતન પરમાત્મ દેવ છે; કારણ કે ૩૫. જેમ શુદ્ધ સ્ફટિક રત્ન, રાતા, પીળા, કાળા, લીલા ફૂલરૂપ રંગવડે મહુરૂપી દેખાય છે, તેમ છ દનવાળાએ એક જ શુદ્ધ પરમાત્માને અનેકવિધ કલ્પનાએવડે અનેક રૂપે જોવે જાણે-અનુભવે છે; પરંતુ વિવિધ રંગના ફૂલ સમી કલ્પના દૂર થતાં તે શુદ્ધ-મૂળ રૂપે પ્રકાશે છે. ૩૬. વળી જેમ શુદ્ધ જળ ભૂમિના જુદા જુદા વર્ણ સચેાગથી અનેક રૂપવાળુ લાગે છે તેમ જુદી જુદી ભાવનાકલ્પનાવડે એક જ પરમાત્મા અનેક રૂપે ગવાય છે; તેમ જ Page #243 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૦૯ ] ૩૭. જેમ કાયામાં એક સાથે રહેલા પાંચે ઈન્દ્રિયોના વિષયે કંઈ એક જ માગે પ્રવર્તતા નથી, પણ જુદે જુદે માગે જુદા જુદા રસ લે છે તેમ ભિન્ન ભિન્ન ભાવનાના યા તે કલ્પનાના વેગથી જે કે છએ દર્શનવાળા એક જ માર્ગે ચાલતા નથી અને જુદે જુદે માર્ગે ચાલે છે તેમ છતાં સહુની ઈચ્છા એક જ શુદ્ધ પરમાત્માને મળવાની–ભેટવાની હોય છે. અતઃ ભેદભાવના (કલ્પનાજાળ) દૂર થતાં સમભાવ પ્રગટ થવાથી ગમે તે દર્શનવાળા શુદ્ધ પરમાત્માનું દર્શન કરી, પરમાત્મારૂપ થઈ શકે છે. ૩૮. ઉક્ત શુદ્ધ પરમાત્મા નિર્દોષ અથવા નિર્દેહ,મેહમુક્ત, પરમ શાન્ત, સર્વજ્ઞ અને મોક્ષદાતા છે. ઉક્ત સ્વરૂપી ભગવાન જ (ઉપાસના કરવા ગ્ય) એક નિરંજન દેવ છે. ૩૯વળી રૂપ-વર્ણવર્જિત પરમાત્મા સહુના રક્ષક (ગ-ક્ષેમકારી), ક્રિયા, કાળ અને સવાદિક ગુણથી પર, સંસાર-સૃષ્ટિસર્જનાદિક ખટપટથી સર્વથા મુક્ત, તથા સર્વ તેજથી વિલક્ષણ તેજવાળા છે. તેમ જ– ૪૦. કેવળજ્ઞાન વડે પૂર્ણ, સંપૂર્ણ સ્વરૂપસ્થિરતારૂપ સહજાનંદને પામેલા, અને કેવળજ્ઞાનવડે જેને સંપૂર્ણ પદાર્થો જાણું, દેખી શકાય છે એને જ અહીં દેવાધિદેવ કહેવાય છે. - ૪૧. એ રીતે અનંત જ્ઞાનાદિક ગુણોથી ભરેલા, અનંત. સ્વરૂપસ્થિરતારૂપ સહજાનંદમાં સદા ઝીલતા, અને જન્મ* * છતાં તે મનદ્વારા આત્માને મળે છે. - ૧૪. Page #244 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦ ] શ્રી કપૂરવિજયજી મરણના દુ:ખમાંથી સર્વથા મુક્ત થયેલા એવા મેાક્ષપદવીને પામેલા દેવાધિદેવનું ધ્યાન (એકાગ્રપણે ગુણચિન્તવન) કરવું જોઇએ. ૪૨. સમતા( સમભાવ )રૂપી નિર્મળ ગંગાજળવડે ચેાગી પુરુષ પરમાત્મભાવમાં પરિણામ પામેલા એવા નિજ આત્મપ્રભુને સ્નાન-અભિષેક કરે અને પછી સુગધી એટલે સુવાસભરેલાં આઠ ભાવપુષ્પાવર્ડ આત્મ-પ્રભુની પૂજા કરે. ( જીએ શ્રીમદ્ હિરભદ્રસૂરિષ્કૃત અષ્ટક. ) ૪૩.-૪૪. પછી સ્થિર થયેલા મનને દૃઢ–વશ કરીને, વિશાળ ભક્તિરૂપી સ્થાળમાં પરમાન દરૂપી ઘેખર, ઘી, સાકર અને કપૂર વિગેરે મૂકીને પછી જ્ઞાનન્ત્યાતિવધુ ઉદિત એવી દીપશ્રેણીને પ્રગટાવી, અનુક્રમે આત્મ-પ્રભુની પવિત્ર આરતિ ઉતારે. ૪૫. હરહંમેશ આ રીતે દેવાધિદેવ-આત્મપ્રભુની ભાવથી પૂજા કરનારા થાઉં એમ ચેાગી પુરુષ ચિન્તવે. ૪૬. ક વશ શરીર આકારને પામેલેા અંતરાત્મા સ્વહસરૂપી પેાતાને, પરમાત્મારૂપી પરમહંસ સાથે જોડી, તેમાં એકતા અનુભવતા સતા મેાક્ષપદને પામે છે. ૪૭. ચેાગના અભ્યાસી પુરુષ શુભ ધ્યાનના ચેગે, હિરાત્મભાવ તજી, અંતરાત્મભાવ એટલે અંતર આત્મારૂપ બની, પરમાત્મભાવનું ખૂબ સ્થિરતાથી ચિન્તવન કરે. તેમ કરતા સતા પરમાત્મા સાથે એક્તા અનુભવી, પેાતે પરમાત્મરૂપ થાય છે. પરમાત્મભાવ સાથે અભેદ્યતા-એકતા ચિન્તવતા ચેાગી પરમાત્મદશાને પામી શકે છે. તે પેાતાના આત્માને પરમાત્મભાવે કેવી રીતે ચિન્તવે તે કહે છે Page #245 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૧૧ ] ૪૮. આનંદ સામ્રાજ્યના ઉત્તમ લાભવાળા કેવળજ્ઞાનભાસ્કર જે પરમાત્મસ્વરૂપી હું (અંતરાત્મા) બધો સંસારસાગર તરી પાર પામ્યો છું, જ સર્વકના અગ્ર રહેલા સિદ્ધ પરમાત્મા સમાન મારે આત્મા છે, એ રીતનું ચિન્તવન અક્ષય-અવ્યાબાધ–ક્ષસુખનું સાધનરૂપ સમજીને સદા ય કર્યો કરવું. ૫૦. પરમાત્માના ધ્યાનમાં લીન થયેલ યોગી આત્માને નિરંજન દેવનાં દર્શન થયે–પરમાત્મસ્વરૂપનું ભાન થતાં, આનંદના આંસુને પ્રવાહ ચાલે અને શરીરમાં રોમાંચ ખડા થાય, એ પરમાત્મ-દર્શનનું લક્ષણ જાણવું. મોક્ષદાયક અષ્ટાંગયોગનું પ્રથમ નામમાત્ર વર્ણન– પ૧–પર, સંયમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, સમાધિ, ધારણું અને ધ્યાન-એ ભેગનાં આઠ અંગ સુજ્ઞજનોએ જાણવાં. એની પૂર્ણ સાધના કરવામાં આવે તે એથી ઉત્તમજનેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ આત્માને મોક્ષ સાથે જોડી દે તે ગ. તેના આઠ અંગ ઉપર કહ્યા છે. ૫૩. જે કરણ કરવામાં મન ન ખેદાય–ભેદાય, પણ સ્થિર–શાંત-પ્રસન્ન–આનંદિત રહે તે ધર્મ, તે વ્રત, તે ધ્યાન, તે તપ ને તે યુગ સાર્થક–સફળ–મેક્ષપ્રાપ્તિને અનુકૂળ સમજવાં. ચિત્તની ચંચળતા, અરુચિ અને ખિન્નતાને દૂર કરવાથી જ સફળ પ્રવૃત્તિ થઈ શકે છે. ૫૪–૫૫. સંકલ્પ-વિકલ્પ જ્યાં ન નડે અને આત્મકલ્યાણ સાધવા સિવાય બીજે કઈ પણ અંતરડેતુ (આશય) ન હોય Page #246 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૨ ] શ્રી રવિજ્યજી એવા કેઈપણ ઉપદ્રવ વગરના નિશ્ચળ, શાંત, પવિત્ર સ્થળે ધારણાવડે પરમાત્મ–સ્વરૂપમાં સ્થિર થવાય તેમ ચિત્તને સદા સાવધાનપણે જેડી દેવું અને ચઢતા પરિણામે પરમાત્મપદ પામવાની શુદ્ધ ભાવના કર્યા કરવી. આવા ઉચ્ચ પદને પામેલ રોગીને ફરી જન્મમરણ કરવા પડતા નથી. તે અજરામર એવા એક્ષપદને સહેજે પામી શકે છે. સારાંશ:–મનની સ્થિરતાથી ચાનાદિક રોગ સાધવામાં ભારે અનુકૂળતા આવે છે અને તેમાં દઢ વૈરાગ્ય અને અભ્યાસચગે અધિક સ્થિરતા થતી જાય છે. મનની સ્થિરતા જળવાય ને વૃદ્ધિ પામે એવાં સ્થળાદિક સાધન ગણી લેવાં, જ્યાં ધારેલા કાર્યમાં વિક્ષોભ થવા સંભવ ઓછો રહે. તેમ છતાં કવચિત કઈ અનુકૂળ કે પ્રતિકૂળ પરીષહ કે ઉપસર્ગ તથા કર્મસંગે વિઘ આવી પડે તે નિ:શંક ને નિર્ભય બની નિશ્ચળપણે તે સહન કરી લેવા સાવધાન રહેવું. તેમ કરવાથી સ્વકાર્યસિદ્ધિ ત્વરિત થવાની. તેવી તક સાધી લેવામાં જ સાર છે. સમર્થ આત્મસાધક યોગીને એ ઉચિત જ છે. [ આ. પ્ર. પુ. ૨૨, પૃ. ૧૦૯-૧૪૨. ] સૂક્ત વચનો. ૧. વાસનાના બે પ્રકારની છે: શુદ્ધ અને અશુદ્ધ.શુદ્ધ વાસના જન્મ, મરણના ફેરા ટાળે છે ને અશુદ્ધ વાસના સંસાર વધારે છે. ૨. ઈષ્ટ, અનિષ્ટ (શુભાશુભ), શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પામીને જે હર્ષ–ખેદ કરતા નથી, તેમાં સમભાવે રહે છે-સાક્ષીરૂપે રહે છે તે આત્મા શાંત. કહેવાય છે. - Page #247 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૧૩ ] ૩. જે ઇંદ્રિયને કબજે રાખી શકે, સર્વ પ્રાણુઓ ઉપર સમભાવ રાખે, ભાવીની ઈચ્છા રાખતો નથી અને સહેજે મળેલું ગ્રહણ કરે છે, કેઈન પણ ટ્વેષ કરતો નથી તે શાંત કહેવાય છે. ૪. મરણ, ઉત્સવ તથા યુદ્ધમાં જેનું અંતઃકરણ ચંદ્રકિરણ સમાન શીતળ અને સમભાવી રહે છે તે શાંત કહેવાય છે. ૫. શમથી શ્રેય પ્રાપ્ત થાય છે, શમ પરમપદ છે, શમ શિવસ્વરૂપ છે, શમ શાંતિરૂપ છે અને શમ જ ભ્રાન્તિભંજક છે. ૬. સંતેષ, સાધુસંગ, સદ્વિચાર ને શમ એ ચાર વાનાં માણસોને ભવસાગરથી પાર ઉતરવાના ઉપાયરૂપ છે. * ૭. સંતેષ પરમ લાભરૂપ છે, સત્સંગ પરમગતિ રૂપ છે, સદ્વિચાર પરમ જ્ઞાનરૂપ છે ને શમ પરમ રત્નરૂપ છે. ૮. બાળપણમાં અજ્ઞાનથી, જૈવનમાં કામના ઉન્માદથી અને વૃદ્ધવયમાં સ્ત્રી વિગેરેની ચિંતાથી અત્યંત પીડિત થયે છતો આત્મા સ્વહિત કયારે કરી શકે ? ૯ સુગુરુ-ઉપદેશ અને શાસ્ત્રાર્થ જાણ્યા વગર આત્માને ઓળખી શકાતું નથી. સદ્ગુરુનો ઉપદેશ અને શાસ્ત્રાર્થ એ ઉભયને સચોગ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. તે વગર જીવ મિથ્યાભ્રમવશ માર્ગ ભૂલી અવળે માર્ગે ચઢી અનેક પ્રકારનાં દુઃખ પામે છે. ૧૦. ભ્રમમાં પડી જીવ પોતે અનેક ભૂલે કરે છે અને પરિણામે ઈચ્છા વગર પણ અનેક દુઃખ પામે છે. ૧૧. સમ્યગૂ જ્ઞાનપ્રકાશ વેગે વસ્તુતત્ત્વને યથાર્થ બેધ Page #248 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૪ ] શ્રી Íરવિજયજી થતાં અનાદિ ભ્રમ ભાંગે છે, તેથી જીવ ગંભીર ભૂલ કરતો અટકે છે અને દુઃખને જલદી અંત આવે છે. - ૧૨. ખરી વિદ્યા તે છે કે જેથી આત્માને ઉદ્ધાર જલદી થાય, કર્મનો અંત થાય, જન્મ-મરણને નાશ થાય અને સર્વ ઉપાધિ રહિત પરમપદ–મેક્ષની અવિનાશી અક્ષયસ્થિતિ કાયમને માટે પ્રાપ્ત થાય. આવી ઉત્તમ વિદ્યાથી ખરી શ્રદ્ધા પ્રકટે છે અને એથી સંયમમાર્ગનો આદર કરાય છે. ખરી પતિતપાવની વિદ્યાના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. ૧૩. જે માણસ બુદ્ધિમાન, કુળવાન, ક્ષમાવાન, વિનયવાન, શૂરવીર, કૃતજ્ઞ, રૂપઐશ્વર્યવાન, દયાળુ, મદ-અહંકાર રહિત, દાતાર, પવિત્ર, લજજાવાન, ભાગ્યશાળી, દઢ મૈત્રીવાળો, અતિ સરળ સ્વભાવવાળે, સત્ય પ્રતિજ્ઞાવાળ, નીતિવાન અને બંધુવર્ગને આશ્રયસ્થાનરૂપ હોય તે માણસનો જન્મ આ લેકમાં અને પરલોકમાં સફળ થયે જાણો. ૧૪ એટી પ્રશંસા ડાહ્યા અને મૂજનોને હર્ષ નિમિત્તે થાય છે અને સાચી નિંદા ડાહ્યા માણસોને પણ દુ:ખ ઉપજાવે છે. . ૧૫. જે મનુષ્ય ચકર હોય છે તેઓ બીજાનાં મનને તેમના બોલવા ઉપરથી, નિશ્વાસ ઉપરથી અને નિરીક્ષણથી પણ જાણી શકે છે. ૧૬. મહાન પુરુષને આશ્રય કર્યો હોય તો તે તેજહીનને પણ તેજસ્વી (પ્રભાવશાળી) બનાવે છે. જુઓ, શિવ-શંકરના સંસર્ગથી ભસ્મ પણ પવિત્ર બને છે. , Page #249 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૧૫ ] ૧૭. સત્પુરુષાએ દુર્જનના સર્વથા દૂરથી જ ત્યાગ કરવા, કેમ કે તેને સ્વાર્પણુ કરવાથી ( દિલ અને લક્ષ્મી દેવાથી ) તેના મનને દ્વિધા કરે છે—અન ઉપજાવે છે–હાનિ પહોંચાડે છે. ૧૮. દઢ ટેકવાળા ધીર પુરુષને આખી પૃથ્વી ઘર-આંગણું જેવી છે, સમુદ્ર જળની નાનકડી નીક જેવા છે, પાતાળ ભૂમિ સમાન છે અને મેરુપર્યંત એક સામાન્ય રાફડા જેવા છે. ૧૯. પરાક્રમવંતને પર્વત પણ તૃણુ જેવા લાગે છે, પરંતુ પરાક્રમરહિતને એક તૃણુ પણ પર્વત જેવું ભારે થઇ પડે છે. ૨૦. પ્રમાદ સમેા કેાઇ શત્રુ નથી અને ઉદ્યમ સમે કેાઈ ખંધુ નથી. તે એમાંથી હિતકારક જે સમજાય તેના આદર કરો. ૨૧. ઉત્તમ પુરુષમાં વિચાર, વાણી અને વન-આચારમાં એકતા-સમાનતા હાય છે, તેમાં પરસ્પર વિરાધ આવતા નથી. ૨૨. ઉપદેશવડે સ્વભાવ મદલી શકાતા નથી. વાંદરાને સારી રીતે કેળવ્યેા હાય છતાં પણ તે તેની ચપળતા તજતા-છેાડતા નથી. ૨૩. વિકટ કાર્યમાં જે પુરુષ આરંભેલા કાર્યને પૂર્ણ કર્યાં વગર તજતા નથી તે ધીર–વીરને લક્ષ્મી પ્રસન્નતાથી વશ થઈ રહે છે. ૨૪. શુદ્ધ ચિત્તવાળાની સઘળી કરણી લેખે લાગે છે-સફળ થાય છે. ૨૫: મેટાં માણસાનાં કષ્ટ જોઇ દુ ના હસે છે–રાજી થાય છે, પરંતુ સજ્જને-ઉદાર દિલવાળા તેા તેના પ્રત્યે દિલસેાજી ધરાવે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૬ ] - શ્રી. કપૂરવિજયજી ૨૬. ઉત્તમ પુરુષોની વિભૂતિ-સમૃદ્ધિ-સમુન્નતિ બીજાના ભલા માટે (પરોપકાર માટે) થાય છે. ૨૭. કરત કરત અભ્યાસમેં, જડમતિ હેત સુજાણ; (મંદબુદ્ધિવાળા પણ ગ્ય અભ્યાસક્રમથી શ્રેષ્ઠ બુદ્ધિશાળી થઇ શકે છે. ). ૨૮. ઉપકારને બદલે દેવાની ભાવના રાખવી. ૨૯. જ્ઞાન અને અભ્યાસથી નિર્ભયતા અને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે, માટે હે આત્મન ! તું પણ તારે તે વાર સંભાળી લેવા તત્પર થા–તે મેળવવા જલ્દી પ્રયાણ કર. ૩૦. માણસ જેવા વિચાર કરે છે તેવો તે બને છે. ૩૧. જે જેનું ચિન્તવન કરે છે તે તન્મય થઈ જાય છે. ૩૨. ધૈર્ય અને દૃઢતાથી પ્રત્યેક કાર્યમાં પડવું જરૂરતું છે. એમ ન થાય તો નિરાશા જ નિર્માયેલી છે. ૩૩. અનિયમિતતા મનુષ્યને આગળ વધવા દેતી નથી. ૩૪. નિયમિતપણું એ અભ્યાસના ફળનું એક અત્યંત આવશ્યક અંગ છે. ૩૫. વિચાર ચારિત્રનું નિમક ખાસ પ્રેરક છે. ૩૬. કેવા બનવું એ આત્માના પિતાના જ હાથમાં છે. ૩૭. સર્વ સંસ્કૃતિનું ફળ (મૂળ) ચારિત્રને ઉન્નત બનાવવામાં જ હોવું જોઈએ. Page #251 -------------------------------------------------------------------------- ________________ - -- - લેખ સંગ્રહ : ૪ : [ ૨૧૭ ] . ૩૮. પ્રભુ પ્રત્યે–પરમગુરુ પ્રત્યે શુદ્ધ આચરણ કરવા લક્ષ રાખવું. ૩૯. બીજાની ઉપર ઉપકાર કરીને અભિમાન કરતા નહીં. ૪૦. શરીરમાં રોગે આળસથી થાય છે. આળસુ પુરુષે જેટલા રેગી હોય છે તેટલા ઉદ્યમવાળા રેગી હોતા નથી. ૪૧. પૈસાથી સારા અને નબળાં બંને પ્રકારના કામ થાય છે. કર. નિરુદ્યમીપણું તે રોગ ઉત્પન્ન કરવાનું ઘર છે. ૪૩. રોગનું કારણ અજ્ઞાન પણ છે. અજ્ઞાનતાથી, અન્યને દુઃખ આપવાથી દુ:ખ, રોગ પેદા થાય છે, મનશુદ્ધિથી–પવિત્રતાથી તે દુ:ખ મટી શકે છે. ૪૪. દષ્ટિ સુધરે તે સર્વ ઠેકાણેથી ગુણ મળી શકે છે. ૪પ સહુનો આત્મા સમાન ગણે, કોઈને દુઃખ ઉપજાવે નહિ. ૪૬. જેને મૃત્યુ સાથે ભાઈબંધી હેય, મૃત્યુથી નાશી છૂટવાની શક્તિ હોય, “હું મરીશ નહિ એવી ખાત્રી થઈ ગઈ હોય તે ભલે ધર્મસાધન કરવાનું આવતા દિવસ ઉપર મુલતવી - રાખે–પસંદ કરે ! પણ– ૪૭–૪૮. તે પ્રમાણે મૃત્યુ સ્વવશ ન હોય તે જેમ બને તેમ ત્વરાથી આત્મસાધન કરવું; કારણ કે શ્રેયકામ કરતાં સો વિદો આવી પડવાનો સંભવ છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] શ્રી કરવિજયજી ૪૯ ઈર્યા, ભાષાદિક પાંચ સમિતિઓ ચારિત્રધર્મમાં સ્થિર થવા કહી છે અને મનગુપ્ત વગેરે ત્રણ ગુણિઓ અશુભ વિષયેથી સર્વથા નિવવા–બચવા માટે મહાપુરુષોએ કહી છે. ૫૦. ઉપરોક્ત આઠે પ્રવચનમાતાનું જે સારી રીતે સેવન કરે છે–પરિપાલન કરે છે તે વિદ્વાન મુમુક્ષુ મુનિ શીધ્ર સર્વ સંસારબંધનથી સર્વથા મુક્ત થઈમેક્ષપદને પ્રાપ્ત કરી શકે છે. ૫૧. સંપત્તિ સમયે કુલાઈ જઈ આત્મસંયમ ખે નહીં તેમ જ દુઃખ આવે ત્યારે ગમગીન બની પુરુષાર્થ છોડે નહીં. પર. મનની ઈચ્છા વિરુદ્ધ ઇંદ્રિયોથી ઘસડાઈ જવું તે પોતાની માણસાઈ (મનુષ્યત્વ) ખોઈ બેસવા બરાબર છે. ૫૩. જે આપણે આપણી પાશવવૃત્તિઓને આપણે સ્વાધીન કરી ન શકીએ તો પશુઓમાં અને આપણામાં રતિભાર ભેદ (તફાવત) નથી, આપણે મનુષ્યરૂપમાં પશુ સમાન જ ગણાવાને લાયક છીએ; માટે પિતાનું મનુષ્યત્વ સિદ્ધ કરવાને ઇન્દ્રિયને અને શરીરને પ્રથમ વશ કરવાં જોઈએ. ૫૪. દયાનમાર્ગનું પ્રથમ પગથિયું ઇંદ્રિયનિગ્રહ અને બીજું મનેનિગ્રહ છે, તે અતિ વિકટ–દુષ્કર છે, તેમ છતાં તે ખાસ કર્તવ્યરૂપ છે. પૂવે કઈક મહાનુભાવેએ તેમ કરેલ છે અને વર્તમાનમાં પણ કઈ વિરલા કરી શકે છે. ૫૫. મન અતિ ચંચળ છે તેમ છતાં વૈરાગ્ય અને અભ્યાસવડે તે વશ થઈ શકે છે. અભ્યાસથી શું દુષ્કર છે?, * Page #253 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [૨૧૯ ] પ૬. અભ્યાસ પણ લક્ષ સહિત નિયમિત હોય તો એક્કસ લાભકારક થાય છે. ૫૭. સાધનો અનેક છતાં સાધ્ય એક છે. ૫૮. અધિકાર, યોગ્યતા-પાત્રતા પરત્વે સાધને અનેક છે. પ૯ જે વિષય( સાધન)માં માણસને રસ-આનંદ પડે છે તે વિષય ઉપર ચિત્તની એકાગ્રતા સુખે સંભવી શકે છે. ૬૦. જે મરણનો ભય મનની એકાગ્રતા કરાવી શકે તે આત્મદર્શનને પ્રેમ માણસને કેમ એકાગ્ર બનાવી ન શકે? ૬૧. ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ નિરાશ નહીં થતાં તે તે પ્રસંગેની પાર જવા આત્માનું સામર્થ્ય અંતરમાં રહેલું છે, એવી આત્મશ્રદ્ધા દઢ રાખવાથી અને એકનિષ્ઠાથી આત્માવલંબી થવાથી અનહદ લાભ થઈ શકે છે. ૬૨. આપણું નિમિત્તે આપણું ગફલતથી કહે કે પ્રમાદશીલતાથી સગુણ જનેનું દિલ–મન દુ:ખી થવા ન પામે, અને તેમ થતાં તેમની ક્ષમા યાચવા પ્રમાદ ન લેવાય એ કયાણાથી જનને ઉચિત છે. ૬૩. કબૂલ કરેલાં વચનને ભંગ, ગઈ વસ્તુનો શેક અને અન્યની નિદ્રાને ભંગ એ ત્રણ વાનાં સમજુ મનુષ્ય ન કરવાં. - ૬૪. આપણે કોઈને વચન આપ્યું જ હોય–તે વિશ્વાસ આ જ હોય તે ગમે તે ભેગે તેનું પાલન કરવું જ જોઈએ. ૬૫. અજ્ઞાની છે એક બીજા સાથે કલેશ-કુસંપ કરી પ્રાયે પાયમાલ થઈ જાય છે, જ્યારે પરિણામદશી સુજ્ઞજને સંપના સદુભાવથી વર્તતાં-રહેતાં આબાદ રીતે વૃદ્ધિ પામે છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ [ ર૨૦ ] શ્રી કરવિજયજી ૬૬. બહું જ ખરો.” “મારું ધાર્યું જ થવું જોઈએ.”એ દુરાગ્રહ રાખવાથી જ કલેશ-કુસંપના બીજ રોપાય છે. આપણે કઈ મિત્ર, સ્વજન કે સ્વધર્મી બંધ અણધારી આફતમાં આવી પડ્યો હોય તે તેને તન-મન-ધનનો ભોગ આપી, સમાચિત સહાય કરી, સારી સ્થિતિમાં લાવી મૂકે તે સુસભ્ય–ઉત્તમ મનુષ્ય તરીકેનું મુખ્ય કર્તવ્ય છે. ૬૮. આદર સહિત દાન, મિષ્ટ–મધુર વચન, સુસરલ હદય, ત્યાગ અને સંયમ પ્રમુખ સદગુણવડે ત્રણે જગત વશ થાય છે તે મનુષ્યલકમાં લોકપ્રિય થવાય તેમાં શી નવાઈ ? ૬૯આયુષ્યની હાનિથી વૃદ્ધાવસ્થાએ જ્યાંસુધી શરીરને ખરું કરી નાંખ્યું નથી, વિવિધ વ્યાધિઓએ જ્યાંસુધી શરીરમાં ઊંડા મૂળ ઘાલી શરીરને ક્ષીણ બનાવ્યું નથી અને ઇન્દ્રિયાની વિજ્ઞાનશક્તિ કામ કરતી બંધ થઈ નથી; ત્યાંસુધીમાં આત્માથી જનોએ સાવધાનપણે ચેતીને ધર્મસાધન કરી લેવું જોઈએ. જે અવસર પામી ચેતી ન શકાય તે પછી ઘર બળવા માંડે ત્યારે કૂવો ખોદવો શા કામને? પાછળથી પસ્તા કરે ન પડે એમ પ્રથમથી ચેતીને ચાલવું જોઈએ. - ૭૦. જે ગામ-શહેર કે નગરમાં જિનમંદિર હોય, જ્યાં શાસ્ત્ર–અર્થના જાણકાર એવા સાધુ, સંત તથા શ્રાવકને સુયોગ મળતું હોય, અને ગૃહવ્યવહાર યોગ્ય ઉચિત સાધને સુગમ રીતે મળતાં હોય તેવા સ્થળમાં શ્રાવકે–સપુરુષે–સજન મનુષ્ય સદા નિવાસ કરે યોગ્ય ગણાય છે. [આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૦૮, ૩૦૫, પુ. ૨૭, પૃ. ૭૧, ૧૧૫, ૧૩૨.] Page #255 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૨૧ ] ખરી પવિત્રતા. વિચાર, વાણી અને આચરણ–વર્તનમાં રહેલી મલિનતાવિષમતા, વિપરીતતાદિક ખામીઓને દૂર કરી તેમાં સભ્યતાસરલતાસત્યતા કહે કે એકતા કહો તે આવે, રહેણી-કહેણી શુદ્ધ-અવિસંવાદી બનવા પામે અને આત્માભિમુખતા સચવાય તે ખરી પવિત્રતા જાણવી. પવિત્રતા આદરવી–રાખવી આત્માથી જનેને બહુ જરૂરી છે, કેમ કે ઉક્ત પવિત્રતા સેવવામાં થતા પ્રયત્નનાં પ્રમાણમાં આત્મિક બળ વધે છે, અને તેમાં જેટલી જેટલી ખામી રહે છે–એટલે વિચાર, વાણી અને વર્તન–આચરણ જેટલાં જેટલાં મલિન રહે છે, તેટલી તેટલી મુશ્કેલીએ આત્મવિકાસના માર્ગમાં નડતી રહે છે. ઉક્ત પવિત્રતા કેળવવા અને વધારવા આત્માથીં જનેએ ખૂબ પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. એથી અનુક્રમે સર્વ કલ્યાણ સંભવે છે. ઉક્ત પવિત્રતા કેળવવા અને વધારવા માટે જેમ બને તેમ વિચાર, વાણું અને આચારને વિવેકપૂર્વક સુધારવા ગ્ય પ્રયત્ન જાતે જ સેવ, તથા શિષ્ટ જનોને સમાગમ ઉક્ત લક્ષથી કરવો. એમ કરવાથી અનુક્રમે સાચી પવિત્રતાની પ્રાપ્તિ અને પુષ્ટિ થવા પામશે. [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૧૬.] Page #256 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] શ્રો કપૂરવિજયજી આત્મનિરીક્ષણ. આપણે અજ્ઞાનપણે સત્પુરુષેાના અસત્ દાષાને પ્રગટ કરવાને પ્રવૃત્ત થઇએ છીએ. આપણાં ચિત્ત પ્રમાદને આધીન રહે છે. આપણે દુ નાની પાસે રહી, પરાયાં છિદ્રને જોઇએ છીએપરાયાં છિદ્રે જોવાની આપણને ટેવ પડી ગઈ છે, તેથી સસમાગમમાં સ્હી શ્રી જિનેશ્વરાના, મુનીશ્વરાના અને ઉત્તમ પુરુષાના સુંદર ગુણસમૂહતુ કી ન કરીને આપણે આપણા જન્મ સફળ કરવા જોઇએ. ઉત્તમ દેવગુરુના ગુણુગાન કરતાં ધીમે ધીમે આપણે એવા ઉત્તમ ગુણને લાયક મનશું અને અનુક્રમે તેમના પગલે ચાલી સનદ્વારા તથા રત્નત્રયી( જ્ઞાન-દર્શન-ચારિત્ર )ને આરાધી આત્મકલ્યાણ સાધીશુ. [ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૩૦૪. ] આત્મિક રાજ્યપ્રાપ્તિના ઉપાય. આત્મિક રાજ્યની પ્રાપ્તિ માટે તે માના પારગામી ગુરુદેવની સેવા કરવી. ધર્મશાસ્ત્રાનાં રહસ્યના પારગામી થવું. શાસ્ત્રના ઊંડા રહસ્યના વિચાર કરવે! તેમ જ તે વડે મનને દૃઢ કરવુ. મનશુદ્ધિ માટે ક્રિયા કરવી, આત્મભાન જાગૃત રહે તે માટે સત્પુરુષાને સમાગમ કરવે અસત્સંગ તેમાં વિન્નરૂપે છે માટે તેના ત્યાગ કરવા. રાગ-દ્વેષ દૂર કરવાં, ક્ષુધા જીવાને પાતા Page #257 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ર૨૩ ] સમાન ગણવા. પિતાની માફક્ક સર્વ જી સુખના વાંછક છે. માટે તેમનું રક્ષણ કરવું. શક્તિ અનુસાર તેમને જોઈતી મદદ કરવી. વાણી ઉપર કાબૂ મેળવો. તે માટે પ્રિય, પથ્ય, સત્ય, સ્વલ્પ, સમાચિત બોલવાની ટેવ પાડવી. બાહાધન એ. મનુષ્યોના પ્રાણ જેવું છે, જેના જવાથી જીવે દેહને પણ ત્યાગ કરે છે, તેવાં કારણેમાં નિમિત્તભૂત ન થવાય તે માટે કેઈનું કાંઈ પણ તેની ઈચ્છા સિવાય ન લેવું. નવ વાડપૂર્વક શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. બાહ્ય અને અત્યંતર પરિગ્રહને ત્યાગ કરે. સંયમને ઉપકારી જીવન જીવવું. નિદોષ આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાદિકની મદદ લઈ, ધર્મમાં મદદગાર શરીરનું રક્ષણ કરવું. સ્થાનાદિ પ્રતિબંધ થવા ન પામે તે માટે નવકલ્પી વિહાર પ્રતિબંધ રહિત વિચરવું. નિદ્રા, તંદ્રા, આલસ્ય, વિષાદ (ખેદ) અને પ્રમાદને