________________
લેખ સંગ્રહ : ૪
[ ર૦૩ ] શૂન્યપણે કેવળ પરિભ્રમણ કરવાથી શો ફાયદો થાય?–શી સફળતા થાય? આવા પવિત્ર આશયથી જ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ આત્મા એ જ ઉત્તમ જનેને મન સત્ય ભાવતીર્થ રૂપ છે.
૫. જન્મથી માંડી ઉપાર્જન કરેલાં સકળ સુકૃત્ય (પુન્ય)ને કાયામાં રો રહ્યો ખાઈ જતે આ દુષ્ટ પ્રમાદરૂપી પ્રસિદ્ધ ચાર ઉપેક્ષા કરવા ચગ્ય નથી જ તે કોઈ પણ જોઈ શકતા નથી, એ સખેદ ભારે આશ્ચર્યકારક છે.
૬. નહીં જેવી કિંમતી વસ્તુ ચોરાઈ જતાં, લેકે ચેરની તપાસ કરવા માંડે છે, પરંતુ અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિજસ્વરૂપ સર્વસ્વને છુપી રીતે ચેરી જતા દુષ્ટ મનરૂપી ચોરને અજ્ઞાન લેકે જોઈ શકતા નથી, એ ઓછા શેચની વાત નથી.
અત્ર જ્ઞાનીનું કર્તવ્ય બતાવે છે –
છે. તેથી જ કાયારૂપી કિલ્લામાં આશ્રય કરી રહેલા પોતાના અજ્ઞાનાચ્છાદિત આત્માને મુમુક્ષુ જનેએ સમતા–સામાયિક સમભાવરૂપ દીપકની સહાયવડે સદા –જાણ-અતુભવ જોઈએ. ( ૮. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય ને ઉપગરૂપ આત્મા જ સુપ્રસન્ન-સારી રીતે ખીલ્યો–વિક છતે અહીં જ સ્વÍદિક ગતિરૂપ વખાણ્યો છે, પરંતુ એથી અન્યથા મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિજનિત રાગ, દ્વેષાદિક વિભાવરૂપે પરિણામ પામેલે અપ્રસન્ન-કષાયકલુષિત આત્મા જ પોતે અહીં જ નરકાદિક નીચ ગતિરૂપ કહ્યો છે એ સંશય વગરની સાચી હકીકત છે.