________________
[ ૭૮ ]
શ્રી કપૂરવિજયજી
૨૭. અતિ સુષમ કાળ-મેઘ કાળે વરસે, અકાળે ન વરસે, સત સુસાધુજનાની ચેાગ્ય સેવા થાય, કુસાધુએની નહીં, પુત્ર–શિષ્યાદિવડે માખાપ, ગુરુપ્રમુખના યથાચેાગ્ય વિનય–સેવા સચવાય, મન-વચનમાં શાંતિ જળવાય.
૨૮. જયણા-ચાલતાં, ઊઠતાં, બેસતાં, શયન કરતાં, ભાજન કરતાં, ભાષણ કરતાં અને વિષમ સ્થાનતાં ઉલ્લંઘ અવશ્ય પાળવી.
૨૯. શ્રાવકને સાત ધાતીયા-સામાયક, દેવપૂજા, ભેજન પ્રસંગે, હરતાં-ફરતાં, સૂતી વખતે, વડીનતિ કરવા જતાં તથા દેવપૂજાર્દિક કરવા નિમિત્તે સ્નાન કરવા માટે ઉપયેગમાં લેવા, થાસંભવ જુદા રાખવા.
૩૦. પ્રવચન માતા-સંયમધારી સાધુ-સાધ્વીઓએ કાયમને માટે અને ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓએ સામાયિક-પાષધાદ્વિક પ્રસંગે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું અવશ્ય પાલન કરવાની જરૂર છે.
૩૧. ખરા પડિતના ગુણ-ગ ન કરે, કંઠાર (કર્કશ ) ભાષા ન મેલે, અન્યનાં અપ્રિય વચનને પણુ સહન કરે, ક્રોધ ન કરે ( તપે નહી ), પરની નિંદા–ટીકાથી દૂર રહે, પરના ઢોષ ન પ્રકાશે, સ્વલાઘા પણ ન કરે, વગર સમયનું (જરૂર વગરનું) ન મેલે, પેાતાની શક્તિ નકામી વેડી ન નાખે, ગુણ અવગુણુને યથાર્થ સમજે અને અવગુણુની ઉપેક્ષા કરી :૧, ગુણગ્રાહીપણે હંસવત્ આચરણ કરે.
ગુરાગે મુદ્ધિના આઠ ગુણ-શાસ્રશ્રવણુ ઇચ્છા, શાસ્ત્રશ્રવણુ,
ક
૩ર.
.