અવકાશ ન આપ. અનુકૂળ ઈન્દ્રિયવિષયમાં આસક્ત ન થવું અને પ્રતિકૂળમાં ઉદ્વિગ્ન ન થવું. સદા સંતોષી બનવું. દરેક ક્ષણે વિશુદ્ધ પરિણામવડે કર્મમેલ ધોયા કરો. વિવિધ તપશ્ચર્યા કરવી. પાંચ પ્રકારે સ્વાધ્યાય કરો. પાંચ સમિતિ અને ત્રણ ગુતિવાળા પવિત્ર માર્ગમાં અંતઃકરણને જોડવું. ક્ષુધા તૃષાદિક પરિષહ સહન કરવા. ધૃતિ, બુદ્ધિ અને સ્મૃતિ વધે એવો અભ્યાસ સેવો. મનને આત્મા તરફ વાળવું અને પરમાત્મસ્વરૂપમાં એકાગ્રતા વધારવી. આ પ્રમાણે વર્તન કરવાથી આત્મિક રાજ્યમાં પ્રવેશ થઈ શકે છે. અધિકારી જીવે તેમ કરવું ઉચિત છે. અભ્યાસ અને વૈરાગ્ય-વૈરાગ્યની મદદથી વિશ્વના તમામ પદાર્થોમાંથી વિરક્ત થવાય છે. જે વૈરાગ્ય ન હોય તો જીવ પિતાનો માર્ગ મૂકીને કોઈ ને કોઈ વિષયમાં આસક્ત થઈ Page #258 -------------------------------------------------------------------------- ________________ [ રર૪ ] શ્રી કર્ખરવિજયજી જઈ આગળ વધતો અટકી પડે છે; માટે આત્મરાજ્ય મેળ વવામાં વૈરાગ્યની બહું જરૂર છે. સામાન્ય વૈભવથી માંડી દેવલોક સુધી વૈભવ કાગડાની વિષ્ટા જેવો લાગ જોઈએ. આત્મમાર્ગના પ્રયાણમાં મદદગાર થાય એવાં સાધનો સેવવાને સતત-દઢસ્થાયી અભ્યાસ પ્રેમપૂર્વક વધારવો જોઈએ. મનની ચંચળવૃત્તિઓ રોકાય અને શુદ્ધ બને તે અભ્યાસ બહુ ઉપયોગી છે. અભ્યાસ અને વૈરાગ્ય આ બંને આત્મરાજ્યમાં પ્રવેશવા માટે સહાયકરૂપે ગ્રહણ કરવા. [ આ. પ્ર. પુ. ર૯, પૃ. ૩૦૮. ] ચારિત્ર-બંધારણમાં કેટલાક ખાસ અગત્યના ગુણો. - ધર્ય—એ ગુણથી ચારિત્રમાં આગળ વધાય છે, ચારિત્ર દઢ થતું જાય છે. પ્રત્યેક નિષ્ફળતાનું મૂળ ઘેર્યની ખામી છે. ગમે એવા વિકટ પ્રસંગે પણ હિમ્મત નહિ હારી જતાં, તેમાંથી ગુણ. ગ્રહણ કરતા રહી, તેને પાર પામનાર ધર્યવંત મનુષ્ય ચારિત્રને સફળ કરી શકે છે. નિરાશા કે શોકના પ્રસંગથી ઘેરાતા લગારે ગભરાયા વગર તેનાં કારણ તપાસવાં અને ધૈર્યને ખીલવવાના સાધન તરીકે તેને ઉપગ કરે. પ્રમાણિકતા, સત્યતા ને સરલતાએ ચારિત્ર– મંદિરની દીવાલની ગરજ સારે છે. તેના ઉપર ચારિત્રને સઘળો આધાર રહે છે. સત્યને સાચે ભક્ત હશે તે બીજાને ભૂલવણમાં નાખવા કદી પ્રયત્ન કરશે નહિં. અન્યને છેતરવા જતાં આપણે જાતે તો જરૂર છેતરાઈએ જ છીએ. બીજા તો Page #259 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૨૫ } ન છેતરાય; કારણ કે માણસ ગમે એવું કપટ કરે તે પણ મનુષ્ય એકબીજાનાં હદય પારખી જાય છે અને પછી તે કપટીને વિશ્વાસ ઊઠી જવાથી તેનું સાચું કામ પણ માર્યું જાય છે અને તેનો બળાપે થયા કરે છે. પ્રેમ-નિઃસ્વાર્થ પ્રેમ એ ચારિત્રમંદિરનું રક્ષણ કરનારું ઉપયોગી ઢાંકણું છે. જેમ મકાનનું બાા છાપરું તાપ અને વરસાદથી રક્ષણ કરે છે તેમ નિ:સ્વાર્થ પ્રેમ પણ જ્ઞાન અને બૈર્યનો અગ્ય ઉપયોગ થતો અટકાવે છે. શુદ્ધ પ્રેમ વગરના જ્ઞાન ને હૈયે પણ ભયરૂપ થઈ પડે છે. પ્રેમ એ એકલો શબ્દ લાગણુસૂચક છે, પરંતુ તેમાં માન, પ્રશંસા, પૂજ્યભાવ, ભક્તિભાવ, પરેપકાર, દિલજી, દયા, અનુકંપા અને સહાયકવૃત્તિ વિગેરે અનેક સદ્ગણોને સમાવેશ થઈ જાય છે. આ સર્વે સદ્ગણે પ્રેમમાંથી જ પ્રગટે છે. પ્રેમને મુખ્ય ગુણ મિત્રતા છે અને દૃઢ મિત્રતા એ જ બંધુત્વ છે. તેના ઉપર આપણા આત્મવિકાસને માટે આધાર છે. જે આપણે આત્મા બળવાન, વૈર્યવાન બને તે આપણને આગળ વધતાં કોણ અટકાવી શકે? સ્વતંત્રતા–માં જ જીવનને ખરે આનંદ છે અને સ્વતંત્રતાને ખરે ઉપગ એ જ ખરું જીવન. કારાગૃહમાં સડવું તેના જેટલું જ બંધન પિતાને સમય વ્યર્થ ગાળવામાં, પિતાને ધમ યથાર્થ નહિ બજાવવામાં અને પિતાની શક્તિનો યોગ્ય ઉપયોગ નહિ કરવામાં છે. એટલા માટે જ બાહ્ય પદાર્થોથી ભય પામવાની જરૂર નથી, પરતું આપણું શક્તિઓને યેગ્ય ઉપયોગ . ૧૫ . . . . . . . Page #260 -------------------------------------------------------------------------- ________________ [ રર૬ ] શ્રી કરવિજ્યજી થતો નથી એ જ મેટો ભય છે. આપણી ફરજ સગુણોમાં સંપૂર્ણ રીતે આગળ વધવાની છે. [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૩૦૫. ] પ્રમાદ-વિષય. આ લેકમાં જે વિષયસુખ છે તે આપાતરમ્ય (ભાગવતાં સારાં મધુર) લાગે તેવાં છે પરન્ત પરિણામે તે વિરસકટુક-કિપાકનાં ફળ જેવાં નિવડે છે. જેમ ખરજ ખણતા તો મીઠી લાગે છે પણ પાછળથી તે ભારે પીડા ઉપજાવે છે. જેમ મધ્યાહ્ન સમયે ઝાંઝવાનાં જળ બેટી ભ્રાન્તિ ઉપજાવે છે તેમ વિષયસુખ માટે સમજવું. તેમાં આસક્તિ (રાગ, દ્વેષ) કરવાથી જીવને અનંતા જન્મ-મરણનાં દુઃખ વેદવાં–જોગવવાં પડે છે. વળી વિષયસુખ ક્ષણિક-ક્ષણવિનાશી છે અને એક બિન્દુ માત્ર છે, જ્યારે મોક્ષનાં સુખ અક્ષય, અનંત અને અવિનાશી છે. [આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૫] મલિન વાસના-ભાવનાનું બળ તોડવા પ્રયત્ન આપણા હૃદયમાં જ્યાંસુધી મલિન વાસના-ભાવના ભરી છે અને તે દૂર કરવા પૂરતો પ્રયત્ન નહીં કરાય ત્યાંસુધી તેમાં શુભ ભાવના પેદા થઈ શકશે નહીં. જુઓ, ડુંગળી ઉગાડવા માટે કપૂર જેવા સુગંધી પદાર્થોનું ખેતરમાં ખાતર નાંખી, તેને ગંગા નદીના ચેખા જળવડે સોનાના કળશેથી સિચન કર્યું હોય, વળી ડુંગળી ઊગતાં તેના પાંદડાને ચંદન અને Page #261 -------------------------------------------------------------------------- ________________ I ! લેખ સંગ્રહ : ૪ : [ રર૭ ] કસ્તુરી જેવા પદાર્થો વડે લેપન કર્યું હોય તો પણ તે ડુંગળીની સ્વાભાવિક દુર્ગધ દૂર થઈ શકતી જ નથી, કારણ કે તેમાં રહેલી દુર્ગધ તેના હાડેહાડમાં વ્યાપી રહેલી હોય છે. * ઉપરના ઉપનયવાળા દષ્ટાન્તથી નિરાશ નહીં થતાં સાચા દિલથી મલિન વાસના કાઢવાને સતત પ્રયાસ કરવામાં આવે અને શુભ પવિત્ર ભાવનાનું સિંચન ચાલુ રહે તે મલિન ભાવનાનું જોર ઘટતાં ધીરે ધીરે તે નષ્ટ થશે અને અંતે પવિત્ર–શુભ ભાવના વધશે. - શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજે પ્રથમ જિનેશ્વરના સ્તવનમાં કહ્યું છે કે – પ્રીત અનાદિની વિષભરી, તે રીતે તે કરવા મુજ ભાવ; કરવી નિવિષ પ્રીતડી, કીણ ભાંતે હે કહે બને બનાવ ? ઋષભ જિર્ણોદશું પ્રીતડી. પ્રીત અનંતી પરથકી, જે તેડે હો તે જે એહક પરમપુરુષથી રાગતા, એકતા હે દાખી ગુણગેહ. - ઋષભ જિર્ણોદશું પ્રીતડી. પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ દેવચન્દ્રની સેવના, આપે મુજ હો અવિચલ સુખવાસ. ઋષભ જિર્ણોદશુ પ્રીતડી. ઉપરના સ્તવનમાંના ઉદ્દગારે તેના ખાસ અર્થ–ભાવાર્થરહસ્ય સાથે સમજી જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવાથી ઘણો લાભ થવા સંભવ છે. [આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૨૦.] Page #262 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૮ ] શ્રી કપૂરવિજયજી ધર્મ અને વ્યાપાર પર ત્રણ વિણકાનું દૃષ્ટાન્ત. કાઇ ત્રણ વણિકા પાતાપેાતાની મૂળ મૂડી–પુજી સાથે લઇને વ્યાપાર કરવા પરદેશ નીકળ્યા. તેમાંથી એક વણિક સાવધાનપણે વ્યાપાર કરતા મૂળની પુંજીને વધારી–ઘણા લાભ મેળવી ઘરે આવ્યેા. ખીજો ણિક વ્યાપાર કરતાં ખર્ચ કરતાં વધારે કમાયે નહિ તેથી જેટલી પુ ંજી લઇને ગયેા હતેા તેટલી મૂળ પુંજીને લઇ ઘરે આવ્યા. ત્રીજો વિણક જે પુંછ લઈને ગયા હતા તે પુંજી ખધી ગુમાવી મેઠા. ઉપરના વ્યાપાર-વ્યવહારમાં ત્રણ વિણકનું દૃષ્ટાંત દ્વીધું. તે પ્રમાણે ધર્મ-વ્યવસાયમાં પણ તેવી જ રીતે ત્રણ પ્રકારના જીવા હાય છે તે અહીં મતાવે છે. મનુષ્યપણામાં પ્રશસ્તભાવે તપ-સંચમનુ સેવન-ધર્મારાધન કરી ઉચ્ચ ગતિ સાધવામાં આવે તેણે મૂળગત મૂડીને વધારી લાભ મેળવ્યે જાણવા. તથાવિધ પ્રાપ્ત થયેલ સાધનસામગ્રીને અને ભદ્રિકતા સરળતાને જાળવી રાખી દાનરુચિ વિગેરે શુભકરણીવડે ફ્રીને મનુષ્યભવ પામે તેણે મૂળની મૂડી સાચવી રાખી જાણવી. હિંસા, વિશ્વાસઘાત, ચારી અને વ્યભિચારાદિક હલકાં પાપકૃત્યા કરી નરક–તિય "ચાદિ નીચી ગતિમાં ઉપજે તેણે મૂળની મૂડી-પુજી ગુમાવી દીધી સમજવી, [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૩૦૬. ] Page #263 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : | [ રર૯ ] ત્રણ પ્રકારના સાધુ, હંસ, કાગ અને બગની જેવા તેમનાં આચરણ ઉપરથી ત્રણ પ્રકારના સાધુ કહ્યા છે. ૧. બાહા અને અત્યંતર શુદ્ધ આચરણવાળા સાધુ હંસ - જેવા જાણવા. ૨. બન્ને પ્રકારે મલિન આચરણવાળા સાધુ કાગ–કાગડા જેવા જાણવા. ૩. બહારથી ઊજળા પણ અંતરથી મેલા આચરણવાળા સાધુ બગ-બગલા જેવા જાણવા. ભાગ્યને સદાચરણ સેવવાની–સારાં કામ કરવાની તક હાથ લાગી હોય તો તેને સાર્થક કરવી; પણ તેને નકામી ગુમાવી દેવી નહીં. આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૭૩.] મનોરથની ઉપગિતા અને બળ. મનુષ્ય અનેક મનોરથો ભલે કર્યા કરે, પરંતુ જ્યાં સુધી વિચારોને મનોરથ સાથે ભેળવી દેવામાં ન આવે ત્યાં સુધી તે જય પ્રાપ્ત કરી શકશે નહિ. જે મનુષ્ય મનોરથ વિના વિચારને જીવનમાં મૂકે છે તે નાવિક વિનાના વહાણની પેઠે ગોથાં ખાય છે અને લય પામી જાય છે, તેથી જે મનુષ્ય પિતાના જીવનમાં કોઈ કાર્ય—સેવા આત્મકલ્યાણ કરવા ઈચ્છતા તું હોય અને તેમ કરી જિંદગી સફળ કરવા માગતો હોય તેણે પિતાના વિચારો અનેરોની સાથે જોડી દેવા જોઈએ. Page #264 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦ ] શ્રી કરવિજયજી જે મનુષ્યને જીવનને ઉદ્દેશ હોતા નથી તેઓ ભય, ચિન્તા, દુદ વિગેરેના ભેગા થાય છે. દરેક મનુષ્યએ પોતાના મનમાં આત્મકલ્યાણના આદર્શો અને જીવનના મનોરથ ઘડી રાખવા જોઈએ અને તેને સફળ કરવા સતત પ્રમાણિક ઉદ્યમ કરે જોઈએ. મનુષ્ય ચિત્ત–ઢચિત્તથી પિતાની વિચારશક્તિઓને પિતાના મનોરથના લક્ષ્ય પર લઈ જવી જોઈએ અને તેને શ્રેય સમજી તેની સફળતા અર્થે પિતાનું જીવન અર્પણ કરવામાં જરા પણ શંકાસ્પદ ન થવું જોઈએ. પિતાના વિચારોને અયોગ્ય વિકપિ, ઈચ્છાઓ તથા વિષયે તરફ જતાં રેકવાં જોઈએ. જેમને પિતાના મનોરથ સફળ થવાની આશા બીલકુલ ન હોય તેમણે પોતાના વિચારને કર્તવ્યની પૂર્ણાહુતી કરવા તરફ લગાડવા જોઈએ. સિાથી વિશેષ ભીરુ મનુષ્ય પણ શક્તિ, સતત ઉદ્યોગ અને અભ્યાસથી મનોરથ પ્રમાણે પ્રાપ્ત કરી શકે છે. સાધારણ મનુષ્ય પણ અભ્યાસવડે મનોરથને પેલા વિચારેવડે સામાન્ય મનુષ્ય મટી દૈવી મનુષ્ય બની જાય છે. એટલા જ માટે મહાપુરુષ કહે છે કે–ખરાબ વિચારવાળો મનુષ્ય સવિચાર કરવાના સતત અભ્યાસથી સદ્વર્તનશાળી બની શકે છે. મનુષ્ય પોતાના મનોરથના દયેયને ધ્યાનમાં રાખી, પિતાના ઇષ્ટ સ્થાન પર પહોંચવાને સરળ માર્ગ શોધી કાઢી, લક્ષ્યના સુંદર માર્ગમાં વિચરતી વખતે આમતેમ જોયા વિના વિહાર કર જોઈએ. સુંદર મનોરથમાં વિહરનારે સંદેહ, શંકા, ભય અને Page #265 -------------------------------------------------------------------------- ________________ 2 લેખ સંગ્રહ [ ૨૩૧ ] શૂન્યતાને દૂર ફેંકી દેવા જોઇએ, કારણ કે તે તેના મામાં કાંટારૂપ છે અને જ્યાં તેને અવકાશ નથી ત્યાં મનેારથઢઢતા, કાર્ય શક્તિ તૈયાર હાય છે. જે મનુષ્યે સ ંદેહ વગેરે ઉપર જય મેળવ્યા તેણે નિષ્ફળતાને નિશ્ચયથી જીતી લીધેલ હેાય છે, દરેક કઠિનતાની સામે સાહસ કરે છે અને બુદ્ધિપૂર્વક પ્રયાસ કરે છે તે તેના પર વિજય મેળવે છે. નિડર થઈને વિચારરૂપ મનેરથાને તદાત્મક સ્વરૂપે કરી દેવામાં આવે તે મનુષ્ય પેાતાની શક્તિ ઉપર શાસન કરનાર નરરત્ન કહેવાય છે. આવા વીરપુરુષા પેાતાની શક્તિથી, મનેારથના મળથી, અપરિમિત ઉદ્યોગથી ઇચ્છિત–ધારેલાં કાર્યો કરી શકે છે. આવાં ઘણાં દૃષ્ટાંતા જૈન અને જૈનેતર શાસ્ત્રામાં મેાજીદ છે. [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૧૩. ભાગલાલસાને તજવાની–જીતવાની જરૂર. ૧. ભાગલાલસાવતી આત્મા કર્મના લેપથી મલિન થવા પામે છે અને ભાગલાલસાના ત્યાગી આત્મા કર્મ થી લેપાતા નથી. ભાગલાલસાવંત આત્મા સંસારચક્રમાં ભ્રમણ કરતા રહે છે અને ભાગલાલસાને ત્યાગી મહાત્મા ભવભ્રમણથી મુક્ત થાય છે. ૨. એક લીલેા, બીજો સુક્કો એવા એ માટીના ગાળાને ભીંત સાથે અફળાવ્યા છતાં જે લીલેા ગાળા છે તે ભીંતને ચાંટી જાય છે, સુક્કો ગેાળા ભીંત ઉપર ચાંટતે જ નથી. ૩. એ રીતે જે કાઇ કામલેગની લાલસાવાળા દુર્બુદ્ધિ મેાહમૂઢ જના છે તેએ સંસારમાં ચોંટી રહે છે અને સુક્કા Page #266 -------------------------------------------------------------------------- ________________ [ ર૩ર ] શ્રી કપૂરવિજયજી ગેળાની જેવા જે કોઈ ભેગલાલસાથી વિરક્ત થયેલા છે તે સંસારમાં ચુંટતા નથી પરંતુ શીધ્ર મુક્ત થાય છે. ભેગલાલસાને ભવભ્રમણ કરાવનારી જાણ સુજ્ઞજનોએ તજવા છે. [આ. પ્ર. પુ. ૨૫, પૃ. ૨૮૨. ] નિગ્રંથ શબ્દને ભાવાર્થ. ગ્રંથ એટલે અષ્ટવિધ કર્મ અને તે કર્મના હેતુરૂપ મિથ્યાત્વ, કષાય, અવિરતિ અને મન, વચન, કાયાના ચોગ (વ્યાપાર) તે સઘળાં કર્મો અને તે કર્મના બંધહેતુ રૂપ મિથ્યાત્વ, કષાયાદિકને ટાળવા (જીતવા-નિગ્રહ કરવા) જે સરલ ભાવે ત્રિકરણ ચોગે સાવધાનપણે પ્રયત્ન કરે છે તે ખરા નિગ્રંથ કહેવાય છે. [ આ. પ્ર. પુ. ૨૫, પૃ. ૨૮૨.] અમે આવા ગુણવાળાને બ્રાહ્મણ કહીએ છીએ. - ૧. ઘી સિંચેલા અગ્નિની પેઠે પૂજિત અને કેવળજ્ઞાની જેને વખાણે છે એવા સગુણવંતને અમે બ્રાહ્મણ કહીએ છીએ (પૂર્વોક્ત સગુણવંત તે પાંચ મહાવ્રતધારી સાધુ–મુનિજને જ હોઈ શકે છે). - ૨. જે મનુષ્ય સ્વજન-કુટુંબવાળાં સ્થાને આવી હરખાતો નથી અને બીજા સ્થાનકે જતાં ખેદ ધરતો નથી તથા તીર્થંકર પ્રભુનાં પ્રકાશેલાં વચનમાં રમણ કરે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - ૩. નિર્મળ કરેલા અને એપેલા સુવર્ણ જેવા યથાક્ત તપ Page #267 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : | [ ૨૩૩ ] વડે વિશુદ્ધ થયેલા અને રાગ-દ્વેષ તથા ભયરહિતને અમે બ્રાહ્મણ કહીએ છીએ. * ૪. તપવડે કૃશ કાયાવાળા, ઇંદ્રિયોને દમનારા, લેહી માંસ જેનાં સૂકાણું છે એવા (કુશ શરીરવાળા), અહિંસાદિક વ્રત પાળવામાં સાવધાન અને જેણે કોધાદિક કષાય ટાળ્યા છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૫. કેઈ પણ જીવ માત્રને કઈ પણ રીતે હણતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. . ૬. ક્રોધથી, લેભથી, હાસ્યથી કે ભયથી જે કદાપિ જૂઠું બેલતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૭. સજીવ, અજીવ કે મિશ્ર, થોડી કે ઘણી કઈ ચીજને જેઓ કદાપિ ગ્રહણ કરતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૮. દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી વિષયભોગ મન, વચન ને કાયાથી જે કદાપિ કરતા નથી, કરાવતા નથી અને અનુમોદતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૯. જેમ પંકમાં ઉત્પન્ન થયેલ અને જળથી વૃદ્ધિ પામેલ કમળ પંકથી અને જળથી લેપાતું નથી તેમ જે કામગથી જરા પણ લેપાતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૧૦. લેલુપતા રહિત કેવળ સંયમની રક્ષા માટે જ પિંડને પિષનાર, ગૃહ રહિત, પરિગ્રહ રહિત અને ગૃહસ્થોના પરિચય રહિત નિલેષપણે સંયમ સાધનારને અમે બ્રાહ્નણ કહીએ છીએ. ૧૧. જે માતપિતા, બાંધો તથા જ્ઞાતિસંબંધ છોડીને Page #268 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી કપૂરવિજયજી ભગતૃષ્ણા તજી સાવધાનપણે સંયમનું પાલન કરતા રહે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. [ આ. પ્ર. પુ. ૨૪. પૃ. ૨૮૨] આ તે જીવની કેવી જડતા? ૧. મેહની ગાઢ નિંદમાં પડેલો જીવ બેભાન બની ગયો છે. ૨. તેમાંથી ઢળી જગાડવા કોઈ કેઈ ઉપકારી જને પ્રયત્ન પણ કરે છે, છતાં અભાગી જીવ જાગતું નથી અને પ્રમાદમાં પડ્યો પડ્યો ઘેર્યા કરે છે. ૩. આ માનવભવ, આર્ય દેશ, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ પ્રમુખ દુર્લભ સામગ્રી કેટલી મુશીબતે પામે છે તેનું પણ તેને કશું ભાન નથી. ૪-૫. આ માનવભવ દશ દષ્ટાંતે દુર્લભ કહ્યા છે, પરંતુ મદ, વિષય, કષાયાદિથી પ્રમાદવશ થઈ જીવ તેવા મનુષ્યભવને એળે ગુમાવી રહ્યો છે. ૬. મધુબિંદુની જેમ નજીવા ક્ષણિક વિષયસુખમાં આ પ્રાણું કેટલો બધો લેભાઈને કેટલો બધો દુઃખી થઈ રહ્યો છે? ૭. કેઈ ઉપકારી જ્ઞાની ગુરુ તેને તેની ભયંકર સ્થિતિનું ભાન કરાવવા અને બનતા પ્રયાસે તેને તેના મહાદ:ખરૂપ કૂપમાંથી ઉદ્ધરવા વિદ્યાધરની પેઠે હિતભરી પ્રેરણા કર્યા કરે છે, પરંતુ તે અભાગી જીવ પેલી વિષયતૃષ્ણા તજી તેમના શરણે જવામાં વિલંબ કર્યા કરે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૩૫ ] ૮. સંસારચક્રમાં ભમતાં અનંતી વાર વિવિધ વિષયજન્ય સુખ પામી ચૂક્યા છે છતાં જાણે પ્રથમ કઈ વાર પામ્યો જ ન હોય તેમ અત્યારે તુચ્છ વિષયસુખમાં મૂંઝાઈ રહ્યા છે અને ખરું ધાર્મિક કર્તવ્ય-આત્મસાધન કરવાનું ભૂલી પરિણામે જન્મ-મરણના ફેરામાં પડે છે. [ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૦૮.] ખરી જરૂર શાની છે? હવે કંઇક જાગીને જુઓ! પ્રભુ ! અમને ખરા માણસ આપે ! આવા સમયમાં મોટા દિલના, મજબત મનના, ખરી શ્રદ્ધાવાળા અને કામ કરવાને ખુશી, પદવીના લેભથી તણાઈ ન જાય તેવા, પદવીની લાલચથી ઠગાય નહિ તેવા, દઢ અભિપ્રાય તથા મજબૂત સંકલ્પ શક્તિવાળા, સત્યવાન, ચારિત્રપાત્ર માનવાની જરૂર છે. તવ્ય કરા–પિતાના અધિકાર પ્રમાણે કામ કરો, તેના ફળ માટે અધીરા ન બને. અર્પણબુદ્ધિથી કામ કરનાર ઘણું કમાય છે. નિઃસ્વાર્થ સેવાથી થતો આત્મસંતેષ–એ તેને જે તેને બદલે નથી. ધર્મની પરીક્ષા–કટી–દેશના સામાજિક પ્રનાં નિર્ણયમાં અમુક ધર્મ કેટલે ઉપયોગી થઈ પડે છે એ ધર્મની પૂરતી કસોટી છે, એમ હાલનું જગત વધારે ને વધારે માનતું જશે તમારા પિતાના ધર્મ તરફ દષ્ટિ ફેર, તેનાથી તમારા Page #270 -------------------------------------------------------------------------- ________________ [ ર૩૬ ] શ્રી કરવિજયજી દેશની ઉન્નતિ થાય છે કે કેમ? તેની તપાસ કરો. તે કાંઈ કામ કરે છે કે નહીં? તેની તજવીજ કરે. જે કાંઈ પરિણામ આવવું જોઈએ તે તેનાથી આવે છે કે નહીં? તેની તપાસ કરે. જે માણસ સંપૂર્ણ રીતે ધર્મનિષ્ઠ રહે તેને સમાજસેવા . તથા દેશાભિમાન તરફ કેટલું પ્રિોત્સાહન રહે છે? તેની તપાસ કરે. એવી વિચારવા યોગ્ય ઘણી ઘણી બાબત છે. કોઈ માણસનું ધાર્મિક જીવન તેના કાર્યોમાં સ્પષ્ટ રીતે માલુમ પડી , ન આવે તે તે જીવન ચિતન્યમય અગર ખરું જીવન હોઈ શકે નહીં. માત્ર બુદ્ધિમાન લેકેની એક જાતિ ઉત્પન્ન કરવી એ જ કેળવણનો હેતુ હોવો જોઈએ નહીં. સમાજના અંગભૂત તરીકે લેકમાં કર્તવ્યબુદ્ધિ અને જવાબદારીની લાગણું ઉત્પન્ન થાય એ પણ તેને હેતુ છે. . એક્તા–વિચાર, વાણી અને વર્તન–આચારની એક્તા આવવી જોઈએ, અને દરેકમાંથી મલિનતા દૂર થઈ પવિત્રતા દાખલ થવી જોઈએ. એમ કરવાના અભ્યાસથી જ આપણા સૌનું શ્રેય સંભવે છે. [આ. પ્ર. પુ. ર૭, પૃ. ૩૧૫.] કષાયનો જય. કષસંસાર, તેને આય લાભ કરે તે કપાય. કષાય-કધ, માન, માયા અને લેભ એ ચાર પ્રકારને છે. તે દરેકનું પ્રશમરતિકાર નીચે મુજબ વર્ણન કરે છે – ક્રોધ-કષાય સહુને પરિતાપ કરનાર, ઉદ્વેગ કરનાર અને Page #271 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૩૭ ] વૈર-વિરાધ ઉપજાવનાર છે, એટલું જ નહીં પરંતુ તે ભવિષ્યમાં થનારી સારી ગતિને પણ અટકાવે છે. માન-જ્ઞાન, આચાર અને વિનયને લેપનાર, તથા ધર્મ, અર્થ અને કામમાં અંતરાય પાડનાર એવા માન કષાયને ખરે વિદ્વાન થાડા વખત પણ સ્થાન આપતા નથી અર્થાત તેને ટકવા દેતા નથી. માયા-માયાવી પુરુષે કદાચ કઇપણ અપરાધ કર્યાં ન હાય તે પણ તે માયાદાષથી કૃષિત સતા સર્પની પેઠે કેાઈને પણ વિશ્વાસપાત્ર થઈ શક્તા નથી. લેાલ–સર્વ વિનાશના મૂળરૂપ અને સર્વ આપદાએ પામવાના મુખ્ય કારણરૂપ લાભને વશ થયેલ જીવને એક ક્ષણ પણ સુખ–શાન્તિ ક્યાંથી હોય ? ઉક્ત કેધ, માન, માયા અને લાભ અતિ દુ ય છે. તેમને વશ પડેલ જીવને એટલાં બધાં કષ્ટ સહેવાં પડે છે કે તેનુ સંપૂર્ણ` વર્ણન પણ થઇ ન શકે. ટુંકાણમાં ક્રેાધથી પ્રીતિને વિનાશ થાય છે, માન–અહંકારથી વિનય ગુણને લેાપ થાય છે, માયા– કપટ–શઢતાથી વિશ્વાસ ભંગ થવાને લીધે મિત્રતા-ભાઇચારાને નાશ થાય છે અને લેાભથી સર્વ ગુણના વિનાશ થાય છે. ક્ષમા-સમતા–ઉપશમભાવથી સહિષ્ણુતા કેળવી ક્રેાધને જય કરવા, મૃદુતા–નમ્રતાવડે માન–અહંકારના જય કરવા, ઋજુતા–સરળતાવડે માયા-કપટના જય કરવા અને સતાષવૃત્તિવડે લેભતૃષ્ણાના જય કરવા. Page #272 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૮ ] શ્રી કપૂરવિજયજી દયા ધર્મનું મૂળ છે. ક્રોધી-અક્ષમાશીલ-અસહિષ્ણુ હાય તે દયાને સાધી–આરાધી શકતેા નથી, તેથી જે ક્ષમાપ્રધાન— ક્ષમાવત ક્ષમાશ્રમણ હેાય તે ઉત્તમ અહિંસા-દયાધમને સાધીપાળી–આરાધી શકે છે. સર્વે ગુણે વિનયને આધીન છે અને વિનય ગુણ મૃદુતાને આધીન છે, તેથી જેનામાં સંપૂર્ણ મૃદુતા વસે છે તે સર્વ ગુણુભાગી મની શકે છે. માયાવી જીવ વિશુદ્ધિ પામતા નથી, અશુદ્ધ આત્મા