________________
લેખ સંગ્રહ: : ૪ :
[ ૨૧ ]
૨૫. અન ઈંડ એટલે પાપાપદેશ, કુસન, અશુભ ધ્યાન, નીચ જનવું ( અસતી ) પાષણ, કામેાદ્દીપન ખેલ, કુતૂહલ વગેરેને જરૂર તજવાં.
૨૬. રાગદ્વેષ દેાનિવારક, સમતારસથી ભરપૂર, સચ્ચારિત્રગુણુ પાષક, જન્મમરણાદિ દુ:ખશાષક સામાયિક વ્રતનું પાલન કરી, સમજપૂર્વક અને તેટલી વાર કરવા અવશ્ય અભ્યાસ પાવે. ૨૭. પાપની રાશિ-પાપકમેવિડે ન ઉપજે અથવા એછી ઉપજે એવા નિત્ય નિયમા ધારણ કરવા.
૨૮. દરેક આઠમ અને પાખીપ્રમુખ પ દિવસે જ્ઞાનધ્યાન-તપ-જપવડે આત્માને વિશષ પેાષા. ( દરરેાજની કરણી કરતા પતિથિએ વિશેષ પ્રકારે ધર્મકરણી કરવી. )
૨૯. નિ:સ્પૃહી સંતજનાની–સાધુ મુનિરાજાની અથવા વ્રતધારી શ્રાવકેાની ભક્તિ કર્યો પછી ભાજન કરવું.
[આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૧૬૦]
અમૃત વચના
૧. જેટલી હાનિ કટ્ટર વિરેાધી-શત્રુએથી થતી નથી તેટલી હાનિ સ્વચ્છ દચારી જીવાને ક્રોધ-માન-માયા-લેાલરૂપ કષાયાથી થાય છે.
૨. આત્મહિતેચ્છુઓએ ક્રોધાદિ ચાર કષાયેાને જરૂર ક્રમવા જોઇએ.
૩. ક્ષમા–ઉપશમ-સમતા-સહનશીલતાવડે ક્રોધને જીતવા જોઇએ.
1