Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| કે શ નમઃ |
વડોદરા રાજય સન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ
- અને -
જૈન પ્રજામત દીપિકા.
: પ્રકાશક : ઑલ ઇન્ડીઆ યંગ મૅન્સ જૈન સોસાયટી સંમેલન. સંમેલન કાર્યાલય : રતનપાળ, અમદાવાદ,
ધનતેરશઃ ૧૯૮૮
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે હું નમ:
વડોદરા રાજ્ય સંન્યાસ દીક્ષા પ્રતિબંધક જિ.
– અને -
જેન પ્રજામત દીપિકા
: પ્રકાશક:
ઓલ ઈન્ડીઆ યંગ મૅન્સ જૈન સેસાયટી સંમેલન. સંમેલન કાર્યાલયઃ રતનપોળ, અમદાવાદ,
પ્રથમવૃત્તિ,
મૂલ્ય રૂ. ૨-૮-૦
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
73.5
serving jinshasan
079315 gyanmandir@kobatirth.org
.: મુદ્રક : રતિલાલ કેશવલાલ શાહ : શ્રી વીરશાસન પ્રીન્ટીંગ પ્રેસઃ રતનપોળ : : : : અમદાવાદ.
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે નમઃ |
વાં ચ કો
–
આ ર્ય સંસ્કૃતિનું તે બળ તે ત્યાગ. અનન કાળથી આર્ય પ્રજા
સાચા સુખની પ્રાપ્તિ માટેના એક અને અજોડ સાધન ત્યાગમાર્ગને પૂજતી આવી છે. ત્યાગી સંસ્થાની અભિવૃદ્ધિ અને સેવા-સુશ્રુષા પાછળ ખર્ચાતી પિતાની શક્તિ અને સંપત્તિને ભારતીય લેકે યુગ યુગ પહેલાંથી સાર્થક ગણતા આવ્યા છે અને ગણે છે. સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી ત્રાસી રહેલાઓ માટે તે એ ત્યાગી સંસ્થા વિશ્રામ ધામ છે. અનન્તા આતમાઓએ એમાં જોડાઈ સંપૂર્ણ સ્થાયિ અને સવૉશ શુદ્ધ સુખ મેળવ્યું છે.
આર્ય જીવનના પ્રત્યેક જીવનતારમાં ત્યાગભાવના એટલી. તે વણાઈ ગઈ હતી કે-દુષ્કર ત્યાગ હેલો અને સ્વાભાવિક બની ગયો હતો. આત્મિક ઉન્નતિ સાધવા ઈચ્છનારા તો જગતના સર્વ સંબંધોને ત્યાગ કરતાજ, પરંતુ પોતાના એકાદ વચનના પાલન માટે, પોતાના સાંસારિક કર્તવ્યને અદા કરવા માટે કિંવા રાષ્ટ્ર માટે સ્વજનોનો, સંપત્તિનો, સત્તાનો અને ઈન્દ્રિય સુખનો રહેજે સહેજે ત્યાગ કરનારા પણ કેટલાય હતા. એક તરફ પરણીને ચાલ્યા આવતા હોય, હાથે મીંઢળ બાંધેલ હોય અને પત્ની ભાવિ સંસારનાં હજુ કેવલ સ્વપ્નાંમાંજ રાચી રહી હોય, તેવા પ્રસંગે કે મહાત્માના પુણ્યદર્શનને ચોગ પામીને સંસારત્યાગની દીક્ષા લેનારાનાં જેમ અનેક ઉદાહરણો મળે છે, તેમજ તેવા પ્રસંગે યુદ્ધની નોબતનો નાદ સુણતાં મોતના મુખમાં પ્રવેશ કરતા ક્ષાત્રવીરોનાં ઉદાહરણ પણ અનેક છે. આવા પ્રસંગે માતાપીતા, પુત્રપુત્રી કિંવા બીજા કેઈજ સ્વજનનાં બંધન એ ક્ષત્રીયને રોકી શકતાં નથી અને જગત એ શુરવીરતાને વધાવે છે. યુગ યુગ સુધી એ શરવીર પૂજાય તે માટે તેનાં સ્મારક અને કીર્તિસ્થંભો પણ બનાવે છે. તેમજ એવા પ્રસંગે શરીર, સંપત્તિ, સત્તા કે સ્વજનના મેહમાં તણાનારને કાપુરૂષ કહી જગત ધિક્કારે છે. વસ્તુ એકજ છે કે-જગત એને ઈષ્ટ માને છે માટે એના ત્યાગને વધાવે છે. એ જ રીતિએ આત્મિક દ્રષ્ટિએ થત એવોજ કે એથી પણ વધતો ત્યાગ આત્મકલ્યાણના ધ્યેયવાળી પ્રજાને
જ હોય તે સ્પષ્ટ છે. દુષ્કર ત્યાગ પણ આટલો સહેલો અને સ્વાભાવિક હોવાનું
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકજ કારણ હતું. આર્ય પ્રજા ધર્મ અને કર્તવ્ય કરતાં સ્ત્રી આદિ સ્વજનોના સંપર્કની ઋદ્ધિની, સત્તાની અને ઇન્દ્રિય સુખની કિંમત ઓછીજ આંકતી. પ્રજાને મન ધર્મ અને કર્તવ્યથી કેાઈ વધુ મહત્વની વસ્તુ જ ન હતી.
જૈનદર્શન કેવલ ત્યાગમય છે. જેનદર્શન માને છે કે-પ્રત્યેક આત્માના મૂળ સ્વભાવમાં પરમાતમ તત્ત્વ રહેલું છે. એ આત્મા જ્યાં સુધી કર્મથી આવરિત હોય ત્યાં સુધી તેનું પરમાત્મ સ્વરૂપ ટંકાએલું રહે છે. આપણને પ્રાપ્ત થતી ભોગસામગ્રી કર્માધીન છે. શુભાશુભ કર્માનુસાર આત્મા ભોગસામગ્રી મેળવે છે અને ભગવે છે. અને એ કર્મભનિત સંયોગમાં આત્મા લીન થતાં વધુને વધુ ડૂબે છે. પરિણામે આત્મા પોતે જે ઈચ્છે છે તે તેને મળતું નથી અને વિપરીત સંગો આવ્યેજ જાય છે. સુખ માટેની જગતને તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ તે કેવલ દુઃખી છે. રાજા-મહારાજા અને અમીર-ઉમરાવ પણ એક યા બીજી રીતે દુઃખી છે. આ દુઃખનું નિદાન જૈનદર્શને શોધ્યું છે અને તેથી જ ત્રિકાલજ્ઞ શ્રી જિનેશ્વરદેવોએ ત્યાગધર્મ ઉપદેશ્યો છે.
જગતના દુઃખનું મૂળ પૌગલિક ઈછાઓ છે. ન હોય એ પ્રાપ્ત કરવાની અને હેય એ સાચવવાની ઈચ્છા એજ દુખ છે. સાચા સુખના ઉપાય તરીકે જેનદર્શન આ બન્ને પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ કરવાનું ઉપદેશે છે. જૈનદર્શનને સાધુ ધર્મ આજ છે. માટે જ એ રાય કે રંક અને બાલ કે વૃદ્ધ સર્વને માટે પરમારાધ્ય છે.
અનાદિ કાળથી આ સાધુ ધર્મ ચાલુ છે. આઠ વર્ષની ઉંમરથી અતિ વૃદ્ધાવસ્થા દરમ્યાન જ્યારે આત્માને વિરાગભાવ ઉત્પન્ન થાય, ત્યારે તે સાધુ ધર્મને સ્વીકાર કરે છે. આવા સાધુઓ નિઃસ્પૃહપણે જગતમાં વિચરી જગતને સન્માર્ગને ઉપદેશ આપે છે. યોગ્ય આત્માઓ એ ઉપદેશના પ્રતાપે સાધુ ધર્મ સ્વીકારે છે ત્યાં ગૃહસ્થ રહેવા છતાં પણ અમૂક અમૂક નિયમોથી પિતાના જીવનને નિયંત્રિત કરી શકે છે-કરે છે. રાજસત્તાને કાયદા, પોલીસ અને કૅર્ટથી પ્રજાને વ્યવહાર નીતિમય રાખવા જે પ્રયત્ન કરવા પડે છે, તેવો પ્રયત્ન સાધુસંસ્થાને કરવો પડતો નથી, પરંતુ તે પોતાના ચારિત્ર પ્રભાવથી અને નિઃસ્પૃહ સદુપદેશથી તે કાર્ય કરે છે. સુરાજ્યને સુવ્યવસ્થા જાળવવા માટે આ સાધુસંસ્થા આશિર્વાદ સમ રહી છે. આથી જ પૂર્વકાળમાં રાજસત્તા હરહંમેશ ધર્મસત્તાને નમતી રહેતી, અને જે રાજસત્તાએ ધર્મસત્તા હામે ઘમંડી આક્રમણ કર્યું, તે આખર નામશેષ પણ થઈ ગઈ
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાસ કરીને આ સાધુસંસ્થામાં જેઓ આઠ વર્ષની લઘુ વયે દીક્ષિત થએલા હોય છે, તેઓ જગત ઉપર મહાન ઉપકાર કરી શકે છે. એ અવસ્થામાં શાસ્ત્રાભ્યાસ સારામાં સારી રીતિએ થઈ શકે છે. શુદ્ધ વાતાવરણમાં અને સદ્દગુરૂઓના સતત સહવાસમાં સંસ્કાર ઘડાય છે. યુવાન થતાં સુધીમાં તે એમનું ચારિત્ર એટલું નિર્મળ બની ગયું હોય છે કે-જેમ જેમ યુવાવસ્થા ખીલતી જાય છે, તેમ તેમ તે બાલબ્રહ્મચારીનું તેજ પણ ખીલતું જાય છે. - આવા બાલ વયે દીક્ષિત થએલા અનેક મહાત્માઓ ઈતિહાસને પાને સુવર્ણાક્ષરે અંકિત થયા છે. બાલ દીક્ષા, એ તે મહાપુરૂષો પેદા કરનારી ખાણ છે. શુદ્ધ વાતાવરણમાં ચારિત્રની ખીલવણને અને અખંડ શાસ્ત્રાભ્યાસનો મુક્ત ભોગી કરતાં અભોગી બાળક વધારેમાં વધારે સારો લાભ મેળવે છે. આથી જ જૈનદર્શને માતાપિતાની સંમતિ પૂર્વકની બાળદીક્ષા. ઉપદેશી છે.
અનતા કાળથી ચાલી આવતી આ પવિત્ર અને જગદુપકારી દીક્ષા પ્રથા છેલ્લાં કેટલાંક વર્ષોથી ચર્ચાનો વિષય થઈ પડી છે. પશ્ચિમના જડવાદની એ અસર છે. આત્મહિત કરતાં પણ દૈહિક સુખની કિંમત વધારે આંકનાર કદિજ દીક્ષાની મહત્તાને સમજી ન શકે. અને દૈહિક સુખની વાંછના જ્યારે ઘેલછાના રૂપમાં ફેરવાઈ જાય, ત્યારે આત્મા અને આત્મહિત તરફ તે આત્માને સહેજે રહેજે દુબુદ્ધિ જાગે. જૈન સમાજમાં કેટલાકને એવી ઘેલછા વળગી છે. તેઓ પોતે જ્યાં સુધી જડવાદી બન્યા ત્યાં સુધી તે ચાલ્યું, પરંતુ જ્યારે તેમણે સમાજમાં એ સડો ઘાલવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ નાસીપાસ થયા. આથી તેમના ત્યાગમાર્ગ પ્રત્યેના અભાવે-દુર્ભાવે દેશનું રૂપ પકડયું. જૈન અને જૈનેતર સમાજમાં ત્યાગમાર્ગ પ્રત્યે દુર્ભાવ ફેલાય તેવા પ્રયત્નો તેમણે કરવા માંડ્યા. જાહેર છાપાંની દેવડીએ ઉભી અસત્ય અને અર્ધસત્ય બાબતોથી ઉશ્કેરણી ફેલાવી. જૈનદર્શનના પવિત્રમાં પવિત્ર ત્યાગની ભયંકર નાલેશી કરી. પુનિત ત્યાગી સંસ્થા મહામે થાય તેટલા જુટ્ટા આક્ષેપો કર્યા. ખોટા કેસો ઉભા કર્યા, છતાં ત્યાગમાર્ગની આરાધક સાધુસંસ્થાની પવિત્રતાથી અને સમાજમાં રહેલી ત્યાગમાર્ગ પ્રત્યેની ભક્તિથી એ છાપાંમાં મચાવેલ કે લાહલ છાપાંમાંજ રહ્યો. સમાજ પર તેની કાંઈજ અસર થઈ નહિ.
જૈન સંઘ સાધુઓથી, સાધુધર્મથી, વર્તમાનકાળમાં થતી દીક્ષાઓથી અને પેલા થેડા જડવાદીઓના દીક્ષાદેષથી પરિચિત હતું અને છે, એટલે જૈન સંધમાં એ ઉગ્ર કોલાહલની પણ અસર ન થઈ પરતુ જૈનેતરમાં
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એથી કદાચ ઘણી જ ગંભીર અસર થઈ. શકય છે કે–વડોદરા નરેશ તરફથી પ્રસિદ્ધ થએલ “સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ ” એના ફલસ્વરૂપ હોય, કારણકે-પ્રસ્તુત નિબંધનાં ઉદ્દેશમાં જણાવવામાં આવ્યું છે કે—
અજ્ઞાન બાળકોને સંન્યાસ એટલે સંસાર ત્યાગ કરવાની દીક્ષા આપવામાં આવે છે અને તેનાથી અનેક અનર્થો થાય છે. તે અટકાવવા કાંઈક પ્રતિબંધ
મૂકવો જરૂરી છે એમ જણાયાથી, * * * * નીચે પ્રમાણ ઠરાવ્યું છે." પ્રસ્તુત નિબંધના “હેતુઓ અને કારણ દર્શાવતાં “હાલનો મુસદો તૈયાર કરવાની જરૂરીયાત ” દર્શાવતાં તા. ૧૯-૧૨-૧૯૨૯ ની ધારાસભાની બેઠકમાં રા. લલ્લુભાઈ કિશોરભાઈએ જે ઠરાવ આવ્યો હતો તે આગળ ધરવામાં આવ્યો છે. તે ઠરાવમાં પણ જણાવ્યું છે કે --- “ હાની ઉંમરમાં માણસને દીક્ષા આપી ત્યાગી બનાવવામાં આવે છે,
તેથી કુમળી વયના અને કાચી બુદ્ધિના માણસો સમજ વગર દીક્ષા લે છે
અને ત્યાગી બને છે, તેથી ઘણા પ્રસંગે અનર્થ થાય છે.” ૨ વધુમાં એજ “હેતુઓ અને કારણે દર્શાવતાં હજૂરશ્રીની ધ્યાનમાં આવેલી હકીકત જણાવી છે, તે હકીકત – “વળી કેટલેક પ્રસંગે કુમળી વયનાં જૈન બાળકોને ત્યાગની દીક્ષા આપવામાં
આવી સાધુ બનાવવામાં આવે છે, અને તેથી તે પદ્ધતિ શોચનીય હોઈ બંધ કરવા પાત્ર છે, એમ શ્રીમંત સરકારને પણ જણાયું છે.” ૩
આ બધામાંથી સ્વાભાવિક રીતે એકજ ધ્વનિ નીકળે છે કે-બાળવયે થતી જૈન દીક્ષાથી અનર્થ થાય છે. આમાં કયા અનર્થ થાય છે, એ દર્શાવાયું નથી. વધુમાં આ નિબંધને શબ્દો, રચના અને વસ્તુસંકલના જૈન કમને ભારેમાં ભારે અન્યાય કરનારી છે. રા. લલુભાઈ કિશોરદાસે ધારાસભાની તા. ૧૯ : ૧૨ : ૨૯ ની બેઠકમાં ઠરાવ રજૂ કર્યો, ત્યારે અધ્યક્ષશ્રીએ
આ બાબતમાં તપાસ કરી આવા કાયદેસર અંકુશની જરૂર છે કે કેમ તેનો વિચાર કરવામાં આવશે –એમ ખુલાસો કર્યો હતો. અને આ ખુલાસાની નીચેજ જ્યારે એમ લખાય કે- તે પદ્ધતિ શોચનીય હાઈ બંધ કરવાને પાત્ર છે, એમ શ્રીમંત સરકારને પણ જણાયું છે.”—ત્યારે કોઈ પણ વિચારક એમજ માની લેવાને પ્રેરાય કે-“આ નિબંધ પ્રસિદ્ધ કરતાં પૂર્વે વડોદરા રાધે એ માટે પૂરતી તપાસ કરી છે, એ તપાસને પરિણામે બાળ વયની દીક્ષા પ્રતિબંધને પાત્ર લાગી છે, કારણકે–એવી દીક્ષાથી અનેક અનર્થો થઈ રહ્યા છે. જ્યારે સાચી વાત તો એ છે કે-“આ નિબંધ પ્રસિદ્ધ થયા
૧. આ પુસ્તકને આઠમે પાને. ૨-૩. આ પુસ્તકને ૧૧ મે પાને.
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s.
પહેલાં બાળવયે થતી જૈન દીક્ષાથી અનર્થ થાય છે કે કેમ; કિંવા કાયદેસર અંકુશની જરૂર છે કે કેમ; એની થોડી કે ઘણી, જાહેર કે ખાનગી તપાસ થઈ જણાતી નથી. અને આ પુસ્તકમાં પ્રસિદ્ધ થતી દરેક બાબત ધ્યાન પૂર્વક વાંચનાર જોઈ શકશે કે-બાળ વયે થતી જૈન દીક્ષા કોઈ પણ રીતે અનર્થકારી તો સિદ્ધ નથીજ થઈ શકી, પરતું બરાબર અર્થસાધક સિદ્ધ થઈ છે. જડરાગના યોગે દીક્ષાદેવી બનેલાઓ જે કે નસાડવા-ભગાડવાનો જુઠ્ઠો આપ વારંવાર મૂકતા ગયા છે, પરંતુ તે સામાન્ય સ્વરૂપમાં પણ સિદ્ધ થઈ શકેલ નથી.