ધર્મને આરાધી શકતા નથી, ધર્મારાધન વગર મેક્ષ થતા નથી અને મેાક્ષ ઉપરાંત બીજી કાઇ પરમસુખ વિદ્યમાન નથી. : લાભ-તૃષ્ણામાં તણાતા જીવ સુખશાંતિને પામતા નથી અને સંતેાષ સમાન કેાઇ સુખ નથી તેથી લેાભ તજી સતાષના આશ્રય કરવેા યુક્ત છે, [ . પ્ર. પુ. ૨૬, પૃ. ૨૭૦.] સિદ્ધ પરમાત્માના આઠ ગુણા અને તેથી થતા આત્મિક લાભ. ૧. અનતજ્ઞાન જ્ઞાનાવરણીય ક ના ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લેાકાલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણે છે. ર. અન'તદશ ન-દર્શનાવરણીય કર્મના ક્ષય થવાથી, આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લેાકાલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે દેખે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૩૯ ] ૩. અવ્યાબાધસુખ વેદનીય કર્મ ના ક્ષય થવાથી, સ પીડા રહિત નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે. ૪. અનંતચારિત્ર-મેાહનીય કર્માંના ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રના સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વસ્વભાવમાં સદા અવસ્થિત રહે છે તે જ ત્યાં ચારિત્ર છે. ૫. અક્ષય સ્થિતિ-આયુ:કર્મ ના ક્ષય થવાથી, નાશ ન થાય એવી અનંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક સિદ્ધની સ્થિતિની આદિ છે પણ અંત નથી; તેથી તેની સાદિઅન ત સ્થિતિ કહેવાય છે. ૬. અરુપીપણુ’-નામક ના ક્ષય થવાથી વણું, ગ ંધ, રસ અને સ્પ રહિતપણું થાય છે; કેમ કે શરીર હાય તા એ ગુણા રહે છે પણ સિદ્ધ ભગવાનને શરીર નથી તેથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે. ૭. અગુરુલઘુ-ગેાત્રકનેા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે તેથી ભારે, હળવા અથવા ઉચ્ચ, નીચપણાના વ્યવહાર રહેતા નથી. ૮. અન'તવીય અંતરાય કર્માંના ક્ષય થવાથી અનંતદાન, અનતલાભ, અનંતભાગ, અનંત ઉપભાગ અને અનંત વી. શક્તિ પ્રાપ્ત થાય છે. એ પ્રકારે ખરા પુરુષાર્થ ચેાગે સિદ્ધ પરમાત્માને પ્રાપ્ત થયેલા આઠ ગુણાથી અપૂર્વ અને નિર ંતરના આત્મિક લાભ પ્રાપ્ત થયેલા હાય છે. [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૪૪. ] Page #274 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૦ ] શ્રી કપૂરવિજયજી બેધદાયક વચનો. ૧. તન અને મનની કોઈ પણ શક્તિને સદુપયોગ તે સગુણ અથવા પુણ્ય છે અને તેનો દુરુપયોગ કે ક્ષય તે દુગુણ અથવા પાપ છે. ૨. આપણને એવી જાતના શિક્ષણની જરૂર છે કે જેનાથી આપણું ચારિત્ર બંધાય (નીતિ-રીતિ સુધરે), માનસિક બળને વધારો થાય, બુદ્ધિ વિશાળ બને અને જેના ગે માણસ પોતાના જ પગ ઉપર ઊભા રહી શકે–સ્વાશ્રયી બને. ૩. આપણી માતૃભૂમિના કલ્યાણ માટે તેના કેટલાક બાળકેએ પવિત્ર બ્રહ્મચારી અને બ્રહ્મચારિણીઓ થવાની તેનાથી ખાસ જરૂર છે. ૪. આ દેશમાં ભાષણોથી કંઇ જ વળે તેમ નથી. આપણા ભણેલા દેશીઓ (કદાચ) તે સાંભળશે ને બહુ તો તાળીઓ બજાવી “શાબાશ ! ઠીક કહ્યું ”ના પિોકારો કરી પિતાને આનંદ જણાવશે એટલું જ માફ. ઘેર જઈને તે સાંભળેલું તમામ ખલાસ. ૫. આપણને જેની ખાસ જરૂર છે તે થોડાક તરુણ યુવકોની છે કે જેઓ પોતાના દેશબંધુઓને માટે સઘળું જ ત્યાગી દે અને વખત પડે ત્યારે ભેગ આપવા પણ તત્પર થાય; માટે પ્રથમ તો આપણે એમનાં જીવન ઘડવાં જોઈએ. ત્યારપછી તેના દ્વારા ખરા કામની આશા રાખી શકાય. ૬. જે દેશના લોકોને પેટપૂરતું ખાવાનું સુદ્ધાં મળતું નથી તે લેકે ધર્મને કેવી રીતે ને કયાંથી આચરી શકે ? A (પટને ખાડે પૂરાયા વાર ધર્મ-કર્મ કયાંથી સુઝે)? Page #275 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૪૧ } ૭. કોઈના પણ દોષો તેના મોઢામોઢ કહે અને બીજાઓ આગળ તે તેના ગુણ જ ગાઓ (એથી સ્વપરહિતરક્ષા થવા સંભવ છે). ૮. દરેક જણ પોતે ધારે તે મહાન્ થઈ શકે. અખંડ બ્રહ્મચર્ય એ શક્તિ અને બળની ચાવી છે. . ૯. માત્ર ઈશ્વરપ્રાપ્તિના હેતુપૂર્વક જ જે જન બાર વર્ષ સુધી અખંડ બ્રહાચર્ય પાળે છે તેનામાં એ શક્તિ ચોક્કસ આવે છે, એવો મારો જાતિઅનુભવ છે. ૧૦. જે પ્રજાને તેના પિતાનો ઈતિહાસ નથી તે પ્રજાને આ જગતમાં બીજું કંઈ જ નથી. હું ફલાણા ફલાણા ખાનદાનને ફરજંદ છું એવું જે માણસને શ્રદ્ધાપૂર્વક અભિમાન હોય તે માણસ ખરાબ થશે એવું તમે માનતા હો તે ન માનશો. ૧૧. જ્ઞાનપ્રદાનનું કામ જ્યાંસુધી ત્યાગી-સાધુ, સંન્યાસીઓના હાથે થતું ત્યાંસુધી ભારતનું ભવિષ્ય સર્વથા ઊજળું હતું, ભારતને માટે બધી બાબત જ સુગમ હતી. ૧૨. ભારતના સંતાનનાં શિક્ષણનો ભાર જ્યાંસુધી સાચા ત્યાગીઓના શિરે પાછો નહિ મૂકવામાં આવે ત્યાંસુધી ભારતને પારકા જેડા ઉપાડવા જ પડશે. (પારકી આજ્ઞા માનવી જ પડશે.) ૧૩. આપણા લોકોનું મોટું અનિષ્ટ આળસ છે અને એ જ આપણું દરિદ્રતાનું મુખ્ય કારણ છે. ૧૪. વિશ્વવ્યાપી બંધુત્વ “વસુધા ટુવાકુ એ ભાવને ૧૬ . . Page #276 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૨ ] . શ્રી કપૂરવિજયજી શી રીતે પમાય છે ? પ્રથમ તે એક જ્ઞાતિ, પંથ કે મંડળના સંકુચિત અને નાના સરખા મર્યાદિત ક્ષેત્રમાં જ એ બંધુભાવની શરૂઆત થાય છે. પછી ક્રમે ક્રમે આગળ વધતાં તેને ધીરે ધીરે વિકાસ થઈને છેવટે “વસુધૈવ કુટુમ્' વિશ્વવ્યાપી બંધુત્વના ઉત્કૃષ્ટ ભાવને પમાય છે. ૧૫. ઉમ્મર વધવાની સાથે મનુષ્યનું પ્રેમ, ભક્તિ અને વિશ્વાસનું ક્ષેત્ર પણ વિસ્તૃત થવું જોઈએ, અને મરણ સમય નજદિક આવતાં તો ચરાચર સર્વ સૃષ્ટિમાં પ્રભુનો સાક્ષાત્કાર કરવાની સ્થિતિએ પહોંચવું જોઈએ. ૧૬. કાર્યની સિદ્ધિના વિલંબ, અવિલંબનો આધાર તે કાર્ય માટેની ખંત અને સ્વાર્થ ત્યાગની મર્યાદા પર રહેલો છે. ૧૭. આંતર તેમ બાહજીવનની ઉન્નતિ સાધો અને તેમાં વિષમતા આવવા ન દે. . ૧૮. ત્યાગ અને સેવા એ બે હિદના રાષ્ટ્રીય કચે છે. એ બે દિશામાં પૂર્ણ પ્રગતિ થતાં–એ બે ભાવની રેલમછેલ થતાં બાકીનું બધું આપોઆપ આવી મળશે. ૧૯. ધાર્મિકતાની ધ્વજા–અભ્યાત્મજ્ઞાનની પતાકા ભારતવર્ષમાં જેટલી ઊંચે ચઢે તેટલી ઓછી છે. એમાં જ ભારતને ઉદ્ધાર છે અને એ જ ઉદ્ધારની ચાવી છે. * ૨૦. મનુષ્ય જે કામ કરે છે તે ઉપરથી નહિં પણ તે જે રીતિથી પિતાનું કામ કરે છે તે રીત ઉપરથી જ તેને હલકે કે ઉત્તમ કહે જોઈએ. કામ કરવાની રીત અને તે કરવાની તેની શક્તિ એ બે જ મનુષ્યની ખરેખર કસોટી છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ર૪૩ ] * ૨૧. અજ્ઞાનાવૃત જીવાત્માઓને જાગૃત અને મુક્ત કરવામાં ઉચ્ચ કોટિની નિષ્કામ નિઝા ખરેખર ઘણી જ મદદગાર થાય છે. 1. ૨૨. પ્રત્યેક વિજયવંત મનુષ્યની પાછળ કઈ ને કઈ ઠેકાણે સાચી નીતિ અને સુંદર સહૃદયતા રહેલી હોવી જોઈએ. ૨૩. નિ:સ્વાર્થતાના પ્રમાણમાં જ સફળતાનું પ્રમાણ રહેલું હોય છે. ૨૪. જે માણસ સ્વતંત્ર રીતે નિષ્કામપણે કર્મ કરે છે તે પરિણામની પરવા કરતો નથી. નોકર હોય તે જ પગારની ગરજ કરે છે–રાખે છે. [ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૯૩.] આત્મોન્નતિપ્રેરક હિતવચન. ૧. મનુષ્ય જ્યારે અહંભાવ ભૂલી જઈને એકનિષ્ઠાથી કામ કરે છે ત્યારે જે કાર્ય થાય છે તે ઊલટું બહુ જ સારું થાય છે. બધાં જ કાર્યો એવી રીતે કરવો જોઈએ. ૨. ગવડે જેણે પરમાત્મા સાથે એક્તા સાધી છે તે મનુષ્ય પોતાનાં બધાં જ કાર્ચે એવી રીતે એક્તાનથી કરે છે, અને તેમાં કોઈ જાતને સ્વાર્થ રાખતા નથી. 3. આપણે એવાં કામ હાથ ધરવાં જોઈએ કે જેમાં સારાનું પ્રમાણ વધારેમાં વધારે હોય અને દોષને ભાગ ઓછામાં ઓછા હિય. નિર્ભય, સાહસિક અને નિઃસ્પૃહ થવું એ કેટલું સારું છે? ૪. જે લેકે પિતાને અહંભાવ ભૂલી જઈને કામ કરે છે Page #278 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪ ] શ્રી કરવિજયજી તેઓ દોષભાગથી અલિપ્ત રહે છે, કારણ કે તેઓ જે કાર્ય કરે છે તે જગતના શ્રેય અર્થે હોય છે. ૫. અનાસક્ત રહી કચ-કર્મ આચરવાથી સર્વોત્તમ સુખ - ને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૬. જેને કશાની પરવા નથી હોતી તેની પાસે બધું જ આવે છે. કહ્યું છે કે–ત્યાગે તેની આગે.” ૭–. આદર્શ અને તે પણ એક જ આદર્શ માટે જી. તે આદર્શને એવો તો મહાન, એ તો સંગીન થવા ઘો કે જેથી મનમાં બીજો કોઈ પણ ભાવ રહેવા ન પામે, બીજા કશાને માટે મનમાં અવકાશ જ ન રહે કે બીજું વિચારવાને વખત પણ ન રહે. ૮ “ આદર્શ માટેની તાલાવેલી” બસ આદર્શની સિદ્ધિને માટે એ જ એક સર્વથી પહેલું અને મેટામાં મોટું પગથિયું છે. તે પછી તે બધું સહેલું ને સરલ બની જાય છે. ૧૦. પરમાત્માને જ હમેશાં શોધ, કેમ કે પરમાત્મામાં જ અનંત સુખ રહેલું છે. ૧૧. જે અપરિમેય અને અનિર્વચનીય છે, જે હદયના ઊંડાણમાં જ માત્ર જોઈ શકાય છે, જે તુલનાતીત છે, સીમાતીત છે, અવિકારી છે અને આકાશ જે અનંત છે તે પરમાત્માને ઓળખે, તેને જ શોધોબીજા કશાને શોધે નહિ. ૧૨. સર્વવ્યાપક અને સર્વશક્તિમાન સચ્ચિદાનંદના જ્ઞાન દ્વારા શાશ્વત શાન્તિ અને પ્રેમની પ્રાપ્તિ એ જ ગીજનની એક માત્ર ભાવના હોય છે. - Page #279 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૪૫ ] ૧૩. જેમના ઉપર કાઇ પણ જાતના બંધનના અધિકાર ચાલતા નથી તે જ ખરા ચેાગી છે. ૧૪. માત્ર ( આત્મ ) સાક્ષાત્કાર જ આપણને મુક્તિને અનુભવ કરાવે છે. ૧૫. સાચું સુખ ઇંદ્રિયેાના વિષયભાગમાં નથી રહ્યું, પણ ઇંદ્રિચાથી પર રહેવામાં રહ્યું છે. ૧૬. ખરું વ્યક્તિત્વ કદાપિ વિકાર પામતું નથી અને પામશે પણ નહિ; એવું વ્યક્તિત્વ તે આપણા અંતરાત્મા-શુદ્ધાત્મા– નિત્યાત્મા છે, આપણે પેાતે જ છીએ. ૧૭. ભલા થવું ને ભલાઈ કરવી એ જ ધ સસ્વ છે. ૧૮. પ્રમાણિકતા એ જ સાથી સરસ નીતિ છે, સદ્ગુણી માણસને અંતે લાભ જ થાય છે. ૧૯. મહાન્ ચીજો, મહાત્ ભાગે-આત્મસમર્પણ સિવાય કદી પ્રાપ્ત થઈ શકતી નથી. ૨૦. મારા આત્મા સનાતન શાંતિ અને અનંત આરામને માટે તલસે છે. ૨૧. એકલા સાવધાન રહેા ! એકલા સાવધ રહા ! એકલા રહેનારા ખીજાએની સાથે ી અથડામણમાં નથી આવતા, કોઇને ખલેલ નથી કરતા ને પાતે પણ ખલેલ નથી પામતા. [ . પ્ર. પુ. ૨૬, પૃ. ૯૫.] $ Page #280 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૬ ] શ્રી પૂરવિજયજી આત્મહિતૈષી જનોને ઉત્તેજક વચનો. ૧. અનંત વીર્ય, અનંત ઉત્સાહ, અનંત સાહસ અને અનંત પૈર્યની અપેક્ષા રાખે; તે જ મહાકાર્ય સિદ્ધ થઈ શકે ને દુનિયાનું ભલું થઈ શકે. ૨. “સમાચિત કર્તવ્ય સાધન” એ જ શ્રેષ્ઠ માર્ગ છે અને કાર્ય, કાર્યને સમજીને આદરવાથી તે બંધનરૂપ નીવડતું નથી. ૩. શુભની વૃદ્ધિદ્વારા જ અશુભનો નાશ થશે. ૪. દેષ જેવા બહુ સહેલ છે, પણ ગુણ જોવા એ જ મહાપુરુષનો ધર્મ છે. પ. ભય કે કેને ભય? છાતી વજ જેવી કરીને કર્તવ્ય કરવા મંડી પડે. ૬. પરસ્પરની ટીકા કરવી એ તે સર્વનાશનું મૂળ છે. ૭. યથાર્થ સાધુતા, હૃદયની ઉદારતા, મહત્તા અને પવિત્રતા જ્યાં હોય ત્યાં મારું મસ્તક ચિરકાળ આદરપૂર્વક નમે. ૮. સ્વાર્થ સાધનારૂપ લેઢાની સાંકળ અને નિઃસ્વાર્થ સેવારૂપ સેનાની સાંકળ એવી બે સાંકળે પૈકી સોનાની સાંકળ અનેક રીતે ઉપકારક છે અને હેતુ સરી રહેતાં તે સાંકળ પિતાની મેળે જ દૂર થઈ જાય છે. ૯. મારા પિતાના જ કલ્યાણને વિચાર કરવાને હું ગમે તેટલો યત્ન કરું છું છતાં પણ બીજાઓના હિતને વિચાર Page #281 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૪૭ ] મને વારંવાર આવ્યા કરે છે–વખતેવખત તેમ કરવાની મને, ફરજ પડે છે. ૧૦. જે તમને નેતા થવાની ઈચ્છા હોય તો પ્રથમ સોના સેવક બને. ૧૧. શક્તિ વિના જગતને ઉદ્ધાર નથી થતું, શક્તિ વગર કંઈ જ થઈ શકે નહીં. ૧૨. પરોપકારવૃત્તિ આવ્યા વગર પિતાની મુક્તિની ઈચ્છા રાખવી એ જ અઘટિત છે. પરને અર્થે જેણે સર્વસ્વ આપી દીધું તે જ મુક્ત થાય છે.. ૧૩. દોષો અને ખામીઓથી ભરપૂર હોવા છતાં એક માત્ર. હિદની જ ભૂમિ એવી છે કે જ્યાં જીવાત્મા મુક્તિ સંપાદિત કરી શકે છે–પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. ૧૪. આ બધે પાશ્ચાત્ય ભભકો મિથ્યા ગર્વ માત્ર છે, તે. આત્માને માટે કેવળબંધન કર્તા જ છે. ૧૫. સત્ય જ માત્ર એકલું ચિરંજીવ છે. ભગવાન સત્ય દેવ ! તું મારો માર્ગદર્શક થા ! , [ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૯૭, ] Page #282 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૮ ] શ્રી કÉરવિજયજી અનુભવ વચનો. ૧. જે સુખના છેડે–અંતે–પરિણામે દુઃખ થવા પામે તે સુખ નહીં અને તેવું સુખ કામનું પણ નહીં. ૨. જેના છેડે-અંતે સુખ થવા પામે તેવું સાધન-કાર્ય જરૂર કરીએ. તેને દુઃખરૂપ ગણવું નહિં અને તેમાં પડતાં દુઃખને ગણકારવું પણ જોઈએ નહિ. ૩. પરપિગલિક વસ્તુમાં મુંઝાઈ, સહજ સ્વાભાવિક આત્મિક સુખ ઈ બેસાય એમ ન કરવું. ૪. “હું કોણ છું? મારું શું સ્વરૂપ છે?” એ વિચાર શાંતભાવે વિવેકપૂર્વક કરે. પ. જેને આત્માનું શુદ્ધ સ્વરૂપ યથાર્થ સમજાયું હોયઅનુભવવામાં આવ્યું હોય એવા નિર્દોષ અનુભવીતું વચન માર્ગદર્શક માની સ્વીકારવું–માન્ય કરવું. ૬. સર્વ જીવ–આત્મામાં સમદષ્ટિ રાખવી–રાખતાં શિખવું. કેઈને કશી પ્રતિકૂળતા જાણીબુઝીને ઉપજાવવી નહિં. ૭. શક્તિરૂપે સહુ જીવ–આત્માઓ સરખા છે. એમાં છુપી રહેલી શક્તિ વ્યક્ત–પ્રગટ થાય તેમ કરવા પ્રયત્ન કરવો. ૮. “Health is wealth” આરોગ્ય-તંદુરસ્તી એ ખરી દલત બલકે દોલતથી અધિક છે. ' ૯ “તું ઠરી અવરને ઠાર, એ છે શ્રી જિનશાસનમાં Page #283 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૪૯ ] સાર આ અમૂલ્ય હિતવચન સહુ સુખના અથી જીવોએ હૃદયમાં કેરી–કતરી રાખવું જોઈએ. ૧૦. ધૈય અને ખંતથી ગમે તેવાં વિકટ કામ પણ પાર પાડી શકાય છે. ૧૧. વિવેકવાળા પુરુષાર્થ વડે અસાધ્ય જેવા જણાતાં કામ પણ સિદ્ધ થઈ શકે છે. ૧૨. “Haste is waste” અતિ ઉતાવળ અને અધીરાઈથી કરેલાં કામ અતિ હાનિરૂપ નિવડે છે. “ધીરજનાં ફળ મીઠાં છે.” ૧૩. મન, વચન અને કાયાની પવિત્રતા સારી રીતે સાચવવાથી એટલે સ્વવીય–સંરક્ષણરૂપ બ્રહ્મચર્યનું પાલન કરવાથી, સર્વ ઈષ્ટસિદ્ધિ થાય છે. [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૫,] શરીર ઃ ભાડાનું ઘર છે. ૧. જેમ ભાડાનું ઘર વાપરીએ તો જ સારું રહે છે નહીં તો ભાડાને જે ખર્ચ થાય તે બધો વ્યર્થ જાય છે, તેમ આ શરીરને પરોપકાર, જપ, તપ વિગેરે કામમાં વાપરવામાં આવે છે તો જ તે લેખે થાય છે–સાર્થક થયું મનાય છે. નહીં તે તેના પિોષણમાં જે વ્યય કરવામાં આવે તે સઘળો વ્યર્થ જાય છે ૨. આ દેહ માટીના પિંડરૂપ છે, નાશવંત છે, નિંદાજુગુપ્સા એગ્ય છે અને રોગનું ઘર છે તેવા દેહવડે ધર્મ Page #284 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૦ ] શ્રી કપૂરવિજયજી સાધન કરી જે આત્મહિત સિદ્ધ થતું હોય તો તે મૂઢ આત્મા! તું તેને અર્થે શા માટે સફળ પ્રયત્ન કરતો નથી? ૩. જે માણસ અન્યથા અનુપયોગી છે એવા આ દેહ તરફ મમત્વ રાખી ધર્મસાધન કરતા નથી તે ખરેખર મૂઢ આત્મા કહેવાય છે, માટે જ દેહમમત્વ તજી સહુએ દેહવડે બનતું ધર્મસાધન કરવું જોઈએ. * [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૫.] બોધવચને ૧. આહારે રચવા , સ્પષ્ટતા કુલી ! આહાર અને વ્યવહારમાં સ્પષ્ટ–નિખાલસપણે બાલી પોતાનો આશય જણાવનાર સુખી થઈ શકે છે. અન્યથા હાજી હા કરનાર અથવા મીઠું મીઠું બોલનાર પિતાને આશય ગુંગળાવી સ્વપરને હાનિરૂપ થાય છે. ૨. “ચિહ્ય જ પશ્ચ0 વત્તા શ્રોતા જ દુર્રમ ” કડવું પણ હિતકારી વચન કહેનાર ને સાંભળનાર બને દુર્લભ-કેઈક જ હોય છે. “કડવું ઓસડ મા પાય” એવું સમજનાર, કટુક પણ પરિણામે હિતકારી વચનને મોઢું બગાડ્યા વગર સાંભળનાર અને અણછુટકે એવું કહુક પણ પથ્થરૂપ વચન કહેનાર કેઈ વિરલા હોય છે. બહુધા તે હાજી હા કરનારા અથવા પરિણામે દુઃખકારક છતાં મીઠું મીઠું બોલનારા વધારે મળી આવે છે એ ખેદકારક વાત છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૫૧ ] ૩. સંપ Harmony–જ સુખનું મૂળ છે અને કુસં૫ એ કલેશ-દુ:ખનું મૂળ છે એમ જાણું, કુસંપને જડમૂળથી કાપી નાખી સુસંપ સ્થાપશે અને તેને આદર કરશે તે જ સઘળાં દુઃખ-કલેશથી બચી જશે અને સુખના ભાગી થઈ જશે. ૪. સંકુચિત–સ્વાથી વૃત્તિ તજી, ઉદાર દિલથી ઉદાર ભાવના રાખવાથી કુસંપ ત્યાગ–અંત અને સુસંપનો આદર કરી, તેને ચિરસ્થાયી બનાવી શકાશે. ૫. “અર્થ નિકા ઉો તિ, TRા પુત” “આ મારું અને આ પરાયું' એવી શુદ્ર જી ની સંકુચિત અને સ્વાથી વૃત્તિ હોય છે. ૬. પરંતુ “વારતાનાં તુ વસુધૈવ કુટુકવ ” ઉદાર દિલના મહાને તે સારી આલમ–દુનિયા કુટુંબ સમાન સમજાય છે. શાથી?–નિઃસ્વાર્થ ઉદાર ભાવનાના યોગથી. ' '' [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૧૯.] હિત–શિક્ષાવચનો પ્રબળ વિષયવાસના યા મનેવિકાર જીતવા માટે ૧. સુજ્ઞજનોએ સમજી રાખવું જોઈએ કે જે પુરુષ પરસ્ત્રી તરફ વિષયવાસનાની દષ્ટિથી જુએ છે તે પુરુષ હૃદયથી તે સ્ત્રી સાથે વ્યભિચારી બને છે. ૨. શરીરની અંદર ઉત્પન્ન થતા દુષ્ટ અને દુર્જય મને Page #286 -------------------------------------------------------------------------- ________________ [ રેપર 3 શ્રી કરવિજયજી વિકારોની સામે વીરતાપૂર્વક લડે. જે મનુષ્ય તે વિકારે ઉપર વિજય મેળવે છે તે ત્રણ ભુવનને વિજેતા થાય છે. ૩. જે સવિચાર, ભાવના અથવા સત્કાર્ય પાછળ મનુષ્યની સમગ્ર શક્તિઓને વ્યય કરે પડે છે તેવા વિચાર, ભાવના કે કાર્ય પાછળ પૂર્ણ બળથી લાગવામાં હદબહારની વિકારજનક . શક્તિનું ચેાગ્ય રૂપાંતર થઈ જાય છે. સુજ્ઞ પુત્રવધુની જેમ તેથી પરિણામે દુષ્ટ ને દુર્જય વિકાર ઉપર કાબુ મેળવી શકાય એવું સુંદર પરિણામ આવે છે. ૪. કઈ પણ સારી સમાજોપયેગી સંસ્થાની વ્યવસ્થા કરવી, ચાવત્ નિ:સ્વાર્થપણે જ જનસેવામાં સ્વજીવન અર્પણ કરવું, કઈ પણ રૂપે પિતાનું સ્વરૂપ-વ્યક્તિત્વ પ્રગટ કરવાની ભાવના કરી તેને અમલમાં મૂકવી, ટૂંકમાં કોઈ પણ પ્રકારની મહત્ત્વકાંક્ષાને સિદ્ધ કરવી એ પુરુષ કે સ્ત્રીની ઊભરાઈ જતી ઉત્પાદક શક્તિને પ્રગટ થવા માટે ઉત્તમ આવકારદાયક માર્ગ છે. - પ. વિકારોના સ્વાભાવિક જુસ્સાને વશ થવાને બદલે આપણે આપણું બધી શક્તિઓને કેઈક ઉચ્ચ હેતુ સિદ્ધ કરવાને માટે વિચારપૂર્વક જવી જોઈએ. ૬. હેતુ વગરની ક્રિયાઓ જીવનશક્તિને નિરર્થક વ્યય છે. “ ૭. જિતેન્દ્રિયત્ન પ્રાપ્ત કરવા માટે કાંઈ કરવાને તથા કાંઈ મેિળવવાને દઢ સંકલ્પ-નિશ્ચયપૂર્વક બળ અજમાવે, જેથી બહુ લાભ થઈ શકશે. [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૭૬. ] Page #287 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૫૩ ] પ્રકીણ માધવચા તજવાયેાગ્ય નાશકારક પાંચ દૂષણા-૧. જ્ઞાનને ગ, ૨. બુદ્ધિની મંદતા ( જડતા ), ૩. ક્રૂર-કઠાર વચન, ૪. રૂદ્રભાવ ( રૌદ્ર-નિ ય સ્વભાવ ) અને ૫. આળસ–પ્રમાદ–એ પાંચ નાશકારક દૂષણે। આત્માની ઉન્નતિ ( ઉદય ) ઇચ્છનારાએ અવશ્ય તજવાં જોઇએ. અર્થાત્ ઉદયાથી જીવેાએ ૧. જ્ઞાનને ગવ કરવા નહીં. ૨. મદબુદ્ધિવાળા થવું નહીં. ૩. કઠાર–કટુ વચન ખાલવાં નહીં. ૪. ખીજાનું અનિષ્ટ ઇચ્છવું—ચિન્તવવુ નહિ અને અનતા સુધી રૌદ્ર પરિણામ સેવવા-આદરવા નહીં. તેમજ ૫. આળસ-પ્રમાદ અંગે ધારવાથી દૂર રહેવુ. સુશ્રાવકતા—આ લેાક કે પરલેાક સંબધી ફળની આશંસા રહિતપણે, ઉદાર ભાવયુક્ત, હ –પ્રક વશ રોમાંચિત સત્તા સુશ્રાવક વીતરાગ પ્રભુની દ્રવ્યભાવથી પૂજા-ભક્તિ કરે તેમ જ સાધીજનાનું વાત્સલ્ય સાચવે. તે જ તેનું સાચું શ્રાવકપણું જાણવું. દશ પ્રકારનાં પુન્યક્ષેત્રે!