________________
જૈન સાધુઓમાં અજોડ સાધુ - સદ્દગત સગુણાનુરાગી મુનિ મહારાજશ્રી ઇન www કરવિજયજી મહારાજ vs
'
(આંતરનામઃ ભુજંગી છંદ) ચ્યાં પુસ્તકે રત્ન સમાં વિશ્વમાંહી; લગ અશ વીવન મુનિ થઈ વહાવી, મા કર્મ તણે ના કરીયે; જય “અમર પદ મહારાજ લહીયે.
(આંતરલીપિકા : રાગ હરિગીત) વગત મુનિ મહારાજનાં, વિગ વસમાં લાગતાં; રાસાગર એ મુનિ ભવિજનેને પ્રતિબોધતાં. ૧ ગુરુરાજ આ વીસમી સદીમાં, “આનંદઘન” યાદ આપતાં (1) નામ જેવી શુદ્ધ સુવાસ, જગમહીં પસરાવતાં. ૨ નૂતન યુગના નૂતન યોગી, નૂતન શિક્ષણને લઈ; રાગદ્વેષથી પર થવાને, પ્રેમના પંથે જઈ. નરિરાજની પવિત્ર ભૂમિ, વાસ કરતાં એ ક્ષેત્રમાં મુનિરાજ વાવૃદ્ધ છતાં પણું, ચાત્રા મૂકે ન દિનમાં. ૪ નિત્ય નિયમ શુદ્ધ સંયમ, ખાંડાધારે પાળતાં; મહારાજ દીક્ષા કેઈને નહિ, યોગ્યતા વિણ આપતાં.