કાયદે અઢાર વર્ષની અંદરની ઉંમરમાં થતી દીક્ષાઓ માટે અટકાયત મૂકનારે છે, તે વયની અંદર થએલી દીક્ષાઓનાજ અનર્થો વિષે કહેવાનું છે, તેમ છતાં પણ બંધ બેસતા નહિ એવા કેટલાક દાખલાઓ અને તે પણ વસ્તુ સ્વરૂપને બીજજ રૂપે રજુ કરે તે રીતે જુબાનીઓમાં રજૂ કરાયા છે. બાકી એકાદ-બે તદ્દન સામાન્ય સ્વરૂપના નજીવા દાખલા મળી આવે તેથી કોઈ પણ શાણો માણસ ભાગ્યેજ અનન્તા કાળથી ચાલી આવેલી ધર્મસિદ્ધ, નીતિસિદ્ધ અને કાયદાસિદ્ધ પ્રથાને અનર્થકારી કહી શકે જ નહિ. જૂબાનીઓ સાથે અપાએલા ખુલાસાઓ વાંચક સ્વયં સત્ય તારવી શકે તે માટે આ પુસ્તકમાં નિબંધની તરફેણ કરનારાઓની જે જુબાનીઓ અમારા ખાસ પ્રતિનિધિ પાસે નોંધાવીને રજૂ કરી છે, તેમાં જ્યાં જ્યાં જરૂર જણાઈ ત્યાં ત્યાં ખૂલાસા મૂક્યા છે, એનાં પરિશિષ્ટ મૂક્યાં છે અને આ ખુલાસા વડોદરા રાજ્ય નીમેલી તપાસ–સમિતિ સમક્ષ પણ રજુ થઈ ચૂક્યા છે.
આ નિબંધ પ્રગટ થયો તે સંબંધમાં, તેનો જૈન સમાજે ઉગ્ર વિરોધ કર્યો અને તેને તદ્દન શુદ્ધ ટેકો મળ્યો તે સંબંધમાં, તે નિબંધનેજ અંગે વડોદરા રાજ્ય તરફથી નીમાયેલી તપાસ–સમિતિએ લીધેલી જુબાનીઓના ધોરણ સંબંધમાં તથા પદ્ધતિ સંબંધમાં, આ પ્રશ્નને અંગે જેઓને ખાસ લાગેવળગે છે તે સાધુઓની જુબાનીઓ નથી લેવાઈ તે સંબંધમાં, નિબંધની તરફેણ કરનારાઓ તરફથી કહેવાએલી કેટલીક અસત્ય, અર્ધસત્ય કે ગેરરસ્ત દેનારી બાબતો સંબંધમાં અને બીજી કેટલીક રીતિએ ઘણું ઘણું કહેવાવું જરૂરી છે અને કહી શકાય તેમ પણ છે, પરંતુ આ બધી વસ્તુઓનો વિચાર કરવાનું કામ વાંચકેનેજ માટે બાકી રાખવું એટલા ખાતર ઉચિત રાખ્યું છે કે-વાંચકે સ્વયં બધું વિચારીને ઘટતું તારણ કાટી શકે એમ છે-“જે ઉદ્દેશ અને હેતુથી આ નિબંધ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, તેને અવકાશ જ નથી. જ્યાં અનર્થ સિદ્ધ ન થાય ત્યાં નિબંધ સ્વતઃજ નિરર્થક કરે છે. આ બધી વસ્તુઓ જ પૂરવાર કરે છે કે–જડવાદમાં
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેરાઈ દીક્ષાથી બનેલાઓને કેલાહલ બેટે છે અને એની અસર જૈન સંધમાં કાંઈજ થઈ નથી. લાખોની સંખ્યાવાળા સમાજમાં અત્યારે માત્ર ૬૦૦ લગભગ સાધુઓ વિદ્યમાન છે. એમાં છેલ્લાં ૫૦ વર્ષમાં સગીર વયે દીક્ષિત થનારા માત્ર ૮૨ સાધુઓ છે. આમાં આટલે ઘોંઘાટ થાય એને અર્થ શો ? છાપાંમાં એવી રીતે પ્રચાર થાય કે–જાણે રોજને રોજ બાળ વયની દીક્ષા, અને તે પણ શાસ્ત્રવિરૂદ્ધ રીતે થઈ રહી છે. તે પ્રચાર કેટલે ખોટો છે ? અને એ બેટ હોવાને કારણેજ જૈન સમાજમાંથી એને નજીવા ટેકો મળ્યો છે.૪ જ્યારે એને ઉગ્ર વિરોધ થયો છે.પ
આ બધી વસ્તુઓ આ પુસ્તકમાં યથાશકય એકત્રિત કરીને રજુ કરી છે. રજુ કરેલી સઘળી જુબાનીઓ ખાસ હાજર રહીને અમારી તરફથી લેવાએલી છે. અમે આ પુસ્તકમાં આ નિબંધ વિષે જાણવાજોગ બધું જ એકત્રિત કરવાનો માત્ર પ્રયાસ કર્યો છે. આથીજ આનું નામ “જન પ્રજામત દીપિકા એ રાખ્યું છે. અમારું માનવું છે કે-આના સાગપાંગ અવલોકનથી વાંચક આ નિબંધ સંબંધીનું સત્ય તારવી શકશે અને નિબંધની નિરર્થકતા સ્વયં સમજી શકશે.
પ્રાતે–આ પુસ્તકનો સંચય તૈયાર કરવામાં જે જે વ્યક્તિઓએ તપાસ સમિતિ ઉપર મોકલેલ ખૂલાસા નિવેદન, શાસ્ત્રીય પાઠો, જજમેંટ વિગેરેની નકલ અમારા ઉપર મેકલી. અમને સહાય આપી છે, તે સર્વને અમે આભાર માનીએ છીએ. અમે દરેક હકીકત બહુજ કસીને પ્રસિદ્ધ કરી છે, છતાં જે કોઈ સ્થલે કોઈને ભૂલ રહેલી જણાય તે સૂચવવા કૃપા કરે, એજ વિનંતિ.
“વાંચકોને-” આટલું જણાવી આ પુસ્તકનું અવલોકન કરવા તરફ દેરી વિરમીએ છીએ.
પ્રકાશક,
૪. આ પુસ્તકનું પાનું ૧૩-૧૪. ૫. આ પુસ્તકમાં પાને ૧૫ થી ૫૦.
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીરપ્રભુના ગૈાતમ ગણધરને ઉપદેશ.
दुल्ल खलु माणुसे भवे चिरकालेवि सव्व पाणि णो
((
गाढा विवाग कम्मुणो
समयं गोयम मा पमायए ।। —શ્રી ઉત્તરાધ્યયન.
“લાંબા કાળે પણ પુનઃ પુનઃ મનુષ્યભવ મળવા દુર્લભ્ય છે. ધર્મકાર્યોમાં વિનકારક કર્મના વિપાક ગાઢ છે. માટે હૈ ગૈતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર.
""
સાચું મનુષ્યત્વ.
ज्ञान दर्शन चारित्र
रत्नत्रितय भाजने
मनुजत्वे पापकर्म
स्वर्णभाण्डे सुरोपमम् ॥
જ્ઞાન, દર્શન અને ચારિત્ર—એ રત્નત્રયીના ભાજન રૂપ મનુષ્યપણામાં પાપકર્મ કરવું, એ સોનાના પાત્રમાં મદિરા ભરવા સમાન છે. ”
એ
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનુક્રમણિકા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. સ, દીક્ષા પ્રતિબંધના પગરણ ... શ્રીયુત રામચંદ્ર જે. અમીનનું નિવેદન ધારાસભામાં બીજી વાર નીકળી ગયા ! ૨. સંન્યાસ દીક્ષા પ્રતિમધક નિષ્મધ ૩. નજીવા ટંકા
૪. ઉગ્ર વિરાધ.
૫. અગત્યનાં નિવેદન.
...
સ. દી. પ્ર. નિબંધ રદ કરાવવા અમદાવાદમાં નીમાયેલી જૈન ગૃહસ્થાની કમીટી નામદાર દીવાન સાહેબને મળવા ગયેલ ડેપ્યુટેશને આપેલી
અરજી.
પાનું ૧ થી ૬
...
→
..પાનું ૭ થા ૧૨ પાનું ૧૩-૧૪
..પાનું ૧૫ થી ૫૦
૧૭
૨૧
તપાસ સમિતિની નીમણુક તથા વધેલી મુદ્દત. અમદાવાદમાં નીમાયેલી કમીટીનું જૈન સમાજને નિવેદન. અમદાવાદના શ્રી સધનેા ઠરાવ.
૨૨
૨૭
૩૦
નિબંધના વિરાધ કરનાર ગાયકવાડ રાજ્યના જૈન સંઘાના નામ. ૨૮ બ્રીટિશ અને ખીત રાજ્યેાના ગામેાના જૈન સંધેાના નામ. જૈન જૈનેતર સંસ્થાઓના વિરાધ... બૅરીસ્ટા, વકીલા, ડોકટરા વિગેરેએ નિબંધ રદ કરવા શ્રીમત સરકારને લખેલેા પત્ર.
૩૪
નિબંધ રદ કરવા બાબતમાં પ્રગટ થયેલ મ્હેસાણામાં મળેલ શ્રી. દે. વિ. ધ. આ. સમાજના ખાસ અધિવેશનની સફળતા ઈચ્છનારા આવેલા તારાની યાદી. અધિવેશનમાં પસાર થયેલા ઠરાવેા.
For Private and Personal Use Only
...
...
...
અધિવેશનમાં હાજર રહેલાની ગામવાર સંખ્યા. મુંબાઇમાં મળેલી જૈન યુવકૈાની જાહેર સભાના ઠરાવેા. શ્રી ભાંયણીજીમાં મળેલ શ્રી શ્રમણુસ'ધના દાવા
...
....
સાહિત્યની યાદી.
...
૧૬
४८
૪૯
પાનું પ૧ થી ૧૦૭ શ્રીયુત્ સુરચંદભાઈ પુરૂષોતમદાસ બદામીનું નિવેદન...
પર
વધારાનુ સ્ટેટમેન્ટ.
૬૦
,,
,
""
""
જૈન દીક્ષા અને સગીરા ( રા. બાપાલાલ ચુનીલાલ ઝવેરી )
9
...
૩૭
૩૯
૪૧
૪૫
૪૫
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ ર. અમીચંદ ગેવિંદજીએ વડોદરાના મે. ન્યાયમંત્રીને લખેલ પત્ર. ... ...
* ૮૧ જૈન ધર્મની બાળદીક્ષા અનર્થકારી નથી પણ અર્થસાધક છે ! ( ર. અમીચંદ ગોવિંદજી શાહ) ... ... ૮૪ પ્રતિબંધનું કાંઈજ કારણ નથી! (રા. અમીચંદ ગોવિંદજી શાહ) ૮૫ શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડીઆનું નિવેદન. .. ૮૯
, , , , વધારાનું નિવેદન - ૧૦૬ ૬. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના વિદ્યમાન સાધુઓની સંખ્યા - - - -
. ૧૦૮ ૭, જુબાનીઓ. ...
... પાનું ૧૦૯ થી ૨૬૬ તપાસ સમિતિને ગાયકવાડી પ્રજાની અરજી... ... ૧૧૦ રા. મનસુખલાલ ડાહ્યાચંદ, ચાણસ્માવાળાની જુબાની. ૧૧૩ શા હીરાલાલ મોતીલાલ, ડભોઈવાળાની જુબાની. ... ૧૨૧ અમૃતલાલ મગનલાલ શાહ, અમદાવાદવાળાની જુબાની. ૧૨૬ . ચીમનલાલ કેશવલાલ કડીઆની જુબાની. ... ૧૩૨ શેઠ કસ્તુરભાઈ અમરચંદ, ખંભાતવાળાની જુબાની... ૧૫૩ રા. ગીરધરલાલ પુરૂષોતમદાસ, અમદાવાદવાળાની જુબાની. ૧૫૬ શ્રીયુત સુરચંદભાઈ પુરૂષોતમદાસ બદામીની જુબાની. ૧૬૧ » ,,
, બદામીએ વડી દીક્ષા સંબંધી મેલેલ ખૂલાસો. .. શા. ભોગીલાલ હાલાભાઈ પાટણવાળાની જુબાની. .. મી. મહાસુખભાઈ ચુનિલાલની જુબાની. ..
૧૭૯ વાડીલાલ મગનલાલ વૈદ્ય, વડોદરાવાળાની જુબાની. .... કેશવલાલ મંગળચંદ, પાટણવાળાની જૂબાની.
૨૧૨ મોહનલાલ હીમચંદ, પાદરાવાળાની જુબાની...
૨૨૫ મૂલચંદ આશારામ વૈરાટી,અમદાવાદવાળાની જબાની. ૨૪૧ ચીમનલાલ જેઠાલાલ, ખંભાતવાળાની જુબાની. ... ૨૪૫ પતિત જીનવિજયની જુબાની ... ...
૨૪૭ સુખલાલની જુબાની ... .. ગુલાબચંદ રૂપચંદ, ડભોઈવાળાની જુબાની.
૨૫૫ શાંતિલાલ ગુલાબચંદ, ડભોઈવાળાની જુબાની. ઝવેરી સવાઈચંદ જગજીવન, વડોદરાવાળાની જુબાની. ૨૬૩ નાથાભાઈ પુંજાભાઈની જુબાની ... ... ...
૧૧૭ર
૧૭૫
૨૦૧
૨૫૨.
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
29
૮. પરિશિષ્ટ.
.. .. પાનું ર૬૭ થી ૩૫૫ પરિશિષ્ટ નં. ૧ ખંભાત હાઈ કંટનું જજમેન્ટ .. ... ર૬૮
ખંભાતના નામદાર મેજીસ્ટ્રેટ સાહેબનો ચૂકાદે. ૨૭૧ ક નં. ર મહેસાણાના ભાઈ પન્નાલાલની દીક્ષા સંબંધમાં
સુબા સાહેબનો હુકમ.. ... . ૨૭૮
પન્નાલાલના ભાઈ શેષમલજીનો ખૂલાસો.... ૨૭૯ » નં. ૩ પાટણના સંઘે કાજ ઠરાવ કર્યો નથી, તે સંબંધી
પાટણના જૈન ગૃહસ્થની સંખ્યાબંધ સહીઓ
વાળું લખાણ. ... ... ... ૨૮૦ , નં. ૪ મુનિશ્રી કાંતિવિજયજીના એડવોકેટે મુંબઈની
નામદાર હાઈકોર્ટમાં કરેલી અરજી.. ... ૨૮૧ અમદાવાદના સીટી મેજીસ્ટ્રેટ સાહેબને નિર્ણય. ૨૮૩
મુંબાઈ હાઈટનો ચૂકાદ ... ... ૨૮૬ પરિશિષ્ટ નં. ૫ ચતુરભાઈ તારાચંદની જુબાની. , નં. ૬ સાધ્વીજી સુનંદાશ્રીને ખૂલાસો ... સાધ્વીજી નિર્મળાશ્રીને ખૂલાસે...
૨૯૧ , નં. ૭ શેષમલજીની દીક્ષા ... ... ... ૨૮૨ નં. ૮ મુનિશ્રી મહદયસાગરજી તથા મુનિ શ્રી અભય
સાગરની દીક્ષા સંબંધમાં તેમના માતુશ્રી બાઈ
મણીને ખૂલાસો ... ... ... ૨૯૩ છે નં. ૮ જૈન વસ્તિના આંકડા સંબંધી ખૂલાસે ... ૨૯૫ , નં. ૧૦ સુરતમાં થયેલ ચારે બહેનની દીક્ષાના સમાચાર ૨૯૬ નં. ૧૧ મુનિ શ્રી મહેન્દ્રસાગરજીની દીક્ષા સંબંધમાં તેમ
ના સંસારી ભાઈ રીખવચંદ હેમચંદનો ખૂલાસો. ૨૯૭ નં. ૧૨ મુનિ શ્રી કુસુમવિજયજીને કબજે સોંપવા બાબત
તેમની પૂર્વાશ્રમની માતુશ્રી બાઈ ગઈએ માંડેલી ફરીયાદનો અમદાવાદના ડી. જજ મી. છે.