—૧. જિનમ ંદિર, ૨ જિનખિય, ૩. જિનઆગમ, ૪–૭. ચતુર્વિધ સ*ઘ, ૮. દીન-દુ:ખીજનાને આશ્રય દાન, ૯. જ્ઞાન-દર્શન–ચારિત્રને પુષ્ટિકારી પાષધશાળા, અને ૧૦. ઉક્ત સર્વક્ષેત્રાને સહાયક થાય એવું સાધારણ દ્રવ્ય, વવા ચાગ્ય નવ નિયાણા-અન્ય ભવમાં ૧. રાજા, ૨. ધનવાન, ૩. સ્ત્રી, ૪. પુરુષ, ૫. સામાન્ય દેવ, ૬–૭. અલ્પ વિષયવાસનાવાળા અને વિકાર વિનાના દેવ, ૮. શ્રાવક અને ૯. નિધન થવા માટે પાતે કરેલી ધર્મ કરણીના ફળરૂપે માગણી કરવી. એ નવેનિયાણાં સુજ્ઞજનાએ કરવા ચેગ્ય નથી. એવા ફળની ઇચ્છા જ વવી. Page #288 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૪] - શ્રી કપૂરવિજયજી સાધુજનને આચરવાની સાત માંડેલી–૧. સૂત્રગ્રહણ, ૨. અર્થ–ગ્રહણ, ૩, ભજન–ગ્રહણ, ૪. કાળ-પ્રતિલેખન, પ. આવશ્યક–પ્રતિક્રમણ ૬. સ્વાધ્યાય અને ૭. સંથારાપોરસી (શયન) સંબંધી. એમ સાત માંડલી કહી છે. ઉક્ત કરણી પ્રસંગે એકસ્થાનવતી સહ સાધુ-સાધ્વીઓ પ્રેમભાવે સાથે મળીને ઉક્ત માંડલીની મર્યાદા સાચવી શકે છે. છતી શક્તિએ તેનો અનાદર કરવાથી તેની વિરાધના કરી લેખાય છે. પૃથ્વીમાં ભૂષણરૂપપુરુષ–૧. શક્તિવંત છતાં ક્ષમાશીલ હોય, ૨. શ્રીમંત છતાં ધનના મદ રહિત હોય અને ૩. વિદ્વાન છતાં જ્ઞાનના ગર્વરહિત-નમ્ર હોય તેમનાથી પૃથ્વી ભૂષિત–અલંકૃત છે. . સજજન સ્વભાવ-૧. પરની નિન્દા કે હાંસી કરતા નથી. ૨. સ્વપ્રશંસા યા તો આપવખાણ પોતે કરતા નથી. ૩. પ્રસંગ મળતાં પ્રિય અને હિતવચને જ વદે છે. આ સજનસ્વભાવ ખાસ અનુદન અને અનુકરણ યોગ્ય છે. વળી મેઘના જળ, ચંદ્રની ચાંદની અને ઉત્તમ વૃક્ષેનાં ફળની જેમ ઉત્તમસજનની સઘળી સમૃદ્ધિ પરોપકાર માટે જ હોય છે. ઉત્તમ મનુષ્ય–અકાર્ય કરવામાં આળસુ-અનાદરવંત હોય, પરને પીડા ઉપજાવવામાં પાંગળા હોય, પરનિન્દા કરવામાં મૂંગા ને સાંભળવામાં બહેરા હોય, અને પરસ્ત્રી સન્મુખ દેવામાં જન્માન્ય હોય એવાં આચરણથી ઉત્તમતા આવે છે–વધે છે. , પરીક્ષા-શિષ્યની પરીક્ષા વિનયમાં, સુભટની પરીક્ષા ચુદ્ધ-સંગ્રામમાં અને મિત્રની પરીક્ષા સંકટમાં થવા પામે છે, તેમ દાનના દાતારની પરીક્ષા દુષ્કાળ પ્રસંગે થવા પામે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૫૫ ] ન દાન પરત્વે શિખામણ—પાસે ધન છતાં દાન દઈ ન શકે, દાન દે છતાં સાથે વાણીની મીઠાશ ન રાખે એ અંતરાય અને અવિવેકનું પરિણામ જાણવુ. કારણ કે પ્રિયવચન સાથે ઉદારતાથી યથા સ્થાને વિવેકપૂર્વક દાન દેનારા સંસારમાં કઇ વિરલા જ નજરે પડે છે. જેમ કાઇક વૃક્ષને ફળ પુષ્કળ આવે પણ શીતળ છાયા ન મળે, કાઇક વૃક્ષની શીતળ છાયા હૈાય પણ સુસ્વાદુ ફળ ન એસે, કેઇ ને કેાઇ વાતની ખામી રહેલી હેાય છે. શીતળ જળ, સુસ્વાદ ફળ અને શીતળ છાયાવાળાં ઘટાદાર વૃક્ષેાયુક્ત સરાવર કાઇક જ સ્થળે હાય છે. સાત પદાર્થોની વૃદ્ધિ—૧. સત્કીર્તિ, ૨. સુકુળ, ૩. સુપુત્ર, ૪. વિવેક—કળા, ૫. સુમિત્ર, ૬. સદ્ગુણ અને ૭. સુશીલ. એ સાતની વૃદ્ધિથી જીવને ધર્મ-વૃદ્ધિ થવા પામે છે. હૃદયમાં ધારવા ચેાગ્ય સાત પદાર્થ—૧. ઉપગાર, ૨. ગુરુ-વચન, ૩. સ્વજન અથવા સજ્જન, ૪. સુવિદ્યા, ૫. ગ્રહણ કરેલાં વ્રત-નિયમ, ૬. વીતરાગ દેવ, અને છ, નવકાર મહામંત્રએ સાત વાનાં કદાપિ વીસરવાં નહીં. ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ—એ દરેક પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ એ પ્રકારે હાઈ શકે છે. કાઇ પણ કાર્યની સિદ્ધિ માટે ક્રમસર એની જરૂર રહે છે, એના વગર કોઇ પણ કાર્ય ની સિદ્ધિ થઇ શકતી નથી. એ સંબધી વિશેષ હકીકત ગુરુગમ્યથી કે ગ્રંથાંતરથી સ્વયમેવ જાણી લઇ અપ્રશસ્તભાવ તજવાના ખપ કરી પ્રશસ્તભાવ આદરવા સાવચેત થવુ જેથી ઇષ્ટ કાર્યસિદ્ધિ થઇ શકે. Page #290 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૬ ] શ્રી કરવિજયજી ધર્મના અનુયાયી માટે–જે ધર્મમાં આપણે જન્મ થયું હોય તેમાંથી કંઈ સારું તત્ત્વ શિખવાનું લક્ષ્ય રહેવું જોઈએ. આપણે એવું પવિત્ર જીવન ગાળવું જોઈએ કે આપણે લીધે તે ધર્મની પ્રતિષ્ઠા વધવા પામે. ધર્મ પાળનારી વ્યક્તિ ઉપરથી મોટે ભાગે તે ધર્મની કિંમત અંકાય છે. વિશ્વપ્રેમ જાગૃત કરવા માટે–સંપૂર્ણ જગત્ પિતાના કુટુંબતુલ્ય છે એ ભાવના રાખવી. આવું વચન ઉચ્ચારવાનું કામ સરલ છે, પણ તેને જીવનમાં ઉતારતાં પહેલાં પોતાના ઘરથી શરૂઆત કરવી જોઈએ. ગૃહસુધારણા પૂર્વે પણ સ્વસુધારણાની ખાસ જરૂર છે. એમ કરાય તે જ વિશ્વપ્રેમ સંબંધી ભાવન કમેક્રમે સાર્થક થઈ શકે. . સ્વકર્તવ્યનિષ્ઠા માટે–કર્તવ્યનિષ્ઠાનો માટે લાભ એ છે કે મનુષ્યને એથી શ્રેષ્ઠ સંગ મળે છે, અધિક હિત કર્તવ્ય કરવા આંતરપ્રેરણા મળે છે અને ઉત્સાહ વધે છે. “મે મારું કર્તવ્ય ઠીક બનાવ્યું છે” એ વિચારથી ઉત્પન્ન થતા આંતરિક સંતેષની કિંમત કોણ આંકી શકે? સારાં કામમાં બનતે યત્ન કર ” એટલેઘણું વાર આપણું શક્તિ ઉપરાંતનાં ઘણું કામ આપણે હાથ ધરીએ છીએ. તેનું પરિણામ એ આવે છે કે આપણા મનને સંતેષ ઉપજે તેવી સારી રીતે એક પણ કામ કરી શક્તા નથી, જેથી નિરાશા પેદા થાય છે. જે આપણામાં કામ કરવાની વિશેષ શક્તિ જ હોય તો થોડું કામ કરી આળસુ થઈ પડી રહેવું નહિં પણ ફેમેમે થોડું થોડું કરતાં રહેવું. તેમ જ આપણે જેટલાં કામ સારી રીતે કરી શકીએ તે કરતાં વધારે Page #291 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ર૫૭ ] કામ હાથ ધરવાં નહિ. આપણે દરેક હિત-કર્તવ્ય આનંદપૂર્વક અને હિમ્મત રાખીને કરવું જોઈએ. એ સુખની ચાવી છે. અપ્રમાણિકતા તજવા માટે—આપણી વાણી, વર્તન કે આચરણથી બીજે છેતરાય એવું બોલવું, વર્તવું કે આચરણ કરવું એ બધું અપ્રમાણિકતામાં સમાઈ જાય છે. ધંધાને અંગે અપ્રમાણિકતા વધારે ચલાવાય છે. શાખઆબરુ–પ્રતિષ્ઠાની કિસ્મત શી છે? તે મનુષ્ય લાભને અંગે ભૂલી જાય છે. તમે કદાચ થોડા વખતને માટે થોડાં માણસોને છેતરી શકશો, પણ વખત જતાં તે છેતરપીંડી ચાલશે નહિં; તેથી તમારી અપ્રમાણિકતાની છાપ ચારે બાજુ ફેલાય છે અને તમે કલ્પના પણ ન કરી હોય તેવી રીતે તમારી પેઢીને બેસી જવાને યા તો આબરુ ગુમાવવાને દુઃખદાયક પ્રસંગ આવી મળે છે, પરંતુ સંતોષવૃત્તિથી પ્રમાણિકપણે વર્તનારાઓને આ દુઃખદ પ્રસંગ આવતો નથી. પ્રમાણિકતા સાથે કાર્યદક્ષતા આદરવા માટે– પ્રમાણિક્તાથી ધન કમાતાં શરૂઆતમાં વાર લાગશે, પણ જ્યાં એક વાર માણસની શાખ-પ્રતિષ્ઠા બંધાઈ જાય છે ત્યાં તેને વેપારધો ધમધોકાર ચાલે છે. મનુષ્યને પ્રમાણિકપણે ધન કમાવાની ધીરજ રહેતી નથી, એકદમ વધારે લાભ લેવા અપ્રમાણિક સાધનને આશ્રય લે છે. તેનું કેવું દુ:ખદાયક પરિણામ આવે છે તે આપણે નજરે જોઈએ છીએ. - મનુષ્ય અન્યાયથી એક બીજા મનુષ્યને છેતરે છે અને મનમાં માને છે કે હું અમુક કમાયે. ખરી વાત, પણ તેણે ખાયું “- -૧૭ - - - - - - - - - - - Page #292 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૮ ] - શ્રી કરવિજયજી કેટલું ? તેનો વિચાર કર જોઈએ. તેણે ઈ ચારિત્રની પ્રતિષ્ઠા, તેણે ઈ તેની પેઢીની આબરુ, તેણે ખયાં આત્માનાં સંતોષ અને શાંતિ, તેણે ખાયે ભવિષ્ય માટે લાભ અને તેથી પણ વધારે ગેરલાભ તો એ થાય છે કે તેનામાંથી ન્યાયનું તત્વ ચાલ્યું જાય છે. વૃદ્ધો કહેતા આવ્યા છે કે-“લાખ જજે પણું શાખ ન જજો” પણ અત્યારે તે છડેચોક એ વચનને અનાદર કરાય છે. તેમ નહીં કરતાં ખૂબ પ્રમાણિક બને, એ જ વિજયની આવી છે, ચારિત્રની ચાવી છે, પ્રતિષ્ઠાનો પ્રાણ છે, આત્માની શાન્તિ અને ઉન્નતિ છે અને ન્યાય–નીતિને ધેરી રસ્તે છે. કાર્યદક્ષતા–પ્રમાણિકતાની સાથે કાર્યદક્ષતા નામના ગુણની ભારે અગત્ય છે. તે ગુણમાં ઘણા ગુણેનો સમાવેશ થાય છે. તે ગુણેમાંથી થોડા મુખ્ય ગુણે અહીં બતાવવામાં આવે છે. (૧) સમયપાલન–જે સમયે જે વસ્તુ કે જે માલ કેઈને આપવા વચન આપ્યું હોય તે પ્રમાણે તેને આપવું તે સમયપાલન છે. - (૨) સાચી હરીફાઇ–પિતાનો માલ વધારે સારો બનાવ તથા રાખવો–ગોઠવ એ વિજયનું એક ચિહ્ન છે. (૩) ખંતથી મંડયા રહેવું–કઠિન લાગતું કેઈ કામ મુલતવી નહીં રાખવાની ટેવ જરૂરની છે. કાર્યને મુલતવી રાખવાથી હાથ ધરવાના કામની કઠિનતા કે અપ્રિયતા ઓછી થતી નથી બલ્ક વધે છે અને પછી તે કામ કરવામાં વધારે અશક્તિ જણાય છે, વળી તેથી (કાર્યને મુલતવી રાખવાની ટેવથી) મનુષ્યમાં અનિશ્ચિતતા, અપ્રમાણિક્તા, અસત્ય અને વચનભંગ વિગેરે અનર્થો ઉપજે છે. જેઓ મુલતવી રાખવાની ટેવને જતી Page #293 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૫૯ ] કરીને શીઘ્રતાથી દરેક કામ હાથ ધરે છે તેમનામાં નિશ્ચયતા, ઉત્સાહ, આત્મવિશ્વાસ અને સત્યતા વિગેરે ગુણો ખીલવા પામે છે. ઉપરનાં બધાં અંગે કાર્યદક્ષતા ગુણના સમજવા. એ રીતે પ્રમાણિકતા સાથે જ્યારે કાર્યદક્ષતાનો મેળ મળે છે ત્યારે તે બાબતમાં મનુષ્ય સારી રીતે વિજય મેળવી શકે છે. - નિશ્ચય-નિશ્ચળતા–જે આપણે ઉન્નતિના માર્ગે જવું જ હેય તો યથાર્થ સમજપૂર્વક શાંત પળમાં અમુક નિશ્ચયે નિયમો બાંધવા અને પછી ગમે તેવાં પ્રલોભનો કે લાલચો આવે છતાં તે નિશ્ચયથી ડગવું નહિં–તેને બરાબર વળગી રહેવું. પ્રારંભમાં ભૂલે જણાશે, ઘણી વાર નિશ્ચય પ્રમાણે નહિં પણ ચલાય છતાં નિશ્ચયબળ મજબૂત હશે તો જરૂર ઉન્નતિ સાધી શકાશે અને આપણું જીવન અન્ય જનને પણ સુખદાયક નીવડશે. - ઉપરોક્ત પવિત્ર જીવન સેવવા આપણે અવશ્ય પ્રયત્ન કરે ઘટે છે. સજજન પુરુષને ઉત્તમ ધર્મ ચારિત્ર, પ્રમાણિક્તા, કાર્યદક્ષતા છે, એ જ ખરી વિજયની ચાવી છે, એ જ ઉન્નતિને સાચો માર્ગ છે, એ જ આત્મસંતોષનું સાધન છે, એ જ આત્મસાક્ષાત્કારનું બીજ છે અને એ જ છેવટે કલ્યાણને માર્ગ– - સફળ ઉપાય છે. [ આ. પ્ર. પુ. ર૭, પૃ. ૨૭૬. ] ખરું સુખ સંતોષવૃત્તિમાં છે તે ન ભૂલશે. .. લેભ-તૃષ્ણા જેકેઈમટે વ્યાધિ નથી, અને સંતેષ સમાન કેઈ શ્રેષ્ઠ સુખ નથી. એ જ્ઞાનીનાં હિતવચને હૈયે ધરી, વિષય Page #294 -------------------------------------------------------------------------- ________________ [ ર૬ ] શ્રી કરવિજયજી તૃષ્ણાદિકના પૂરમાં તણાતા આપણા આત્માને બચાવવા પ્રયત્ન કરશે અને સાચી સંતોષવૃત્તિ આદરશે તે જન્મમરણના અનંતા દુખમાંથી છૂટી અંતે શાશ્વત મેક્ષસુખને મેળવવા ભાગ્યશાળી થશે. સંસારમાં રહ્યા છતાં પણ સાચી સંતોષવૃત્તિ પકડી જે જે અંશે ઉપાધિથી અળગી થતા જવાશે એટલે–એટલે અંશે આપણે ખરા ધર્મને માટે લાયક થઈ શકશું. કહ્યું છે કે “જે જે અંશે નિપાધિકપણું, તે તે જાણો રે ધર્મ.” બાહ્યાડંબર ત–લોકદેખાવ કરવાથી આપણું બગડે છે. સાદાઈ અને સંયમથી સંતેષ ગુણની વૃદ્ધિ થવા પામે છે. એમ કરવાથી જરૂરિયાત ઘણી ઓછી થતી જાય છે. જરૂરિયાત ઓછી થઈ જવાથી થોડીએક ઉપગી વસ્તુથી ચલાવી લેવાય છે, તેથી સમય અને શ્રમને ઘણે બચાવ થાય છે. એ ઉપરાંત અ૫ દ્રવ્યથી જીવનનિર્વાહ સુખે ચાલી શકે છે, તેથી પિતાને લેભ કે તૃષ્ણાના પૂરમાં તણાવું પડતું નથી. એટલું જ નહીં પણ લોભી જનેને માટે તેને દયા આવે છે અને તેઓ સાદાઈ તથા સંયમને સીધો ને કુદરતી માર્ગ ગ્રહણ કરી સુખી થાય એમ ઈચ્છી તેમને પિતાના જ દાખલાથી હિત માર્ગ સમજાવી ઠેકાણે પાડવા પ્રયત્ન પણ કરે છે. આ રીતે પાપની હાનિ અને સુકૃત્ય-પુન્યની વૃદ્ધિ થવા પામે છે. એટલે કે બાહ્યાડંબર કરવા, નકામી જરૂરિયાતો વધારવા જે જે પાપમય પ્રવૃત્તિ કરવી પડતી હતી તે દૂર થઈ અને સાદાઈ ને સંયમયોગે ધર્મ-પુન્યની વૃદ્ધિ થવા પામે છે, [ આ. પ્ર. પુ. ર૭, પૃ. ૨૧૮. ] Page #295 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ર૬૧ ] અર્થનું પ્રયોજન અને અર્થ ઉપાર્જન કરવાની દિશા. ગૃહસ્થાશ્રમમાં વર્તતા ભાઈ–બહેનોને ગૃહતંત્ર ચલાવવા, તેમ જ બની શકે તેટલે તે દ્વારા પરમાર્થ સાધવા અર્થ—દ્રવ્ય ઉપાર્જન કરવાની જરૂર પડે છે. દ્રવ્ય ઉપાર્જન કરવા નીતિના ધોરણે ચાલવાથી અનેક જાતના લાભ થાય છે અને અનીતિના માર્ગે ચાલવાથી અનેક પ્રકારના ગેરલાભ થવા પામે છે. પ્રથમ નિશ્ચય કર જોઈએ કે ધર્મ—નીતિને અનુસરી તેનું રક્ષણ અને પિષણ થાય તેવી રીતે વ્યવસાય કરે અને તે વડે દ્રપાર્જન કરવું, એથી વિરુદ્ધ વર્તન ન કરવું. સુખપ્રાપ્તિને એ સરલ માર્ગ છે, કેમ કે એ રીતે વર્તતાં પ્રાપ્તદ્રવ્યથી સ્વકુટુંબપિષણાદિક જીવનનિર્વાહ કરવા ઉપરાંત જે કંઈ બચવા પામે તેથી અથાગ્ય પરમાર્થ કરી, પરભવસુધારણા પણ કરી શકાય છે, પરંતુ જે ધર્મ–નીતિને વિસારી અનીતિ-અન્યાયથી અર્થ–પ્રોપાર્જન કરવામાં આવે છે તો એવા દ્રવ્યથી અંતે અનિષ્ટ પરિણામ આવે છે. એવું અનીતિનું દ્રવ્ય લાંબે વખત ટકી શકતું નથી, તેનાથી ખરું સુખ ભોગવી શકાતું નથી તેમ જ તેનાથી પરમાર્થ સાધવા જેવી બુદ્ધિ પણ સૂઝતી નથી. પરિણામે આ ભવ તેમ જ પરભવ બન્ને એળે ગુમાવવા જેવું બને છે એમ સમજી, સંતોષવૃત્તિ ધારીને થોડું ઘણું પણ નીતિના માર્ગે જ દ્રવ્ય ઉપાર્જન કરવાનું ધોરણ રાખવું. એ જ માર્ગાનુસારી પણાનું પ્રથમ પગથિયું છે. [આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૧૮.] Page #296 -------------------------------------------------------------------------- ________________ [ રર ] શ્રી કપૂરવિજયજી સમકિતની છ ભાવના. ૧. સમક્તિ એ શ્રુતચારિત્રરૂપી ધર્મવૃક્ષનું મૂળ છે. ૨. » 2 ) , ધર્મનગરમાં પ્રવેશ કરવાનું દ્વાર છે. ૩. » , , , ધર્મમંદિરનો પાયે છે. ૪. સમકિત એ શ્રુતચારિત્ર પ્રમુખ સમસ્ત ગુણનું નિધાન * (ભંડાર) છે. ૫. , , , , શમ દમાદિક ગુણેના આધાર રૂપ છે. ૬. , , , , શ્રુત-શીલને રસ સાચવી રાખ વાનું ભાજન છે. - સાર–સમ્યકત્વ ગુણ આબાદ હોય તો જ શ્રુત-ચારિત્ર ધર્મ ટકી શકે છે, તેમ જ બીજા અનેક ગુણોની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ થઈ શકે છે, તેથી જ શાસ્ત્રકારે સમ્યક્ત્વ ગુણની ખાસ મહત્તા વખાણું છે. સહજસ્વભાવે કે ગુરુઉપદેશવડે તેની પ્રાપ્તિ થઈ શકે છે. તેની રક્ષા અને પુષ્ટિ માટે જ તેના લિગ, લક્ષણ, ભૂષણાદિ વખાણ્યાં છે. સમકિતના સડસઠ બેલની સજઝાય અર્થ સાથે સમજી લઈ કંઠા કરવા લાયક છે. સમકિતનાં છ સ્થાન. (જેમાં સમકિત સ્થિર રહી શકે) ૧. આત્મા છે –ચેતનાલક્ષણ જીવ-આત્મા વિદ્યમાન છે. જે કે તે ક્ષીર–નીરની પેઠે પુગલમિશ્રિત છતાં અનુભવરૂપી હંસચંચુગે એથી અળગો થઈ શકે એમ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ર૬૩ ] ૨. આત્મા નિત્ય છે: બાળકને સ્તનપાનવાસના પૂર્વભવના અભ્યાસથી થવા પામે છે. દેવ–મનુષ્યાદિક તે તેના અનિત્ય પર્યા છે. ગમે તે ગતિમાં કર્મવશ જતાં આત્મદ્રવ્ય અનુચુત રહે છે. પિતાના જ્ઞાન-દર્શન–ચારિત્ર પ્રમુખ ગુણે પણ શક્તિરૂપે બન્યા રહે છે, એટલે દ્રવ્યથી આત્મા અવિચલિત અને અખંડિત સમજાય છે. ૩. આત્મા કર્તા છે –અશુદ્ધ વ્યવહારથી તે વિવિધ કર્મોને કર્તા છે અને શુદ્ધ વ્યવહાર, નિશ્ચય નય)થી તે તે જ્ઞાનાદિક નિજ ગુણેને જ કર્તા છે. ૪. આત્મા ભેતા છે–વ્યવહારથી પુણ્ય-પાપફળને. ભક્તા છે અને નિશ્ચય નયથી જ્ઞાન–ચારિત્રાદિક સ્વગુણોને. ભોક્તા છે. પ. મેક્ષ છે જ્યાં અચળ અને અનંત સુખનો વાસ છે એવું મોક્ષપદ છે. જ્યાં કશી આધિ, વ્યાધિ કે ઉપાધિ અંશમાત્ર નથી એવા મેક્ષસ્થાનમાં સર્વોત્તમ સ્વાભાવિક સુખ વત્ય કરે છે. દ. મોક્ષપ્રાપ્તિને ઉપાય પણ છે–જ્ઞાન અને સંયમ અથવા જ્ઞાન-દર્શન–ચારિત્ર એ ઉક્ત મેક્ષસુખ પ્રાપ્ત કરવાનો અમેઘ–સફળ ઉપાય છે. માત્ર જ્ઞાન કે કેવળ ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી; બન્નેના સહાગથી જ મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે. પંગુ-પાંગળા અને અંધ-આંધળાના દષ્ટાંતે જ્ઞાન વગરની ક્રિયા અંધ જેવી અને ક્રિયા વગરનું એકલું જ્ઞાન પંગુ-પાંગળા જેવું અર્થ ક્રિયાકારી નહીં હોવાથી નિષ્ફળ લેખાય છે, તેથી જ મેક્ષાથીએ જ્ઞાનક્રિયા ઉભય આરાધવાની ખાસ જરૂર છે. તે [આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૦૨.૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨ { ર૬૪ ] શ્રી કપૂરવિજયજી જ્ઞાન અને વૈરાગ્ય , જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું મહાભ્ય. છે ખરા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું મહાઓ અજબ છે. તેના પ્રભાવથી કોઈ તથવિધ કર્મના ગે–તેના પ્રબળ ઉદયે કામભેગને ભેગવતાં છતાં જ્ઞાની પુરુષ અજ્ઞાનીની જેમ કિલ કર્મોથી લેપાત-બંધાતો નથી, કેમકે તે પ્રસંગે પણ પોતે નિલેપ પ્રાય રહે છે. તેથી જ કહ્યું છે કે “ભાગ કર્મ ફી રેગતણું પેરે, ભગવે રાગ નિવારી..”—ઉત્તમ જીવો–ભવભીરુ જી, નીકટભવી જીવો ભેગકર્મના ફળ તરીકે પ્રાપ્ત થયેલ સુખ–સામગ્રી યાવત, રાજસદ્ધિને પણ રેગની જેમ તેના પર રાગ-આસક્તિ ન ધરાવતાં ભોગવે છે. રોગ ભોગવનારને જેમ રેગ ઉપર રાગ–પ્રેમ આવતો નથી પણ ખેદ આવે છે તેમ ઉત્તમ જી ભેગમના ફળરૂપ સુખસામગ્રીને રોગની જેમ ભોગવે છે. તેવા જીવોને તેવી સુખસામગ્રી ઉપર રાગ કે આસક્તિ નહિ હોવાથી અને કેવળ સાક્ષીભાવે તેવી પ્રવૃત્તિ સેવાતી હોવાથી, અન્ય અજ્ઞાની જીવને તેવી જ પ્રવૃત્તિ અતિ રાગ કે આસક્તિથી સેવતાં જે કિલષ્ટ કર્મને બંધ થાય છે તે કર્મબંધ જ્ઞાની વૈરાગીને થવા પામતો નથી, પરંતુ ઉદિત–ઉદય પામેલા ભેગાવલી કર્મને ક્ષય થવા પામે છે એ જ એની ખરી ખૂબી છે. મુધ અજ્ઞાની જનેનું અન્યથા આચરણ–ઉપાયાયજી શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનાષ્ટકમાં વર્ણવે છે કે–જેમ ભૂંડ વિટામાં મગ્ન થઈ જાય છે તેમ અજ્ઞાની જીવ અજ્ઞાનાચરણમાં મગ્ન રહે છે અને જ્ઞાની પુરુષ હંસની પેઠે જ્ઞાનાચરણમાં જ મગ્ન થઈ રહે છે. અજ્ઞાની જેનું આચરણ એથી અન્યથા પ્રકારનું Page #299 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૬૫ ] એટલે ઊલટું જ હોય છે. તેમને તથાવિધ મોહક વિષને સંગ મળતાં અત્યંત રાગ–આસક્તિવશ અંધ બની દુઃખે નિવારી શકાય એવા કિલષ્ટ કર્મો બાંધવાનું બન્યા કરે છે, તેમ જ તેવા વિષયોની ગેરહાજરીમાં પણ તેની ઝંખના કરતા રહી તેઓ કેવળ મોહવશ ભારે કર્મબંધ કર્યા કરે છે. સુજ્ઞાની– વૈરાગી અને તે તથાવિધ ભેગસામગ્રીના ભેગસમયે પણ તેમાં ઉદાસીન દશા રાખતા હોઈ કર્મનિર્જરા જ કરતા રહે છે. મધુબિંદુના દષ્ટાંતે મુગ્ધ અજ્ઞાની અને કુત્સિત વિષયસુખમાં મગ્ન થઈ રહે છે અને કદાચ દેવગે કેઈ ઉપકારી મહાત્મા તેમને તેવા કુત્સિત વિષયોનો સંગ છેડી સાચા સુખને માગે ચાલવા બોધ આપે છે ત્યારે પણ તેઓ તેને યોગ્ય આદર નહિ કરવાથી દુઃખથી છૂટી શકતા નથી. [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૦૯. ] સંયમ માર્ગમાં સુસ્થિત-સ્થિર રહેવા માટે. ૧. મુનિએ સઘળી સાંસારિક જંજાળ છોડી, ઉપશમપૂર્વક શરીરનું અનુક્રમે વધતા વધતા તપથી દમન કરતા રહેવું. ૨. એટલા માટે પરાક્રમી મુનિએ શાંત મનથી સંયમમાં રાગ ધરી, સમિતિ ગુણિને ધારણ કરી સદા પ્રયત્નવંત રહેવું. . ૩. મુક્તિ મેળવનાર વીર પુરુષોને માર્ગ ઘણો વિક્ટ છે. ૪. જે પુરુષ બ્રહ્મચર્યમાં દઢ રહીને શરીરને તપથી દમે છે તે જ વીર પુરુષ મુક્તિ મેળવનાર છે અને તે જ માનનીય ગણાય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯ ] શ્રી. કરવિજયજી - પ. જે પુરુષ શરૂઆતમાં કદાચ ઇન્દ્રિયોને વશ કરી શકે હેય પણ પાછા મેહનીયકર્મના પ્રાબલ્યથી વિષમાં આસક્ત થાય છે તે બાળ (મંદ) પુરુષ કઈ પણ કર્મબંધનથી છૂટે થઈ શક્તો નથી, તથા કઈ પણ કર્મપ્રપંચથી રહિત થઈ શકતું નથી. ૬. જ્ઞાનવંત અને પરમાર્થદશી પુરુષે આરંભથી દૂર રહે છે, તેમની આ રીત ઘણું પ્રશંસનીય છે; કેમ કે આરંભથી જીવને વધ–બંધનાદિક ભયંકર દુખે તથા અસહ્ય પીડાઓ જોગવવી પડે છે. ૭. તેથી મુનિજનેએ કોઈપણ બહારના પ્રતિબંધો કાપીને મેક્ષમાર્ગ તરફ લક્ષ રાખવું અને આરંભને ત્યાગ કરી વર્તવું. ૮. કરેલાં કર્મનાં ફળ ભેગવવાં જ પડે છે એમ સમજીને આગમ–તત્વના જાણનાર મુનિજનોએ કર્મના બંધથી દૂર જ રહેવું. ૯. જે પુરુષો ખરેખરા પરાક્રમી, સત્યવૃત્તિની રીતિઓથી વર્તનારા, જ્ઞાનાદિ ગુણામાં રમનારા, હમેશાં ઉદ્યમવત, કલ્યાણ તરફ દઢ લક્ષ રાખનારા, પાપથી નિવર્સેલા–પાછા હઠેલા અને યથાર્થપણે લોકને જેનારા હતા–હોય છે, તેઓ ગમે ત્યાં રહેતાં છતાં સત્યને જ વળગી રહેનારા હોય છે. ૧૦. તેવા તત્વદશી પુરુષોને ઉપાધિઓ રહેતી નથી. - [આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૭ર.] Page #301 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૬૭ ] સુખદુઃખના વિચાર ઉપર બેધદાયક ભંગી. છે ને છે–પુન્યાનુબંધી પુચકારક અભયકુમાર મંત્રીશ્વરની પેઠે. છે ને નથી –પાપાનુબંધી સુખગીને અહીં છે પણ ભવાંતરમાં નથી. વેશ્યાની માફક. નથી ને છે–અહીં સુખસંપત્તિ પ્રાપ્ત ન થવાથી વૈરાગ્ય પાળી, ચારિત્ર લઈ તપ–જપ–સંયમમાં સાવધાનપણે વર્તતા અકિંચન-નિ –આણગાર આગામી ભવે સ્વર્ગ–મોક્ષાદિના સુખ પામે છે તેની જેમ. નથી ને નથી:–મહાપાપકર્મથી નીચ અવતાર પામી, પાછાં નીચ કર્મ કરી દુર્ગતિમાં જનાર, અહીં સુખી નથી તેમ ભવાંતરમાં પણ તેને સુખ મળનાર નથી તે કસાઈ, વાઘરી વિગેરેની પેઠે. સાર–આ મનુષ્યલોકમાં સત્કર્મ કરીને જીવવું અથવા મરવું સારું. એથી અન્યથા દુષ્કર્મ કરી વિપરીત આચરણ કરવું સારું નથી. [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૭૩. ] T આ દાનધર્મનું આરાધન દાન ત્રણ પ્રકારે કરાય છે: (૧) દાતૃશુદ્ધ (૨) દેવશુદ્ધ, અને (૩) ગ્રાહકશુદ્ધ. આ ત્રણ પ્રકારવડે શુદ્ધ દાન સર્વ “ શુભ અર્થની સિદ્ધિને કરનારું થાય છે. ૧. દાતૃશ્રદ્ધઃ—જેના ચિત્તમાં ઈષ્યો અને પશ્ચાત્તાપાદિ Page #302 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૮] શ્રી કપૂરવિજયજી દોષ ન હોય તથા શુદ્ધ પાત્રને જેવાથી થયેલ હર્ષજનિત રોમાંચવડે જેનું શરીર દેદીપ્યમાન હોય તે વિવેકી આત્મા ફળની ઈચ્છા વગર જે દાન આપે તે દાતૃશુદ્ધ દાન કહેવાય છે. ૨. દેયદા–ન્યાયનીતિથી ઉપાર્જન કરેલા દ્રવ્યથી બનાવેલું, નિર્દોષ અને પિતાની માલીકીનું ઉત્તમ અન્નાનાદિ સત્પાત્રને વિષે, વિધિપૂર્વક દેવામાં આવે તે દેયશુદ્ધ દાન કહેવાય છે. * ૩. ગ્રાહકશુક્ર–આગમમાં કહેલા ઉત્તમ ક્ષેત્રમાં ( ઉત્તમ સત્પાત્રમાં) દીધેલા દાનને યથાવિધ ઉપયોગ થાય તે ગ્રાહકશુદ્ધ દાન કહેવાય છે. તેવી જ રીતે વળી દાનમાં (૧) ચિત્તશુદ્ધિ, (૨) વિત્તશુદ્ધિ અને (૩) પાત્રશુદ્ધિ હોય તે પણ લાભ થાય. . ૧. ચિત્તશુદ્ધિ–ચિત્તની પ્રસન્નતા, ભાવની વૃદ્ધિ, ઉલ્લાસપૂર્વક નિ:સ્વાર્થપણે દેવામાં આવતા દાનને ચિત્તશુદ્ધિ દાન કહેવામાં આવે છે. તે '૨. વિત્તશુદ્ધિ–ન્યાયપાર્જિત, નિર્દોષ એવું સ્વકીય દ્રવ્યથી નીપજાવેલ અન્નપાનાદિનું દાન કરવું તેને વિત્તશુદ્ધિ દાન કહેવામાં આવે છે. • ૩. પાત્રશુદ્ધિા–શાસ્ત્રોક્ત યથાયોગ્ય પાત્રનો યોગ પામીને સંચમની રક્ષાને માટે. (સંયમની વૃદ્ધિ માટે) દેવાતું દાન તે . પાત્રશુદ્ધિ દાન લેખાય છે. [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૭૩.] Page #303 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૬૯ ] સદ્દબેધ-સનીતિદર્શક વચનામૃત ૧. જીવનની એકે ક્ષણ કરેડે સેનામહોરોથી પણ ખરીદી શકાતી નથી તેથી એવી અમૂલ્ય ક્ષણોને વ્યર્થ ગુમાવવા જેવી બીજી કઈ નુકસાની છે? કેઈ નથી. ૨. સદુદ્યોગ સર્ભાગ્યને સહદર છે તેથી આજે બને તે કાલ ઉપર રાખો નહીં. ૩. વખત કુદરતનો ખજાનો છે, ઘડી ને કલાકે તેની તીજોરીઓ છે, પળે ને ક્ષણે તેના કિંમતી હીરા છે એમ સમજી તેને જેમ તેમ મૂર્ખાઈથી વેડફી નાખશે નહીં. ૪. જ્ઞાન અને વિવેક ખરી આંખે છે. એના વિના માણસ છતી આંખે આંધળે છે. તે હણને લઈને જીવ દુર્ગતિના ઊંડા ખાડામાં પડે તેમાં નવાઈ જેવું શું છે? - પ. ઑકટર, બેરીસ્ટર કે ફેસરની ડીગ્રી મેળવવા માત્રથી કેળવણીને હેતુ પૂરો થતો નથી, પણ સેવારસિક બનીને સ્વપશ્રેય સાધવાથી તેને ખરે હેતુ પાર પડે છે. ખરી રીતે જેનાથી મન અને ઇદ્રિયોને કાબુમાં રાખવાનું શિખાય તે જ ખરી કેળવણું સમજવી. દ. જે માણસ પોતાની ઈચ્છાને કાબુમાં રાખી શકે નહીં તે જગતમાં વિજય મેળવી શકે નહીં. ( ૭. સમાજસેવા ને દેશસેવા એ ઉત્તમ છે પણ આત્મસેવા એ સર્વથી ઉત્તમ છે, કેમ કે જગતનાં સર્વ પ્રાણીઓને આત્મવત, ગણે, પરધનને પથ્થર સમ ગણે અને પરસ્ત્રીને સ્વમાત તુલ્ય ગણે તેનાથી જ આત્મસેવા થઈ શકે છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૦ ] શ્રી કરવિજયજી ૮. પ્રશંસાની ઇચ્છા રાખેા નહીં પણ પ્રશંસા થાય તેવાં કાર્યો પ્રેમથી કરતા રહેા. કીર્તિ સત્કાર્યની સાથે જ રહે છે, છતાં નિષ્કામ નિ:સ્વાર્થ સેવા કરનાર તેની પરવા કરતા નથી. ૯. જો તમારે માટા થવું હાય તેા પ્રથમ નાના—લઘુ અનેા. ઊંડા પાચા નાખ્યા વિના માટું મકાન ચણી શકાતું નથી, તેમ જ તેમાં સુખપૂર્વક રહી શકાતુ નથી. ૧૦, મેટાઇનું માપ ઉમ્મરથી કે શ્રીમંતાઇથી નહીં પણ અક્કલથી ને ઉદારતાથી થાય છે, માટે ડાહ્યા તથા ઉદાર અને અને ડહાપણભર્યા ને ઉદારતાવાળાં કાર્ય કરે. ૧૧. તલવારની કિંમત મ્યાનથી નહીં પણ તેની ધારથી થાય છે, તેમ માણસની કિંમત ધનથી નહી પણ સદાચારથી થાય છે; માટે જેમ ખને તેમ પ્રમાદ ત્યજી સદાચરણુપરાયણ રહેા. ૧૨. વેર લેવું એ હલકાઇનું કામ છે જ્યારે ક્ષમા કરવી એ મેાટાઇનું કામ છે. વૃક્ષેા પથ્થર મારનારને પણ ફળે આપે છે. * વેરથી વેર શમતું નથી પણ ખરા પ્રેમથી તે શાન્ત થઇ શકે છે.’ ૧૩. વાદળાં વરસે ત્યારે અને વૃક્ષે ફળે ત્યારે નીચા નમે છે તેમ સમૃદ્ધિ પામ્યા પછી તેવા સમૃદ્ધિના સમયમાં વધારે નમ્ર મને તે જ સજ્જન લેખાય. ૧૪. વરસાદ માગ્યા વગર વસે છે તેમ સજ્જને માગ્યા વગર પેાતાને પ્રાપ્ત સમૃદ્ધિ પરોપકારવાળાં કાર્યોમાં ખર્ચે છે, “અને તેને સફળ કરી સ્વમાનવજીવનને સાર્થક બનાવે છે. ૧૫. ઊંચ પદવી કે અધિકાર પામીને ગરીમેાની દાદ સુણે Page #305 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૭૧ ] નહીં તે શેતાન, શેતાનના માથા ઉપર કાંઇ શીંગડા ઊગતાં નથી. પેાતાની સારી–તરસી કરણીથી જ તેની કિંમત થઇ શકે છે. ૧૬. સખાવત સ્વર્ગની કુંચી છે અને દયા ખાનદાનીનેા ખાનેા છે; છતાં તેનાં દર્શન દુર્લ`ભ છે. ૧૭. નદીનું પાણી અસલ સમુદ્રમાં ભળે છે અને તે પાછુ વરસાદરૂપે વરસી નદીને મળે છે તેમ દાન આપનારની ઢાલત પાછી વ્યાજ સાથે તે દાતારને જ મળે છે. તેમ છતાં માયા– મમતા તજી, પાપકારના કાર્ય માં તેના વ્યય કરનારા વિરલા છે. ૧૮. ભુંડાઇને બદલે ભલાઇ કરે અને અપકારીને પણ ઉપકાર કરે તેને ખરા સત્પુરુષ સમજવા. ૧૯. ચઢતીમાં ગર્વ ન કરે અને શરણાગતના કંદી ત્યાગ ન કરે તેને જ માટેા માણુસ સમજવે. ૨૦. સાંભળે કે ગ્રહણ કરે તેને જ શિખામણ આપવી સારી. મૂર્ખને શિખામણ દેવાથી ઊલટી હાનિ થવા પામે છે. ૨૧. બીજાને ઠપકેા આપવે! એ જ અવગુણુ આપણામાં હાય તેા તે જલ્દી દૂર કરી દેવા ઘટે. ૨૨. ચાર, વ્યભિચારી, ધર્મદ્રોહી ને રાજદ્રોહીથી દૂર રહેવામાં જ મજા છે; અન્યથા ખુવારી છે. ૨૩. અનેક યુદ્ધેામાં જીત મેળવનાર ચેઢા કરતાં મન ઉપર જીત મેળવનાર માટા ચાઢો છે. ૨૪. શ્રીમંતાને ત્યાગીઓને સતાષવાથી જે સુખ મળે તે સુખ બીજી ચીજમાં મળતું નથી. Page #306 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૨ ] શ્રી ક્યૂરવિજયજી . ૨૫. ધનમાં, મોજશેખમાં અને ખાવાપીવામાં સંતોષ રાખવો સારે, પણ જ્ઞાન–દાન અને ઘમ–અભ્યાસમાં તે જેમ બને તેમ વધારે કરાય તેમાં લાભ છે. ૨૬. જેનાથી દુઃખ માટે તેની જ પાસે હૃદય બોલવું. જેની તેની પાસે હૃદય ખેલવાથી હલકાઈ થાય છે. ૨૭. અફીણ કરતાં કરજ ભૂંડું. અફીણ ખાનારને જ મારે ત્યારે કરજ તેના વંશજોને મારે છે.. ૨૮. ઉત્તમ પુસ્તકો સત્સંગ જેવું કામ કરે છે ત્યારે - ખરાબ પુસ્તકો સત્સંગની અસર ભૂંસી નાંખે છે. ૨૯. ધર્મનું મૂળ વિનય છે. ખરા દિલથી વડીલે, સજને અને ગુરુજનોને વિનય સાચવે. ૩૦. ઉપગારીને ઉપગાર ભૂલી જનારમાં માણસાઈને ગુણ રહી શકતો નથી. અરે ! પશુઓ પણ ઉપકારને બદલે વાળે છે તે બુદ્ધિમાન માણસોએ એને ભૂલ કેમ જોઈએ? - ૩૧. જો તમારે પવિત્ર જીવન ગુજારવું જ હોય તે અંતઃકરણને પવિત્ર કરવા પૂરતા પ્રયત્ન કરો. * ૩૨. પરમાત્મા પરમપવિત્ર પ્રભુને મેળવવા તમારે પણ ખુલ્લા હદયના નિષ્કપટી અને પવિત્ર થવું જોઈએ. “રંજન ધાતુ મેળાપ.” “કપટરહિત થઈ આતમ અરપણે રે.” એ વાક્ય મનન કરવા જેવા છે. .. ૩૩. સત્યવ્રત સર્વથી ઉત્તમ વ્રત છે. એક વાર જૂઠું બેલવાથી પ્રમાણિકપણામાં ખામી આવે છે. . . . . ! Page #307 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ [ ૭૩ ] - ૩૪. બધાં મનુષ્ય આપણા વિચારનાં કયાંથી થાય? વિશાળ દિલના થઈ સહુ સાથે નિભાવી લેવું ઘટે. - ' ૩૫. પ્રભાતમાં. પરમાત્માની નિષ્કામ સ્તુતિ કરવી અને ઉચ મને રથપૂર્વક એવી પ્રાર્થના કરવી કે મારા માતા, પિતા, ગુરુ, શત્રુ, મિત્રો વિગેરે સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સદ્દબુદ્ધિ પ્રાપ્ત થાઓ, સઘળા દેષ-અપરાધ નષ્ટ થાઓ, સર્વે પર કારરસિક થાઓ અને સર્વે સર્વત્ર સુખી થાઓ. ૩૬. મન પવિત્ર થયા વગર જ્ઞાન-વૈરાગ્યને ખરે રંગ ચઢતે નથી. ' ૩૭. જેવી મતિ હશે તેવી જ ગતિ થશે. કર્મને અટલ નિયમ કેઈને કદાપિ પણ છોડશે નહિ. ૩૮. દેહાધ્યાસ એટલે શરીર પરની મમતાને ત્યાગ કર અને પિતાને આત્મા પરમાત્મા સમાન છે અને અનુભવ કરે. જ્યાં સુધી દેહાદિક જડ વસ્તુઓમાં મમતા હોય ત્યાં સુધી એ અનુભવ ક્યાંથી થાય? : ૩૯. શસ્ત્રાદિ ભણવું તે દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપને ઓળખવું એ ખરું પારમાર્થિક જ્ઞાન છે. * : ' . ૪૦. કૃતન્નતા સમાન મહાદોષ નથી અને કૃતજ્ઞતા સમાન કઈ ગુણ નથી. . . ૪૧. ગુણની પ્રાપ્તિ જેટલા દુર્લભ નથી તેટલી ગુણીજનના ગુણની અનુમોદના કરવી દુર્લભ છે. • • • ૧૮ Page #308 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૪ ] શ્રી કરવિજયજી ૪૨. વસ્તુતત્વને યથાસ્થિત સમજી લીધા વગર ખાલી મેક્ષની ઈચ્છા રાખવાથી શું વળે? ૪૩. સંસારચકને માર્ગ પ્રમાદવાળે છે અને મોક્ષને માર્ગ પ્રમાદ વગરને છે. * ૪૪. કામ અને અર્થ પાછળ જીવ જે પરિશ્રમ કરે છે તેવો પરિશ્રમ મેક્ષ માટે કરે છે તે જરૂર મળે. ૪૫. અન્ય જીવોને જેટલી શાંતિ આપશે તેટલી તમને મળશે. ૪૬. જિંદગી ટૂંકી છે ને જંજાળ લાંબી છે. જે જાળને ટુંકાવશે તે જિંદગી લાંબી ને રસમય લાગશે. ૪૭. સુગમમાં સુગમ એ કલ્યાણ–માર્ગ જીવને પ્રાપ્ત થે આ દુષમ કાળમાં અત્યંત દુષ્કર છે. ૪૮. જ્યાં સુધી સાંસારિક પદાર્થમાં અત્યંત રાગ હોય ત્યાં સુધી પરમાર્થને માર્ગ પ્રાપ્ત થ ઘણું કઠણ છે. ૪૯. દેહની જેટલી ચિંતા રાખે છે તેથી અનંતગણું ચિંતા આત્માની રાખવી જોઈએ, કેમ કે ચિંતામણિ રત્ન સરખા આ દુર્લભ માનવદેહમાં અનેક ભવનાં કર્મ સવિવેકથી ટાળી શકાય છે. ૫૦. અનંત જ્ઞાન-દર્શન–ચારિત્ર (આનંદ) અને વીર્યથી અભિન્ન એવા આત્માની એક ક્ષણ પણ વગર વિચારો નકામી જવા દેવી નહિ. સદ્ભાગી સુવિવેકી મુમુક્ષુઓ જ તેને પૂરો લાભ મેળવી શકે છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ર૭૫ ] ૫૧. હજારે ઉપદેશવચને સાંભળ્યા કરવા કરતાં તેમાંનાં ડાં પણ ગુણકારી વચને વર્તનમાં મૂકવાં તે વિશેષ કલ્યાણકારી છે. સાકરની ખરી મીઠાશ ચાખનારને મળે છે, સાકર મીઠી છે તેવી વાતો કરનારને નહિ. [આ. પ્ર. પુ. ૩૧, પૃ. ૨૪૪.] શુદ્ધ સ્વદેશી વસ્ત્રાદિકનો સ્વીકાર કરી લેવા જૈન સમાજને નમ્રપણે બે બેલ ૧. શુદ્ધ સ્વદેશી વસ્ત્ર જ બહાળે ભાગે વાપરવાં અને તેનો બને તેટલે કુટુંબ-કબીલાદિકમાં પ્રેમથી પ્રચાર કરવા આખા હિંદમાં ખુબ જોશભર હીલચાલ ચાલી રહી છે, તેમ છતાં જેનસમાજને મોટો ભાગ હજી સુધી કેમ પ્રમાદવશ પડી રહ્યો છે? આ પ્રશ્ન હિંદનું હિત હૈયે ધરનારના મનમાં સહેજે થવા પામે છે. તેનો વ્યાજબી ઉત્તર આપવા કેઈ તૈયાર છે? ૨. સદ્ભાગ્યે જૈન યુવાનોમાંના અમુક ભાગને કે જેમણે સ્વદેશી હીલચાલ પસંદ પડવાથી તેનો સ્વીકાર જાતે કરી પોતાના કુટુંબ-કબીલાદિકમાં તે દાખલ કરવા કંઈક પ્રયાસ સેવ્યો જણાય છે, તેથી કંઈક શુભ આશા બાંધી શકાય છે. ૩. હિંદના દરેક શહેર કે ગામમાં થોડેઘણા પણ શુદ્ધ સ્વદેશીને પ્રવેશ થઈ ચૂક્યું લાગે છે, સ્વદેશી ભાવના વધી છે, એટલે દરજે વિદેશી વસ્ત્રાદિક ઉપરનો મેહ ઘટ્યો ગણાય ધર્મ, નીતિ અને અર્થની દષ્ટિથી આ સ્વદેશી ભાવના ઘણું હિતકર અને સ્પષ્ટ સમજાય તેવી અમને લાગે છે. તેમ બીજા Page #310 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૬ ] શ્રી કર્ખરવિજયજી ભાઈ–બહેને સત્સમાગમથી સ્પષ્ટ સમજી લેવા ખપ કરશે તો હજી સુધી તેને સર્વાશે સ્વીકાર કરવામાં જે સંકેચ રહ્યા કરે છે તે રહી શકશે નહિં. અરે ! આમાં છુપાઈ રહેલા અનેકવિધ લાભ તેમને સ્પષ્ટ સમજાશે ત્યારે ગમે તેવી લાલને લાત મારીને શુદ્ધ સ્વદેશી ભાવનાનું જ રક્ષણ અને પિષણ કરવું તેમને જરૂર ગમશે. તે એટલે સુધી કે ગમે તેવા પ્રસંગમાં તેઓ શુદ્ધ સ્વદેશીને જ પસંદ કરી વળગી રહેશે અને બીજા ભોળા મુગ્ધ જનોને પણ તેમ કરવા નમ્રભાવે વિનવશે–સમજાવશે. ૪. જેન વેતાંબર સંપ્રદાયમાં માર્ગદર્શક (ઉપદેશક) તરીકે મુખ્યપણે સાધુ-સાધ્વીઓ જ ગણાય છે. તેમાંને માટે ભાગ આ શુદ્ધ સ્વદેશીની હીલચાલથી તદ્દન વિરુદ્ધ તો નહીં પણ તેથી અલગ રહેલે જણાય છે. તે વ્યાજબી થતું કે થયું લાગતું નથી. કેવળ અર્થદષ્ટિથી નહીં તે ધર્મ—નીતિની દષ્ટિથી જતાં પણ તે સહુએ લગારે સંકોચ વગર શુદ્ધ સ્વદેશીને તરત જ સ્વીકાર કરવો જોઈએ, કેમકે તેવાં શુદ્ધ સ્વદેશી વસ્ત્રો હવે જ્યાં ત્યાં મળવા સુલભ છે, એટલું જ નહીં પણ કેટલાક દેશહિતેષી જેનયુવકો તથા કેટલાક કુટુંબે તેવાં શુદ્ધ વસ્ત્રો જાતે વાપરતાં હોવાથી સાધુ-સાધ્વીઓને તેને લાભ લેવા વિનવે છે. આવે વખતે ત્યાગી ગણાતા આપણા સાધુ-સાધ્વીઓ વિદેશી, ભ્રષ્ટ વસ્ત્રોને મોહ તજી શુદ્ધ સ્વદેશીને સ્વીકાર નહીં કરે તો તેમને વધારે ને વધારે નિંદા–ટીકાપાત્ર થવું પડશે. જે સમયને ઓળખી ચાલે તે જ સાધુ લેખાય. એકલા હિંદને માટે જ ખપ પૂરતાં વસ્ત્રો વણવામાં આવે છે, તેને કાંજી ચઢાવવા નિમિત્તે પ્રતિવર્ષ લગભગ એક ફ્રોડ જાનવરની Page #311 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ર૭૭ ] ચરબી તૈયાર થાય છે. તેવી ચરબીના દોષ–કલંકથી ખરડાયેલાં વસ્ત્રો ઉપર કેવળ દયાધર્મની દષ્ટિથી જ વિચાર કરતાં એક ક્ષણવાર પણ મેહ રાખો કઈ પણ દયાળુ ભાઈ–બહેનને ઉચિત નથી, તે પછી ઉપદેશક અને ત્યાગી ગણાતા સાધુ-સાધ્વીએને તે તે ઓટો મોહ તેવી ભ્રષ્ટ–દેષિત વસ્ત્રાદિક ઉપર રાખવે. કેમ જ ઘટે? તેમણે તે દરેક શુભ પ્રસંગે આમવર્ગને સ્પષ્ટ જણાવી દેવું જોઈએ કે આજસુધી આ વિદેશી વસ્ત્રોની બનાવટમાં કેવી ભ્રષ્ટ ચીજો વપરાય છે તે અંધારામાં રહ્યાથી જ અમે તે દોષથી બચી ન શક્યા, પરંતુ હવે તે બધું દીવા જેવું સ્પષ્ટ થવાથી અમે ગમે તે ભેગે શુદ્ધ સ્વદેશીની જ ભાવનાને રક્ષીશું અને પિષીશું. અમને હવે પછી કોઈ પણ જેન ગણાતા શ્રાવક-શ્રાવિકાએ વિદેશી વસ્ત્ર વહેરાવવું જ નહીં. તેમ છતાં કોઈ મુગ્ધજનો તેવાં વિદેશી વસ્ત્રો વહારવા વિનંતિ કરશે તે તે અમે સ્વીકારી શકશું નહીં. જાતે સુખશીલતા તજ્યા વગર બીજા ઉપર સારી છાપ પાડી શકાય નહી, એ વાત ખૂબ લક્ષમાં રાખવી જોઈએ. ૫. જૈનધર્મ પ્રત્યે એટલે તેનાં પવિત્ર દયામય ફરમાને પ્રત્યે તથા તેનું પાલન કરવા બંધાયેલા ત્યાગી સાધુ-સાધ્વીઓ પ્રત્યે સદભાવ જગાડવા સહુએ શુદ્ધ સ્વદેશીમાં જ રંગાવું જોઈએ. [આ. પ્ર. પુ૨૧. પૃ. ૭૮.] * * લગભગ સોળ વર્ષ ઉપર જ્યારે સ્વદેશી વસ્તુ માત્રની હિલચાલ પૂરજોશમાં ચાલતી હતી ત્યારે સમુદ્ર કપૂરવિજયજી મહારાજે જૈન સમાજને ઉદ્દેશીને વિદેશી વસ્ત્ર વિગેરે માટે બે બેલ લખેલા તે ચાલુ સમયમાં પણ ઉપયોગી હોવાથી અહીં લીધા છે. ' Page #312 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૮ ] શ્રી કરવિજયજી સર્વસામાન્ય હિતવા. ૧. અત્યારે પ્રાપ્ત શક્તિ, સામગ્રીને જેમ જેમ સમજ અને શ્રદ્ધાસહિત ડહાપણથી દેશ, કાળને ઓળખી સદુપયોગ, કરી લેવાય તેમ તેમ તેને અધિકાધિક લાભદાયક વિકાસ થવા પામે અને ઈષ્ટ કાર્યસિદ્ધિ અ૫ શ્રમે થોડા વખતમાં જ સુંદર રીતે થવા પામે. ૨. સમચિત કર્તવ્ય કર્મ તન, મન પરેવી કરવા મચી જવાય છે તેથી અધિકાધિક હિતકાર્ય નિ:શંક સાધી શકાય, પાકે અનુભવ મળે, દઢ પ્રતીતિ–વિશ્વાસ જામે અને કાર્યસિદ્ધિમાં જરૂરી સ્વાર્થ ત્યાગ કરવા ભણી રુચિપૂર્વક પ્રવૃત્તિ થાય. ૩. વિશ્વવિખ્યાત થયેલ મ. ગાંધીજીનું જીવતું–જાગતું દષ્ટાંત લે. તેના જવલંત દેશદાઝભર્યા દષ્ટાંતથી અનેક ઉત્તમ ભાઈબહેને તેમને સુંદર આશય સમજી, તે માર્ગ પસંદ કરી, યથાયોગ્ય કર્તવ્ય કર્મ નિ:સ્વાર્થ ભાવે કરવા તત્પર થઈ રહ્યા છે. ૪. અમુક યુવકે અને સહૃદય શ્રદ્ધાળુ તથા વિરલ વિદ્વાનવર્ગને બાદ કરતાં આખી સમાજમાં એકંદર ઘણી જડતા વ્યાપી રહેલી જણાય છે. તેને દૂર કરવા દરેક દેશદાઝવાળા હિંદવાસીએ મથન કરવું જોઈએ. ( ૫. સી. આર. દાસ, મેતીલાલ નહેરુ જેવાનાં ઉદાર ચરિત્રો ગમે તેવા કઠણ દિલના સુખશીલ જનેનું હૃદય હલાવીપીગાળી નાંખે એવાં છે. એવાં અનેક નર અને નારીરને ત્યાગ-સંયમની વેદી ઉપર નિઃસ્વાર્થપણે આત્મભેગ આપી ગયાં છે. એનું ઊંડું રહસ્ય શાંતચિત્તે નિષ્પક્ષપણે વિચારી નાનું હૃદય હ -સંયમની વેલી છે. એવાં અને Page #313 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ રહું૯ ] લેવાય તે બાકીના દરવતી શ્રીમતે અને વિદ્વાને પણ માન મૂકી નમ્રભાવે સમાજસેવા અને દેશસેવામાં પિતાને છાજે અને બની શકે એ સક્રિય ભાગ લેવાને સહેજે આકર્ષાય. એમ થયું કે કરવું તે દરેક વખતને માટે જરૂરતું છે. તે ૧ ૬. ત્યાગી, સાધુઓ, સંન્યાસીઓ વિગેરે ધર્મગુરુઓ આ દિશામાં સમયને ઓળખી કર્તવ્યદિશા નક્કી કરીને ચાલે તો તેઓ પણ સમાચિત શાસનસેવા કરી રહ્યા લેખાય, કેમ કે તેમનાં હિતવચન અને આચરણને અનેક જને અનુસરે છે. તેમણે પણ પોતાની જવાબદારી વિચારવી ઘટે છે. ૭. આપસઆપસનાં કર્તવ્યકમ કરવાની જવાબદારી વિચારી જોતાં પૂર્વોક્ત સેવાભાવનાથી રંગાયેલ ગમે તે સહદય સજજનો પિતાના સમાગમમાં આવતા અનેક ભાઈ-બહેનના હૃદયમાં પ્રેમથી પ્રવેશી તેમને સ્વ સ્વ કર્તવ્યનું યથાર્થ ભાન કરાવી શકે એ બહુ જરૂરતું ને સરલ હિતકાર્ય છે. ૮. મ. ગાંધીજીની પણ પ્રાયે એ જ માન્યતા સંભવી શકે. તેને જે જેટલી સમજી શકે અને તે મુજબ ચાલવાની જેટલી તાકાત કેળવી શકે તેના પ્રમાણમાં તે પોતાનું નિશ્ચિત કાર્ય સરલતાથી કરી શકે. ૯. સાદાઈ રાખવી, બીજી જરૂરી નકામી વસ્તુને ત્યાગ કરે, તેના વગર ચલાવી લેવું, ખાટા આવેશમાં આવી સ્વશક્તિને દુરુપયોગ ન કર, સંચિત શક્તિને સારામાં સારા કાર્યમાં ઉપગ કરતાં રહેવું. દઢ (નૈષ્ટિક) બ્રહ્મચર્ય પાળવું, ન્યાય, નીતિ ને પ્રમાણિકતાને પ્રાણસમાં લેખવાં, સંતોષવૃત્તિ Page #314 -------------------------------------------------------------------------- ________________ [ ર૦:]. થી કપૂરવિજયજી ભજવી, સહુને આત્મસમાન ગણું પ્રતિકૂળતા નહીં ઉપજાવતાં અનુકૂળ આચરણ સેવવું એ સર્વસામાન્ય સનાતન નીતિરીતિ સદા ય લક્ષગત રાખી રહેવું છે ? ૧૦. મુગ્ધ જનને કેટલાંક કામ દેખાવમાત્રથી નવાં લાગતાં હોય પણ પરિણામદશી મહાજનોને તે મહત્વનાં લાગવાથી જ તેઓ તેને પ્રધાન સ્થાન (મહત્ત્વ) આપે છે. તેમ જ બીજાં કેટલાંક દેખાવમાત્રથી રમ્ય-દેખાવડાં જણાતાં પણ પરિણામે અરમ્ય-અનિષ્ટ કાર્યોને મુગ્ધ જને ગેરસમજથી મહત્ત્વ આપે છે પણ દીર્ઘદ્રષ્ટિ સુજ્ઞજને તેને ત્યાગ–બહિષ્કાર કરે છે કરાવે છે ને અનુમોદે છે એ રહસ્ય સમજવા જેવું છે. ( ૧૧. ચા, બીડી, હોટેલનું ખાણું, નીસ–મદ ઉપજાવે એવી ચીજોનું સેવન (પીણાં), મેહક-ફેશનેબલ વસ્ત્રપાત્રાદિકની વપરાશ અને માન, ચાંદ વિગેરેને મુગ્ધજનો સારાં જાણી મહત્ત્વ આપે છે, ત્યારે દીર્ધદષ્ટિ ને દેશદાઝવાળા દરેકે દરેક ભાઈબહેન તે બધાને ભારે અનર્થ અને આપદાને આપનારાં સમજી તજી દે છે, અને શુદ્ધ સ્વદેશી વસ્ત્ર, પાત્ર, ખાનપાનાદિકને જ ગુણકારી સમજીને પસંદ કરે છે. ૧૨. કલેશ-કુસંપ દુર કરી દેશદાઝ દિલમાં ધારી ઐક્યતા કરવાથી સહુ મનુષ્ય સ્વપરહિત સાધી આત્મકલ્યાણ કરી શકશે. [ આ. પ્ર. પુ. ૨૧, પૃ. ૨૧] - IDEA Page #315 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ ૪: [ ૨૮૧ ] છે પર્યુષણ પર્વ અને આપણું કર્તવ્ય. પ્રથમ તે સાંવત્સરિક મહાપર્વ અને બીજું મહાવ્રતધારી મુનિઓનું કઈ એક ચોગ્ય ક્ષેત્રમાં નિશ્ચયપૂર્વક ચાતુર્માસ ગાળવા સ્થિર થઈ રહેવું એ ઉભય અર્થમાં પર્યુષણ શબ્દ પ્રજાલે છે. જેનશાસનમાં બીજા અનેક પ કહ્યાં છે પરંતુ આ પર્યુષણ પર્વ સર્વ પર્વમાં શિરમણિરૂપ ગણાય છે. આસો અને ચૈત્રી સંબંધી શાશ્વતી અઠ્ઠાઈ જેવી રીતે ઉત્તમ દેવ-દેવીઓ અને મનુષ્ય ઉજવે છે તેવી રીતે આ પર્યુષણ પર્વની અઠ્ઠાઈનો પણ અતુલ મહિમા ઠેકાઠેકાણે ભવ્યાત્માઓ ઉજવે છે. વર્તમાન શાસનના નાયક શ્રી મહાવીર પ્રભુનું જેમાં સવિસ્તર ચરિત્ર વર્ણન કરવામાં આવ્યું છે, તેમ જ અન્ય તીર્થકરદેના ઉદાર ચરિત્રનું જેમાં યથાયોગ્ય વર્ણન આપવા ઉપરાંત ગણધરાદિક ઉત્તમ સ્થવિર સાધુ–મહાત્માઓનાં કુળ, ગણદિક સહિત નામ, વર્ણન તથા સાધુ સમાચારી–મુનિમર્યાદાનું યથાતથ્ય વર્ણન આપવામાં આવ્યું છે તે પવિત્ર શ્રી કલપસૂત્ર પર્યુષણ પર્વમાં ગુરુમુખે સાંભળવાનું સુભાગી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓને પ્રાપ્ત થાય છે. શ્રુતકેવળી (ચૌદ પૂર્વધારી) શ્રી ભદ્રબાહુસ્વામીનાં મધુર અમૃત વચનરૂપ શ્રી કલ્પસૂત્રને આ ઉત્તમ પ્રસંગે વિનય બહુમાનપૂર્વક વાંચી–સાંભળી-વિચારી ભવ્યાત્માઓ પિતાના ભવતાપને શમાવે છે-કર્મોને ખપાવે છે આ પર્વમાં શ્રી કલ્પસૂત્રના શ્રવણ સાથે સંકળ ચૈત્યપરિ. પાટી, સમસ્ત સાધુવંદન, અન્ય સાધર્મિક ક્ષમાપના, Page #316 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨ ] શ્રી કપૂરવિજયજી અષ્ટમ તપસ્યા અને સાંવત્સરિક પ્રતિકમણું પણ અવશ્ય કરવા લાયક છે. એ પાંચ કૃત્યે સાધુઓને તેમ જ ગૃહસ્થને સમાન રીતે કરવાનાં હોય છે. વિશેષમાં આત્માથી સાધુજને દ્રવ્ય–ભાવથી લોચ કરે છે અને જ્ઞાની, ધ્યાની, બાળ, વૃદ્ધ, તપસ્વી સાધુઓને યથાયોગ્ય વિનયાદિક કરી કર્મની નિજ ૨ કરે છે. તેવી જ રીતે વિવેકવંત શ્રાવક-શ્રાવિકાઓ યથાશક્તિ ઉદાર દિલથી અથાગ્ય દાન દે છે, નિર્મળ મન, વચન, કાયાથી શીલ-સદાચાર પાળે છે, યથાશક્તિ તપ કરે છે અને સ્વપરની ઉન્નતિ થાય એવી ભાવના ભાવે છે. સાધમીવાત્સલ્ય કરે છે અને જેનશાસનની પ્રભાવના કરે છે. ઉપરોક્ત સઘળી ધર્મકરણે તેના પવિત્ર હેતુને લક્ષમાં રાખીને કરવાની જરૂર છે. જેઓને તેટલી ઊંડી સમજ નથી હોતી તેઓ અન્યને અનુસરીને દેખાદેખી આવી શુભ કરણ કરવા પ્રવર્તે છે અને તેનું ફળ પિતાના પરિણામ પ્રમાણે મેળવી શકે છે. સામાન્યપણે પર્યુષણ પર્વ પ્રસંગે આ એક સ્થાપિત. વ્યવહાર મુજબ ઘણે ભાગે સહુ સાધુ-સાધ્વીઓ તેમજ શ્રાવકશ્રાવિકાઓ એવા આદરથી વતે છે કે જેન નહિ એવા અન્ય જને પણ થોડું ઘણું તેનું અનુકરણ કરે છે, કરવા લાગે છે. આવા ઉત્તમ પ્રસંગે દેવગુરુની સેવાભક્તિ પણ ભારે આડંબર સાથે પુષ્કળ દ્રવ્યને વ્યય કરીને કરાય છે. તેમ જ કાયાની માયામમતા તજી કઠણ તપસ્યા સાથે સામાયિક, પ્રતિક્રમણ, પિષધ પ્રમુખ ધર્મક્રિયા પણ ઉમંગથી કરવામાં આવે છે. આમાંની સઘળી કે ઘણીખરી ધર્મકરણ થોડાઘણા ફેરફાર સાથે કેટલાએક ભાઈબહેનો કાયમ–સદાકાળ કરતા હોય છે અને કેટલાએક ચાતુમાંસાદિક નિવૃત્તિના વખતમાં અને કેટલાએક Page #317 