________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૪૫ ]
૧૩. જેમના ઉપર કાઇ પણ જાતના બંધનના અધિકાર ચાલતા નથી તે જ ખરા ચેાગી છે.
૧૪. માત્ર ( આત્મ ) સાક્ષાત્કાર જ આપણને મુક્તિને અનુભવ કરાવે છે.
૧૫. સાચું સુખ ઇંદ્રિયેાના વિષયભાગમાં નથી રહ્યું, પણ ઇંદ્રિચાથી પર રહેવામાં રહ્યું છે.
૧૬. ખરું વ્યક્તિત્વ કદાપિ વિકાર પામતું નથી અને પામશે પણ નહિ; એવું વ્યક્તિત્વ તે આપણા અંતરાત્મા-શુદ્ધાત્મા– નિત્યાત્મા છે, આપણે પેાતે જ છીએ.
૧૭. ભલા થવું ને ભલાઈ કરવી એ જ ધ સસ્વ છે. ૧૮. પ્રમાણિકતા એ જ સાથી સરસ નીતિ છે, સદ્ગુણી માણસને અંતે લાભ જ થાય છે.
૧૯. મહાન્ ચીજો, મહાત્ ભાગે-આત્મસમર્પણ સિવાય કદી પ્રાપ્ત થઈ શકતી નથી.
૨૦. મારા આત્મા સનાતન શાંતિ અને અનંત આરામને માટે તલસે છે.
૨૧. એકલા સાવધાન રહેા ! એકલા સાવધ રહા ! એકલા રહેનારા ખીજાએની સાથે ી અથડામણમાં નથી આવતા, કોઇને ખલેલ નથી કરતા ને પાતે પણ ખલેલ નથી પામતા.
[ . પ્ર. પુ. ૨૬, પૃ. ૯૫.]
$