ડેવીસે આપેલ ચૂકાદો ... . ૨૯૮ , ન. ૧૩ મુનિ શ્રી વિબુધવિયજીની દીક્ષા સંબંધમાં
તેમના પૂર્વાશ્રમના પિતાશ્રી સાકરચંદ કેવળદાસનો
ખૂલાસે તથા સમિતિ સમક્ષ થયેલી તેમની જુબાની. ૩૦૨ , નં. ૧૪ બહેન બુદ્ધિમતિ બહેનની દીક્ષા સંબંધમાં તેમના
માતાપિતા તથા દાદાને ખૂલાસો ... ૩૦૩
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
નં. ૧૫ મુનિ શ્રી રસિકવિજયજીની દીક્ષા સંબંધમાં
તેમને પૂર્વાશ્રમના પિતાશ્રી ડાહ્યાભાઈ હેમચંદને
ખૂલાસો તથા સમિતિ સમક્ષ થયેલી તેમની જુબાની. ૩૦૪ , નં. ૧૬ મુનિ શ્રી જિનેંદ્રવિજય (શા જીવણલાલ ના
થાલાલ ડાઈવાળા) ને કબજે સાંપવા તેમના ભાઈએ કેસ કરેલો, તે વખતે વડેદરા કોર્ટમાં લેવાયેલી તેમની જુબાની. ... ... ૩૦૬
નામદાર મેજીસ્ટ્રેટ સાહેબને ચૂકાદો ... ૩ ૦૯ , નં. ૧૭ સરીઅદના ભાઈ અમૃતલાલ વીરચંદ (મુનિશ્રી
અમૃતવિજયજનું) જન્મ તારીખનું પત્રક. ૩૧૦ ભાઈ અમૃતલાલ વીરચંદની ઉંમરનું ડૉકટરી સટીફીકેટ ... ... ... ... ૩૧૧ વિરમગામ મૅજસ્ટ્રેટ સાહેબને ચૂકાદો. ... ૩૧૨
પાટણની કોર્ટને છેવટનો ઠરાવ... ... ૩૧૩ , નં. ૧૮ ભાઈ ધીરજલાલ (મુનિ શ્રી ધૂરંધરવિજયજી)
ની દીક્ષાનો અહેવાલ... ... ... ૩૧૫ ન૧૯ બહેન કંચનબહેનની દીક્ષા સંબંધમાં તેમના
પિતાશ્રી ઝવેરી હીરાભાઈ મંછુભાઈની તપાસ
સમિતિ સમક્ષ થએલી જુબાની. ... ૩૧૬ , નં. રછાણવાળા ભાઈ ચંદુલાલની દીક્ષા સંબંધી
ખૂલાસ. ... ... ... .... ૩૧૮ . ન. ૨૧ બહેન કંચનબહેનની દીક્ષા સંબંધમાં તેમના ભાઈ
રા. ખીમચંદ ઉત્તમચંદ ઝવેરીની તપાસ સમિતિ
સમક્ષ થએલી જુબાની .. .. ૩૧૮ , નં. ૨૨ વડોદરાના સાધુ સંમેલન બાબતમાં ઉપાધ્યાયશ્રી
પ્રેમવિજયજી મહારાજશ્રીએ પાટણ કેસમાં જુબાની આપતાં કરેલો ખૂલાસે ... ... ... ૩૧૯ પાટણ કેસમાં રજૂ થયેલ, આચાર્ય શ્રીમદ્ વિજયકમળમૂરિજીએ અમદાવાદના જૈન ગૃહસ્થ ઉપર લખેલ પત્ર...
.. .. ૩૨૧ નં. ૨૩ આચાર્યશ્રી વિજયદેવસૂરીએ શ્રાવિકાને ૩૫ વર્ષ
દીક્ષા આપવાનું શા માટે કહેલું, તે બાબતને ખૂલાસો • • • • ૩૨૩
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૨૪ પાટણમાં ચાલેલા કેસ સંબંધમાં મૅટ્રેિટ સાહે
બને ચૂકાદ ... ... ... ... ૩૨૪ , નં. ૨૫ ન્યાયવિજ્ય જૈન સાધુ નથી. તેને અંગેના ઠરાવો. ૩૩૧ » નં. ર૬ પાટણ કેસમાં પૂ. મુનિરાજેને જુબાની આપવા
બોલાવવા માટે વોરંટની માંગણી કરવા વિધીઓએ કરેલી અરજી અને તે બાબતમાં પાટણના નામદાર મેંજીસ્ટ્રેટ સાહેબનો શેરે અને વડોદરાની
વરિષ્ટ કોર્ટને ચૂકાદો ... » , નં. ૨૭ શા. ગીરધરલાલ તલકચંદ પાટણવાળાને તેમની
દીક્ષા સંબંધમાં ખૂલાસે. ... ... ... ૩૩૬ , ન. ૨૮ પૂ. પં. શ્રી રામવિજયજી મહારાજની દીક્ષા
સંબંધમાં તેમના સંસારી કાકાને ખૂલાસે ... ૩૩૬ , ન. ૨૯ છાણીના બહેન હીરાંકારને તેમની દીક્ષા
સંબંધમાં ખૂલાસો ... ... ... ૩૩૯ ,, નં. ૩૦ શા. નરસિંહ પ્રેમચંદ માંડળવાળાનો તેમની
- દીક્ષા સંબંધમાં ખૂલાસે... ... .. ૩૪૦ , ન. ૩૧ ખંભાતના શા. રતિલાલ જેસીંગભાઈ તથા
તેમના પિતાશ્રીએ ફરીયાદ પાછી ખેંચી લીધા
બદલ કૅટમાં આપેલી અરજી ... ... ૩૪૧ , ન. ૩૨ ડભોઈવાળા શા. શાંતિલાલ ગુલાબચંદની દીક્ષા
સંબંધમાં મુનિશ્રી કીર્તિમુનિને ખૂલાસો .. ૩૪૩
સાધ્વીશ્રી ચંપાશ્રીજીને ખૂલાસો . ... ૩૪૩ . . ૩૩ છાણવાળા ભીખાભાઇની દીક્ષા સંબંધમાં તેમને પિતાનો ખૂલાસો..
. ૩૪૪ તેમના માતુશ્રી બહેન મણહેનને ખૂલાસે ૩૪૫
તેમના પિતાશ્રી શા.શીવલાલ હીરાચંદને ખૂલાસ. ૩૪૫ , નં. ૩૪ ૧૧ મીથી ૧૯ મી સદીમાં થયેલા
બાળદીક્ષિત આચાર્યોની નામાવલિ ... ૩૪૭ , નિં. ૩૫ ગાયકવાડી રાજ્યના છેલ્લાં પાંચ વર્ષમાં
થયેલ સગીર દીક્ષિતની નામાવલ ... ૩૫૪
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
به
د
ده
ع
ل
»
م
૯ શાસ્ત્રિય પૂરાવા ... ... .. પાનું ૩૫૬ થી ૧૦
શ્રી સમ્યક્ત્વ આપણુ દીક્ષાની ક્રિયાને પાઠ ... ... ૩૫૭ શ્રી ગૌતમ સ્વામીએ ખેડુતને સંમતિ વગર આપેલી દીક્ષા શ્રી સ્થૂલભદ્રજીની સંમતિ વગર થયેલી દીક્ષાને પાઠ .. શ્રી સીજે ભવસૂરીની સંમતિ વગરની દીક્ષાને પાઠ .. શ્રી કુષ્ણુરક્ષિતની સંમતિ વગરની દીક્ષાનો પાઠ શિષ્યચોરી ક્યારે ગણાય ! તે બાબતનો પાઠ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કેને હેય ! ... ... યતિધર્મના પ્રકાર ... ... ... ... ... ૩૬૩ સાધુઓ મકાનમાં રહી શકે તે બાબતને આધાર .. ઉપાશ્રયના માલિકને ત્યાંથી સાધુઓને કયી કયી વસ્તુઓ લેવી કલ્પનહિં. ૩૬૪ આઠ વર્ષથી સીત્તેર વર્ષની ઉંમરનાની દીક્ષા લે છે. તે બાબતના આધાર ... ... ••• ••• .. ••• ૩૬૫ સાધુ ચોમાસામાં જ્યારે વિહાર કરી શકે, તે બાબતને આધાર... ૩૬૬ સિદ્ધાંતમાં ફેરફાર થઈ શકે જ નહિ .. .. . ૩૬૬ શ્રાવકોએ કયી પ્રવૃત્તિ કરવા યોગ્ય છે અને કયી પ્રવૃત્તિ અકરણીય છે. તે બાબતના પાઠો ... ... ... .. ••• ૩૬૭ ત્યાગનો વિરોધ કરનાર મહા મેહનીય કર્મ બાંધે . શાસ્ત્રનો મહિમા અને ઉપયોગ ... સંધની વ્યાખ્યાઓ .. સંસારની અસારતા ... જૈન સાધુને ઉપદેશ ... ચાર પુરૂષાર્થમાં ઉપાદેયતા કોની ?
૩૭૪ સાધુ દીક્ષા એટલે શું!... ...
૩૭૪ દીક્ષાની વયનું વિધાન ...
... ... ૩૭૭ અપવાદે આઠ વર્ષની અંદરની ઉંમરનાને પણ દીક્ષા આપી શકાય... ૩૭૮ બાલદીક્ષા સર્વ પ્રકારે યોગ્ય જ છે બાલદીક્ષાની મહત્તા .. ... .
. ૩૮૯ કુટુમ્બ ત્યાગ કરવામાં પાપ નથી જ !
. ૩૮૯
3७०
૨૭૧
છ
૩૧૩
૩૭૩
... ૩૭૮
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્ય નિષ્કટિકા કયારે?... .. સોળ વર્ષની ઉંમરવાળાને યા તેથી વધુ ઉંમરવાળાને માતપિતાદિ વડીલ રજા ન આપે તે પણ દીક્ષા લેવાય
. ૩૯૬ પરીક્ષા શી રીતે થાય?. .. •
... ૩૯૮ દીક્ષા લેનાર દેનારના ગુણોનું પ્રમાણ ...
... ૪૦૩ માતા પિતાના સંતાપનો દોષ દીક્ષિતને લાગે?
... ૪૦૫ શ્રાવક સૂત્ર ન વાંચે તે વિષને આધાર
• ૪૦૫ સાધુવેષની મહત્તા
૪૦૯ સાધુ ગૃહસ્થની વૈયાવચ્ચ કરે ? ... એકલ વિહારનો દેષ ... ... ...
૪૦૯ પરિશિષ્ટ નં. ૩૬ઃ પોરબંદર કેસને ચૂકાદ..
૪૧૧
- ૪૦
w
w
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસ દીક્ષા પ્રતિબંધનાં પગરણ
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સં. દીક્ષા પ્રતિબંધનાં પગરણ.
સ. ૧૯૨૯ની વડોદરા રાજ્યની ધારાસભામાં ર. લલુભાઈ . કીશોરદાસે સંન્યાસ દીક્ષા પ્રતિબંધ રાજ્ય તરફથી થાય, તેવો ઠરાવ રજૂ કર્યાનું જાહેર થયું હતું, પરંતુ પ્રમુખસ્થાનેથી તે રજુ કરવાની રજા અપાઈ નહોતી. આ પ્રસંગે ઠરાવ રજૂ થાય તે તેનો વિરોધ કરવા માટે કાઉન્સીલર મી. રામચંદ્ર. જે. અમીને પિતાનું એક ભાષણ અંગ્રેજીમાં તૈયાર રાખ્યું હતું અને તેની ટાઈપ કરેલી નકલ કાઉન્સીલરને તે વખતે વહેંચી પણ હતી. અત્રે તેને અનુવાદ અપાય છે.
શ્રીયુત રામચંદ્ર જે. અમીનનું નિવેદન,
શ. લલ્લુભાઈ કીરદાસે જે ઠરાવ મૂકે છે, તે સામે હું ઘણું કારણોથી થાઉં છું.
પ્રથમ તે તે ઠરાવ નકામે છે. વાલીની સંમતિ સિવાય જે સગીરને સાધુજીવનની દીક્ષા આપવામાં આવે છે, તેને પહોંચી વળવા સારૂ કાયદાના હાથ જોઈએ તેટલા લાંબા છે. દીક્ષા આપવા સારૂ જે કંઈ સગીરાનું હરણ કરી જાય, તે તેમને શિક્ષા કરવા સારૂ ફોજદારી કાયદાના કાનુન પૂરતા છે. જે કઈ શખ્સ સગીરની વાલીની સંમતિ સિવાયસગીરને લલચાવે અને ખસેડે, તે તે મનુષ્યહરણના ગુન્હાને આરેપી થાય છે. તેમાં ગુન્હેગારનો આરોપ જોવા નથી અને કોઈપણ શમ્સ બળ વાપરીને અગર ઠગાઈના સાધનથી બીજા શખ્સને એક સ્થાનથી, બીજા સ્થાનમાં જવાને લલચાવે, તો તે મનુષ્ય હરણ કરે છે. જે વાલી આ દુનિયાદારીના કામમાં સગીરનો સારામાં સારે હિતચિંતક હય, તે તેજ ભાવ સગીરના ધાર્મિક કાર્યમાં શા માટે તેની પાસેથી લઈ લેવો? જે વાલી આધ્યાત્મિક હિત માટે સગીરનું અર્પણ કરવાની સંમતિ આપે છે, તે તેનું મોટામાં મેટું હિત સાધે છે. કારણ કે આવા આવા અર્પણથી તેના આત્માની મુક્તિ થાય છે, કે જે મુક્તિને માટે માનવજીવન સેંકડે યુગોથી
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
તલસે છે. જે લેાકા સગીર છે, તેમની બાબતમાં ધારાશાસ્ત્રીએ એવું અનુમાન કરે છે કે તેમના હિત મુજબ વર્તવાને તે શક્તિવાન છે. અને જ્યારે સાંસારિક બાબતમાં તેમના સામે કાંઇ પ્રતિરોધ કરવામાં આવતા નથી, તેા નૈતિક અને ધાર્મિક કાર્યમાં તેમના ઉપર શા માટે પ્રતિરોધ મૂકવા? તેનું કાંઈ કારણુ નથી. લાયક ઉંમરના માણસની ઇચ્છામાં આવે, તો સારામાં સારા ખજાને અને મીલ્કત આપી દે. સાંસારિક બાબતમાં સરકાર તરફથી કાંઈપણુ દરમ્યાનગીરી અગર ડખલ સિવાય પણ તે તેની તમામ મીલ્કત અને સર્વસ્વના ભાગ આપી શકે, તેા પછી તેના ધાર્મિક વનમાં અટકાવ કરવાનું કાંઇ વ્યા કારણ નથી. જે કાઇ શખ્સ માલમીલ્કતના ત્યાગ કરી પવિત્ર ત્યાગનું જીવન સ્વીકારે અને જનસમાજ અને પરમાત્માની સેવા ગ્રહણ કરે, તો પછી તેની વિવેકબુદ્ધિ ઉપર પ્રતિરાધ કરવાનું કાંઈપણ કારણુ નથી. ફર્સ્ટ કલાસ માજીસ્ટ્રેટ અગર સખ ડીવીઝનલ માજીસ્ટ્રેટ ધણા વિદ્વાન અને બહુશ્રુત હાય, પણ જેનેાના પવિત્ર વર્ગોમાં દીક્ષા લેવા ઈચ્છનાર શખ્સના દૃષ્ટિબિંદુથી દીક્ષાના સવાલને નિર્ણય કરવામાં તે કેવળ અસમર્થ પણ હોય. પાશ્ચાત્ય ભૂમિએ પૂમાં ધણી બાબતામાં પ્રવેશ કરેલા છે, પર ંતુ હિંદના આધ્યાત્મિક વિકાસક્રમમાં પાશ્ચાત્ય ભાવાને કદિપણ પ્રધાનપદ આપવાનું નથી. આ ઠરાવમાં પ્રાંત ન્યાયાધીશની મ ંજુરી મેળવવાનું લખ્યું છે, તેનાથી ધાર્મિક બાબતમાં જે સ્વતંત્રતાપણું છે અને જેની ભારે માટી ગણના કરવામાં આવે છે, તેના ધ્વંશ થાય છે. અને હું આપને નમ્રતાપૂર્વક જણાવું છું કે જે માણસ લાયક ઉંમરે પહેચ્યા છે, તેના ઉપર આવા પ્રતિરોધની શરત નાંખવી તે ખીલકુલ અનુચિત છે.