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ર૮૩ ] આવા ખાસ પર્વ પ્રસંગે જ કરતા હોય છે. આવી પવિત્ર કરણ કરી પોતાના આત્માને ઉચ્ચ સ્થિતિમાં મૂક જોઈએ. [ આ. પ્ર. પુ. ૨૧, પૃ. ૯.] આત્મનિરીક્ષણનો અભ્યાસ રાખવા નિવેદન. કુશળ વ્યાપારી જેમ આવકજાવક, લાભ-હાનિને જમે– ઉધાર હિસાબ સાવધાનતાથી ચો રાખવા પ્રયત્ન કરે છે તેમ સાચા સુખના અથી સજજનોએ પણ મહાપુણ્યના જગે સાંપડેલી દશ દષ્ટાન્ત દુર્લભ એવી મનુષ્યભવાદિક શુભ સામગ્રીને સફળ કરી, કેત્તર સુખ પ્રાપ્ત કરવા માટે પોતાની એક પણ કિંમતી ક્ષણ નકામી ન ચાલી જાય, તેમાં કાંઈ ને કાંઈ જ્ઞાન, ધ્યાન, વ્રત, નિયમનું શ્રદ્ધા ને આદર સહિત પાલન કરવા સાવધાન રહેવાય તેવી ઊંડી કાળજી રાખવી જોઈએ. તેનું નામ આત્મનિરીક્ષણ કહી શકાય. તથાવિધ આત્મલક્ષ કે ઉપયોગ વગર કરવામાં આવતી વિવિધ ધર્મકરણ મેક્ષસાધક થઈ શકતી નથી. આત્મલક્ષ કે ઉપગ વગરની કરાતી પૂજા, પ્રભાવના કે સામાયિક, પ્રતિક્રમણાદિક ક્રિયા લક્ષ સાધ્યા વગર ફેકેલા તીરની માફક નિષ્ફળપ્રાય સમજવી. સાચા સુખને ઉપાય ધર્મ સાધનારૂપ છે. "અહિંસા, સંયમ અને તપ એ ધર્મનું લક્ષણ છે. આત્મલક્ષઉપગ સહિત ઉક્ત ધર્મનું યથાવિધિ સેવન કરાય તો તે મહામંગળકારી છે. વાસ્તવિક રીતે આત્માને શુદ્ધ-વિશુદ્ધ ભાવ– ઉપયોગ જ ધર્મને ખરા પ્રાણરૂપ છે–પ્રમાણરૂપ છે તેથી જ તે સાધુ છે કે ગૃહસ્થ હો, રાજા હો કે રંક હે તું યથાસા શુદ્ધ- તેથી જ Page #318 -------------------------------------------------------------------------- ________________ . . [ ૨૮૪ ] શ્રી Íરવિજયજી પુરુષ હો કે સ્ત્રી હે, સહુને એકાન્ત હિત, શ્રેય અને કલ્યાણકારી થવા પામે છે. આવી સબદ્ધિ સાથે શુદ્ધ શ્રદ્ધાન અને સદાચારપરાયણ થવા પૂરતું ધર્ય–બળ અર્પવા પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરવી ઘટે છે. . જય વીયરાય”ના પાઠમાં એવી જ પ્રાર્થના કરાય છે; પણ તેના અર્થની સમજ સાથે તે ઉપગ સહિત કરાય અને મેહ-પ્રમાદાદિક કાઠિયાને ત્યાગ કરી સ્વસ્વ અધિકાર–ગ્યતા અનુસારે તથાવિધ ધર્મકરણ. નિષ્કપટપણે કરવાને ખપ જાગે તે ઉક્ત પ્રાર્થનાની સાર્થકતા સહેજે શીધ્ર થવા પામે જેમની સાથે કંઈપણ વૈમનસ્ય-વિરોધ થયેલ હોય તેને ત્રિકરણ શુદ્ધિથી ટાળી, તેમને સરલ દિલથી જેમ બને તેમ વહેલાસર ચેતીને સંવત્સરી સુધીમાં ખમવા–ખમાવવાની શુભ પ્રથાને લક્ષમાં રાખી સહુ ભાઈબહેનોએ નમ્રભાવે ખમવું અને ખમાવવું. [ આ. પ્ર. પુ૨૦, પૃ. ૧૬ર.] - શુદ્ધ સંયમ–આત્મનિગ્રહથી થતી આત્મ-શાંતિ. ૧. કલ્યાણાથી જન સ્વાધીનપણે શુદ્ધ સંયમનું સેવન કરી શાંતિ મેળવી શકે છે. બીજાને તે મળી શકતી નથી. ૨. મન અને ઇંદ્રિયોને સ્વેચ્છા મુજબ ઉન્માર્ગે ચાલતાં ' યુક્તિથી સાવધાનતાપૂર્વક રોકી જે તેને સન્માર્ગે પ્રવર્તાવે છે તે અનેક પ્રકારનાં ભાવી દુઃખની જાળથી મુક્ત થાય છે. ૩. રાગ, દ્વેષ ને ક્રોધાદિક કષાયોને જે સુજ્ઞ જેનો સમભાવ ધારણ કરી, ક્ષમા-નમ્રતાદિક સદુપાયવડે સાવધાનપણે જયપરાજય કરે છે તેમના સુખને પાર રહેતો નથી. Page #319 -------------------------------------------------------------------------- ________________ , લેખ સંગ્રહ : ૪ : [ ૨૮૫ ] ૪. મન, વચન ને કાયાની પવિત્રતા કહે કે વિચાર, વાણું ને આચારની શુદ્ધિ કહો જે ભવ્યજને સાવધાનપણે તેને સાચવી રાખે છે તેઓ અખંડ સુખ–શાંતિને સહેજે અનુભવ કરી શકે છે. પ. જે સંત-સાધુજને સહુને સ્વકુટુંબ તુલ્ય ગણીને કોઈને કયારે પણ પ્રતિકૂળતા–દુઃખ-પરિતાપ ઉપજાવતા જ નથી તેમને પછી દુઃખ-પરિતાપ આવે જ ક્યાંથી ? જેવું આપવું તેવું જ મેળવવું એવી નીતિ છે. ૬. અનેક મુગ્ધ જને કળી વૃત્તિથી પ્રસાદ યા સ્વછંદતા ' વશ (વિષય-કષાય-નિદા–વિથાદિકને આચરી) અનેક જીવને દુઃખ, ત્રાસ આપી એવાં આકરાં પાપકર્મ બાંધે છે કે પછી તેનું ફળ ભગવતી વખતે તેને ભારે વિષમ લાગે છે. ૭. તેથી જ સુખના અથી દરેક સુજ્ઞ જનોએ મન, ઇદ્રિને લગામમાં રાખવાં, રાગ-દ્વેષાદિક ભાવથી સાવધાનપણે દૂર રહેવા વિચાર, વાણું ને આચારમાં પવિત્રતા સાચવી રાખવા, અને પાપવૃત્તિથી પાછા ફરી, સંયમવૃત્તિ જાગૃત કરવા જરૂર તત્પર થવું એ જ સર્વ ઉપદેશ સાર છે. ૮. તદ્દન નિરંકુશ વૃત્તિ રાખવારૂપ અસંયમથી આ લેકમાં તેમ જ પરલોકમાં જીવને ભારે વિપત્તિ વેઠવી પડે છે. તેમાંથી સ્વાધીનપણે આત્મનિગ્રહરૂપ સંયમ સેવનારા બચી શકે છે. ૯. સંપૂર્ણ સંયમગના બળથી, સકળ દુઃખમુક્તિ થઈ અક્ષય-મોક્ષસુખ મેળવી શકાય છે. [ આ પ્ર. પુ. ૨૦. પુ. ૨૫૮. Page #320 -------------------------------------------------------------------------- ________________ [ ર૮૯ ] શ્રી કપૂરવિજયજી સામાયિક-પ્રતિકમણ-દેવવંદનાદિ ધર્મક્રિયામાં કર જોઈત યથાવિધિ આદર આત્માને માયિક જંજાળમાંથી મુક્ત કરી, મન, વચન, કાયાથી પાપવ્યાપારનો પરિહાર કરીને સમતારસમાં ઝીલવુંનિમગ્ન રહેવું તે સામાયિક કહેવાય છે. માન, અપમાન તરફ દુર્લક્ષ કરી સ્વજન-પરજન કે શત્રુ-મિત્ર ઉપર સમભાવ રાખી .. રહેવું તેને સામાયિક કહે છે. અભ્યાસરૂપે ઓછામાં ઓછા બે ઘડીને સમય આત્માથી ભાઈ–બહેનેએ સામાયિકમાં ગાળવો જોઈએ. પછી ધીમે ધીમે તેમાં વધારો કરતાં પિષધમાં ચાર પહાર કે આઠ પહોર પર્યત સામાયિકને વખત કરી શકાય છે. સામાયિક-પૌષધમાં જેનું સાધ્ય-લક્ષ્ય શુદ્ધ ને ચોક્કસ આમિક હોય છે તેને તો તેવા અભ્યાસમાં અપૂર્વ આનંદ ને શાંતિ ઉપજે છે. સંત-સાધુ-મુમુક્ષુ જનને તે જિંદગીપર્યત તેનું સેવન કરવાનું હોય છે. દઢ અભ્યાસગે મનની સ્થિરતા-શાંતિ વધતી જાય છે. ખરા આત્માથી સંત-સાધુજનની સમતા વખાણને પાત્ર છે. સમતા જ ખરેખર સંયમ યા ચારિત્રધર્મનું રહસ્ય-સાર છે, તેથી તેને ખપ–આદર દરેકે દરેક નાના, મોટા શ્રાવકે કરવું જોઈએ. બની શકે તે ચીવટ રાખી પ્રભાતમાં જ તેને અભ્યાસ શરૂ કરી દે જોઈએ અને તે સદાકાળ નિભાવ; તેથી ચિત્તની પ્રસન્નતા વધશે. ઘણાખરા મુગ્ધ ભેળાજને તે કેવળ પ્રમાદવશતાથી જ તેવા અપૂર્વ લાભને ચૂકે છે અને પછી પસ્તા કરે છે, તેથી જાગ્યા–સમજ્યા ત્યારથી જ સાવધાન બની, આળસ-પ્રમાદ તજી, ઉદ્યમવંત થઈ, પ્રાત:કાળે અથવા સમયના સદ્ભાવે ગ્ય Page #321 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૮૭ ] અવસરે-વખતે આ અપૂર્વ લાભ જરૂર હાંસલ કરતાં રહેવું જોઈએ. તેમાં જે અપૂર્વ ભાવ જાગે તે તેને ટકાવી રાખવા સાવચેત થવું જોઈએ-રહેવું જોઈએ. તેવા અપૂર્વભાવ કે ધ્યાનની ધારા અખંડિત રાખવા માટે સામાયિકને સમય બને તેટલો લંબાવવો જોઈએ અને સમતાને ટકાવી રાખવા કે વધારવા માટે અધિક હિતકર આલંબનનું સેવન કરવું જોઈએ. મનવચન-કાયાથી લાગતા દોષથી બચવા અને તેમાં પવિત્રતા દાખલ કરવા પ્રબ કાળજી રાખવી જોઈએ. મનને સમતારસથી સ્થિર કરી પ્રતિક્રમણ કરવું જોઈએ. તેથી જાણતા-અજાહતાં, થતાં કે થયેલાં પાપથી યત્નપૂર્વક પાછા ઓસરવું–પાછા ફરવું–હઠવું અને ફરી સાવધાન બની પાપ ન કરવું તે પ્રતિકમણ કહેવાય છે. * * પ્રતિક્રમણ સૂત્રોનું રહસ્ય સમજવાને અને તેમાં આવતા આવશ્યકોને પરમાર્થ જાણવાને જરૂર પ્રયત્ન કરો, અને લક્ષપૂર્વક આળસ–પ્રમાદ તજી તેનો લાભ લે. તે જ ભાવઆવશ્યક કહેવાય છે. આજકાલ ઘણે સ્થળે અવિધિ અને અજ્ઞાન દેષ વધારે જણાય છે, વિધિ અને સમજણનો આદર ઓછો થતો જાય છે તેમાં પણ સુધારો કરવાની ખાસ જરૂર છે. જેની પાઠશાળા અને કન્યાશાળા વગેરે વધ્યાં છતાં ધર્મકરણ કરનારની સંખ્યામાં ભાગ્યેજ વધારે જોવાય છે, કારણ કે જ્યાં વ્યવહારુ શિક્ષણ પણ ખામીભરેલું, રસવગરનું અને કાર્યસાધક એાછું અપાય છે ત્યાં ધાર્મિક શિક્ષણની વાત ક્યાં કરવી ? ગોખણપટી માત્રથી વધારે સારું પરિણામ ભાગ્યે જ આવે. વિધિરસિક સહૃદય શિક્ષકો તેમાં જરૂર સુધારો કરી શકે. Page #322 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮ ] શ્રી કપૂરવિજયજી દેવવંદન-ગુરુવંદનાદિ પણ પ્રતિક્રમણની જેમ રહસ્ય, અર્થ અને સમજણ વગરનાં થતાં જોવામાં આવે છે. પ્રભુપ્રાર્થના સ્તુતિમાં, “ પ ંચમી તપ તમે કરે રે પ્રાણી ” કહે છે. આવી રીતે સંબધ અને સમજ વગરતુ જોવામાં આવે છે તે તેનુ પણ રહસ્ય, હેતુ વગેરે સુજ્ઞ જનાએ સમજવાં અને ખીજા ભાઈ-બહેનેાને શાંતિથી સમજાવવા ઘટતા પ્રયત્ન કરવા જોઈએ કે જેથી સ્વપરહિતમાં અભિવૃદ્ધિ થવા પામે અને આત્મિક ઉન્નતિની સાથે શાસન ઉન્નતિ થાય. [ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૭૮.] કલ્યાણના અથી જનાએ કેવુ વર્તન રાખવું જોઇએ ? ૧. સમાગ ગામી–માર્ગાનુસારી થવું જોઇએ, ન્યાયનિષ્ઠ, નીતિચુસ્ત–પ્રમાણિક બનવું જોઇએ, સત્યાગ્રહી થવું જોઇએ. ૨. સ્વકુળને શેલે એવા ગમે તે પ્રમાણિક ધંધા-રોજગાર કરી સ્વકુટુંબ સાથે સ્વજીવનનિર્વાહ કરવા જોઇએ, ૩. આવકના પ્રમાણમાં જ ખર્ચ કરવુ. ઉડા નહીં થતાં સાદાઇ અને કરકસરના નિયમેા લક્ષમાં રાખી સતાષપૂર્ણાંક રહેવું. ખર્ચ કરતાં ખચત રહે તેમાંથી દીન-દુ:ખી— જનાને ચેાગ્ય આશ્રય આપી તેમને સતાષવા બનતા પ્રયત્ના કરવાં. ૪. સહુને આપણા મિત્ર—. -સ્વજન સમાન ગણવા જોઇએ. ૫. દુ:ખીજનાને ચાગ્ય આશ્વાસન આપી દરેક રીતે તેમનુ દુ:ખ દૂર કરવા કે એછું. કરવા તત્પર રહેવુ જોઇએ.. Page #323 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [૨૯] ૬. સુખી કે સગુણ જીને દેખી રાજી-પ્રમુદિત થવું જોઈએ અને આપણે એવી જ ઉત્તમ ચાહના રાખી તેમનું શુભ અનુકરણ કરવું. ૭. ગમે એવા નીચ, નિંદક જેવા નાદાન ઉપર પણ દ્વેષ કે કેપ નહીં કરતાં કરુણાબુદ્ધિથી તેમને સુધારવા પ્રયત્ન કરવો, છતાં વિપરીત પરિણામ આવતું જણાય તો તેની ઉપેક્ષા કરી પ્રમાદ રહિત અન્ય ઉચિત હિત આચરણ કરી લાભ ઉપાર્જન કરતાં રહેવું. . ૮. સર્વ જીવમાત્રને પોતાના આત્મા સમાન ગણી, કેઈને ખ-પ્રતિકૂળતા ઉપજે એવું અહિત આચરણ કરવાથી વિરમવું અને એકાંત હિતકર આચરણ કરવું. ૯. કામ, ક્રોધ, મેહ, મદ અને મત્સરપ્રમુખ અંતરંગ શત્રુઓનું ખૂબ ચીવટથી દમન કરતાં રહેવું. ૧૦. માતા, પિતા, સ્વામી, વિદ્યાગુરુ અને ધર્મગુરુની શુદ્ધ નિષ્ઠાથી સેવા–ચાકરી હર્ષ સહિત કરવી. ૧૧. કેઈની નિંદા, ચાડી-ચુગલીથી સદંતર દૂર જ રહેવું. ૧૨. સુખ-દુઃખમાં હર્ષ–શોક નહિ કરતાં સમભાવે રહેતાં શીખવું. સિંહની જેમ શૂરવીરપણે ચાલવું, પણ શ્વાનની પેઠે નિર્બળતા ધારણ કરવી નહિ. ૧૩. આશ્રિતવર્ગની એગ્ય વખતે બરાબર સંભાળ લેવીપિષ્યવર્ગનું વખતસર પિષણ કરવું. ૧૯ . . Page #324 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] : “શ્રી કરવિજયજી ૧૪. સગુણ જનેને સહર્ષ વિનય–સત્કાર કરવા ૧૫. શુદ્ધ દેવ, ગુરુ, ધર્મને બરાબર ઓળખી–પારખી ગ્રહણ કરવા. ૧૬. પરીક્ષા કરીને ગ્રહણ કરેલા ધર્મની નિસ્વાર્થ સેવા કરવી. બને તેટલું આત્માર્પણ કરવું. તન-મન-ધનને સદ્વ્યય સંકેચ રહિત કરે. ૧૭. આત્માની શક્તિ જાગૃત કરી નિર્બળજીનું રક્ષણ કરવું. - ૧૮. ઇંદ્રિય અને કષાયોનો નિગ્રહ કરી, મન, વચન અને કાયાથી હિંસાદિક પાપને સંપૂર્ણ ત્યાગ કરવારૂપ સંયમવડે આત્માની અનંત શક્તિઓ જાગૃત થઈ શકે છે. આ : ૧૯. સહુને હિતરૂપ થાય એવું પ્રિય અને સત્ય વચન બોલવું. ૨૦. ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય જ ઈચ્છવું-ગ્રહણ કરવું, પરદ્રવ્ય અથવા અન્યાયનું દ્રવ્ય પથ્થર તુલ્ય જાણી લેવું–ગ્રહણ કરવું નહિ. ૨૧. સ્વદારા સંતોષી થવું. પરસ્ત્રીને મા-બહેન સમાન ગણવી. રર. પરિગ્રહનું પરિમાણ-પ્રમાણે કરવું. ધનની મર્યાદા કરવી–લેભવૃત્તિ તજવી. - ૨૩. જરૂર પૂરતી જ જવા-આવવાની દિશામર્યાદા બાંધવી. ૨૪. પન્નર કર્માદાન-મહાપાપારંભના વ્યાપારથી તદ્દન દૂર રહેવું અને જરૂરીઆત વગરના ગપગને નિયમ કર. - Page #325 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ: : ૪ : [ ૨૧ ] ૨૫. અન ઈંડ એટલે પાપાપદેશ, કુસન, અશુભ ધ્યાન, નીચ જનવું ( અસતી ) પાષણ, કામેાદ્દીપન ખેલ, કુતૂહલ વગેરેને જરૂર તજવાં. ૨૬. રાગદ્વેષ દેાનિવારક, સમતારસથી ભરપૂર, સચ્ચારિત્રગુણુ પાષક, જન્મમરણાદિ દુ:ખશાષક સામાયિક વ્રતનું પાલન કરી, સમજપૂર્વક અને તેટલી વાર કરવા અવશ્ય અભ્યાસ પાવે. ૨૭. પાપની રાશિ-પાપકમેવિડે ન ઉપજે અથવા એછી ઉપજે એવા નિત્ય નિયમા ધારણ કરવા. ૨૮. દરેક આઠમ અને પાખીપ્રમુખ પ દિવસે જ્ઞાનધ્યાન-તપ-જપવડે આત્માને વિશષ પેાષા. ( દરરેાજની કરણી કરતા પતિથિએ વિશેષ પ્રકારે ધર્મકરણી કરવી. ) ૨૯. નિ:સ્પૃહી સંતજનાની–સાધુ મુનિરાજાની અથવા વ્રતધારી શ્રાવકેાની ભક્તિ કર્યો પછી ભાજન કરવું. [આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૧૬૦] અમૃત વચના ૧. જેટલી હાનિ કટ્ટર વિરેાધી-શત્રુએથી થતી નથી તેટલી હાનિ સ્વચ્છ દચારી જીવાને ક્રોધ-માન-માયા-લેાલરૂપ કષાયાથી થાય છે. ૨. આત્મહિતેચ્છુઓએ ક્રોધાદિ ચાર કષાયેાને જરૂર ક્રમવા જોઇએ. ૩. ક્ષમા–ઉપશમ-સમતા-સહનશીલતાવડે ક્રોધને જીતવા જોઇએ. 1 Page #326 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૨ ] શ્રી કપૂરવિજયજી ૪. મૃદુતા-નમ્રતા-સભ્યતા–વિનીતલાવડે માન-મદ-અહં. કારને જીતવો જોઈએ. , ૫. આર્જવતા-ઋજુતા-સરલતાવડે માયા-કપટ-દંભ-શઠતાને જીતી લેવી જોઈએ. ( ૬. મુક્તિ-સતિષવૃત્તિ-નિભતાવડે લેભ-તૃષ્ણને જીતી ભવૃત્તિને મર્યાદિત કરી દેવી જોઈએ. ૭. માયા અને લેભ ટૂંકાણમાં રાગરૂપે ઓળખાય છે તથા ક્રોધ અને માન દ્વેષરૂપે ઓળખાય છે. ૮. ઈર્ષા–રોષ–પર પરિવાદ-મત્સર–વૈર–વિરોધપ્રમુખ શ્રેષના અનેક પર્યાય છે. ૯ ઈચ્છા, મૂછ, કામ, નેહાદિક અનેક રાગના પર્યાય છે. ૧૦. માધ્યસ્થતા, વૈરાગ્ય-વિરાગતા, શાંતિ–ઉપશમ–પ્રશમ, દોષક્ષય, કષાયવિજય પ્રમુખ વૈરાગ્યના પર્યાયે છે. તેના વડે રાગદ્વેષને જય થઈ શકે છે. ૧૧. રાગ, દ્વેષ યા કષાય ઉપર જ સંસારભ્રમણને બધે આધાર છે. તે ઘટે તે સંસારપરિભ્રમણ પણ ઘટે જ. ૧૨. તેથી જ રાગ-દ્વેષ-કષાય જેમ વૃદ્ધિ પામતા અટકે, તેમાં ઓછાશ થવા પામે, યાવત્ તેથી સર્વથા મુક્ત થવાય એવા ઉપાય જવા જોઈએ. ૧૩. જે જે નિમિત્તાથી રાગદ્વેષાદિક વધતા હોય તે નિમિત્તોને તજવાં અને જેથી રાગદ્વેષાદિક ઘટતા હોય તેવા નિમિત્તોને સુખાથી જનોએ આદર કર જોઈએ. ' Page #327 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ રæ ] ૧૪. જ્યાં સુધી રાગદ્વેષાદિક સર્વથા નષ્ટ ન થાય ત્યાંસુધી અવિરત ઉદ્યમ કરો, અર્થાત્ જે રીતે રાગદ્વેષાદિક સમૂળગા નષ્ટ થાય તે સદુદ્યમ કર્યા જ કરે. [ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૧૫ ] શાસન રહસ્ય હિતોપદેશ, ૧. કેઈ રાજા-મહારાજાની આજ્ઞાને ભંગ કરવાથી એક જ વાર પ્રાણ નાશ થાય છે, પરંતુ વીતરાગ-સર્વજ્ઞ દેવની એકાન્ત હિતકારી આજ્ઞાને જાણી જોઈને સ્વચ્છંદતાથી ભંગ કરનારને અનંતી વાર તેની શિક્ષા ભેગવવી પડે છે–અનેક ગતિઓમાં રખડવું પડે છે. * ૨. જેમ પ્રમાણ કે મર્યાદા વગરનું ભેજન જીવિતના નાશરૂપ થાય છે અને પ્રમાણે પેત-મર્યાદાવાળું ભેજન કરવાથી જીવિતની રક્ષા થવા પામે છે–થાય છે તેમ રૂડી–શુદ્ધ ધર્મ, મર્યાદાને લેપ કરી સ્વેચ્છાથી ધર્મકરણ કરવા વડે સંસારભ્રમણ કરવું પડે છે, પણ ધર્મનું પવિત્ર રહસ્ય સમજી, દઢ શ્રદ્ધા રાખી તેનું યથાવિધિ પ્રેમપૂર્વક પાલન કરવાથી જન્મમરણને અંત થાય છે અને અક્ષયસુખની પ્રાપ્તિ થઈ શકે છે. ૩. કમ ખાના ઔર ગમ ખાના (ઓછું ખાવું અને મર્યાદાપૂર્વકનું ઓછું બોલવું). આ કહેવતાનુસાર વિચક્ષણ ભાઈબહેનેએ ખાવાપીવામાં, બેલવામાં, ચગ્ય વિચારપૂર્વક મર્યાદા અને ડહાપણથી રહેવાની જરૂર છે, કારણ કે તેની ઉપેક્ષા કરવાથી વખતે ભયંકર પરિણામ આવે છે. અનાદિ કાળનો જીવિતન જ કરી નું પવિ Page #328 -------------------------------------------------------------------------- ________________ [ ર૯૪ ] શ્રી કરવિજય જે અભ્યાસ આ જીવને પડ્યો છે તે એકાએક સર્વથા ઘટે મુશ્કેલ છે છતાં અંતરની લાગણપૂરક ખંતભરી સાવધાનતાથી વર્તતા તેમાં ઘણો સુધારે થવા સંભવ છે. પુરુષાર્થથી માણસ ધારે તે કરી શકે છે. ૪. ખરેખર ઉત્સર્ગ અને અપવાદ કહો, વિધિ અને નિષેધ કહો, અથવા મુખ્ય અને ગણુ માર્ગ કહે તે પોતપોતાના સ્થાનમાં કલ્યાણ કરનાર અને બળવાન હોય છે. એક બીજાના સ્થાનમાં તે અનર્થ કરનાર અને દુર્બળ હોય છે. પુરુષવિશેષથી સ્વસ્થાનમાં પ્રબળ હોય છે, જ્યારે પરસ્થાનમાં નિર્બળ હોય છે. સમર્થ–સશક્ત-સહનશીલને ઉત્સર્ગ–વિધિમાર્ગ સ્વસ્થાનઘેરી રસ્તો છે અને અપવાદ-ગણ-નિષેધ માર્ગ અસમર્થ— અશક્ત-અસહનશીલને પરસ્થાનરૂપ ગણાય છે. - પ. મિથ્યાત્વ સમાન કેઈ શત્રુ, રોગ, ઝેર કે અંધકાર નથી. શત્રુ, ઝેર, રેગ કે અંધકાર એક જ ભવમાં દુઃખ દેનાર છે ત્યારે જેને નાશ કર ભારે મુશ્કેલ છે એવું મિથ્યાત્વવિપરીત બુદ્ધિ–અશ્રદ્ધા ભવોભવમાં દુઃખદાયક થાય છે. જ્ઞાની પુરુષોએ ખરું જ કહ્યું છે કેવિકરાળ અગ્નિમાં દેહને હેમી દેવે કેઈક રીતે સારે છે, પણ મિથ્યાત્વયુક્ત જીવવું કદાપિ સારું નથી. ૬. જે કઈ ગમે તેટલું કષ્ટ ધર્મનિમિત્ત કરવા છતાં અજ્ઞાનતાથી અથવા મનકલ્પિત વિચારોથી અથવા ઉશૃંખલવૃત્તિથી જરા પણ ઉત્સત્ર-જિનાગમ–સૂત્રવિરુદ્ધ બોલે છે અથવા આચરે છે તે જીવને જન્મમરણનાં દુઃખ ભેગવવાં પડે છે; કેમ કે તેથી બે ધિબીજ–સમકિતશુદ્ધ શ્રદ્ધાને લોપ થાય Page #329 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [૨૫] છે અને તેથી ભવભ્રમણ કરવું પડે છે. એટલા જ માટે સુજ્ઞસુબુદ્ધિ અને પ્રાણાતે પણ ઉસૂત્રભાષણ કરતા નથી. થોડું પણ મનકલપનાથી ઉત્સુત્ર બોલવાવડે કેવું ભયંકર પરિણામ આવે છે તેની ઉપર મરીચિ પ્રમુખનાં દષ્ટાંતે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ૭. કર્તવ્યાકર્તવ્યનું યથાર્થ ભાન રાખી કર્તવ્યનિષ્ઠ, રહેવારૂપ જીવદયા-જ્યાં સદાકાળ રાખવી, શ્રુતચારિત્રધર્મને પેદા કરનારી, તેનું રક્ષણ તથા પોષણ કરનારી હોવાથી તે એકાંત સર્વત્ર સુખ આપનારી છે. [ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૩૨ ] હિતવચને ૧. પથ્થરની નાવ સરખા લોભી ગુરુ અને લોભી ચેલા - બન્ને ડૂબે છે. ૨. નિર્લોભી સંત–સાધુની સંગતિથી ઉત્તમ માર્ગ પામી જીવ જલદીથી સંસારસમુદ્ર તરી જાય છે. એવા સંત-મહાત્માની સેવા-ભક્તિ સફળ થઈ શકે છે. ૩. સંત-સાધુજને કાષ્ઠની નાવની જેમ પિતે તરે છે અને તેના આશ્રિત જનેને પણ તારી શકે છે. ૪. નમ્રતા–લઘુતા–વિનય એ ખરેખર અદ્ભુત વશીકરણ છે. પ. ઊંચા કુળવાન હોય, પણ કરણું ઉચ્ચ ન હોય તે તેવા ઊંચા કુળથી શું ફળ? ૬. ચંદન-સુખડને ગમે તેટલું ઘસવાથી, શેરડીને ગમે Page #330 -------------------------------------------------------------------------- ________________ [ રહે ]. શ્રી કપૂરવિર્ય તેટલી પીલવાથી અને સુવર્ણને ગમે તેટલું તપાવવાથી પિતાની સુગંધ, મીઠાશ અને કાન્તવર્ણ–પીળાશ તજતાં નથી, તેમ ઉત્તમ પુરુષ પ્રાણાતે પણ સજ્જનતા તજતા નથી. છે. અનેક વિકટ કસોટીમાંથી પસાર થઈ, નેહ-નેહ નિભાવ કઠણ છે. - ૮ સંતવચન અમૃત જેવાં મિણ-મધુર–શીતળ હોવાથી શાંતિ આપે છે, ત્યારે દુર્જનવચન ઝેર જેવાં કટુક અને આકરાં હોવાથી હૃદયને બાળીને ખાખ કરી નાંખે છે. ૯સહુને સુખદાયક મિટ વચન બોલવું, કડવું–કઠોર વચન ન જ બોલવું. * ૧૦. પરમાર્થ–પરોપકારની ખાતર જાતે કષ્ટ સહન કરવું, પણ સ્વાર્થથી અંધ બની પરને પીડા ઉપજાવવી નહિ; એ જ સંત-સાધુ–ઉત્તમ જનેનો કઠણ પણ શ્રેષ્ઠ માર્ગ છે. : ૧૧. ગમે તેટલા ઉપદેશરૂપી જળથી પથ્થર સમાન કપટીનું મન પલળવાનું નથી. ૧૨. નિઃસ્વાથી સંતજનોનું એક પણ હિતકર વચન સરલસ્વભાવી ચેખા દિલના ભક્ત જનને માટે કલ્યાણસાધક બને છે. ૧૩. જ્યાં લોકોને ગુણની કદર જ ન હોય ત્યાં નિ:સ્વાથી સાધુ–સંત શું કરે ? * ૧૪. પિતાના સ્વાર્થ ખાતર માગવું તે મૃત્યુ સમાન ગણવું જોઈએ અને પરમાર્થ–પપકાર માટે માગવું ઈષ્ટ ગણવું જોઈએ. તેમાં લાજ-શરમ–પ્રતિષ્ઠાની હાનિ ન સમજવી. Page #331 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ર૯૭ ] - ૧૫. એક વખતના અહંકાર માત્રથી જે કંઈ શુભ કાર્યો કર્યું–કરાવ્યું હોય તે ધૂળમાં મળી જાય છે. - ૧૬. અતિહઠ-કદાગ્રહ કરવાથી ગમે તેવું સુંદર કામ પણ વિનાશને પામે છે. ૧૭. અતિ સર્વત્ર વર્જવાનું કહ્યું છે, તેને તાત્પર્ય વિચારવા જેવો છે. ૧૮. જેના દિલ-હદયમાં શુદ્ધ પ્રેમ પ્રગટ થાય તેને જગત દાસરૂપ થાય છે. શુદ્ધ પ્રેમપૂર્વકની ભક્તિ મુક્તિ મેળવી આપે છે. - ૧૯ આત્મામાં પ્રેમ પ્રગટ્યો છાને રહેતો નથી. મુખથી ન બેલે તે નેત્રથી તેની પ્રતીતિ થાય છે, અશ્રુ કે ખુમારીથી પ્રેમ પરખાય છે અને તે આઠે પહેરમાં પલક માત્ર પણ વિસરાતે નથી. * ૨૦. સંયમ–આત્મદમન-નિર્દોષ જીવન એ સકળ સુખની અજમાવી શકાય તેવી અજબ ચાવી છે. 