________________
[ ૯૪ ]
શ્રી કપૂરવિજયજી
દે છે; પણ ઉત્તમ જના તે વારવાર વિઘ્ના આવ્યા છતાં પણ આરંભેલા શુભ કાર્યને વળગી રહે છે; તજતા નથી.
૫૬. નર્ક જનારઃ—અત્યન્ત ક્રોધ, કડવી વાણી, તન-મનની દરિદ્રતા, સ્વજના સાથે વિરાધ, નીચ જનાના પ્રસંગ અને કુળહીનની સેવા–એ સઘળા નરક પ્રત્યે પ્રયાણ કરનારાઓમાં પ્રગટ ચિહ્ન લેખવાં.
૫૭. શા કામનું` ? —-કઠહીનનું ગીત, ગુણહીનનું રૂપ, દાનહીનનું ધન અને માન-સન્માનહીન એવું ભાજન શા કામનું ?
૫૮. લક્ષ્મીન'દનને બારણે—ચાવૃદ્ધ, તપાવૃદ્ધ, કુળવૃદ્ધ, ને બહુશ્રુત સઘળાયે લક્ષ્મીનંદનને બારણે કિંકરની જેમ ખડા રહે છે. તેમ છતાં ખરી નીતિથી પૈસા પેદા કરનારને તેને અહંકાર કરવા ન ઘટે.
૫૯. અતિ વવું:-માન વગરનું ભાજન અને ભાષણ મરણ નીપજાવે છે એમ સમજી તેમાં મિથ્યાભિમાન રાખવું નહીં.
૬૦. કળથી કામ:-જે કામ મળથી બની ન જ શકે તે કળથી થઇ શકે છે. એથી ધાર્યુ કામ સાધી શકાય છે અને લેાકમાં હાંસી થતી નથી.
૬૧. સજ્જનનાં આચરણ:-તૃષ્ણાને તજી દે, ક્ષમા–સમતાને સેવ, મદ–ઉન્માદને છેડે, પાપકૃત્યમાં પ્રીતિ ન જોડે, સત્યના સ્વીકાર કરે, સારી પ્રમાણિકતા આદરે, વિદ્વાનેાની સેવા–સંગતિ કરે, લાયક જનાને ચેાગ્ય સત્કાર કરે, શત્રુઆ સાથે પણ સુલેહ-શાન્તિ જાળવે, સ્વગુણુને ઢાંકે-પ્રગટ કરી