હવે બીજી રીતે જોતાં, આ ઠરાવથી જૈનાની ધાર્મિક સ્વત ત્રતા ઉપર મેટા હુમલા થાય છે. ત્યાગાશ્રમના પવિત્ર માગ માં હિન્દુ, મુસલમાન, પારસી અને ખ્રીસ્તીઓની દીક્ષામાં કાઇપણ કાયદો અગર કાનુન હેાય, તે મારી જાણમાં નથી. તા જ્યારે હિન્દુ કામ પોતાની ધાર્મિક પ્રવૃત્તિમાં સ્વતંત્ર છે, તો તેમાંથી જૈનને શા માટે ચુટી પ્રતિરોધ કરવા જોઇએ ? હવે ત્રીજી રીતે જોતાં, આ ઠરાવથી જે પ્રગતિશીલ સરકાર તરફથી ધાર્મિક કાર્ડમાં દરમ્યાનગીરી નહિં કરવાના સિદ્ધાંત કર્યાં છે, તેમાં માટા ભંગ થાય છે. જૈનાનું આધ્યાત્મિક કલ્યાણુ શેમાં છે, તેને વિચાર કરવાને જૈતાજ સારામાં સારા વિચારક છે. અને જો કાઉન્સીલ જૈનાની ધાર્મિક બાબતમાં વયમાં પડે અને કાયદા કાનુન ઘડે, તે તે જૈતેમની મર્યાદાના ભંગ કરે છે. જે સેકડા વર્ષથી ધાર્મિક કાર્ય માં તટસ્થતા અને દર્મ્યાન
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીરી નહિં કરવાની પ્રથા ચાલતી આવે છે, તેમાં જે ભંગ કરવામાં આવે તે, લેના મગજ ઉપર સરકાર સામે વૈમનસ્ય ઉત્પન્ન થાય અને તેમની લાગણી ઉશ્કેરાય. અને જે સૂરકર એમ ધારતી હોય કે—ધાર્મિક બાબતેમાં આવા ઠરાવ કરવાથી અને લેની ધાર્મિક સ્વતંત્રતા ઉપર ત્રાપ મારવાથી તેને લાભ થશે, તે તેના ધારવા કરતાં તેને હાનિ વિશેષ છે, મનની અને વિચારની સ્વતંત્રતાને તેડી પાડવાને બદલે તેને વિશેષ છુટ આપવી જોઈએ,
હવે થી રીતે જોતાં, મનુષ્યના જીવનને અંતિમ હેતુ જવસ્તુ પ્રાપ્ત કરવી, અગર ધન, દોલત, વિદ્યા, વિજ્ઞાન, પ્રાપ્ત કરવું તે નથી–પરંતુ આધ્યાત્મિક પ્રગતિમાં જે ખરું સુખ છે, તે તેનું પરમ કર્તવ્ય અને અંતિમ આદર્શ છે. તેથી કોઈપણ પ્રગતિશીલ સરકારે કોઈપણ શમ્સના આધ્યાત્મિક ઉન્નતિના કાર્યમાં પ્રતિરોધ કર નહિ, આત્મા ઉપર માયાએ ઘણું અને નહિ ઈચ્છવાયોગ્ય આહણ કર્યું છે. હવે તે તે માર્ગમાંથી અટકવાને સમય છે. આધ્યાત્મિક નિર્વાણની પ્રાપ્તિ માટે ઐહિક સુખેને ભોગ આપવાથી ઉન્નતિ સધાય છે. ઐહિક સુખ નાશવંત છે અને પારમાર્થિક સુખ ચીરકાળ ટકે તેવું અને સ્થાયી છે. સાંસારિક સુખ આત્માની મુક્તિના સાધનમાં અંતરાયરૂપ છે, અને આધ્યાત્મિક જીવન તે ગતિમાં વિશેષ બળ આપી પરમગતિને પ્રાપ્ત કરાવે છે. તેથી પાશ્ચાત્ય ભાવોને મગજમાંથી કાઢી નાંખવા કાઉન્સીલને હું વિનંતિ કરું છું અને પૂર્વની સંસ્કૃતિના ભાવ ગ્રહણ કરી જે આર્યભૂમિએ અદ્યાપિ પર્યત નામના કરી છે, તેને કર્તવ્યતાના માર્ગે અન્ય દેશને અનુકરણીય બને, તેવી તિરૂપ તેને બનાવે,
હવે પાંચમી રીતે જોતાં, આ ઠરાવ દુનિયાની પ્રગતિમાં પણ એક અંતરાયરૂપ છે, જે મહાપુરૂષ થઈ ગયા છે, તેઓ તેમના દુધિયા દાંતમાંથી જ સાધુ થયા છે, પરંતુ મોટી ઉંમરે તેમણે સંસારત્યાગ કર્યો નથી. જે વખતે સાંસારિક જીવનની કલુષિતાથી મગજ મુક્ત હોય છે, તે વખતે નાનપણથીજ દીક્ષા લઈને ધાર્મિક ગુરૂઓનો પ્રાદુર્ભાવ થયો છે. જીવનના લેષથી જેમનું મન દગ્ધ થયું નથી અને નિર્દોષ છે, ત્યાંથી જ ધર્મભાવના જાગૃત થાય છે. આ કાઉન્સીલમાં જે ઠરાવ આવે છે, તે જે અમલમાં આવીને પ્રતિરોધ કરવામાં આવ્યા હત, તે દુનિયાના મહાન ગુરૂઓ જાતને મળ્યા ન હેત.
હવે છઠ્ઠી રીતે જોતાં, આ ઠરાવની હિંદમાં કઈ જેડી અગર દાખલ નથી. બ્રિટિશ હિંદ અગર તેટીવ સ્ટેટમાં કઈપણ ભાગમાં ધાર્મિક માન્યતા અને કાર્યની સ્વતંત્રતામાં અટકાવ કરનાર આ કાઈપણ ઠરાવ
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. તે આવી ધાર્મિક સ્વતંત્રતાને બેડીથી જકડી લેવા વડોદરા સ્ટેટને પહેલ કરવાનું કોઈ કારણ નથી. આ ઠરાવથી એક વડોદરા રાજ્યની નહિં પણ સમગ્ર હિંદની જૈન કેમમાં વૈમનસ્યની લાગણી ઉત્પન્ન થશે. તેના વડે વડોદરા રાજ્યની સુન્દર કીતિને ધોઈ નાંખી, કલંકિત કરવાનું કાંઈ પણ કારણ નથી. આવા કૃત્રિમ ઠરાવથી મનુષ્યની સ્વતંત્રતા છીનવી લેવામાં આવે, તેનાથી સ્ટેટની કીતિને શા માટે જોખમમાં નાખવી અને કલંકિત કરવી?
હવે સાતમી બાબતમાં જોતાં, એક ધમમાંથી બીજા ધર્મમાં જતાં સ્ટેટ કેઈ જાતને અટકાવ કરેલ નથી. હિંદુ ખ્રિસ્તી, અને ખ્રિસ્તી તે હિંદુ થઈ શકે છે, તેવી રીતે મુસલમાન પણ થાય. આવી રીતે થવાથી ધર્મને સમૂલે ફેરફાર થાય છે, છતાં પણ કોઈ અટકાવ થતો નથી. તો પછી એક શખ્સને તેના ધર્મમાં શા માટે પૂર્ણ છુટ ન આપવી ? જૈન સાધુ તરીકેની દીક્ષા, તે સાંસારિક ઉપાધિમાંથી મુક્તિ છે, અને તે ત્યાગ અને આત્મભોગનું જીવન છે અને તે મુક્તિપદને માટે છે. મનુષ્ય જીવનને પાપવાસનામાંથી મુક્ત કરી, સેવાભાવના અને આત્મસમર્પણનું જીવન છે. પિતાની વાસનામાં રચ્યાપચ્યા રહેલા માણસો જોઈએ છીએ, કે પરમા
ત્માની અને જનસમાજની સેવાભાવનાવાળા પવિત્ર પુરૂષ જોઈએ છીએ ? આધ્યાત્મિક જીવનથી જ અને ઉન્નત ઉપચારથી જ (એકલા વિચાર નહિં, પણ આચારથી) મનુષ્યનું ઉંચ કલ્યાણ સધાય છે. આપણી પાસે પિતાના એકલા જીવનું કલ્યાણ ઈચ્છનાર નહિં પણ જનસમાજનું કલ્યાણ ઈચ્છનાર આત્મત્યાગી, સર્વસ્વને ભેગ આપનાર સાધુપુરૂષો હોય, તે આ દુનિયા ઘણી જ વિકાશ ક્રમમાં આગળ વધેલી, સુખી અને ફલપ્રદ હોત અને સેંકડો મનુષ્ય જીવનના કલહમાંથી ઉંચ સુખની પ્રાપ્તિ કરત અને માયાની જાળમાંથી છુટી જાત.
છેવટે આ સભાને હું વિનંતિ કરું છું કે—કેટલાક ચળવળીયા અને અશાંતિકર પુરૂષોએ ધાંધલ મચાવી અને આપના મગજ ઉપર કાંઈપણ જૈન દીક્ષા વિરોધી લાગણું ઉત્પન્ન કરી હોય, તે તેને મગજમાંથી કાઢી નાંખી ધાર્મિક બાબતમાં તટસ્થતા સ્વીકારી, અને જનસમાજને આપ પૂરવાર કરી બતાવો કે-વડોદરાની કાઉન્સીલને હૈયે ઐહિક સુખો કરતાં પારમાર્થિક સુખોની ગણના વિશેષ છે. અને બીજી કોઈ પણ કાઉન્સીલ કરતાં આ કાઉન્સીલને મનુષ્યત્વનાં ઉચ્ચામાં ઉંચ્ચા સુખોની વિશેષ કાળજી છે, એમ બતાવો. તેથી ધાર્મિક હિતને માટે તથા જનસમાજ તથા સ્ટેટના
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતને માટે એટલું જ નહિં પણ હિંદના ભાવી હિતની ખાતર, સી કરતાં શ્રેષ્ઠ આધ્યાત્મિક ઉન્નતિને ખાતર પણ હું આ સભાને ખાસ વિનંતિ કરી તે ઠરાવ રદ કરવા જણાવું છું. (અંગ્રેજી ઉપરથી)
(સહી) રામચંદ્ર જે. અમીન,
ધારાસભામાં બીજી વાર નીકળી ગયો!
આ પછી ઈ. સ. ૧૯૩૦ ના મે માસમાં મળેલી વડેદરા રાજ્યની ધારાસભાની બેઠકમાં સંન્યાસ દીક્ષા પ્રતિબંધને વિસ્તૃત ખડે મજકુર ગૃહસ્થ તરફથી જ રજૂ કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રશ્ન હેઈને પ્રમુખ સાહેબે સરકારી અમલદાર સિવાયના કાઉન્સીલરને મત લીધો હતો, જેમાં પ્રમુખ સાહેબને મત મળતાં ખરડાની વિરૂદ મત વધી જવાથી તેને રદ કરવામાં આવ્યો હતે.
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ
----
પ્રગટ થયોઃ તા. ૩૦ મી જુલાઈ, ૧૯૩૧.
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ સાધુ, સંન્યાસી, યતિ, યોગી, વેરાગી તથા ફકીર વિગેરે એવા લેકે
તરફથી અજ્ઞાન બાળકોને સંન્યાસ એટલે સંસાર ઉદ્દેશ
ત્યાગ કરવાની દીક્ષા આપવામાં આવે છે અને તેનાથી
અનેક અનર્થો થાય છે, તે અટકાવવા કાંઈક પ્રતિબંધ મૂકવો જરુરી છે એમ જણાયાથી, શ્રીમંત સરકાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ સેનાનાસખેલ શમશેર બહાદૂર, જી. સી. એસ. આઈ. સી. આઈ. ઇ. ફરજદે ખાસઈ દૌલતે-ઇગ્લિશિયા એમણે નીચે પ્રમાણે ઠરાવ્યું છે
પ્રકરણ ૧ લું
પ્રાથમિક ૧. આ નિબંધને “સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ” કહે. સંજ્ઞા ૨. પૂર્વાપર સંબંધ ઉપરથી બાધ આવતો ન હોય તે વ્યાખ્યા
(ક) “ સંન્યાસ દીક્ષા ” એ શબ્દમાં કોઈપણ ધર્મના સંન્યાસ દીક્ષા (અ) (૧) સાધુ,
(૨) સંન્યાસી, (૩) યતિ, (૪) યોગી, (૫) વેરાગી, (૬) ફકીર,
વિગેરે એવા માણસો પિતાના (આ) (૧) ધર્મમાં, અથવા (૨) પંથમાં,
જીવન ગાળવાને કોઈપણ માણસને (ઈ) (૧) મંત્ર આપે,
(૨) મુંડે, (૩) ચેલો કરે, (૪) લુચિતકેશ કરે,
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) કફની એરાટે, (૬) નાથે અથવા
(૭) એવી જ બીજી કઈ રીતે ક્રિયા કરે કે જેથી સંસારનો ત્યાગ કર્યો ગણાય તેનો સમાવેશ થાય છે.
(ખ) “દીક્ષા” એટલે “સંન્યાસ દીક્ષા” એમ સમજવું. દીક્ષા
પ્રકરણ ૨ જી.
પ્રતિબંધ, ૩. (૧) “સત્તાનપણાની ઉમ્મર તથા પાલ્યપાલક સંબંધી નિબંધ”ની
કલમ ૪ માં જેને સગીરને દીક્ષા નહીં આપવા બાબત
(અ) સગીર ગણવામાં આવ્યો છે તેને તેમજ
(આ) જે સજ્ઞાન થયો નથી એમ ગણવામાં આવ્યો છે તેને કોઈપણ માણસથી સંન્યાસ દીક્ષા આપી શકાશે નહીં.
(૨) (અ) પેટા કલમ (૧) માં જણાવેલ. રજામંદી હોય તે પણ પેટાકલમ (૧) ના ઠરાવને બાધ નહીં આવવા બાબત. પ્રસંગ
(૧) સગીર, અથવા
(૨) જે સજ્ઞાન થયો નથી તે, અગર (આ) (૧) તેના માબાપ, અગર
(૨) વાલી પરિણામ, સંન્યાસ દીક્ષા આપવા માટે રજામંદી આપે તેથી પેટાકલમ
(૧) ના ઠરાવને બાધ આવશે નહીં. ૪. કલમ ૩ માં કહેલા ઠરાવ વિરૂદ્ધ જે કોઈ તેવી
પ્રસંગ. દીક્ષા આપશે તે તે સર્વ કારણ માટે કલમ ૩ ના ઠરાવ વિરૂદ્ધ અપાયેલી દીક્ષા નિરર્થક હેવા બાબત પરિણામ. નિરર્થક ગણાશે એટલે કે, તેવી દીક્ષા અપાયેલા સખસના (અ) (૧) સંપ્રાસ, અગર
(૨) ભવિષ્યમાં પ્રાપ્ત થનાર કોઈપણ
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(આ) (૧) વારસાઈના,
(૨) ભરણપોષણના, (૩) વહેંચણના, અગર
(૪) બીજા કોઈપણ (ઈ) કાયદેસર
(૧) હક્કને તથા (૨) જવાબદારીઓને તેવી દીક્ષાથી કોઈપણ જાતનો બાધ આવશે નહીં.
પ્રકરણ ૩ જુ.
શિક્ષા. ૫. કલમ ૩ ના ઠરાવ વિરૂદ્ધ જે કોઈ સખસ, શિક્ષા
(અ) (૧) દીક્ષા આપશે, અગર પ્રસંગ, (૨) ફેજદારી નિબંધમાં “મદદગારી કરવી” એ શબ્દોની
જે વ્યાખ્યા આપવામાં આવી છે તે પ્રમાણે દીક્ષા આપવામાં મદદગારી કરશે તો તે (આ) (૧) એક વર્ષ સુધીની
(અ) સખત, અગર પરિણામ, (આ) આસાન કેદની, અથવા
(૨) રૂપિયા એક હજાર સુધીના દંડની, અથવા
(૩) બને શિક્ષાને પાત્ર થશે. તારીખ ૨૪ માહે જુલાઈ સને ૧૯૩૧. મે. સે. દવે.
વિઘણ કૃણરાવ ધુરંધર,
ન્યાયમંત્રી.
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ.
હેતુઓ અને કારણે. હાલને મુસદ્દો તૈયાર કરવાની તારીખ ૧૯-૧૨-૧૯ર૯ની ધારાસભાની જરૂરીયાત. ધારાસભામાંના બેઠકમાં રા. લલ્લુભાઈ કિશોરભાઈએ ૨. લલુભાઈને ઠરાવ. નીચેનો ઠરાવ આપ્યો હતો.
“હાની ઉમરમાં માણસને દીક્ષા આપી ત્યાગી બનાવવામાં આવે છે, તેથી કુમળી વયના અને કાચી બુદ્ધિના માણસો સમજ વગર દીક્ષા લે છે અને ત્યાગી બને છે, તેથી ઘણું પ્રસંગે અનર્થ થાય છે. માટે જેની ઉંમરનાં ૨૧ વર્ષ પૂરાં થયાં ન હોય તેવા કેઈપણ માણસ સ્ત્રી અગર પુરૂષને સંસાર ત્યાગની દીક્ષા આપી શકાય નહીં તથા જેની ઉમરનાં ૨૧ વર્ષ પૂરાં થયાં હોય પણ ૩૦ વર્ષ પૂરાં થયાં ન હોય તેવા માણસને પ્રાંત ફોજદારી ન્યાયાધિશીની પરવાનગી મેળવ્યા સિવાય સંસારત્યાગ કરવાની દીક્ષા આપી શકાય નહીં, એવું ધોરણ ઠરાવવા આ ધારાસભા શ્રીમંત સરકારને વિનંતિ કરે છે.”
આ ઠરાવના સંબંધમાં નેક નામદાર અધ્યક્ષ સાહેબે ખુલાસો કર્યો હતો કે આ બાબતમાં તપાસ કરી આવા કાયદેસર અંકુશની જરૂર છે કે કેમ તેનો વિચાર કરવામાં આવશે. ૨. વળી કેટલેક પ્રસંગે કુમળી વયના જૈન બાળકોને ત્યાગની દીક્ષા
આપવામાં આવી સાધુ બનાવવામાં આવે છે, હજૂરશ્રીની દયાનમાં અને તેથી તે પદ્ધતિ શોચનીય હાઈ બંધ કરવા આવેલી હકીકત, પાત્ર છે, એમ શ્રીમંત સરકારને પણ જણાયું છે.
૩. આ ઉપરથી હાલનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. સગીર વયના બાળકોને દીક્ષા આપવામાં અનેક સાંસારીક અડચણો અને અનર્થો
સમાએલા હોય છે, તેથી તેવી દીક્ષા અપાતી મુસદ્દો સામાન્ય સ્વરૂ હોય તેના ઉપર અંકુશ મૂકવા હાલનો મુસદ્દો પને છે. કરવામાં આવ્યો છે. હાલનો મુસદ્દો માત્ર
જૈન સાધુઓ દીક્ષા આપે છે તેનેજ લાગૂ થાય એ કરવામાં આવ્યો નથી. તે સામાન્ય સ્વરૂપનો કરવામાં આવ્યો છે, એટલે કે કોઈ પણ ધર્મના સાધુ, સંન્યાસી, યતિ, યોગી, વેરાગી, ફકીર વિગેરે એવા માણસો પોતાના ધર્મ અથવા પંથમાં જીવન ગાળવાનો કોઈ પણ માણસને મંત્ર આપે, મુંડે, ચેલે કરે વિગેરે
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી કોઈ ક્રિયા કે સંસ્કાર કરે કે જેથી સંસારને ત્યાગ થયે ગણાય તેવી સર્વ પ્રકારની દીક્ષાને લાગૂ થાય એવી રીતને તૈયાર કર્યો છે. ( કલમ ૨ ).