19 [ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૫૭] આત્માના જ્ઞાનાદિક ગુણોને પુષ્ટિ આપનાર પિષધ શ્રાવકનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત પિકી અગિયારમું પૈષધવ્રત છે. સામાયિક અને દેશાવરાસિક - તે તેના ખપી શ્રાવક કે શ્રાવિકાઓ હમેશાં નિયમસર કરી શકે છે, પણ પિષધવ્રત કેટલીક કઠિનતાને લીધે તે બહુધા પર્વ. દિવસોમાં જ કરવાનું નિર્માણ થયેલ છે. દરેક અષ્ટમી, ચતુર્દશી, Page #332 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૮ ] શ્રી કરવિજયજી પાખી, પૂર્ણિમા તથા અમાવાસ્યાના દિવસે તેને ઉચ્ચરવાનું– પૌષધ કરવાનું શાસ્ત્રોમાં ઘણે સ્થળે વિધાન છે. વધારે વખત ન બની શકે તે એવા પર્વના દિવસે તેને અવશ્ય આદર કરવાનું ભૂલવું ન જોઈએ. તે પિષધનું સ્વરૂપ સમજી તેને ખપ કરવામાં વિશેષ લાભ થાય છે. તેનું સ્વરૂપ શ્રાવકકલ્પતરુ વગેરે પુસ્તકમાં વર્ણવેલું છે; છતાં અહીં સંક્ષેપથી તેનું વર્ણન કરી ભવ્યજનનું તે તરફ મન આકર્ષવા યત્ન કરું છું. આજકાલ શ્રાવકવર્ગમાં સુખશીલતા કે પ્રમાદ વધતો જાય છે, તેથી પિષધ–પ્રતિક્રમણાદિકમાં ઘણું મંદ પ્રવૃતિ થયેલી જણાય છે અને જે કંઈ ધાર્મિક ક્રિયા થાય છે તે પણ બહુધા સમજવગરની, ગતાનુગતિકતાવાળી અને ઉપયોગ-શૂન્ય હોય છે. કેઈ વિરલ સદુભાગી શ્રાવક-શ્રાવિકાઓ તે ધાર્મિક કિયા-ધર્મકરણ સમજપૂર્વકની, સદ્ભાવવાળી અને ઉપચાગવાળી કરતા હશે, પણ બહુધા જ્યાં ત્યાં ઘણું મંદતા અને ઉપેક્ષાવાળી દેખાય છે, જેથી કરીને તેના અભ્યાસ–ભેગે આત્માને સ્થિર કરવાનું, મન–ઇદ્ધિને કાબૂમાં રાખવાનું અને કષાયને દમન કરવાનું બની શકતું નથી. એવા સામાયિક-પ્રતિક્રમણ–પષધ કે જે આત્મિક ઉન્નતિના સાધનો છે તેની ઉપેક્ષા કરવી તે આત્મદ્રોહ સમજ. ચાર પ્રહાર કે આઠ પ્રહર પર્યંતના પિષધ–સામાયિકમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની પ્રતિજ્ઞા કરાય છે. ૧. સર્વથા કે દેશથી ખાન-પાનને ત્યાગ. ૨. શરીર સત્કાર (સ્નાન-મર્દન-ભા પ્રમુખ)ને સર્વથા ત્યાગ. Page #333 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૯ ] ૩. સર્વથા મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવું (વિષયભેગથી વિરમવું). ૪. સર્વથા સાંસારિક વ્યાપારનો ત્યાગ કરવો. મુખ્યપણે સૂર્યોદય પહેલાંથી લીધેલી ઉપરોક્ત પ્રતિજ્ઞા બીજા દિવસનો સૂર્યોદય થતાં સુધી પાળવી તે આઠ પ્રહરને પિષધ કહેવાય છે અને બીજી સૂર્યોદય પહેલાંથી લીધેલી પ્રતિજ્ઞા સૂર્યાસ્ત સુધી પાળવી, કે સૂર્યાસ્ત પહેલાં લીધેલી પ્રતિજ્ઞા બીજા દિવસના સૂર્યોદય સુધી પાળવી તે ચાર પહોરને પિષધ કહેવાય છે. વીશસ્થાનક, જ્ઞાનપંચમી, માનએકાદશી વગેરેના તપ કરનારાં ધારે તે ઉપર મુજબની સમજ સાથે ચાર પ્રકારના પૈષધનો સહેજે લાભ મેળવી શકે. તે પ્રમાણે કરવામાં વખતની અનુકૂળતા હોય તે તપશ્ચર્યાના આરાધનના દિવસે સામાયિકાદિન વિશેષ લાભ મેળવી શકાય છે તેથી તેમ કરવા મૂકવું ન જોઈએ. પૌષધ કરવામાં સદ્ગુરુને સાક્ષાત્ પ્રસંગ હોય તે તેમની સમીપમાં યથાવિધિ ઉચ્ચરે શ્રેષ્ઠ છે. તે જોગ ન હોય તે ગુરુમહારાજની સ્થાપના (સ્થાપનાચાર્ય) સમીપે ઉચર. વ્રતધારી-દઢવૈરાગ્યવાળા શ્રાવકે રાત્રિ સમયે પિષધમાં કાઉસગકાયેત્સર્ગ ધ્યાને રહી શકે છે અને આળસ પ્રમાદને ઓછો કરે છે. દિવસે કઈ ખાસ કારણ વગર નિદ્રા કરવી નહિ. પિષધપવાસના પારણે મુનિરાજને પેગ હોય તો તેમને યથાવિધિ શુદ્ધ આહાર વહોરાવી પછી પિતે પારણું કરે. Page #334 -------------------------------------------------------------------------- ________________ • [ ૩૦૦ ] શ્રી કપૂરવિજયજી તેવા જોગ ન હેાય તેા સેાજનના વખત સુધી ગુરુમહારાજની પ્રતીક્ષા–રાહ જુએ. છેવટે વ્રતધારી શ્રાવક-શ્રાવિકાને ભાજન કરાવી, દીન દુ:ખીને સ ંતેષી, ઉચિત પ્રસંગ સાચવી પારણું કરે. [ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૫૪ ] વીરપ્રભુની જયંતિ ઉજવનાર ભાઇ બહેનેાને સૂચનારૂપે હિતબાધ, પરમ પવિત્ર વીરપ્રભુનું ઉત્તમ પ્રકારનું ચારિત્ર લક્ષમાં : રાખી આપણે આપણા જીવનમાં જરૂર કાંઈ ને કાંઇ હિતકર સુધારાવધારા દાખલ કરી આત્માન્નતિ સાધવી જોઇએ; તે અહીં સક્ષેપથી મતાવેલ છે. ૧. સહુ પ્રાણીમાત્રનું હિતચિંતવન કરવું, કાઇનું પણુ અહિત ચિત્તવવું નહિ. અપરાધી જીવાનુ પણ અનિષ્ટ મનથી પણ ચિંતવવું નહિ. ૨. દીન-દુઃખી જનેાનું દુઃખ દૂર કરવા આપણે તન–મન– ધનથી બનતા પ્રયાસ કરવેા. તેમના દુ:ખનુ કારણ શોધી તે દુઃખના સમૂળગા અંત આવે તેવા પ્રકારનેા ઉપાય કરવે. કાઇ પણ દીન દુ:ખીનું દુ:ખ જોઇને આપણું હૃદય દ્રવવું જોઇએ અને તેનાં દુ:ખના અંત આવે અથવા એછાં થતાં જાય તેવું વર્તન આપણે રાખવું જોઇએ. ૩. સુખી અને સદ્ગુણી મનુષ્યને જોઇને દિલમાં રાજી થવુ જોઇએ, સદ્ગુણેાની પ્રશ'સા કરવી અને તેવાં સદ્ગુણા આપણામાં દાખલ કરવા આપણે બનતા પ્રયાસ કરવા જોઇએ. Page #335 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૧ લેખ સંગ્રહ : ૪ : ૪પવિત્ર ધર્મના આશ્રયથી, સમજપૂર્વકની ધર્મ કરણથી, નિઃસ્વાથી પરોપકારવૃત્તિથી સુખી અને સદ્ગણું થઈ શકાય છે એમ સમજી પવિત્ર ધર્મને આશ્રય કરી, ધાર્મિક કર્તવ્ય અને પરોપકારનું દઢ આલંબન ગ્રહણ કરી, અન્ય ભવ્યજનોને જાતે કરાવી અથવા પ્રેરણા કરી આપણું અને અન્ય જનનું સર્વ રીતે શ્રેય–કલ્યાણ થાય તેવો પ્રયત્ન કરે. - પ. પાપકર્મ કરવામાં પાવરધા એવા દુષ્ટજને ઉપર દ્વેષ કે રોષ નહિ કરતાં તેમને સુધારવા નિઃસ્વાર્થ પ્રેમથી પ્રયત્ન કરવો. તેમ કરતાં પણ તેઓ ન સુધરે અથવા તેઓ પાપકર્મ કરતાં જ રહે તો આપણે મૌન ધારણ કરવું–મધ્યસ્થવૃત્તિ ધારવી. ૬. સર્વ જીવમાત્રને આપણા આત્મા સમાન ગણી, કેઈને કંઈ પણ પ્રતિકૂળતા–દુઃખ નહિ ઉપજાવતાં, તેને અનુકૂળતા થાય તેવું હિતકર આચરણ રાખવું. ૭ સહુને પ્રિય અને હિતરૂપ થાય તેવું સત્ય વચન બોલવું. ૮. ન્યાય-નીતિ અને પ્રમાણિકતાને જ ધર્મના દ્રઢ પાયારૂપ ગણીને એકનિષ્ઠ બનવું. ન્યાયનીતિ વિરુદ્ધના પરદ્રવ્યને પથ્થર સમાન ગણ ગ્રહણ કરવું નહિ. ન્યાય, નીતિ અને પ્રમાણિકતાથી મેળવેલું ઘેરું દ્રવ્ય પણ અમૃત સમાન ગણુને ગ્રહણ કરવું અને તેને સદુપયોગ કરે. ૯. પરસ્ત્રીને માતા, બહેન અને પુત્રી સમાન ગણવી, તેના ઉપર કુદણિ ન કરવી. સુશીલ-શુદ્ધ આચારમય બનવું. ૧૦. સંતોષ રાખી ચિત્તવૃત્તિને આમતેમ ફેરવી ડામાડોળ થવું નહિ, પણ સંયમી બનવું. Page #336 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૨ ] શ્રી કરવિજયજી . ૧૧. ચાર કષાય ક્રોધ, અહંકાર (માન), માયા, લોભ તથા રાગ-દ્વેષ જ આત્મિક દુર્ગણે છે. તેનાથી સર્વથા અળગાદૂર રહેવું. ૧૨. કલેશ-કંકાશ-વેર-વિરોધને સમાવી દે. ૧૩. ચાડી, કલંક, આળ, પરનિંદા વગેરે તજી દેવાં. ૧૪. એકવચની બનવું. મિથ્યાત્વને વિષ સમાન જાણું દૂરથી તજવું. [ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૫૪ ] જયંતિ ઉજવવાનો હેતુ-ઉદ્દેશ શ્રીમાનું તીર્થકર ભગવાન, ગણધર મહારાજ કે આચાર્યાદિક મહાપુરુષોની જયંતી ઉજવવાને પવિત્ર હેતુ–ઉદ્દેશ એ જ હોઈ શકે કે એવા ઉત્તમ પ્રસંગે તે પરમપવિત્ર આત્માઓના પવિત્ર આચાર-વિચાર તથા ઉપદેશેનું સાદર સ્મરણ કરીને, આપણામાં વ્યાપી રહેલી જડતા–મંદતા–અજ્ઞાનતાને દૂર કરી તેમના આચાર–ઉપદેશાનુસાર ચાલવા યથાશક્તિ પ્રયત્ન કરીએ. આ વાતને પૂર્ણ રીતે લક્ષમાં રાખી જે ભવ્યાત્માઓ તે મહાપુરુષોની જયંતી ઉજવવામાં વખતને, વીર્ય–શક્તિને તથા ધનનો વ્યય કરે તો તેથી કંઈ ને કંઈ લાભ મેળવવા તેઓ જરૂર ભાગ્યશાળી નિવડે. તેવા લક્ષ વગરનું તે લગભગ બધું નકામું જાય છે. જયંતી જેવા દરેક શુભ પ્રસંગની અસર આપણી જાત ઉપર જેટલી સચોટ થાય તેટલી તેની સફળતા આંકી શકાય અને તે જયંતી ઉજવી સફળ ગણાય. બાકી તેની અસર કાંઈપણ ન થાય તો તે બધે લગભગ તમાસો ગણાય. Page #337 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૭૩ ] - જ્યાં સુધી આપણામાં જડ ઘાલીને રહેલી અજ્ઞાનતા અને પારવગરની ભૂલ સુધારી લેવા કશે પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી આ બધું ફરસ જેવું કાં ન ગણવું? - જેથી આપણી જાતની, પ્રજાની, સમાજની અને દેશની અવનતિ–ખરાબી-પડતી થવા પામે એવી દરેકે દરેક બદીને શોધી શોધીને દૂર કરવા દરેક સુજ્ઞ ભાઈબહેનોએ કમર કસવી જોઈએ. જ્યાં સુધી આપણે ખંતપૂર્વક આપણામાંની બદીઓ-કુઢિઓ–અજ્ઞાનતા કાઢીશું નહીં ત્યાં સુધી આપણું બેલ્યું ચાલ્યું બકવાદરૂપ ગણાવાનું ને નકામું જવાનું. વીર મહાપુરુષોની જયંતી ઊજવી, તેમના સદગુણેની પ્રશંસા–ગુણાનુવાદ કરી, સાચા હૃદયથી સ્તુતિ કરીને આપણી મલિન વાસનાઓને ધોઈ નાંખવી જોઈએ. જો તમે તેમને ખરા સ્વરૂપમાં ઓળખી શક્યા છે તે તેમના જેવી વીરતા–ધીરતા નિર્ભયતાને, નિસ્વાર્થભાવે દયા, દાન, દમ (તપ–સંજમ–જિતેન્દ્રિયતા) વગેરેને આપણા જીવનમાં ઉતારવા આપણે શા માટે તત્પર ન થવું જોઈએ ? ઉત્તમ પુરુષોના ગુણાનુવાદથી આપણામાં ઉત્તમતા આવે એવું કથન સાચું જ માનતા હતા તે તે તરફ આત્મલક્ષ્ય ફેરવી પિતાના આત્મા માટે (લેકરંજન માટે નહિ) તેને ઉપયોગ કર જોઈએ. ધાતુ ઉપર વળેલો કાટ માંજવાથી જેમ દૂર થાય છે અને ધાતુ ઉજવળ થાય છે તેમ અનાદિ દોષસંગથી થયેલી કમ-ઉપાધિ સદ્યમથી દૂર થતાં આત્મા ઉજજવળ થાય છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૪ ] શ્રી કપૂરવિજયજી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યપ્ચારિત્રનુ યથાવિધ આરાધન જેવા કાઇપણુ સદ્યમ નથી, તેમાં સહુ કોઇ પ્રયત્નશીલ થાએ એવી શુદ્ધ વિમળ મતિ જાગે ! [ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૮૩ ] વિજયાનંદસૂરિ( શ્રીમદ્ આત્મારામજી મહારાજ )ની જયંતિ પ્રસંગે કરેલ વ્યાખ્યાનના સાર પવિત્ર કરીજે રે છઠ્ઠા તુઝ ગુણે, શિર વહીએ તુઝ આણ; મનથી કહીએ રે પ્રભુ ન વિસરિયે, લહીએ પરમ કલ્યાણુ, શ્રી સીમ’ધર૦ શુદ્ધ દેવગુરુની સેવા, ભક્તિ કરી તેની સફળતા ઈચ્છનારા ભાઇ-બહેનાએ શ્રીમદ્ યશેાવિજયજી ઉપાધ્યાયજી મહારાજના ઉપરના ખેલ ખરાખર વિચારી તેનેા યથાશક્તિ આદર પ્રમાદ રહિતપણે કરવા જોઇએ. દેવ અને ગુરુને આપણા પરમ ઉપકારી ગણી તેમની સેવા-ભક્તિ–આરાધના કરવી જોઇએ. શુદ્ધ દેવ-ગુરુના સદ્ગુણાનો સ્તવના–સ્તુતિ કરવાથી આપણી જીભ પવિત્ર થાય છે; અર્થાત્ જીભને પવિત્ર કરવી હોય તે મુખથી તેમના ગુણાનુવાદ ગાવા જોઇએ, તેમ તેમની નિ:સ્વાર્થ ભરી એકાન્ત હિતકારી આજ્ઞાને શિરસાવદ્ય કરવી—મસ્તકે ચડાવી, મન-વચનકાયાથી તેનું પાલન કરવા યથાશક્તિ પ્રયત્ન કરવા જોઇએ. તેમના અમાપ ઉપકારાને લગારે ભૂલીએ-વિસારીએ નહિં, તે જરૂર આપણું હિત સહેજે સાધી શકીએ. તેમની હિતકારી Page #339 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ ઃ [ ૩૦૫] પવિત્ર આજ્ઞાની અવગણના કરી ગમે તેટલે બાહા પૂજા-ભક્તિને આડંબર કરીએ તે નિષ્ફળ કહે છે, માટે તેમની આજ્ઞાને અનુસરવા અધિકાધિક લક્ષ્ય રાખવું. પાત્રતા વગર ખરી વસ્તુની પ્રાપ્તિ થતી નથી, તેથી પાત્રતા મેળવવા માટે ધર્મરત્નની પ્રાપ્તિ જરૂરની છે. તેને મેળવવા પ્રથમ પ્રયત્ન કરે જોઈએ. મન, વચન, કાયા અથવા વિચાર, વાણું ને વર્તન(આચાર)માં વિરોધ ન આવે તેવી રીતે આપણે સરલ વ્યવહાર રાખવો જોઈએ. જે આપણા વિચાર, વાણી ને આચાર સરલ-રૂડી એક્તામય હોય તો સ્વપરને વિરોધ નષ્ટ થાય અને સારો લાભ થવા પામે. સહુને આત્મ સમાન ગણું આપણા કુછ સ્વાર્થની ખાતર કેઈને દુઃખ થાય કે પ્રતિકૂળતા ઉપજે એવું વર્તન–આચરણ ન કરવું જોઈએ. સત્યાગ્રહી બનવું. પ્રાણાંત કષ્ટ આવે તો પણ સત્ય માર્ગથી વંચિત–ચલિત ન જ થવું. પ્રમાણિક બનવું–પ્રાણાંતે અન્યાય-અનીતિથી દૂર જ રહેવું સુશીલ રહેવું-શીલ-બ્રહ્મચર્યને પ્રાણથી અધિક કિંમતી ગણવું. સંતોષી જીવન ગાળવું. માયા–મમતા, છળ-કપટ, વિષયતૃષ્ણાદિકને તજી, આત્મા ઉન્નત–ઉચગામી થાય તેવી સાદાઈ આદરર્વી. મમ્મણ શેઠ કેમ નિંદાપાત્ર થશે? (અતિશય લેભથી.) પણિ શ્રાવક પ્રશંસાપાત્ર કેમ થયા? (સંતોષવૃત્તિથી.) Page #340 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૬ ] શ્રી કપૂરવિજયજી ', અંખડ પરિવ્રાજકદ્વારા સુલસા શ્રાવિકા પ્રત્યે મહાવીર પ્રભુએ ‘ ધર્મલાભ ’ કેમ પાઠવ્યેા ? ( શીલ અને શુદ્ધ શ્રદ્ધાથી) , ઉપરની હકીકતનું ઊંડું રહસ્ય વિચારી આપણે તે દૃષ્ટાન્તાથી ધડા લેવા જોઇએ. કે કથની કરી કાળક્ષેપ કર્યો કરતાં કથની કર્યા પ્રમાણે રહેણીકરણી રાખી, આત્મલક્ષપૂર્વક કર્ત્તવ્યપરાયણ થવું-તેમ કરવા ચૂકવું નહિ. [આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૮૪] સાધુ-સાધ્વીએ પ્રત્યે હિતાર્થે સાદર નિવેદન, ( કચ્છ—કાઠિયાવાડ અને ગુજરાત વિગેરે દેશામાં જુદે જુદે સ્થળે ચાતુર્માસ રહેલા પરોપકારપરાયણ નિપક્ષ સાધુ-સાધ્વીએ પ્રત્યે શાસનહિતાર્થ' સાદર નિવેદનરૂપે એ એટલ) ઉપરના દેશે। પૈકી શુભ સ્થળેામાં અવારનવાર અનેક સદ્ગુણી સાધુ-સાધ્વીઓના વિહાર થવા ઉપરાંત તેમાંનાં કઈક સ્થળે ચાતુર્માસ-સ્થિતિ થવા પામે છે. તે પ્રસંગે ભવ્યજનેને તેમના સદ્ઘપદેશને પણ લાભ મળતા રહે છે. તેમ છતાં તેમને સહુને આચાર-વ્યવહાર સુધરે અને તેએ સઘળા પવિત્ર ધર્મને લાયક અને એવા સમયેાચિત સદુપદેશ તેમને મળતા રહે તે તેનું શુભ પરિણામ જરૂર આવે એવા મારા નમ્ર અભિપ્રાય છે. એથી જ નિવેદનરૂપે એ એટલ સાદર કરું છું. ૧. સાત પ્રકારની શુદ્ધિ સાચવવી. શરીરશુદ્ધિ, વસ્ત્રશુદ્ઘિ, મનશુદ્ધિ, ભૂમિકાશુદ્ધિ, પૂજાપગરણશુદ્ધિ, ન્યાયેાપાર્જિત દ્રવ્યશુદ્ધિ અને વિધિશુદ્ધિ એ સાતે પ્રકારની Page #341 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : '[ ૩૦૭ ] શુદ્ધિ સાચવવા માટે ચીવટભરી લાગણી રાખવાની અનિવાર્ય જરૂર છે. એ દરેક શુદ્ધિ દરેક શ્રોતાઓના હદયમાં ખાસ કરીને ઘર કરી જવી જોઈએ. સાતે શુદ્ધિ સમાચરી, કરીએ નિત્ય પ્રણામ. એ વચનથી શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ–સંઘ-તીર્થ (જંગમ અને સ્થાવર)ની સેવા-ભક્તિનો લાભ મેળવવા ઈચ્છનાર દરેકે દરેકને એ સાતે શુદ્ધિ ઉપર ખાસ લક્ષ્ય રાખી, તેને સાચવવાની, તેને અમલમાં મૂકવાની ખાસ જરૂરત છે. એ સાતે શુદ્ધિ રાખવા માટે દરરોજ સામાન્ય ઉપદેશ અપાતો રહે કે જેથી શ્રોતા જનોના હદયમાં તેની પ્રેરણા સતત મળ્યા કરે તેમ જ તેમના - વ્યવહાર અને ધાર્મિક જીવનમાં શુદ્ધ પરિવર્તન થતાં રહે અને જે અશુદ્ધતા ઘર ઘાલીને પડી છે તેને સુધારવા પ્રયત્ન થાય. - દરેક ગામ, નગરમાં વિચરતા અને ચાતુર્માસ રહેલા સાધુજન પાસેથી એવા તલપશી સદુપદેશની શ્રોતાજને જરૂર આશા રાખે. સાધુજનો તે સમયના જાણ જ હોય, તેથી સમયને બંધબેસે તે ગૃહસ્થગ્ય હિતોપદેશ જ આપે. તેની સચોટ અસર શ્રોતાજને ઉપર ભાગ્યે જ થયા વગર રહે. ૨. શરીર-આરોગ્યતાના જરૂરી નિયમ પાળવા. - જૈન સમાજમાં મોટા ભાગની વસ્તી માંદલી–રોગીષ્ટ રહે છે, કારણ કે આરોગ્ય સાચવવાના જરૂરી અને સ્વાભાવિક નિયમોને બરાબર જાણીને તે બધાને કિયામાં મૂકવાની ભાગ્યે જ કેાઈ દરકાર રાખતા હોય છે . આ સંબંધમાં કુલના શિક્ષણ ઉપરાંત દરવર્ષે પર્યુષણના Page #342 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૮ ] શ્રી કર્ખરવિજયજી વ્યાખ્યાન પ્રસંગે તેઓ કેટલુંક સાંભળે છે પણ તેને ઉપગની શૂન્યતાથી અથવા બેદરકારીથી તેને તેઓ ભાગ્યે જ લાભ ઉઠાવી શકે છે. આ સ્થિતિ સર્વસામાન્ય દરેકને માટે હાઈ આરોગ્ય સારું ન સચવાય તે સ્વાભાવિક છે; તેથી આર્તધ્યાન-ખરાબ વિચારો કરી અધિક દુઃખી થાય તેમાં પણ કાંઈ આશ્ચર્ય નથી. આવી દુઃખદાયક સ્થિતિમાંથી સમાજનો ઉદ્ધાર કરે એ સદુપદેશકેનું ખાસ કર્તવ્ય ગણાવું જોઈએ. શરીરમા રજુ ધર્મસાધનમ્” આ વાક્ય ખાસ વિચારવા જેવું છે. શરીર નિરોગી હોય તો જ ધર્મસાધન સારી રીતે સાધી શકે, તે જ ચિત્તની સ્વસ્થતા બની રહે અને તત્વજ્ઞાન-શ્રદ્ધા અને સદ્ભાવની રક્ષા તથા વૃદ્ધિ સહેજે થવા પામે.. ૩. જીવદયા (જયણા) પાળવા પૂરતું લક્ષ રાખવું. ધર્મનાં અથી જનેએ હરેક કામ કરતાં, હાલતાં-ચાલતાં, ઊઠતા-બેસતાં, ખાતાં-પીતાં, સૂતાં-ઊઠતાં, વાતચિત કરતાં કે કેઈપણ કામ કરતાં કંઈ જીવને નાહક પરિતાપ-ત્રાસ થાય તેમ કરવું ન ઘટે. કચરે–પૃ કાઢવા માટે શસ્ત્ર જેવી તીક્ષણ ધાર- * વાળી ખજૂરીની સાવરણી નહિ વાપરતાં સુંવાળી મુલાયમ વાસદી(સાવરણી)નો ઉપગ કરવો ઘટે. રસોઈ કરતાં દરેક પ્રસંગે જીવરક્ષા માટે ખાસ કાળજી રાખવી જોઈએ સ્વચ્છતા–ચોખાઈ રાખવા ભૂલવું ન જોઈએ. ઘરમાં, દુકાનમાં કે દેરાસરમાં કઈ પણ ઠેકાણે દી ઊઘાડે મૂકવો નહિં, તેમ ઘી-તેલ–ગેળ–સાકર વગેરે રસવાળા પદાર્થ ખુલ્લા મૂકવા નહિ. અભક્ષ્ય-અનંતકાય ખાવા નહીં, માદક પીણા પીવાં નહિ, ભ્રષ્ટ વિદેશી દવા લેવી નહિ, અશુદ્ધ અને ભ્રષ્ટ ખાંડ ખાવી નહિં, આ કાયિક ક્રિયારૂપ Page #343 -------------------------------------------------------------------------- ________________ • દવ લેખ સંગ્રહ : ૪ : [ ૩૦૯ ] સ્થાનમાં અહિંસા (જીવદયા) પાળવી તથા માનસિક અને વાચિક વર્તનમાં કઈતું અનિષ્ટ ચિંતવવું નહિં, અહિત થાય તેવું કઠેર વચન બેસવું નહિં, રોરી જારી પ્રમુખ કુવ્યસન સેવવાં નહિં, સહુ જીવોને પિતાના આત્મા સમાન ગણવાં, ઈર્ષા અદે ખાઈ, વેરવિરોધ કોઈની સાથે કરવાં નહીં, સહુ સાથે મિત્રભાવે વર્તવું, બની શકે તેટલો પરાકાર કરતા રહેવું, પરેપકારના કામ સ્વકર્તવ્ય સમજીને નમ્રભાવે કરવા તેમ જ તેના ફળ માટે અધીરા ન થવું, દીર્ધદષ્ટિ રાખવી, ઉદારચિત્ત બનવું અને સ્વપરહિતમાં સાવધાન રહેવું. ૪. પીવાનું પાણી તદ્દન અબેટ (ચેખું) રાખવું. એમાં એઠું વાસણ બાળી બધું પાણી બગાડવું નહિં. એઠી (અશુચિ) વસ્તુથી અસંખ્ય જીવોની ઉત્પતિ ને હાનિ થાય છે, ઉપરાંત ઘણાંખરાં ચેપી રોગો ફેલાવો થાય છે, જેથી પરિણામે શરીરની ભારે ખરાબી થવા પામે છે. એવી ગોબરાઈ (અશુચિ) દરેક ભાઈ–બહેનેએ જલદીથી દૂર કરવા પ્રયત્ન કરો. પ. રસોડું, પાણીયારું, ઘંટી, ખારણી, ભજન અને શયન પ્રમુખના સ્થળે જરૂર ચંદ્રવા બાંધવા. ૬. શક્તિ, સમય, વિદ્યા, બુદ્ધિ અને લક્ષ્મી વિવેકસરે સારામાં સારા કાર્યમાં ઉપયોગ કરવો. ૭. સંકુચિત દષ્ટિ છોડી, વિશાળ-ઉદાર દષ્ટિથી ખરા જેનને છાજે તેવો વ્યવહાર રાખો. . ૮. અન્ય અને સ્વધર્મમાં જોડાય તથા વધી જનો ધર્મમાં દઢ થાય એ પ્રબંધ કર. Page #344 -------------------------------------------------------------------------- ________________ [૩૧૦ ] શ્રી પૂરવિજ્યજી ૯. સહુને સમચિત સારી કેળવણું મળતી રહે અને સહુનું વર્તન ઉરચ પ્રકારનું થાય એવી અભિલાષા રાખવી. [ આ. પ્ર. પુ. ૧૯. પ્ર. ૬. ] સંસ્કારીતા-સ્વચ્છતા અને સ્વદેશી વિષે વિદ્યાર્થી અને ગૃહપતિની ફરજે. (૧) સંસ્કારી માણસે કેમ જમે? ૧. હાથ મેટું સ્વચ્છ કર્યા પછી જ જમે. ૨. સ્વચ્છતાપૂર્વક વ્યવસ્થિત રીતે બેસીને જમે. ૩. માનપણે જમે. (પણ જરૂર પડે તો નજીકના [ ભાઈઓ બહેનો ] માત્ર સાંભળે તેવી રીતે ધીમે ધીમે મુખશુદ્ધિ સાચવીને બેલે) ૪. વાસણ વગેરેને ખડખડાટ ન જ કરે. ૫. થાળીની આસપાસ ખું રાખે. ૬. બીજાને પાસે બેસવાનું મન થાય તેવી રીતે સ્વચ્છતાથી જમે. ૭. જમતાં જમતાં જે તે માંગ માંગ ન કરે. ૮. કર્યો પદાર્થ ઓછો વધતે રંધાવે છે અથવા સ્વાદ બેસ્વાદ થયે છે તે પિતે સમજે. ૯. શાંતિપૂર્વક સ્થિર ચિત્તથી હેઠે હૈયે જમે. ૧૦. અન્નની નિંદા કદી ન કરે. જગલી–ફસંસ્કારી માણસ કેમ જમે? તે ગમે તેમ ઢંગધડા વગર મેલા હાથે જમે. અછડું–એઠું વેરતો જમે. જેનારને સૂગ ચડે તેવી રીતે લશ લુશ કરતે જમે. એવા માણસનું અનુકરણ કરવું નહિ પણ સંસકારી માણસનું અનુકરણ કરવું શ્રેયસકર છે. ઘણા વખતની કુટેવ પડી હોય તેણે સંસ્કારી માણસના રીતરિવાજે આદરવા, જેથી આપણે સુધરીએ અને સ્વપર Page #345 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૧ ] લેખ સંગ્રહ : ૪ : અનેકને ફાયદો થાય તથા દ્રવ્યભાવથી પણ અનેક ફાયદા થઈ શકે, માટે પ્રિય ભાઈ–બહેને! હવે જમવા વખતે ઉપરોક્ત વિવેક ન ભૂલશે, બીજાની ભૂલ કે ખામી શોધી બતાવવી સહેલી છે, તે પહેલાં આપણું જ ભૂલ કે ખામી શોધી સુધારી લેવી તે બહુ જરૂરી છે. (૨) સ્વચ્છતા અને શાંતિ-સ્વચ્છતા અને શાંતિ આપણે સહુ ઈચ્છીએ છીએ પણ તે શોધી કયાંથી જડે ? “વાડ વેલા ચેરે એવી સ્થિતિ લગભગ થઈ ગઈ છે. તે જોઈ-- જાણે તેની ઉપેક્ષા નહીં કરતાં સભ્યતા, કમળતા અને કરુણાથી તે સુધારવા દરેક સંસ્કારી ભાઈ-બહેનોએ પ્રયત્ન કરે; પણ સમાજથી અતડા રહીને નહીં કરતાં નિ:સ્વાર્થવૃતિથી, પ્રેમથી સ્વચ્છતા અને શાંતિનું મહત્વ સમજી આપણા પિતાના આચરણથી જ બીજાને બતાવી પછી સમાજમાં સુધારો કરે. (૩) વિદ્યાર્થીઓનાં શરીરના આરોગ્ય માટે પહેલાં પગથિયા તરીકે–દાંત, આંખ, કાન અને મલાશયની ચાગ્યા સંભાળ લેવાની જરૂર છે. (૧) દાંત દાડમની કળી જેવા રહે, તેની પોલમાં જરા પણ અનાજ ભરાઈ ન રહે, તેના અવાળુ–પેઢા વિગેરે સાફ અને દઢ રહે. (૨) આંખોમાં ખીલ કે તાપડીયાં હોય તે કાળજીભરી સારવાર કરીને તેને દૂર કરવા, ચશ્માની જરૂર હોય તે તુરત લેવડાવવા, રાત્રે વધારે પડતું વાંચીને કે ખરાબ સ્થિતિમાં રહીને આંખે બગાડતા વિદ્યાર્થીઓને ચગ્ય રીતે વારવા. (૩) કેટલાક વિદ્યાથીએ ઓછાવત્તા પ્રમાણમાં બહેરા અને દયાનબહેરાં હોય છે. આના કારણોમાં વહેતો કાન, મેલવાળે કાન Page #346 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૨ ] શ્રી કરવિજયજી