૪. ત્યાગની દીક્ષા એક ધાર્મિક સંસ્કાર ગણાય છે, તેની વચ્ચે શ્રીમંત સરકારે પડવાને આ મુસદ્દાનો હેતુ નથી, પરંતુ જે કઈ સગીરને તેવી
દીક્ષા આપવામાં આવે તો તે તેની સમજણ મુસદ્દાની કલમ ૪, સિવાય અથવા રજામંદી સિવાય છે એમ
ગણવું જોઈએ, અને તેથી તેવી દીક્ષાને અંગે કાયદાને લઈને તેના હિતવિરૂદ્ધ જે જે પરિણામ આવે તે તેને ભોગવવા ન પડે એવા ઈરાદાથી સગીરને દીક્ષા આપવામાં આવે છે તે કાયદાની દ્રષ્ટિએ સર્વ પ્રકારે નિરર્થક છે એમ ગણવા કલમ ૪ માં ઠરાવ્યું છે, એટલે કે તે કલમમાં જણાવ્યા પ્રમાણે તેવા કોઈ સગીરના કાયદેસર હક્ક કે જવાબદારીઓ હેય તેને તેની દીક્ષાથી બાધ આવશે નહીં એવું સમજવા ઠરાવ્યું છે.
૫. આ ઉપરાંત એવા કોઈ સગીરને જો કોઈ પણ માણસ દીક્ષા કલમ ૫, આપશે, અગર આપવામાં મદદગારી કરશે તેને
કલમ ૫ થી શિક્ષાપાત્ર ઠરાવ્યું છે. ૬. આટલાં ધોરણે હાલ પૂરતાં છે એમ જણાયું છે. સગીર ન સગીર ન હોય એવા માણસને હોય એવા માણસને કોઈ આવી આવી દીક્ષા આપે તો દીક્ષા આપે તો તેને માટે પ્રતિબંધ પ્રતિબંધ મૂક્યો નથી. ભૂકો નથી. ૭. આશા છે કે જનસમાજના હિત માટે શ્રીમંત સરકાર તરફથી
થએલા વખતોવખતના કાયદાઓની માફક આ આશા. કાયદાનો મુસદ્દો પણ પ્રજા રાજીખુશીથી
સ્વીકારશે, અને જે અનર્થો થતા હોય તે અટકાવવામાં સહાયભૂત થશે. તારીખ ૨૩ માહે જુલાઈ સને ૧૯૩૧.
મે. સે. દવે.
વિષ્ણુ કૃષ્ણરાવ ધુરંધર,
ન્યાયમંત્રી.
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ
નજીવો ટેકો
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
ન જી
ટે કે
પવિત્ર દીક્ષા સામે ખોટી રીતે જાહેર વર્તમાનપત્રો દ્વારા ખળભળાટ કરનારા ટોળાએ આ નિબંધ પ્રસિદ્ધ થતાંજ વર્તમાનપત્ર, પગારદાર ઉપદેશક, ખાનગી પત્રો અને નિવેદન દ્વારા નિબંધને ટેકો આપવા સમાજને દેરવવા પ્રયાસ કર્યો, પરંતુ જૈન સમાજે તેવાઓની કાંઈ કીંમત ગણી નથી–એ આટલા આટલા પ્રયત્નો છતાં નિબંધને નીચે મુજબ મળેલા નજીવા ટેકાથી આપણે સમજી શકીએ છીએ.
સંસ્થાઓ ૧. જેન વેતાંબર કોન્ફરન્સ.
મુંબાઈ ૨. મુંબઈ જૈન યુવક સંઘ. ૩. જૈન યુવક સંધ.
પાટણ ૪. જૈન યુવક સંઘ.
વડોદરા ૫. જૈન યુવક મંડળ.
કલકત્તા, ૬. જૈન શુભેચ્છક મંડળ,
સાણંદ ૭. જૈન યુવકોદય મંડળ.
રાધનપુર ૮. જૈન મિત્ર મંડળ. ૯. જૈન યુવક મંડળ.
ખંભાત ૧૦. જૈન યુથ લીગ.
અમદાવાદ ૧૧. જૈન ક્રાંતિ સભા. ૧૨. આત્માનંદ જૈન મહાસભા.
લાહોર ૧૩. જૈન યુવક સંઘ.
ભાવનગર ૧૪. જૈન યુવક મંડળ. ૧૫. વિજય ધર્મ પ્રકાશક સભા. ૧૬. સમાઘોઘા જૈન મિત્ર મંડળ. ૧૭. કચ્છી દશા ઓશવાળ જૈન યુવક મંડળ. ૧૮. કચ્છી વીસા ઓશવાળ યુવક સંઘ.
આ સિવાય કેટલેક સ્થળેથી વ્યક્તિગત કાગળ અને તારે નિબંધને ટેકો આપવા માટે ગયેલા છે, જેની સંખ્યા વધુમાં વધુ ૧૦૦ ઉપરાંતની નથી.
બોટાદ
મુંબાઈ
મુંબાઈ
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACIT
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ
ઉગ્ર વિરોધ
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સં. દી. પ્ર. નિબંધ રદ કરાવવા અમદાવાદમાં નીમાયેલી
જેન ગૃહસ્થની કમીટી.
(તા. ૧૦ ઓગષ્ટ ૧૯૩૧) નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ, રા. રા. હરીલાલ વાડીલાલ કાપડીયા નગરશેઠ વિમળભાઈ મયાભાઈ રા. રા. ભોગીલાલ ઇટાલાલ સુતરીયા
શેઠ માણેકલાલ મનસુખભાઈ , શકરચંદ દલસુખરામ શેઠ પ્રતાપસિંહ મેહલાલભાઈ , કેશવલાલ ચુનીલાલ શેઠ નરેન્દ્રભાઈ સારાભાઈ
અમૃતલાલ રતનચંદ શેઠ પનાલાલ ઉમાભાઈ
સોમાભાઈ ભાઈલાલ વકીલ શેઠ ભોળાભાઈ જેસંગભાઈ
ચીમનલાલ ગોકળદાસ શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ
ચીમનલાલ મંગળદાસ મોહનલાલ મનસુખરામ
જમનાદાસ ચુનીલાલ શેઠ માયાભાઈ સાંકળચંદ
જેસંગભાઈ કાળીદાસ શેઠ મણીલાલ મુળચંદભાઈ
ત્રીકમલાલ હરીલાલ શેઠ ભગુભાઈ ચુનીલાલ
મેહનલાલ ખેમચંદ શેઠ નગીનદાસ કરમચંદ
વાડીલાલ છગનલાલ શેઠ જીવતલાલ પરતાપશી
મેહનલાલ ગોકળદાસ ઝવેરી શેઠ પોપટલાલ ધારશીભાઈ
બાપાલાલ ચુનીલાલ ઝવેરી શેઠ મગનલાલ રણછોડદાસ
છોટાલાલ જમનાદાસ શેઠ બબાભાઈ વાડીલાલ
મેહનલાલ પોપટલાલ વકીલ શેઠ મણલાલ સુરચંદ
ગીરધરલાલ પુરશોતમદાસ શેઠ ચમનભાઈ લાલભાઈ
છગનલાલ લખમીચંદ શેઠ શીવાભાઈ હરીભાઈ સત્યવાદી બાપાલાલ ન્યાલચંદ ઝવેરી રા. રા. ગીરધરલાલ છોટાલાલ , અમૃતલાલ મગનલાલ શાહ , સારાભાઈ હઠીસિંગ , જમનાદાસ ચુનીલાલ શકરચંદ મગનલાલ
મગનલાલ હરજીવનદાસ ચીમનલાલ કાળીદાસ રા. રા. કેશવલાલ અમથાશા વકીલ મોહનલાલ છોટાલાલ મણીલાલ રતનચંદ વકીલ
જીવણલાલ છોટાલાલ ઝવેરી કેશવલાલ મેહલાલભાઈ સંઘવી શેઠ બકુભાઈ મણીલાલ , સારાભાઈ જેસંગભાઈ દલાલ | શેઠ પુંજાભાઈ દીપચંદ , ચીમનલાલ કેશવલાલ કડીયા. વિગેરે ૧૫૧ ગૃહસ્થોની નીમણુક કરવામાં આવી હતી.
સેક્રેટરીએ.
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
શ્રી વડેદરા રાજ્ય સં દી. પ્ર. નિબંધ રદ કરાવવા નીમાયેલી કમીટી તરફથી નામદાર દીવાન સાહેબને મળવા ગયેલ ડેપ્યુટેશને ન્યાયમંત્રી સાહેબને
આપેલી અરજી. ( તા. ૧૭–૯–૩૧)
શ્રીમંત સરકારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ
સેના ખાસખેલ સમશેર બહાદુર છે, સીએસ. આઈ. છ સી. આઈ. ઈ. ફરજદે ખાસ-ઇ. દૌલતે-ઈગ્લિશીયાની હજુરમાં.
વડાદરા, નેક નામદાર સાહેબ,
જત અમે આપ નામદારના રાજ્યના વિવિધ ગામના તથા બીજા રાજ્યના જૈન પ્રતિનિધિ આપને નિવેદન કરીએ છીએ કે–તા. ૩૦-૭-૧૯૩૧ ની શ્રીમંત સરકારની આજ્ઞાપત્રિકામાં સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ અગત્યના નિબંધ ઉપર જાહેર જનતાને સુચનાઓ મેકલવા બે માસને ટુંક સમય આપવામાં આવ્યો છે. આ સંબંધમાં અમારે આપને વિનંતિ કરવાની કે –
વર્તમાન જૈન સાધુસંસ્થા અમારા છેલ્લા તીર્થંકર પ્રભુશ્રી મહાવીર દેવના સમયથી, એટલે સાડીવીસે વરસથી અવિચ્છિન પરંપરાએ ચાલતી આવી છે. આજ લગીમાં હજારો સગીરાએ દીક્ષા લઈને આ પવિત્ર સંસ્થામાં પ્રવેશ કર્યો છે, અને તેમને બે ભાગ મહારને સમાન નીવડયો છે.
આ સંસ્થાએ પ્રાચીન કાળથી આજ સુધીમાં માનવજીવનના વિકાસમાં, જગતભરમાં સુલેહશાંતિ સ્થાપવામાં, જગતને અનિતિના માર્ગે જતું બચાવી. નીતિના માર્ગે વાળવામાં અદિતિય કિંમતિ ફાળો આપ્યો છે. આપણા ભારત દેશમાં તે ભારતિય સંસ્કૃતિની સર્વોપયોગીતા, સર્વશ્રેષ્ટતા, ભારતિય જીવનમાં ધર્મનાં ઉંચા સંસ્કાર, અને અદ્વિતીય સાહિત્ય સર્જન, આ ત્યાગી સંસ્થાને જ આભારી છે. પરદેશી હુમલાઓ, મુસલમાનોનું ધર્મઝનુન, અને છેલ્લા એક હજાર વરસથી પરદેશી રાજ અમલ હોવા છતાં, આર્ય સંસ્કૃતિનું અસ્તિત્વ, પ્રાચીન સાહિત્યનું રક્ષણ, અને આર્ય ધર્મોની સલામતી, આ સંસ્થાને જ આભારી છે. મહારાજા ચંદ્રગુપ્ત, પ્રિયદર્શી અશક, મહારાજા
પ્રતિ, મહારાજા કનિષ્ક, મહારાજા હર્ષવર્ધન, મહારાજા કુમારપાળ, અને છત્રપતિ શિવાજી મહારાજના વ્યક્તિત્વને વિકસાવી, તેમને ઈતિહાસમાં
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
અજોડ અને અમર સ્થાન અપાવનાર આપણા પૂજ્ય ત્યાગીઓજ છે. અને તે કારણે જ તે સંસ્થા સમસ્ત ભારતવર્ષમાં હંમેશાં પૂજ્ય અને સર્વશ્રેષ્ટ રહી છે. આજલગીમાં કોઈ પણ દુન્યવી સત્તા તેના પર અંકુશ મુકવાને અગર તેમાં ડખલ કરવાનો વિચાર સરખે પણ કરી શકી નથી, બધે તેના આશિર્વાદ મેળવવા હંમેશાં પ્રયત્નશીલ રહી છે. પરંતુ નામદાર ગાયકવાડ સરકાર જેવી શાણી અને દીલસેજ સરકાર, સુધારાના વ્યાપેહમાં ફસેલા પત્રમાં પ્રસિદ્ધ થતાં કેવળ ખોટા ઉહાપોહને જ ધ્યાનમાં લઈ “સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ” પ્રજાના લાભની અંતરદષ્ટિ રાખીને પ્રસિદ્ધ કરવા પ્રેરાઈ છે, એમ અમને આજ્ઞાપત્રિકા ઉપરથી લાગે છે.
અમારા નીચેના ટુંકા ખુલાસાથી પણ આપ નામદારને જાણીને આશ્ચર્ય થશે કે-જે પવિત્ર જૈન દીક્ષા સામે જાહેર પ યથેચ્છ કલમો ચલાવ્યું જાય છે, જે ભાગવતી દીક્ષાને આજે કેટલીક વ્યક્તિઓ તરફથી બેટું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે સ્વપકલ્યાણકારી માર્ગ બંધ કરાવવા માટે કેટલાક આપ નામદાર પાસે માંગણીઓ કરી રહ્યા છે, તે બધું કેટલું ગેરવ્યાજબી છે. અમે આપને ખાત્રીપૂર્વક જણાવીએ છીએ કે-છેલ્લા દસકામાં આખાયે હિંદમાંથી અઢાર વરસની ઉંમર સુધીમાં વધારેમાં વધારે ચાલીસેક સગીરે એ જ જૈન દીક્ષા અંગીકાર કરી છે. આમાંની દસેક દીક્ષાઓ નામદાર ગાયકવાડ સરકારની હદમાં થઈ હશે. ફકત ત્રણ ચાર દીક્ષાના પ્રસંગોએ દીક્ષાના વિધિઓએ સાધુઓ ઉપર કોર્ટમાં જુદી હકીકત જણાવી ફરીયાદ કરી હતી, પરંતુ આખરે સત્યને જય થયો, અને અમારા સાધુઓ માનભેર નિર્દોષ જાહેર થયા છે. જૈન દીક્ષા લેનારે કેઈપણ જીવની કે પણ પ્રકારે હિંસા ન કરવી, અસત્ય વચન ન બેલવું, માલીકની રજા વિના તણખલું સરખું પણ ન લેવું, સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું, સ્થાવર કે જંગમ કાંઈપણ મીલ્કત ન રાખવી, રાત્રિભોજન ન કરવું, ગમે તેવી ગરમી કે ઠંડીમાં જોડા કે છત્રી ન રાખવી, ઈત્યાદી સંયમનના નિયમો પાલન કરવાના હોય છે. વળી અમારા ધર્મગુરૂઓ ખૂબ વિચારપૂર્વક જ્ઞાનદષ્ટિને ઉપયોગ કરીને દીક્ષા આપતા હોવાથી અમારા જૈનોની છ લાખ ઉપરાંતની વસ્તિ હોવા છતાં સાધુઓની સંખ્યા ઘણી નજીવીજ છે.
ઉપર જણાવ્યા પ્રમાણેની પવિત્ર નીતિમય જીવન શીખવવાની શાળામાં વાલી પિતાના દુન્યવી સ્વાર્થનો ભોગ આપી, કેવળ સગીરનું જીવન ઉચ્ચ બનાવવા અર્થે, સગીરની ઈચ્છા થતાં તેને ત્યાગ માર્ગ ગ્રહણ કરવામાં મદદ કરે ને જૈન સાધુ તેના વાલીની સંમતિ અને સગીરની ઈચ્છા જોતાં, તેને દીક્ષા આપે તો તેમાં રાજ્યનો કે સમાજનો શું ગૂ કરે છે તે અમારી
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજમાં આવતું નથી, કે જેથી વાલીના ધાર્મિક મંતવ્ય અને વર્તનને સ્વતંત્ર હક્ક ઉપર નામદાર ગાયકવાડ સરકાર જેવી ન્યાયી અને ધર્મશીલ સરકારને ત્રાપ મારવાની ફરજ પડે છે. અને આવા નીતિમાર્ગમાં જોડનાર અને મદદ કરનારને ગૃહેગાર ગણી, ફોજદારી ગૂન્હાના કૃત્ય બદલ સજા ઠરાવવી પડે છે. આથી અમો આપ નામદારને વિનંતિ કરીએ છીએ કે –
૧. આજ્ઞાપત્રિકામાં સગીર દીક્ષા માટે જે આક્ષેપો કરવામાં આવ્યા છે-તેના ટેકામાં આપના રાજ્યમાં સગીરેને દીક્ષા આપવાથી અનર્થે થયાના, અને સાંસારિક અડચણો ઉભી થયાના, જે દાખલાઓ રાજ્યના દફતરે નોંધાયા હોય તે, આપ તસ્દી લઈ તપાસી જોશો અને જાહેર જનતાની જાણ સારૂ પ્રસિદ્ધ કરવા મહેરબાની કરશે, તે તેમાં કેટલું વજુદ છે તે જાણી શકશો અને અમે પણ આપ નામદારને તે દાખલા દલીલ સહિત જણાવીશું. અને અમને ખાત્રી છે કે જે અમારી આ વાજબી માંગણી સ્વીકારવામાં આવશે, તો સગીર સંન્યાસ દીક્ષા પ્રતિબંધ કરવાના, આ નિબંધને યોગ્ય કારણોના અભાવે આપ નામદાર જરૂરથી પાછી ખેંચી લેવાના નિર્ણય ઉપર સહેલાઈથી આવી શકશો. આથી રાજ્યનો અને પ્રજાનો ઘણો કિંમતિ સમય બચી જશે.
૨. આ નિબંધ અમારી ધાર્મિક ક્રિયામાં અટકાયત તેમજ અમારી ધાર્મિક લાગણીને સખ્ત આઘાત કરતો હોવાથી, અમારે તેની સામે ઘણી સત્ય હકીકત રજુ કરી, ધર્મપ્રિય અને ધાર્મિક સ્વતંત્રતાનું અભય વચન આપનાર નામદાર ગાયકવાડ સરકાર પાસેથી ફક્ત ન્યાય મેળવવો છે. પરંતુ અમે જૈનો હિંદના જુદાં જુદાં ભાગોમાં વસતા હોવાથી ઘણી જગ્યાએ તે આ નિબંધ જાહેર થયાની ખબર પણ હજુ પડી નથી, તેમજ હાલમાં ચોમાસુ હોવાથી ધર્મની આજ્ઞા મુજબ અમારા પૂજ્ય આચાર્ય મહારાજે અને મુનિ મહારાજ જ્યાં નિવાસ કરીને રહ્યા હોય ત્યાંથી બીજે ગામ જઈ શકે નહિં. એવા સંયોગોમાં અમારે જે કાંઈ મુદ્દા–પુરાવાઓ આ ખરડાની સામે રજુ કરવાના છે, તથા નિવેદન કરવાનું છે, તે તૈયાર કરવા માટે વધુ મુદતની અનિવાર્ય જરૂર છે. તો આજ્ઞાપત્રિકામાં જાહેર કરેલા સમય કરતાં બીજા વધુ છે માસની મુદત સૂચનાઓ મેકલવા તથા જુબાનીઓ આપવા માટે જાહેર કરવા મહેરબાની કરશોજી અને આ નિબંધને અંગે જે ખાસ કમીટી આપ નામદાર તરફથી નીમવામાં આવ્યાનું સાંભળ્યું છે, તે કમીટીની તપાસણીને અંગે ભવિષ્યમાં અમારે જે જે સગવડ જોઈએ તે આપવા આપ કૃપા કરશે, અને આપની ન્યાયપ્રિયતા વધારે દીપાવશો–એવી અમે આશા રાખીએ છીએ.
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
સુરત.
૧૪
લી. અમો છીએ આપ નામદારના આજ્ઞાંકિત સેવકે. પ્રતાપસિંહ મેહલાલભાઈ.
અમદાવાદ નગીનદાસ કરમચંદ
પાટણ જીવતલાલ પરતાપસિંહ.
રાધનપુર. ભગુભાઈ ચુનીલાલ સુતરીયા. અમદાવાદ, કેશવલાલ મોહનલાલભાઈ ચીમનલાલ લાલભાઈ રણછોડદાસ શેષકરણ
પોરબંદર બકુભાઈ મણીલાલ
અમદાવાદ જેસીંગભાઈ કાલીદાસ અમૃતલાલ રતનચંદ મોતીચંદ ગુલાબચંદ ઝવેરી
સુરત કેશવલાલ અમથાલાલ વકીલ અમદાવાદ,
બી. એ. એલ. એલ. બી. મગનલાલ રણછોડદાસ. નેમચંદ નાથાભાઈ ફુલચંદ ડાહ્યાભાઈ અંબાલાલ લલ્લુભાઈ પટવા કાન્તિલાલ ચુનીલાલ લાલચંદ નંદલાલ
વડેદરા કરસનલાલ મોતીલાલ
વિસનગર ચંદુલાલ નગીનદાસ
લીંચ મણીલાલ લલુભાઈ
પાદરા છગનલાલ માહલાલ
કઠેર પિપટલાલ અમીચંદ
અમદાવાદ નાનકચંદ કલ્યાણદાસ
ફરૂકાબાદ સારાભાઈ જેસંગભાઈ
અમદાવાદ ચીમનલાલ કેશવલાલ કડીઆ. પનાલાલ હીરાચંદ
વડોદરા સારાભાઈ હઠીસંગ રવચંદ આલમચંદ વકીલ
ચાણસ્મા.
મેસાણું
૧૭
૦.
0
૨૧
(
૨૪
૨૭
કડી
રહ
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ.
– વધેલી મુદત – વડોદરા રાજ્ય તરફથી તા. ૨૪-૯-૩૧ ની આજ્ઞા પત્રિકામાં “સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધના મુસદ્દા ઉપર સૂચનાઓ મેકલવાની મુદતમાં વધારે કરવામાં આવ્યો છે, એમ જણાવતાં લખે છે કે
– સમિતિની નીમણુંક – ૨. સદરહુ મુસદ્દા સંબંધી આવેલી સૂચનાઓ તથા અરજીઓનો વિચાર કરવા શ્રીમંત સરકાર તરફથી નીચે મુજબ સમિતિ નીમવામાં આવી છે
૧. મે. રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ૨. મે. રા. ૨. અબ્રાહમ આગેન કહીમકર ૩. મે. રા. . વિષ્ણુ કૃષ્ણરાવ ધુરંધર ૪. રા. પુષ્કરરાવ વામનરાવ મહેતા. તંત્રી.
- મુદતમાં વધારે – ૩. સદરહુ મુસદ્દા ઉપર સૂચનાઓ મેક્લવાની મુદત તારીખ ૩૦ માહે સપ્ટેમ્બર સ ૧૯૯૧ ના રોજ પૂરી થાય છે. પરંતુ પ્રશ્ન મહત્ત્વનો હોવાથી સદરહુ મુદતમાં શ્રીમંત સરકારે તારીખ ૧૫ માહે નવેમ્બર સ. ૧૯૩૧ સુધી વધારે કર્યો છે.
૪. માટે જે સબ્સોએ અગર સંસ્થાઓને સદરહુ મુદતમાં અરજી અગર સૂચનાઓ કરવી હોય તેણે પરિચ્છેદ ૩ માં જણાવેલી મુદતની અંદર તે અમારી કચેરીમાં તરફ મોકલી આપવી.
વિષ્ણુ કૃષ્ણરાવ ધુરંધર,
ન્યાયમંત્રી. તા. ૧૮ માહે સપ્ટેમ્બર, સ. ૧૯૩૧
પુ. વા. મ.
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડોદરા રાજ્ય સં. દી. પ્ર. નિબંધ રદ કરાવવા
નીમાએલી કમીટીનું જૈન સમાજને નિવેદન.
જૈન બંધુઓ,
નામદાર ગાયકવાડ સરકાર એવો કાયદો કરવા માંગે છે કે વડોદરા રાજ્યમાં કઈ પણ સગીર (એટલે અઢાર વર્ષ નીચેનો) ને કોઈ પણ ધર્મમાં દીક્ષા આપી શકાય નહિ, એટલે સંસાર છોડાવી શકાય નહિ. અને જે કઈ સંન્યાસ અગર દીક્ષા આપે, અગર તેમાં મદદ કરે; તેને રાજ્ય એક વર્ષની કેદ અગર એક હજાર રૂપીઆ દંડ, અગર બંને સજાઓ કરશે. આ કાયદે વડોદરા રાજ્યની આજ્ઞાપત્રિકામાં તા. ૩૦ મી જુલાઈના રોજ પ્રગટ કરવામાં આવ્યા છે. અને તેના ઉપર બે મહિના લગી લેકોના અભિપ્રાય માંગવામાં આવ્યા છે, બે મહિના સુધી તે કાયદાનો વિરોધ અગર તરફેણમાં લેકે જે કંઈ કહેશે તે બધું સાંભળીને કાયદાને અમલમાં મૂકવો કે નહિ તે શ્રીમંત ગાયકવાડ સરકાર નકકી કરશે.
શ્રીમંત ગાયકવાડ સરકારના આ કાયદાએ જેનોની ધર્મની લાગણી બહુ દુભાવી છે. કારણ કે દીક્ષા એ ધર્મક્રિયા છે, અને જે માણસો દીક્ષા ગ્રહણ કરી શકે છે, તેઓ મહા પુણ્યશાળી ગણાય છે. અને આવા પુણ્યશાળીને પવિત્ર માર્ગે જવામાં મદદ કરનાર પુણ્ય બાંધે છે.
આપણે બધા જાણીએ છીએ કે જન્મમરણના અનંત ફેરાઓ પછી પ્રાપ્ત થયેલો આ મનુષ્ય ભવ અને શ્રાવક કુળમાં જન્મીને કેવળ પૈસા એકઠા કરવા અગર સંસાર સુખમાં રચ્યાપચ્યા રહી મનુષ્ય ભવ હારી જવા. આપણે ઈચ્છતા નથી. સાચું કહીએ તો સંસારમાં કોઈ જગ્યાએ આપણને સુખ પણ જણાતું નથી. અને તેથીજ પુણ્યશાલી આત્માઓ સંસાર છોડી દઈને પિતાનાં કર્મ ખપાવી દેવા માટે દીક્ષા ગ્રહણ કરે છે. અને તે ગ્રહણ કર્યા પછી આત્મધ્યાન કરીને પોતાનાં બધાં કર્મ ખપાવી મેલે જાય છે. આ મહાત્માઓ આપણા પરમ ઉપકારી છે, કારણ કે તેઓ પોતાના આત્માનું કલ્યાણ કરે છે એટલું જ નહિ, પણ આપણને પાપપ્રવૃત્તિઓ કરતાં અટકાવે છે, અને આપણું કલ્યાણની ચિંતા હંમેશાં કરે છે, આપણા કલ્યાણને સાચો માર્ગ આપણને બતાવે છે અને તે માર્ગે જવાનું બળ મેળવવા મદદ કરે છે. તેઓને જગતમાં કોઈ પણ જાતને સ્વાર્થ નથી, તેથીજ આપણે બધા તેમને પગે લાગીએ છીએ અને તેમની ભક્તિ કરવામાં આપણને આનંદ આવે છે, અને પુણ્ય માનીએ છીએ.
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
આપણે જાણીએ છીએ કે પોતે કરેલાં પુણ્ય અગર પાપ પેાતાને વહેલાં મેાડાં ભાગવવાજ પડે છે. પુણ્યશાળી આત્માએ પવિત્ર માર્ગ ગ્રહણ કરે છે અને ભારેક આત્માએ પાપ મા માં સપડાય છે. પૂર્વ કર્મના ઉદયેજ એક રાજા અને બીજો રંક, એક ત્યાગી અને ખીજો સ્વાર્થી, એક ઉદાર અને ખીન્ને લેાભી, એક જ્ઞાની અને બીજો મૂર્ખ, એક સંયમી અને બીજો સ્વચ્છંદી, એક બહાદુર અને બીજો બીકણ, એમ જુદા જુદા સ્વભાવના માણસા આપણે જોઈએ છીએ. જે આત્માએને બચપણથીજ તે માર્ગોમાં વધારે રસ પડે છે. તે જ્યારે જ્યારે પ્રસંગ મળે છે ત્યારે પેાતાની ત્યાગ— વૃત્તિ કેળવી સંસારના ત્યાગ કરી ત્યાગી બને છે. પ્રભુ મહાવીરસ્વામીના નિર્વાણ પછી આજ લગીના સાડી ચાવીસા માં સંખ્યાબંધ માણસોએ સંસાર છેાડી દઈ દીક્ષા લીધેલી છે, જેમાં ઘણા પુણ્યશાલી આત્માએ તે બચપણમાં દીક્ષા લીધી હતી. અને આ બાળવયમાં દીક્ષિત થયેલા મહા-ભાના મેટા ભાગ જગતઉપકારી મહારત્ને સાન નીડા છે. જે જે આત્માએએ સગીર ઉંમરમાં દીક્ષા લીધી છે, તેએકમાંથી ાન ધર્ગાચાર્યો પામ્યા છે. કુમારપાળ મહારાજાને પ્રતિએાધ કરનાર કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચ ંદ્રસૂરીધરજીએ પણ બાળપણમાંજ દીક્ષા લીધી હતી. ભગવાન વસ્વામીજીએ પણ બાલપણુમાંજ દીક્ષા લીધી હતી. આ સિવાય શ્રી સામ તિલકસૂરીજી, શ્રી સામપ્રભસૂરીજી, શ્રી ચંદ્રશેખરસૂરીજી, શ્રી જયાન દસીજી, શ્રી દેવચ દ્રસૂરીજી વગેરે કેટલાએ આચાય વો અને ધમગુરૂઓએ બાલ્યવયમાં દીક્ષા લીધી હતી. આજે વિદ્યમાન આચાય મહારાઓ પૈકીના કેટલાંકાએ ખાલ્યકાળમાં દીક્ષા લીધેલી છે અને તેઓએ જૈન સમાજ ઉપર અનેક ઉપકાર કર્યા છે અને કરે છે.
વાસ્તવિક રીતે દીક્ષા લેવા માટે માટી ઉંમર કરતાં બાલ્યવય વધારે અનુકૂળ છે. કારણ કે તે ઉ ંમરમાં કુમળા મગજ ઉપર જાતના સંસ્કારી નાખવા હાય તે જાતના સંસ્કારા વધારે સહેલાઈથી નાખી શકાય છે. વિશેષમાં બાળક ઉપર સંસારના ઝેરી વાતાવરણની એછી અસરને લીધે તેમનામાં નિર્દોષતા વધારે હાવાથી, તે ધર્મ માર્ગ જલ્દી વળે છે, અને મહાજ્ઞાની બની શકે છે. જ્યારે પાછી ઉંમરના દીક્ષિતે એક વખત સંસારચક્રમાં સપડાઈ ગયેલા હોવાથી પ્રાયે તેવા મહાજ્ઞાની કે પ્રભાવશાળી એછા નીવડે છે. આ કારણથીજ મહાજ્ઞાનીઓએ દીક્ષા લેવા માટે બાળવય વધારે અનુકૂળ ગણેલી છે અને જે માબાપ અગર વાલી પોતાનાબાળકને આત્મકલ્યાણ કરવામાં દૌક્ષા અપાવી મદદ કરે છે, તે તેના સાચા હિતસ્વી છે. અને આ રીતે રાજ્ય જો ધર્મોમાં હરકતકર્તા કાયદો કરે તો તેથી ભવિષ્યમાં આપણને ઘણુંજ નુકશાન થવા સંભવ છે.
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમંત ગાયકવાડ સરકારનો સગીર દીક્ષા પ્રતિબંધક નિબંધ ધર્મ અને આત્માની સ્વતંત્રતા ઉપર અંકુશરૂપ છે. બાળદીક્ષા અટકાવવાનો કાયદે જે યાતિમાં હેત આજ લગીમાં જગતે કેટલાએ મહાધુરંધર ધર્મચાર્યો અને મહાત્માઓ તરફથી થયેલે લાભ ગુમાવ્યો હોત. સંસારિક બાબતમાં સગીર માટે નિર્ણય કરવાની છેલ્લી સત્તા જેવાલીને છે તે જ વાલીને ધાર્મિક બાબતમાં સંપૂર્ણ સત્તાહિન આ કાયદા મુજબ ગણવામાં આવે છે–એ કેટલું વિચિત્ર છે ! પિતાના છોકરાને દુર્ગતિમાં પાડવાની અગર સાંસારિક પ્રવૃત્તિઓ જે પાપમય હોવાથી આત્માનું પતન કરાવનારી છે તે ગમે તે પ્રવૃત્તિમાં વાલી સગીરને નાંખે તેમાં શ્રીમંત ગાયકવાડ સરકારને સગીરનું અહિત નથી જણાતું, જ્યારે ધર્મજીવન ગુજારી એક સગીર સમસ્ત માનવજાતિનું કલ્યાણ કરે, ઉત્તમ પ્રકારનું જીવન જીવે, જીવનના ઉમદા સિદ્ધાંતને અક્ષરસહ અનુસરે અને જગતને વધારે સુખી, વધારે ઉદાર અને વધારે સમૃદ્ધ બનાવવામાં પિતાનો પુરેપુરે ફાળો આપે, જેમાં અંગ્રેજ સરકાર જેવી પરદેશી સરકાર અને બીજા કોઈ પણ રાજ્યને સગીરનું અહિત ન જણાય અને નામદાર ગાયકવાડ સરકાર તેને અનર્થ કહી, તેના ઉપર અંકુશ મૂકવા માટે કાયદો ઘડે એ કેટલું આશ્ચર્યજનક અને ખેદકારક છે!
આ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ એજ વડોદરા રાજ્યની ધારાસભામાં બે વખત રજુ થયેલ અને તે બંને વખત કાયદા રૂપે પસાર થયેલો નહિં. આજે ફરીથી એ ત્રીજી વખત કાયદા રૂપે કરવા રજુ થયો છે, ત્યારે સમસ્ત જૈન કેમે એકત્રિત થઈ તે ઉડાવી દેવાની જરૂર છે.
આ કાયદાના સમર્થનમાં કેટલાક તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે બાળક જ્યારે કંઈ પણ સમજતો નથી, ત્યારે તેને સંસાર છોડાવી દે-એ બાળક ઉપર જુલમ કરવા સમાન છે. અને એવી બાળદીક્ષાઓ અપાવીને કેટલાક વાલીઓ બાળકને પ્રાપ્ત થયેલાં અગર થવાનાં સંસારીક સુખના હક્કો ઉડાવી દે છે. પહેલી દલીલના જવાબમાં જણાવવાનું કે—ધારો કે દીક્ષા લેતાં બાળકને ત્યાગમાર્ગ વિષે અજ્ઞાન હોય છે તે તેટલું જ અજ્ઞાન તે બાળકને જે કોઈ પણ સંસારીક પ્રવૃત્તિમાં નાંખવામાં આવે તે સંસારીક પ્રવૃત્તિમાં પણ હોય છે. બાળકને નિશાળે બેસાડવામાં આવે છે ત્યારે જે શાળામાં તેને ભણાવવામાં આવે છે તે શાળામાં ઉપલા ધોરણે કે જ્યાં તેને અમૂક વખત પછી ભણવાનું છે તે ધોરણો વિષે તેને કેટલું જ્ઞાન હોય છે? બાળકનું સગપણ કરવામાં આવે ત્યાં તેજ સગપણને અંગે લગ્ન થયા પછી લગ્નજીવન અને તેની જવાબદારીઓનું બાળકને કેટલું જ્ઞાન હોય છે ?