અને કાનના પડદા ઉપર કરવામાં આવતે અવિચારી હમલે ( અતિજોરથી અવાજ કરવાની ટેવ હોય છે તે) દૂર કરો જોઈએ. (૪) મળાશયમાં કચરો ભરાવાના કારણે કેટલાક વિદ્યાથીઓને નાનામોટા રોગો થયા જ કરતા હોય છે. પેશાબ કે ઝાડે પરાણે રોક્યાથી મળાશય કે મુત્રાશય બગડે તેમાં નવાઈ નથી. આની આરોગ્ય ઉપર ભારે અસર થાય છે. મળાશયની સાથે જ ખોરાકને વિચાર અનિવાર્ય બને છે. એ બધાની ગ્ય સંભાળ લેવાથી લાંબા દુઃખથી બચી જવાય છે અને શરીરનું આરોગ્ય ઠીક સચવાઈ રહે છે. ઉપરાંત વિદ્યાભ્યાસમાં ખામી આવતી નથી. (૪) સ્વદેશી—તમે જે ચીજ વાપરો તે સંપૂર્ણ સ્વદેશી જ વાપરે. જે ચીજ આપણા દેશમાં જ ઉત્પન્ન થઈ હોય તે સ્વદેશી. જે ચીજ ઉત્પન્ન કરવામાં આપણા દેશભાઈઓએ આપણા દેશમાં મહેનત કરી હોય તે સ્વદેશી. જે ચીજની બનાવટ નફે મોટે ભાગે આપણા દેશભાઈઓને મળતો હોય તે સ્વદેશી. જે ચીજની ઉત્પત્તિના વહીવટ વિગેરેમાં આપણા ભાઈઓને મેટો હિસ્સો હોય તે સ્વદેશી. " (૫) સ્વદેશી ભાવના–ભારતભૂમિની સંસ્કૃતિને ધાવીને આપણે મોટા થયા છીએ. એ ભૂમિનાં સંતાને નાગાં યા ભૂખ્યાં રહે તોયે આપણાં ભાંડુ છે. જે ઘધે આ નાગાં ચા ભૂખ્યાને રોટલા અને લંગોટ આપે તે ધંધે સ્વદેશી. જે ધંધે આ નાગા યા ભૂખ્યા - ભાંડુઓને ઢાંકે ને પિષે તે ચીજો સ્વદેશી. જે ચીજો ખરીદ કરવાથી આપણે પૈસે પરદેશ ચાલ્યો ન જાય તે સ્વદેશી ભાવના. (૬) બીડી પીવાનું વ્યસન—આ વ્યસન કઈ કઈ Page #347 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૩૧૩ ] વિદ્યાથીઓમાં જોવામાં જાણવામાં આવે છે. તેને ચેપ બીજા વિદ્યાથીવર્ગને ન લાગે એવા સારા ઈરાદાથી ગૃહપતિ કે લાગતાવળગતા તેમના ઉપર ખીજાઈ જાય છે અને તે બદલ તેમને શાસન-શિક્ષા કરવા ઈચ્છા રાખે છે. ખરી રીતે બીડીથી સ્વપરને નુકશાન થાય જ છે એવી માન્યતા તેવા વિદ્યાથીઓને ભાગ્યે જ હોય છે, તેથી તેમાં તેમને કોઈપણ પ્રકારના ગુન્હા જેવું જણાતું નથી. ઘણે ભાગે ઘરમાં જ પિતા અથવા વડિલને બીડી પીતાં જોઈ પોતે શિખેલ હોય છે. તેમાંથી તેમને મુક્ત કરવા જ હોય તે પ્રેમપૂર્વક બીડીથી થતા નુકશાનનું તેમને બરાબર ભાન કરાવશો તો ભવિષ્યમાં તે બદીમાંથી તેઓ મુક્ત થઈ જશે. (૭) સાચા વૈદ્ય સમા ગૃહપતિ અને તેની જવાબ દારી–દદીના રોગને બહાર આવતે અટકાવે તે સારે વૈદ્ય નથી, પણ એ રોગનું મૂળ શોધીને તે મૂળને જ ઉપાય કરે તે સાચે વૈદ્ય છે. તેમ વિદ્યાથીઓના નાના મોટા દેશે નજરે આવતા અટકાવે એ સાચો ગૃહપતિ નથી પણ એ દોષના મૂળ શોધીને તેને ઉપાય કરે તે સાચે ગૃહપતિ છે. એવા વૈદ્ય અને એવા ગૃહપતિ એગ્ય છે. માબાપ થવું સહેલું, લેહીને સંબંધ એટલે માબાપ અને બાળકો વચ્ચે ઘર્ષણ તો ઊભાં જ થવા ન પામે. તેમ શિક્ષક થવું સહેલું, અમુક વિષયો જ શિખવવાના હોય તે વિદ્યાર્થીઓને શિખવી દીધા એટલે શિક્ષક પિતાને ઠેકાણે અને વિદ્યાથી પિતાને ઠેકાણે. ગૃહપતિ થવું અઘરું. માબાપને તો પોતાનાં બાળકોને પિતાનાં રાખવાનાં; જ્યારે ગૃહપતિને તે પારકા બાળકોને પોતાનાં કરવાનાં હોય છે. શિક્ષકને તે દિવ Page #348 -------------------------------------------------------------------------- ________________ [૩૧૪ ] શ્રી કર્ખરવિજયજી સનાં પાંચ છ કલાક જ કેળવણીની દષ્ટિ રાખીને શિખવવાનું હોય છે જ્યારે ગૃહપતિને તે નજીવી પ્રવૃત્તિઓમાં પણ એ દષ્ટિ રાખીને કામ લેવાનું હોય છે અને તે પણ આખો દિવસ, એટલે તેની જવાબદારી કેટલી વિશેષ છે તેને ખ્યાલ આવી શકશે. પારકાં છોકરાં પિતાનાં કરવાની જેની તાકાત-યેગ્યતા છે ને તેવી આવડત સાથે યુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમથી કામ લઈ જાણે છે તે જ ગૃહપતિ થવાને લાયક ગણાય. [ આ. પ્ર. પુ. ૩૧, પૃ. ૭૯ ] ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ. ૧ ઈદ સાગ, સમૃદ્ધિ યુક્ત વિષયસુખ, સંપદા, આરોગ્ય, દેહ, વૈવન અને જીવિત એ સર્વે અનિત્ય છે. (અનિત્ય ભાવના) ૨. જન્મ, જરા અને મરણને ભયથી વ્યાસ અને વ્યાધિવેદનાથી ગ્રસ્ત એવા લોકને વિષે શ્રી જિનેશ્વર ભગવાનના વચન સિવાય બીજું કઈ શરણ થાય તેમ નથી. (અશરણુ ભાવના) ૩. માતા થઈને પુત્રી, બહેન અને પત્ની આ સંસારને વિષે થાય છે, તેમ જ પુત્ર થઈને પિતા, ભાઈ અને શત્રુ પણ થાય છે. (સંસાર ભાવના) - ૪. સંસારચક્રમાં ફરતાં એકલાને જન્મમરણ કરવાં પડે છે અને શુભાશુભ ગતિમાં જવું પડે છે, તેથી આત્માએ પોતે જ પિતાનું અક્ષય આત્મહિત સાધવું. (એકત્વ ભાવના) ૫. હું સ્વજનથી, પરજનથી, વૈભવથી અને શરીરથી જુદો Page #349 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : [ ૩૧૫ ] છું એવી જેની નિશ્ચિત મતિ છે તેને શાક સંતાપ થવા સ’ભવતા નથી. ( અન્યત્ર ભાવના) ૬. અશુચિથી ઉત્પન્ન થયેલા, અશુચિથી વૃદ્ધિ પામેલા અને અન્યને પણ અપવિત્ર કરનાર એવા દેહના અશુચિભાવ દરેક સ્થાને ચિંતવવેા. ( અગ્નિ ભાવના ) ૭. જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેાગને વિષે આસક્ત છે તેનામાં મલિન કના પ્રવાહ ચાલ્યેા આવે છે, તે માટે તેના નિાધ કરવા યત્ન કરવા. (આશ્રવ ભાવના) ૮. પુન્ય પાપને નહિ ગ્રહણ કરવામાં, મન, વચન, કાયાની વૃત્તિને રોકવામાં અને આસ પુરુષાએ ઉપદેશેલા, અત્યંત સમાધિવાળા અને હિતકારી સ`વર ચિતવવા અને સેવવા ચેાગ્ય છે. (સવર ભાવના) ૯. જેમ વૃદ્ધિ પામેલેા દોષ લંઘનથકી યત્નવડે ક્ષીણુ—નષ્ટ થાય છે તેમ એકઠાં થયેલા કને સંવરયુક્ત પુરુષ તપવડે ક્ષીણુ કરી નાંખે છે. (નિર્જરા ભાવના ) ૧૦. ઊર્ધ્વ, અધેા અને તીર્થ્ય લેાકનું સ્વરૂપ, તેના વિસ્તાર, સર્વત્ર જન્મ, મરણ તથા રૂપી દ્રવ્ય અને તેના ઉપયેાગનું ચિ ંતવન કરવું. (લાસ્વરૂપ ભાવના) ૧૧. જેમણે અંતરંગ શત્રુઓને જીત્યા છે એવા જિનેશ્વરાએ જગતના હિતને માટે આ ચારિત્રધર્મ સારી રીતે પ્રરૂપેલા છે, તેમાં જે રક્ત થયેલા છે તે સંસારસમુદ્ધને લીલામાત્રમાં પાર પામેલા સમજવા. ( ધ્રુમ ભાવના ) ૧૨. મનુષ્યપણું, કર્મ ભૂમિ, આર્ય દેશ, ઉત્તમ કુળ, આરેગ્ય Page #350 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૬ ] શ્રી કપૂરવિજયજી અને દીર્ઘાયુષ પ્રાપ્ત થયે છતે, તેમ જ શ્રદ્ધા, સદ્ગુરુયાગ અને શાસ્ત્રશ્રવણ આદિ સામગ્રી વિદ્યમાન હાય તે પણ સમક્તિરત્ન અતિ દુર્લભ છે. ( મેઘ્ધિદુલ ભ ભાવના ) ૧૩. સેકડા ભવે એવું દુર્લભ સમ્યકત્વ પામ્યા છતાં મેાહથી, રાગથી, કુમતિથી, ક્રુસ’ગથી અને ગારવના વશથી ચારિત્ર પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. ૧૪. ચારિત્રરત્ન પામ્યા છતાં ઇંદ્રિય, કષાય, ગૈારવ અને પરીષહરૂપ શત્રુથી વિહ્વળ થયેલા જીવને વૈરાગ્યમાર્ગમાં વિજય મેળવવે! એ અત્યંત કઠીન છે. ૧૫. તેટલા માટે પરિષદ્ધ, ઇન્દ્રિય અને ગૈારવના તથા શત્રુગણુના નાયક એવા કષાય શત્રુઓને ક્ષમા, મૃદુતા, ઋજુતા અને સંતાષવડે વીર પુરુષાએ જય કરવા. ૧૬. કષાયના ઉદયના નિમિત્તો અને ઉપશાંતિના નિમિત્તે સમ્યગ્ રીતે વિચારીને ત્રિકરણશુદ્ધિથી તેમના અનુક્રમે ત્યાગ અને આદર કરવા. “ દવિધ યતિધમ ૧૭. ક્ષમા, મૃદુતા, ઋજુતા, પવિત્રતા, સંયમ, સતાષ, સત્ય, તપ, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહતા એ રીતે દર્શાવધ યતિધ વિધિપૂર્વક સેવવા ચેાગ્ય છે. "" ૧૮. ધર્મનું મૂળ દયા છે. ક્ષમા રહિત માણસ દયાને સારી રીતે આદરી શકતા નથી તે માટે જે ક્ષમા આપવામાં તત્પર હાય છે તે ઉત્તમ ધમ સાધી શકે છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : ૩૧૭ ] ૧૯ સર્વગુણો વિનયને આધીન છે અને વિનય મૃદુતાને આધીન છે. જેના હૃદયમાં સંપૂર્ણ મુદતા વસી છે તે સર્વગુણસંપન્ન જાણ. ૨૦. ઋજુતા વિનાને કોઈ શુદ્ધિને પામતે નથી, શુદ્ધ આત્મધર્મ આરાધી શકતો નથી, ધર્મ વિના મેક્ષ નથી અને મોક્ષ વિના અન્યત્ર પરમ સુખ નથી. ૨૧. જે ઉપકરણ, આહારપાણી અને દેહને આશ્રીને દ્રવ્યશાચ કર ઘટે તે ભાવશાચને બાધક ન પહોંચે તેમ યત્નપૂર્વક કરવા ચગ્ય છે. - રર. હિંસાદિક પાંચ આશ્રવથી વિરમવું, પાંચે ઇન્દ્રિયને નિગ્રહ કરે, ચાર કષાયનો જય કરો, અને મન-વચનકાયાના ત્રણ દંડથી વિરમવું એમ ૧૭ પ્રકારે સંયમ છે. ૨૩. બાંધવ, ધન અને ઇંદ્રિયસુખના ત્યાગથી જેણે ભય અને વિગ્રહ તન્યા છે, અહંકાર અને મમકાર તજ્યા છે એવા ત્યાગી સાધુ જ નિથિ કહેવાય છે. ૨૪. પૂર્વાપર અવિરુદ્ધ વચનને ઉચ્ચાર કરે અને તનમન-વચનથી એકતા અકુટિલતા વાપરવી એમ ચાર પ્રકારનું સત્ય શ્રી જિનેશ્વરના શાસનમાં કહ્યું છે. ૨૫. અનશન (આહાર ત્યાગ), ઊણેદરી (આહારમાં ઓછાશ કરવી), વૃત્તિક્ષેપ (નિયમિત રહેવું–જરૂરીયાતો ઘટાડવી), રસત્યાગ (વિગયત્યાગ), કાયકલેશ, (શીત–તાપાદિક સમભાવે સહેવાં) અને સંલીનતા (સિથરાસને રહેવું) એ છ પ્રકારે બાહ્ય તપ કહ્યો છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી કપૂરવિજયજી .' ર૬, પ્રાયશ્ચિત્ત (પાપની આલોચના), વિનય, વૈયાવચ્ચ, ધ્યાન, કીત્સર્ગ અને સ્વાધ્યાય એ રીતે અત્યંતર તપ છે પ્રકારનો છે. - ર૭. દિવ્ય તથા દારિક કામગ સંબંધી સુખથકી ત્રિવિધ ત્રિવિધ નિવર્તવું, એવી રીતે બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે. . ૨૮. અધ્યાત્મજ્ઞાનીઓ નિશ્ચયથી મૂચ્છને જ પરિગ્રહ કહે છે, તેથી વૈરાગ્યના અથી જનને માટે નિષ્પરિગ્રહતા–નિ:સ્પૃહતા એ જ પરમ ધર્મ છે. - ર૯ પૂર્વોક્ત દેશવિધ ધર્મનું સદા સેવન કરનારને અત્યંત નિબિડ થયેલા એવા રાગ, દ્વેષ અને મોહન અ૫ કાળમાં ક્ષચ થાય છે. - ૩૦. અહંકાર અને મમકારના ત્યાગથી અતિ દુર્જય, ઉદ્ધત અને પ્રબળ એવા પરિષહ, ગૌરવ, કષાય તથા મન-વચનકાયાના દંડ અને ઇન્દ્રિયના વિકારોને ચગી પુરુષે તત્કાળ હણે છે. [ આ. પ્ર. પુ. ૩૧. પૃ. ૨૨ ] એકનિશ્ચિત લક્ષ અને સ્વાધ્યાય. 1. ૧. નિશ્ચિત કાર્યક્રમવાળે માણસ જ ફત્તેહ પામે છે, તેથી એક જ વિષયને વળગી રહો. - ૨. આ કા માનવજીવનમાં જેને કાંઈ પણ મહત્વનું કાર્ય કરી જવું હોય તેણે પોતાની સ્વશક્તિઓ વડે એવું તે એકાગ્રતા Page #353 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ : ૪ : . [ ૩૧૯ ] પૂર્વક કામ કરવું જોઈએ કે આ જગતમાં મોજશોખ કરવાને જન્મેલા આળસુ માણસને મન તે તે ગાંડા જેવું જ લાગે. ૩. મહાનું ઉદ્દેશ ધારણ કરવાથી આપણું જીવન સાર્થક થાય છે. ૪. સીધા પિતાના લક્ષ્ય તરફ ધસી જતાં, વિનામાંથી પિતાને માર્ગ કાપી કાઢતા અને બીજાઓને હતાશ બનાવી દે એવાં વિદને જીતી લેતા એકાદ તરુણ પુરુષને જેવાથી આપણને કે આનંદ પ્રાપ્ત થાય છે ? " - પ. પ્રત્યેક માણસ બીજાઓ પાસેથી જે શિક્ષણ મેળવે છે તેના કરતાં ઘણું જ વધારે મહત્વનું શિક્ષણ તો પોતે પોતાની જાત પાસેથી (ને સ્વાવલંબનથી) મેળવી શકે છે. * ૬. માટે માણસ પોતાનામાં રહેલાં ગુણોની જ શોધ અને સદુપયોગ કરે છે. નાને માણસ બીજાઓની જ પાસે શોધ્યા કરે છે (બને વચ્ચેનો તફાવત આથી કે સરસ સમજી શકાય છે? પરાશ્રયી નહીં પણ સ્વાશ્રયી થવાથી જ મોટા થવાય છે.) ૭. સદ્દભાગ્યે એવા પણ વિરલ જન હાય છે કે જે પ્રમુખ થવા કરતાં પ્રમાણિક થવાનું વધારે પસંદ કરે છે. પ્રમાણિકતાની ખરી કિસ્મત જાણનાર સ્વાશ્રયી બની શકે છે. : ૮. જે સાથી વિશેષ સ્વાશ્રયી હોય છે તે જ સાથી વિશેષ બળવાન છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૦ ] શ્રી કપૂરવિજયજી ૯. તારા પેાતાનામાં જ-આત્મપ્રતીતિમાં જ તારા વિકાસનુ ખરું સાધન રહેલું છે. ૧૦. આપણામાં કંઇ સતત્ત્વ હશે તે કાર્ય થી પ્રગટ થશે. ૧૧. જે માણસેાએ પાતાની જાત ઉપર સાથી વિશેષ આધાર રાખ્યા છે, તેમણે જ સૌથી વિશેષ ઉન્નતિ પ્રાપ્ત કરી છે. ૧૨. ઇચ્છા ( પ્રબળ ) હાય તેા ( ઈચ્છિત ) પાત્ર અવશ્ય જડી આવે છે. ૧૩. ઉપરટપકે મેળવેલુ' અપકલ જ્ઞાન પાછળથી આપે આપ જ ભૂલાઇ જાય છે, ૧૪. પરને શિખામણ દેવામાં શરા ( કુશળ ) તેા કઈક હાય છે, પણ તે ખરા માણુસની પક્તિમાં ગણાતા નથી. જેએ પેાતાની જાતને જ શિખવવા ( કેળવવા ) કુશળતા ધરાવે છે તે વિરલ જના જ માણસની ખરી પક્તિમાં ગણાય છે. રહેણીકરણીથી જ ખરી કિંમત અંકાય છે. નરી કથની કરણી વગર લૂખી લાગે છે. ૧૫. શિષ્યને પાતાની જાતને ઓળખતાં શિખવવું એ જ ગુરુનું મહાન કાર્ય છે. જ્ઞાન-પ્રકાશથી જડતા દૂર કરી, સ્વશક્તિથી આત્મપ્રતીતિ કરી, પુરુષાર્થ વડે સ્વચારિત્રને અજવાળવુ' જોઇએ. [ ચ્યા. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૯૯ Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ચેાથાના વિષયાની અકારાદિ અનુક્રમણિકા ધર્મોપદેશાત્મક લેખે ૧ અનેકાન્તવાદનુ સ્વરૂપ ૨ અમૃત વચને ... ૩ અમે આવા ગુણવાળાને બ્રાહ્મણુ કહીએ છીએ. ૪ આચારાંગ સૂત્રનાં સુભાષિતા ૫ આ તે જીવની કેવી જડતા ? ... ... ... ... ... ... ... ... ૬ આત્મનિરીક્ષણ ૭ આત્મનિરીક્ષણુના અભ્યાસ રાખવા નિવેદન ૮ આત્મરાજ્યપ્રાપ્તિને ઉપાય ૯ આત્માના જ્ઞાનાદિક ગુણાને પુષ્ટિ આપનાર પાધ ૧૦ ઉત્તરાયન સૂત્રને સòાધ ૧૧ ઉપદેશમાલા ( પુષ્પમાલા ) પ્રકરણને હિતેાપદેશ ૧૨ ઉપદેશ શતક(· આભાણુશતક )ના અનુવાદ ૧૩ કલ્યાણાર્શી જનાએ કેવું વર્તન રાખવુ જોઇએ ? ૧૪ કષાયના જય ... ... ... ૧૫ કાઇ પણ કાર્યસિદ્ધિ માટે પાંચ કારણે 3 ૧૬ ખરા પડિત કેવા હેાય ? ૧૭ ખરા શૂરવીર કેવા હાય ? ૧૮ જૈનતત્ત્વ સાર ૧૯ ત્રણ. પ્રકારના સાધુ ૨૦ દાન ધર્મનું આરાધન ... ... ... ... ... ... ... ... ... ... :: :: ... :: ... ... ... ... ... ... ... ::: ... પૃષ્ઠ ૬૩ ૨૯૧ ૨૩૨ ૪૪ ૨૩૪ ૨૨૨ ••• ૨૮૩ ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... : : : ... ... ૨૨૨ ૨૯૭ ૪૯ ૧૧૭૯ ૧૮૯ ૨૮૮ ૨૩૬ ૧૭૮ ૩૬ ૩૬ ७० ૨૨૯ ૨૬૭ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધમ અને વ્યાપાર પર ત્રણ વિણકનું દૃષ્ટાંત ૨૨ ધસ્થિરતા ગુણમાં કરવા જોઇતા દૃઢ પ્રયત્ન ૨૩ નિગ્રંથ શબ્દને ભાવાય ૨૪ પણ પ અને આપણું કન્ય ૨૫ પંચ મહાવ્રત તથા તેની ભાવના ... ૩૨૨ ... ... ... ... *** ... 600 ... ૨૬ પ્રમાદ વિષય ૨૭ પ્રાના ૨૮ પ્રાસ્તાવિક તત્ત્વમેધ ૨૯ ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ ૩૦ મલિન વાસના—ભાવનાનું બળ તેડવા પ્રયત્ન ૩૧ મહાવીરના ઉપદેશનું :રહસ્ય... ૩૨ ચેાગપ્રદીપને ભાષાનુવાદ ૩૩ વિશ્વવ્યાપક જૈન દર્શન ૩૪ વીર જયંતિ પ્રસંગે સહૃદય જતેાના હિતાર્થે કિંચિત્ વક્તવ્ય ... ૩૫ શરીર ભાડાનું ધર છે ... ... ... : ... ... : ... ... ... ... ... ... ... ... ... : ... ... ... .... ... D ... ... ... ૩૬ શાસનરહસ્ય હિતેાપદેશ ૩૭ શાસનરસિક શુદ્ધ મુનિએ કેવા હેાય ? ૩૮ શુદ્ધ દેવગુરુની ચેાગ્ય ઉપાસના વિધિ ૩૯ શુદ્ધ સયમ–આત્મનિગ્રહથી થતી આત્મશાંતિ ૪૦ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીનું સંન્યસ્ત જીવન ૪૧ સમકિતની છ ભાવના. ૪ર 108 ... ... ... ... ... ૪૩ સિદ્ધપરમાત્માના આઠ ગુણે અને તેથી થતા આત્મિક લાભ ૪૪ સુખ:દુખના વિચાર ઉપર એધદાયક ચૌભ’ગી ૪૫ સુભાષિત સંગ્રંહ ... .... પૃષ્ઠ ... ૨૮ ૨૦ ૨૩૨ ૨૮૧ ૧૩૦ ૨૨૬ ૨ ૨૧ ૩૧૫ ૨૨૬ ૪ ૨૦૨ ૫૩ ३७ ૨૪૯ ૨૯૩ ૩૪ ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... સામાયિક-પ્રતિક્રમણુ-દેવવંદનાદિ ધમ ક્રિયામાં કરવા જોઇતા યથાવિધિ આદર ... ... ... ... ... ... ... ૧૮૩ ૨૮૪ ૨૮૬ ૨૩૮ *. ૨૬૭. ... 49: ... ૧૩૪ ૨૨ Page #357 -------------------------------------------------------------------------- ________________ : પૃષ્ઠ ૨૬૫ ૧૨૩ ૪૬ સયમમાગ માં સુસ્થિત રહેવા માટે ૪૭ સવિઘ્ન સાધુચાગ્ય કુલકના નિયમે ૪૮ હિતવચને ૪૯ હિતશિક્ષા—સારખેાધ ૫૦૬ જ્ઞાન અને વૈરાગ્ય અથવા જ્ઞાનભિત વૈરાગ્યનુ મહાત્મ્ય ૨૬૪ ૨૯૫ ૧૨૯ ... ... નૈતિક લેખા ૫૧ અનુ' પ્રત્યેાજન અને અર્થ ઉપાર્જન કરવાની દિશા પર અનુભવ વચને ૫૩ આત્મહિતેષી જતાને ઉત્તેજક વચને ... ૩૨૩ ', ... ... ... 100 : : BB ... ... ... ૫૪ આત્માન્નતિપ્રેરક હિતવચને ૫૫ એક નિશ્ચિત લક્ષ અને સ્વાધ્યાય ૫૬ અંતઃકરણની જાગૃતિ ૫૭ પરી પવિત્રતા ... ૫૮ ખરી જરૂર શાની છે ? હવે કંઈક જાગીને જુએ ! ૫૯ ખરું સુખ સતાવૃત્તિમાં છે તે ન ભૂલશે ૬૦ ચારિત્ર ધારણમાં કેટલાક ખાસ અગત્યના ગુણેા ૬૧ જયંતિ ઉજવવાના હેતુ ઉદ્દેશ 200 ... ... ... ... ... ... ... 010 ... ... ૬૨ ૬ ગુણાનુરાગ–પ્રશંસા ૬૩ પરનિંદા સમુ પાપ નથી એમ સમજી તેથી હઠવું ૬૪ પુરુષા ૬૫ પ્રાસ્તાવિક સાધ ૬. મનેારથની ઉપયેાગિતા અને મળ ... ... ... ... 600 ... ... 6.0 ... ૬૭ વિજયાન ંદસૂરિ( શ્રીમદ્ આત્મારામજી મહારાજ)ની જયંતિ પ્રસગે કરેલ વ્યાખ્યાનના સાર્ ... ૬૮ વીરપ્રભુની જયંતિ ઉજવનાર ભાઇબહેનેાને સૂચના રૂપે હિતમેાલ *** ... ... ... ... ... ... ... ... ... ... ... ... 109 ... ... ... ... ... ... ... : ... ૨૧ ૨૪૮ ૨૪૬ ૨૪૩ ૩૧૮ ૧૬૨ ૨૨૧ ૨૨૫ ૨૫૪ ૨૪ . ૩૦૨ २७ ૩૧ ૧૭૭ ૨૩ ૨૨૯ ૩૦૪ ૩૦૦ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ પૃષ્ઠ ૧૧૩ ૬૮ વરધર્મ પ્રાપ્ત કરવાની કળા-કુનેહ-ડહાપણ ૭૦ સાધ–સન્નીતિદર્શક વચનામૃત .. ૨૬૯ ૭૧ સદાચારનો ભંડાર... ... ૭૨ સર્વસામાન્ય હિતવા ૭૩ સૂતવચને ૭૪ સોનેરી સુવાકે .. ઉપ હિતશિક્ષા વચને ... સામાજિક લે ૭૬ અન્નનું શુભાશુભ પરિણામ.. ૭૭ જીવનદારી .... .. ૭૮ બેધદાયક વચનો ... ૭૯ બેધવચનો ૮૦ બ્રહ્મચર્ય-આશ્રમના પ્રભાવ ... ૮૧ ભેગલાલસાને તજવાની-જીતવાની જરૂર દર માનવજીવન સફળ કેમ થાય ? જેનોપયોગી લેખે ૮૩ જૈનકુળમાં જન્મેલ મનુષ્ય વ્યવહારમાં કેમ વર્તવું ? ... ૧૬૪ ૮૪ પ્રકીર્ણ બેધવચને . . ! ” ૨૫૩ ૮૫ યાત્રાળુ ભાઈબહેનને અગત્યની સુચના ૧૧૭ ૮૬ વાસ્તવિક બોધ ... . ••• ૮૭ શાણુ શ્રીમંતોનું હિતકર્તવ્ય .. ૮૮ સાધુસહકારી મંડળની પેજના .. ૮૯ સાધુસાધ્વીઓ પ્રત્યે શાસનહિતાર્થે સાદર નિવેદન ... ૩૦૬ ૯૦ સુભાષિત પદ સંગ્રહ ... ... ... .. ૮૪ ૯૧ સ્વદેશી વસ્ત્રાદિકનો સ્વીકાર કરી લેવા જેનસમાજને નમ્રપણે બોલ ર૭૫ ૨ ૩૧. ૧. ૧૭૫ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ વિદ્યાર્થીને ઉપયાગી લેખે ... ... ૯૨ ખરા યુવક–વિદ્યાર્થીની અંગત ભાવના... ૯૩ વિદ્યાર્થીઓને હિતસ દેશ ૯૪ વિદ્યાર્થીઓમાં કુટેવ દાખલ થવી ન જોઇએ ૯૫ વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરવાથી થતું નુકશાન... ૯૬ વિદ્યાર્થીવર્ગે લક્ષ્યમાં રાખવા યોગ્ય હિતસૂચનાઓ ૯૭ શિક્ષણના વ્હેમે ૯૮ સાચા વિદ્યાર્થી બનવાની ખરી ભાવના ૯૯ સંસ્કારિતા, સ્વચ્છતા અને સ્વદેશી વિષે વિદ્યાર્થી અને ગૃહપતિની ફરજો ... ... ... E ... 200 ... ... ... ... ... www ... ... ... ... પૃષ્ઠ ૧૪૩ ૧૪૫ ૧૬૦ ૧૬૦ ૧૪૪ ૧૫૯ ૧૫૦ ૩૧૦ Page #360 -------------------------------------------------------------------------- ________________ સન્મિત્ર મુનિ શ્રી કરવિજયજી સંક્ષિપ્ત જીવન-કાવ્ય. (જયંતિ પ્રસંગ માટે રચાયેલું) હરિગીત છદ. સૌરાષ્ટ્ર સુંદર દેશ શ્રી શત્રુંજયાદિ તીર્થ જ્યાં, ઇતિહાસમાં પ્રખ્યાત સ્થલ શ્રી નગર વલ્લભીપુર ત્યાં અમચંદ લક્ષ્મીબાઈ દંપતી પુણ્યવંતાં ત્યાં વસે, જિનપિંજના સામાયિકાદિ શ્રાદ્ધ ઍવને ઉલસે. (૧) સંતાનમાં પુત્રી પ્રથમ પછી પત્રકેરે જન્મ છે, જેની જયંતિ આજ છે તે પુણ્યવંતા પુત્ર એક માતા પિતા અભિયાન રાખે “કુંવરજી” એ કુંવરનું, બાલ્યવય ચેષ્ટિત આકર્ષે બધાને કુંવરનું. (૨) ગ્ય વયને પામીને શાળાતણું શિક્ષણ લહે, સંસ્કારનું ગૌરવ અહો ! સંસ્કારી જીવન નિર્વહે; પુત્ર લક્ષણ પારણે એ કથન સૂચન સત્ય છે, કરણી કુંવરજીભાઈની દષ્ટાંતમાં પ્રત્યક્ષ છે. (૩) વ્યાખ્યાન વૃદ્ધિચંદ્રજીનાં ભાવનગરે સાંભળી, સંસાર જાણી અસાર વૈરાગ્યે સહજ વૃત્તિ વળી; સંત તેને જાણીએ ભવ-અંતનો ઉપદેશ દે, જીવન પરિવર્તન કરાવી ટાળતા ભવકલેશને.. (૪) Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ મૃત્યુ માતાનું થયું એ દુ:ખદ ઘટના યદ્યપિ, તત્વજ્ઞ કુંવરજી કરે નિર્ણય હવે એ નિમિત્તથી; જન્મવું મરવું અનાદિની ઉપાધિ ટાળવી, એવા જીવનને જીવવાની જ્ઞાન-આજ્ઞા પાળવી. (૫) જે જીવ ઈચ્છે શિવને સંયમ વિના તે ના મળે, એ વાત જે નિશ્ચિત છે તે ત્યાં પ્રમાદે શું વળે ? . બાવીસ વર્ષની વય વિષે ભરાવને સંચમ ગ્રહે, શાંતમૂર્તિ વૃદ્ધિચંદ્રજી શિષ્ય અષ્ટમ સંગ્રહે. (૬) જેન-દર્શન–સંયમે છે ત્યાગ દુન્યવી - નામને, તેથી “કુંવરજી” માં થયે આપ “કપૂર નામનો બાલબ્રહ્મચારી મુનિ કપૂરવિજયજી ધન્ય છે ! શાંત, દાંત, તપસ્વી ધ્યાનમગ્ન મુનિને ધન્ય છે ! (૭) દીક્ષાતણા જયનાદથી શ્રી જૈનદર્શન ગાજતું, કેવલ સુધારક વર્ગના સ્વાસ્થંઘને ના ફાવતું; કલ્યાણકારી માર્ગમાં કાંટા બૌછાવે બાપડા, જૈનશાસન વિજયધ્વજ તો વિજયવંતે સર્વદા. (૮) કરમાં ધરીને કલમને સાહિત્ય જીવનભર લખ્યું, અન્ય મુનિગણથી વિચારે ભિન્ન જ્યાં તે પણ લખ્યું વર્ષ છેતાલીસ દીક્ષા પાળી સ્વર્ગ સંચરે, અદશ્ય એ સ્થૂલદેહથી સાહિત્યથી પ્રત્યક્ષ છે. (૯) ભીખાભાઈ છગનલાલ શાહ મુંબઈ Page #362 -------------------------------------------------------------------------- ________________ - સમાસ.