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
બાળકને વેપારધંધા શીખવવામાં આવે ત્યાં તેને વેપારધંધાની આવશ્યક્તા અને તે માટે જે કઈ કરવું પડે તેનું કેટલું જ્ઞાન હોય છે ? કારીગરીને કક્કો ધુંટનાર બાળકને તે સંબંધી શું ખ્યાલ હોય છે? કશા જ નહિ. દરેક સંન્દ્રેગામાં બાળકના હિતને વિચાર કરીને વાલી બાળકની શક્તિ અને જે રસ્તે બાળકને દારવામાં આવે છે તેની યેાગ્યતાના વિચાર કરીને બાળક માટે છેલ્લેા નિય બાંધે છે. ( અને તે નિય મુજબ બાળક જેમ પ્રતિ કરે છે તેમ તેમ તેને તે તે સંબંધી વિશેષ માહિતી મળતી જાય છે અને છેવટે ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરે છે.)
આ બધા નિયામાં છેલ્લા ચાર સંસારિક નિણુયામાં સરકાર વચ્ચે નથી પડતી અને વાલી જે કઈ કરે છે તે બાળકના હિતની દૃષ્ટિએ કરે છે એમ કબૂલ રાખે છે. તા પહેલાં ધમ જીવનને લગતા નિય—જેસનું હિત કરનારા નિણૅય છે તેમાં સરકાર કૅમ વચ્ચે પડી શકે ? ખીજા પ્રશ્નમાં આપણે જોઇ શકીએ છીએ કે દરેક માતાપિતા અગર વાલીને પોતાના બાળક અગર પાલ્ય તરફ કુદરતી વાત્સલ્યભાવ હોય છે. બાળકના સુખેજ તે સુખી થાય છે અને બાળકના દુઃખે તે દુઃખી થાય છે. આપણે જૈના શું બાળકને અવળા રસ્તે ચડાવવાનું કામ કદીએ કરીએ છીએ ? નહીં જ. વિશેષમાં બાળકને દીક્ષા અપાવવામાં તે માતાપિતા અગર વાલી પોતાના સ્વાર્થના ભારે ભોગ આપે છે. કારણકે પોતાના ઘેર જન્મેલા એ બાળક યુવાન અવસ્થા પ્રાપ્ત થતાં ઘરને સધળેા ભાર ઉપાડી લેશે અને પોતાને વૃદ્ધ અવસ્થામાં નિવૃત્તિ મળશે–એ અભિલાષા દરેક માબાપને જરૂર હાય છે. જે માબાપેા આળકના હિતની દૃષ્ટિએ અગર તેને ધર્મમાર્ગે વાળવાની ખાતર દીક્ષા લેવામાં સંમતિ આપે છે, તે પોતાની આ અભિલાષાને ભાગ આપી પોતાનું જીવન પાતાના પુરૂષા અને કમ ઉપર છેડી બાળકનું જ હિત સાથે છે.
આપણા જૈન સમાજમાં હાલમાં આસરે પાંચસા જેટલા સાધુઓ છે અને આ નાના આંકડા એમ સાબીત કરી આપે છે કે જૈન દીક્ષાએ પુરેપુરા વિચારપૂર્વક અપાય છે.
આપણા મુનિમહારાજાએાના ઉચ્ચ ચારિત્ર, જ્ઞાન અને સચમે માત્ર જેનેાજ નહિ પણ અન્ય ધર્મીએ અને વિલાયત અને અમેરીકાના લોકોને પણ મુગ્ધ કર્યાં છે, અને તે પણ આપણા આચાય મહારાજાઓને ઝૂકે છે. આપણા સાધુ મહારાજાઓની સખ્યા એટલી થેાડી છે કે તેમને લાભ આપણા સમાજના મેોટા ભાગને હજી લગી મળી શકતા નથી અને કેટલીક
४
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જગાએ તે વર્ષોના વર્ષો વહી જવા છતાં મુનિના દર્શન દુર્લભ છે. પરિણામે પર્યુષણું જેવા મહાપર્વો પણ યથાર્થ રીતે ઉજવી શકાતા નથી, અને તે પવો દરમીયાન જે ધર્મધ્યાન થવું જોઇએ તે કેટલીક જગ્યાએ મુનિમહારાજની હાજરીના અભાવે થઈ શકતું નથી. તેથી મુનિમહારાજાએની સંખ્યામાં યકિચિત થતા વધારા અટકાવીને તેના ઉપર આવી જાતના અંકુશ મુકાઈ તેમાં દીનપ્રતિદીન ઘટાડા થવા જેવું અને તે ઇચ્છવાયાગ્ય નથી. અને તેથી જ આપણે દરેકે આ કાયદાને વિરોધ કરી તેને અમલમાં આવતા અટકાવવા આપણાથી બનતા દરેક પ્રયત્ન જરૂર કરવા જોઇએ.
(
વડાદરા રાજ્યની આજ્ઞાપત્રિકામાં ' આ નિબંધ બહાર પડયા પછી અમદાવાદમાં લગભગ સેાએક જૈન આગેવાતા મળ્યા હતા અને કાઇ પણ ભાગે દીક્ષા પ્રતિબંધક નિબંધને અમલમાં આવતા અટકાવવા માટે વિચારણાઓ થઈ હતી, અને જૈન આગેવાનેાની એક વગવાળી કમીટી નીમીતે તે કમીટી દ્વારા આ ઠરાવના વિરોધ કરી તેને અમલમાં આવતા અટકાવવાનું નક્કી થયું હતું.
કમીટીના નમ્ર સેવા તરીકે “ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ'ની ખીનજરૂરીયાત અમેાએ જૈન સમાજને સમજાવવાના પ્રયત્ન કર્યા છે. હવે જેના પોતાની ધાર્મિક ફરજના વિચાર કરી પોતાના અવાજ શ્રીમંત ગાયકવાડ સરકારના મે. ન્યાયમત્રી સાહેબ ઉપર વડાદરે માકલાવી આપશે– એવી આશા છે.
પત્રવ્યવહાર્
વાદરા રાજ્ય સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ રદ કરાવવા નીમાયેલી કમીટી ઠે. રતનપેાળ, પાંજરાપોળ. જૈન ઉપાશ્રય અમદાવાદ.
દીક્ષા પ્રતિબંધક નિબંધને અટકાવવા માટે જે કંઈ પણ સુચના આપ કરી શકો તેમ હા તે તે જરૂર કરશેાજી.
લી. શ્રી સંધના સેવકા,
કેશવલાલ અમથાશા વકીલ
બી. એ. એલ. એલ. બી.
કેશવલાલ માહેાલાલભાઇ ઝવેરી, વકીલ મણીલાલ રતનચંદ્ર દલાલ,
સારાભાઇ જેશીંગભાઇ ચીમનલાલ કેશવલાલ કડી. કમીટીના સેક્રેટરીએ.
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭
પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી અને પ. પ. આચાર્ય શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની રૂબરૂમાં સં. દી. પ્ર. નિબંધ રદ કરાવવા નીમાયેલી કમીટીએ નીચે
જાહેર વિનતિ પત્ર પ્રસિદ્ધ કર્યો હતો.
વડોદરા રાજ્ય તરફથી પ્રગટ થયેલ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ ઉપર સૂચનાઓ મોકલી આપવાની મુદતમાં એક મહિનાનો વધારે કરવામાં આવ્યું છે અને દરેક જૈન સંઘ, સંસ્થા, કે વ્યક્તિ તા. ૧૫ મી ડીસેમ્બર ૧૯૩૧ સુધીમાં તે નિબંધને વિરોધ કરનારી ઘટતી સૂચનાઓ વડેદરા રાજ્યના રા. રા. ન્યાયમંત્રીને મોકલી આપે તે જરૂરી છે. આ
આ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ ધર્મઘાતક હોવાથી અમદાવાદના સકળ જૈન સંઘે તા. ૧૩-૧૧-૧૯૩૧ ના રોજ નગરશેઠની વંડે અસાધારણ મેદનીમાં એકત્રિત થઈને સર્વાનુમતે તે નિબંધને વિષેધ કરનારો નીચે મુજબ ઠરાવ કર્યો છે.
ઠરાવ વડોદરા રાજ્ય જાહેર કરેલ “સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ જૈન ધર્મના સિદ્ધાંત વિરૂધ્ધ તેમજ જનસમૂહના ધામિક હો ઉપર બીનજરૂરી દખલગીરી કરનાર અને તેમની ધાર્મિક લાગણી અત્યંત દુભાવનારો હોવાથી અમદાવાદને જૈન સંઘ નેક નામદાર ગાયકવાડ સરકારને તે નિબંધ પાછો ખેંચી લેવા આગ્રહભરી વિનંતિ કરે છે,
આજ સુધીમાં અમદાવાદના શ્રી જૈન સંઘની માફક સેંકડો ગામોના શ્રી સંઘએ, જૈન સંસ્થાઓએ અને આગેવાન વ્યકિતઓએ આ નિબંધને વિરોધ કર્યો છે અને આપે જે હજુ સુધીમાં એવો ઠરાવ ના કર્યો હોય તે આ મળેલી વધારાની મુદતમાં વિધને ઠરાવ કરીને વડોદરા રાજ્યના ન્યાયમંત્રી સાહેબ ઉપર મોકલી આપશે. આ બાબતમાં દુર્લક્ષ કરવાથી ધર્મ અને સમાજને મેટા નુકશાનને ભય છે. પાંજરાપોળ, જૈન ઉપાશ્રય).
લી. મંત્રીઓ, અમદાવાદ
- વડોદરા રાજ્ય સંન્યાસ દીક્ષા પ્રતિબંધક તા. ૨૨-૧૧-૧૯૩૧ )
નિબંધ રદ કરાવવા નીમાએલી કમીટી,
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડોદરા રાજ્યના સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધને
વિરોધ કરનાર -શ્રી જૈન સંઘનાં નામ
શ્રીમંત ગાયકવાડ સરકારના રાજ્યના શ્રી સંઘ ૧ પાટણ (શાસનરસિક શ્રી સંઘ) ૨૬ મેસાણા ૨ ચાણસ્મા
૨૭ કડી ૩ ખાવડ
૨૮ મટી આદરજ ૪ ટીટેડા
૨૯ બોકરવાડા ૫ ડીંગુચા
૩૦ વડુ ૬ પાનસર
૩૧ સરઢવ ૭ બાલવા
૩૨ પલીયડ ૮ જામળા
૩૩ લીંચ ૯ સાંગલપુર
૩૪ સુરજ ૧૦ બેરીઆવી
૩૫ મુદરડા ૧૧ જગુદન
૩૬ રાંતેજ ૧૨ ઈટાદા
૩૭ વડાવલી ૧૩ ગંગેટ
૩૮ મણીયારી ૧૪ ધીણેજ
૩૯ પાંચેટ ૧૫ છડીઆરડા
૪૦ ખડદલા ૧૬ કંથરાવી
૪૧ લણવા ૧૭ પીંડારપુર
૪૨ પીંપલ ૧૮ ચવેલી
૪૩ કંઈ ૧૯ શંખલપુર
૪૪ આસજોલ ૨૦ દેથલી
૪૫ ભેંસાણ ૨૧ ધોલાસણ
૪૬ બાલીયાસણ ૨૨ અંબાસણ
૪૭ સામેત્રા ૨૩ ઝરણુજ
૪૮ મેઉ ૨૪ મેઠા
૪૯ લાંઘણજ ૨૫ મેવડ
૫૦ નંદ
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પી ડાંગરવા
૮૪ વેડા પર સાલડી
૮૫ કરજીસણ ૫૩ માંકણજ
૮૬ રાજપુર ૫૪ વડસ્મા
૮૭ આખજ પપ કીલ
૮૮ લાદરા પ૬ રીઢોલ
૮૯ સરીયદ
૯૦ ઉંદરા પક ગેલીવાડા ૧૮ વાયડ
૯૧ કેડ ૫૯ અંદરાડ
૯૨ મુલાસણ
૯૩ કારેલી ૬૦ આદરજ મેડો ૬૧ સેરીસા
૯૪ ધમીજ
૯૫ કનીપુર કર બહીયેલ
૯૬ મોટપ ૬૩ ઉવારસદ
૯૭ વડાવી ૬૪ પુનાસણ ૬૫ જાખાના
૯૮ વેણપુર ૬૬ મહેલાવ
૯૯ પાડગાલ ૬૭ ચાંગા
૧૦૦ ભડકદ ૬૮ ડાઉ
૧૦૧ કરેલી ૬૯ વટાદરા
૧૦૨ નાર ૭૦ સોજીત્રા
૧૦૩ બાંધણી 91 ધરમજ
૧૦૪ વસો ઉર ભુવેલ
૧૦૫ છાણી ૭૩ કરાડી
૧૦૬ અચ્છારી ૭૪ નવાખલ
૧૦૭ બામણગામ ૭૫ ગંભીરા
૧૦૮ ડેમોલ ૭૬ સરાર
૧૦૯ ઉતરાજ છ૭ કુરાલ
૧૧૦ ડભોઈ (સાગરસંભા સંઘ) ૭૮ કઠેર-જૈન તરફથી ૧૧૧ હારીજ-જૈનો તરફથી ૭૯ ખેરવા
૧૧૨ સાઠ ૮. શીનોર ,
૧૧૩ માંગરોળ ૮૧ એરૂ ,
૧૧૪ વડોદરા ૮૨ આંટ ,
૧૧પ ગણદેવી ૮૩ ખાવડ–જૈન જૈનેતર તરફથી ૧૧૬ કલોલ–જૈનજૈનેતરો તરફથી
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
બ્રિટિશ અને બીજા રાજ્યના ગામના શ્રી
જૈન સંઘે વિરોધ.
૧ અમદાવાદ
૨૮ ચલોડા ૨ બારેજા
૨૯ ફેદરા ૩ કાસીંદ્રા
૩૦ ઉતેલીયા ૪ ગાંગડ
૩૧ નાનેદરા ૫ સાવજડા
૩૨ વાસણ ૬ દેવ ધોલેરા
૩૩ કેચરીઆ ૭ બલદાણું
૩૪ દેગામડા ૮ બાવળા
૩૫ જુવારજ ૯ રૂપાવટી
૩૬ કંઠ ૧૦ ખરડ
૩૭ સરગવાલા ૧૧ રૂપગઢ
૩૮ વટામણ ૧૨ વેજલકા ૧૩ ભાત
૩૯ રાસમ ૧૪ સીમેજ
૪૦ ધોળકા ૧૫ કાવીઠા
૪૧ બદરખા ૧૬ પાટડી
૪૨ સરખેજ ૧૭ વહેલાલ
૪૩ મુવાડુ (અમરાજીનું) ૧૮ ખોરજ
૪૪ કુબડથલ ૧૯ બાકરોલ
૪૫ કણભા ૨૦ નવાગામ
૪૬ નાયકા ૨૧ રણાસણ
૪૭ ઓગણજ ૨૨ માંડળ (શેઠ કરશનભાઈ લખમીચંદ ૪૮ ગેધાવી–જૈનો તરફથી
વિગેરે ૪૩ સહીઓ સાથે.) ૪૯ મગુના ૨૩ ટીટોઈ
૫૦ દધાલીયા ૨૪ સાનથલ
૫૧ પાલુન્દ્રા, ૨૫ પ્રાંતિઆ
પર જાવાલ ૨૬ સાદરા-જૈન તરફથી
૫૩ પાલી ૨૭ સાણંદ (૧૦૬ સહી સાથે) ૫૪ બટ
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
૫૫ વાવ પ૬ લેબાઉ ૫૭ જમડા ૫૮ ઈટાઢા ૫૯ ભેરોલ ૬૦ ઠીમાં ૬૧ રામપરા ૬૨ ભાભર ૬૩ ડુચકવાડા ૬૪ હેદરા ૬૫ ખેડા ૬૬ શેખલા ૬િ૭ ઉંબરી ૬૮ સરદારપુરા ૬૯ આંગણવાડી ૭૦ વાસણ ૭૧ શ્રીરીયા છર આકોલી ૭૩ દુનાવાડા ૭૪ કનીજ ૭૫ વારાહી–જૈને તરફથી ૭૬ રાધનપુર (કોલીવાડાન સંઘ) ૭૭ કુવર. ૭૮ માંડવી ૭૯ ઈલાવ ૮૦ જલાલપુર-જેને તરફથી ૮૧ બુહારી છે ૮૨ પાલેજ ૮૩ વાપી–જેને તરફથી ૮૪ બોરીગામ [૮૫ દારહા ૮૬ ઝાલાર ૮૭ પાડીવ
૮૮ દિયોદર ૮૯ જેતડા ૯૦ ભાચર ૯૧ લુણાલ ૯૨ દુધવા ૯૩ તીથગામ ૯૪ વાસરડી ૯૫ કુવાળા ૯૬ વાપુર ૯૭ ના નેતા ૯૮ ખેમાણુ ૯૯ રણાવાડા ૧૦૦ વાતમ ૧૦૧ કેરણ ૧૦૨ દીયોદરા ૧૦૩ દુગરાસણ ૧૦૪ સેની ૧૦૫ કાકર ૧૦૬ માંડલા ૧૦૭ જુના ડીસા (ચતુર્વિધ સંધ) ૧૦૮ હડહડ–જૈનો તરફથી ૧૦૯ રાં ૧૧૦ ઉણ ૧૧૧ મોરથાણું ૧૧૨ સુરત ( ચતુર્વિધ સંઘ ) ૧૧૩ સુરત–નાનપુરાના જૈન ૧૧૪ પ્રતાપનગર ૧૧૫ સમની–જનો તરફથી ૧૧૬ અંકલેશ્વર , ૧૧૭ ધુળીયા ૧૧૮ પુના-જૈન તરફથી ૧૧૯ સાંગલી-જૈને તરફથી ૧૨૦ મહુવા
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૧ હુબલી-કચ્છીદશા ઓશવાળ જૈન મહાજન
૧૨૨ જામનગર (ચતુર્વિધ સંઘ) ૧૨૩ ટીકર
૧૨૪ વણા
૧૨૫ ખારવા
www.kobatirth.org
૧૨૬ કટુડા
૧૨૭ સુદામડા ૧૨૮ દેદાદરા
૧૨૯ ગેાખરવાળા (તપાગચ્છ સંઘ) ૧૩૦ ચેકડી (,
૧૩૧ ધોળેરા
૧૩૨ કારાક્ષ
( તપાગચ્છ સંઘ )
૧૩૩ જસપુરા
૧૩૪ પાડીવાડા
૧૩૫ આદરીયાણા
૧૩૬ નગવાડા
૧૩૮ મીઠાગાઢા
૧૩૯ ફતેપુર ૧૪૦ ઝીંઝુવાડા
૧૫૧ હેમલ
૧૫૨ મુરખા–જૈતા તરફથી
૩૬
૧૪૧ વળા
૧૪૨ વઢવાણ શહેર–જૈન મહિલાઓ ૧૪૩ ભાવનગર જૈના તરફથી
૧૪૪ ખંભાત (ચારિત્રરસિક સંધ)
૧૪૫ માતર
૧૪૬ સુણાવ
૧૪૭ વડદલા
૧૪૮ એડવા
૧૪૯ નાપાડ
૧૫૦ વડતાલ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩ વેાધા ૧૫૪ સાવરકુંડલા
૧૫૫ પાલીતાણા
૧૫ તળાજા
૧૫૭ સડલા
૧૫૮ બળદાણા
૧૫૯ પેઢડા
૧૬૦ મેમકા ૧૬૧ કાંઠ
૧૬૨ ચુડા (તપાગચ્છ સંધ) ૧૬૩ લાલીઆદ ( > ૧૬૪ દેવચરાડી
૧૬૫ ધંધુકા
૧૬ ભડકવા ( તપાગચ્છ સંઘ )
૧૬૭ ઝાડીયાણા
૧૬૮ ધામા
૧૬૯ જૈનાબાદ
૧૭૦ વીસાવડી
૧૭૧ આડુ
૧૭૨ સુરેલ
૧૭૩ વઢવાણ શહેર–જૈના તરફથ ૧૭૪ વાલેરા–જૈન મહિલાએ ૧૭૫ પાલીતાણા–મોટી ટાળી
૧૭૬ તારાપુર
૧૭૭ મહેમદાવાદ
૧૭૮ વતરા
૧૭૯ વાસદ
૧૮૦ માગર
૧૮૧ કપડવણજ
૧૮૨ ખરૈણા
૧૮૩ ઉદેલ
૧૮૪ વલેટવા
૧૮૫ સીંજીવાડા
,,
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કાવી
૧૮૬ ૧૮૭ દહેડા
૧૮૮ ાલજ
૧૮૯ આંકલાવ
૧૯૦ રામાલ
૧૯૧ ઝારાલા
૧૯૨ વાલવાડ
૧૯૩ ખેડા—જેના તરફથી
૧૯૪ મુલથાન
૧૯૫ ઉજ્જૈન
૧૯ ધાર
૧૯૭ મહુ
૧૯૮ વખતગઢ
૧૯૯ એરામ ડી
૨૦૦ સલાણા
૨૦૧ ઢાલાના
૨૦૨ રાજગઢ
૨૦૩ અદનાવર
૨૦૪ દસાઇ
૨૦૫ આકાદીઆ
૨૦૬ મહીદપુર
૨૦૭ ગાધરા-ૌના તરફથી
૨૦૮ આડેસર
૨૦૯ વજપાસર
૨૧૦ ભચાઉ
૨૧૧ ફતેગઢ
૨૧૨ સામખીયાલી
૨૧૩ લલીયાણા
www.kobatirth.org
૨૧૪ ગુજરાનવાલા-જૈનેા તરફથી ૨૧૫ ઈસરવાડા
૨૧૬ ખાખસર
૨૧૭ ચુણેલ
૩૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮ વાડેાલા
૨૧૯ આખાલ
૨૨૦ જલસણ
૨૨૧ પાડા
૨૨૨ સીરાવા
૨૨૩ કીન્હેવલા
૨૨૪ વૈણુજ
૨૨૫ નાગદા
૨૨૬ રતલામ-જૈનેા તરફથી
૨૨૭ કાનવન
૨૨૮ રાજોદ
૨૨૯ સાન્તપુર
૨૩૦ તરાના
૨૩૧ તલગારા
૨૩૨ સુાલપુર
૨૩૩ અનગર
૨૩૪ મક્ષીજી
૨૩૫ દેવાસ
૨૩૬ સીતામહુ
૨૩૭ ઇંદોર-જૈતા તરફથી
૨૩૮ આધાઈ
૨૩૯ વાંઢીયું
૨૪૦ પ્લાંસવા
૨૪૧ લાકડીયા
૨૪૨ અંગી
૨૪૩માંડવી બંદર-જૈના તરફથી
૨૪૪ કલકત્તા
૨૪૫ મુંબાઈ (ચવિધ સંધ)
૨૪૬ મુંબાઇ–પુખરાજ નારૂ મારફત સ્થાનકવાસી જૈના
તરફથી.
૨૪૦ મદ્રાસ
૨૪૮ વઢવાણ કાંપ–જૈને તરફથી ૨૪૯ મુંબઈ-જૈન મહિલાએ
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
38
જૈન-જૈનેતર સંસ્થાઓને વિરોધ.
ડભોઈ
ગાયક્વાડ રાજ્ય ૧ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ
મહેસાણા ૨ ધી યંગ મેન્સ જૈન સોસાયટી
પાટણ ૩ શ્રી જૈન છે. મૂર્તિ. પૂ. લીગ ઓફ નર્ધન ગુજરાત કલેલ ૪ ધી યંગ મૅન્સ જૈન સોસાયટી
ચાણસ્મા ૫ ધી યંગ મેન્સ જૈન સેસાયટીના સભાસદો
રીકોલ ૬ શ્રી જૈન પાઠશાળા
ચાણસ્મા ૭ ધી યંગ મેન્સ જૈન સોસાયટી
નાર ૮ ધી યંગ મેન્સ જૈન સોસાયટીના સભાસદો
રીદ્રોલ ૯ ધી યંગ મૅન્સ જૈન સોસાયટી
છાણી ૧૦ આચાર્ય શ્રી લબ્ધિવિજ્યજી જૈન સંગિત મંડળ ચાણસ્મા ૧૧ શ્રી જૈન બાળ સેવા સમિતિ ૧૨ શ્રી જૈન યુવક મંડળ
બ્રીટીશ અને બીજા રા. ૧૩ આ. ઈ. યુ. . જૈ. સ. સંમેલન
અમદાવાદ ૧૪ ધી યંગ મેન્સ જૈન સોસાયટી ૧૫ શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ ૧૬ વડોદરા રાજ્ય સં. દી. પ્ર. નિબંધ રદ કરાવવા નીમાયેલી કમીટ. ૧૭ શ્રી જૈન તત્ત્વ વિવેચક સભા ૧૮ શ્રી વીર સમાજ ૧૯ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂ. સહકાર સમિતિ ૨૦ ધી યંગ મૅન્સ જૈન સોસાયટીના સભાસદો
કાસીંદ્રા ૨૧ ધી યંગ મૅન્સ જૈન સોસાયટી
સાણંદ ૨૨ ધી યંગ મેન્સ જૈન સોસાયટી
વાવ ૨૩ શ્રી જૈન શુભેચ્છક મંડળ
રાધનપુર ૨૪ શ્રી જેન વોલન્ટીયર કોર ૨૫ ધી યંગ મૅન્સ જૈન સોસાયટી ૨૬ શ્રી જૈન યુવક મંડળ ૨૭ શ્રી જૈન આનંદવર્ધક સભા
સુરત
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
""
www.kobatirth.org
૩૫
૨૮ ધી યંગ મૅન્સ જૈન સાસાયટીના સભાસદે
૨૯
૩૦
૩૧
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,,
૩૨ ધી યંગ મૅન્સ જૈન સેાસાયટી
૩૩ ધી યંગ મૅન્સ જૈન સાસાયટીના સભાસદો
૩૪ શ્રી આત્મલબ્ધિ સ્નાત્ર મંડળ
૩૫ થી યોંગ મૅન્સ ટ્રેન સેાસાયટી
૩૬ શ્રી જૈન સંગીત મેાહન મડળ ૩૭ ધી યંગ મૅન્સ જૈન સેાસાયટીના સભાસદે
૩૮ ધી યોંગ મૅન્સ જેન સેાસાયટી
૩૯ ધી યુગ મૅન્સ જૈન સેાસાયટી
૪૦ શ્રી મહાવીર જૈન સભા
૪૧ ધી યંગ મૅન્સ જૈન સાસાયટી
૪૨ ધી યંગ સન્સ જૈન સેાસાયટીના સભાસદે
૪૩ ધી યુગ મૅન્સ જૈન સેાસાયટી
૪૪ શ્રી નવપદ આરાધક સમાજ ૪૫ શ્રી મુંબાઇ જૈન યુવક મ`ડળ ૪૬ શ્રી વર્ધમાન જૈન સભા
૪૭ શ્રી વર્ધમાન જૈન પાડશાળા
૪૮ ધી યંગ મૅન્સ જૈન વાલન્ટીયર કાર
૪૯ શ્રી ધેાધારી વીસા શ્રીમાળી જૈન મિત્ર મ`ડળ
૫૦ શ્રી કચ્છી દશા ઓશવાળ સામાયિક કમીટી ૫૧ શ્રી દોલતવિજય જૈન લાયબ્રેરી
પર શ્રી વર્ધમાન જૈન યુવક મંડળ ૫૩ હિંદુ મહાસભા
૫૪ અખીલ વર્ણાશ્રમ સ્વરાજ્ય સંઘ
For Private and Personal Use Only
ભચ
પાલેજ મીયાંમાતર
મીયાં સરભાણ
વર્ષવાણુ શહેર ભીમડી
વઢવાણ શહેર
ચુડા
જામનગર
આર ભડા
જામનગર
ખંભાત
>>
કપડવણજ
ઈદાર
મુંબાઈ
,,
""
""
"3
1
ލ
.
નાણા પીંડવાડા
સુરત
કાશી
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમને મળેલા સત્તાવાર ખબર મુજબ ઉપરના સેંકડો શ્રી સંઘે તથા સંસ્થાઓના વિરોધ દર્શક ઠરાવો ઉપરાંત આખાયે હિંદના જુદા જુદા ભાગોમાંથી ૧૦૮૩ વ્યક્તિગત પત્રો, ૩૮૩ તારે, સં. દી. પ્ર. નિબંધ તપાસ સમિતિ ઉપર મોકલવામાં આવ્યા છે અને ૭૬ મુનિ મહારાજાઓએ લંબાણ વિરોધદર્શક નિવેદન મોકલ્યાં છે.
આ સિવાય મારવાડ, પંજાબ, બંગાળમાંથી બીજા ઠરા, વ્યક્તિગત પત્રો, અરજીઓ આ નિબંધ રદ કરવા લખાયેલી છે, તેવા સમાચાર હાલમાં અમોને મળ્યા છે; પરંતુ અમને તેની નકલે મળી નથી. જેથી તેની ગણત્રી અમેએ લીધી નથી.
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
37
To,
His Highness The Maharajah Sir Sayajirao Gaekwar
G. C. S. I. G. C, 1. E.
BARODA. Mar it please your lighness,
1. We, the members of the Jain Community, beg to place the following appeal, before your Highness for (aieful consideration, and favourable disposal.
2. We, after deep deliberation, wish to regis. ter, with your Highness, our strong protest, against ERITA OTETT aparata face, published in stat fent dated, 30-7-31.
3. We assuro your Highness that the views expressed herein, hare the complete approval, and whole-hearted support of Jains of all classes, and sections, rich and poor, reformed and orthodox English educated and otherwise.
4. We feel it unnecessary and tiresome to re peat the galaxy of arguments, that have been al ready advanced by different bodies, in memorials to your Highness, praying that the bill may be dis allowed.
5. We, nevert: eless, beg to draw the enlight ened consideration of your Highness, to a few as pects of this most important question of state policy
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
38
6. We like to recall to your Highness, the wholeso me internatio: al convention of religious nuninterference. This is also the avewed principle of British rule. The result of such a policy has been that the British Empire, las driven its rvous deep and spread its ramifications into every corner of India,
7. We beg to remind your Highness of what all the enlighted rulers in the world are doing. Laws are made to check immorality and crime; whilst this proposed religious legislation appears to restrict the activities of niissionaries (AT) of Truth and Morality and appears like cutting the main arteries of moral life in the Country.
In conclusion, we pray once more that our appeal may not go in vain.
December 1931,
We have the honour to be
Your Highness' Most Obedient Servants,
[rellcil zeylan, oflzcãi, ašlal, siscal, 0414રીઓ વિગેરેએ ઉપરને વિનંતિપત્ર શ્રીમંત ગાયકવાડ સરકારને સં. દી. પ્ર. નિબંધ રદ કરવા માટે મોકલી આપે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના મેહમાં ફસાઈ આર્યસંસ્કૃતિ પ્રત્યે બેદરકાર બનેલા સુધારક! માટે આ વિનંતિ પત્ર બેધ લેવા લાયક છે. ]
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACHT
૩૯ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ.
– તે રદ કરવા માટે પ્રસિદ્ધ થયેલું કેટલુંક સાહિત્ય.
દીક્ષાધર્સ–રાજનગરની ધી યંગ મેન્સ જૈન સોસાયટી તરફથી ત્યાગ ધર્મની સર્વશ્રેષ્ઠતા સિદ્ધ કરી આપી, દીક્ષા ઉપરનાં આક્રમણોને સચોટ પ્રતિકાર કરતી, એક પુસ્તિકા બહાર પાડવામાં આવી હતી. જેમાં અગીયારથી અઢારમી શતાબ્દી લગીના સગીર દીક્ષિત આચાર્ય લેખકોની નામાવલિ તથા સગીર દીક્ષાના શાસ્ત્રીય પુરાવા આપવામાં આવ્યા હતા.
વહાઈટ લોટસ––(તકમળ) આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરિશ્વરજીના વિદ્વાન શિષ્ય સ્વર્ગસ્થ મુનિ મહારાજશ્રી સુભદ્રવિજયજીએ ચાર ફરમાને લંબાણ વિદ્વતાપૂર્ણ લેખ અંગ્રેજી ભાષામાં લખ્યો હતે. અને શ્રી જૈન તત્ત્વ વિવેચક સભાએ તે પ્રગટ કર્યો હતો. આ પ્રકાશનના લેખક સંસારી અવસ્થામાં જૈન એડવોકેટ” પત્રના તંત્રી હોવાથી, તેમનો આખોએ લેખ દલીલપુરસ્સર ઘણીજ વિદ્વતાથી લખાયેલો છે અને પાછળ પરિશિષ્ટમાં જૈન-જૈનેતર વિદ્વાનોના જૈન ધર્મ, આગ અને મુનિવર્યો સંબંધી અભિપ્રાયો પ્રસિદ્ધ કરી પ્રકાશનની ઉપયોગિતા વધારી છે.
મૅમેરીયલ–રાજનગરના સાત જૈન આગેવાનોની સહીથી શ્રીમંત ગાયકવાડ સરકારને સં. દી. પ્ર. નિબંધ રદ કરવાની વિનંતિ કરતું એક મેમરીયલ છપાવીને બહાર પાડવામાં આવ્યું હતું.
દીક્ષા મીમાંસા-આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરિશ્વરજીના વિદ્વાન પ્રશિષ્ય મુનિરાજ શ્રી જંબુવિજયજી મહારાજ સાહેબે સં. દી. પ્ર. નિબંધનો વિરોધ કરતું એક લંબાણ નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું.
ઉપરોક્ત ચારે પ્રકાશનો ઘણીજ વિદ્વતાપૂર્ણ ભાષામાં કસાયેલી કલમથી લખાયેલાં છે, અને તે દરેક સાદિઅંત વાંચી જવા દરેક વાચકને અમારી મજબૂત ભલામણ છે.
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરાંત પ. પૂ. પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી મહારાજશ્રીએ પણ નિબંધ ઉપર ચાર વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન પાટણમાં તા. ૪-૧૧-૩૧ થી તા. ૭–૧૧–૩૧ ના દિવસોમાં આપેલાં છે. તે બધાં શ્રી જૈન પ્રવચનના વિષે ત્રીજાના તા. ૨૨-૧૧૩૧, તા. ૨૯-૧૧-૩૧, તા. ૬-૧૨-૩૧ તથા તા. ૧૩–૧૨–૩૧ ના અંક ૨૭-૨૮-૨૯-૩૦ ના અંકોમાં પ્રસિદ્ધ થયેલાં છે. તે બધાં વાંચી જવા અમારી ખાસ ભલામણ છે.
ખાસ અધિવેશન-શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ તરફથી ધર્મ વર્તનની સ્વતંત્રતાના રક્ષણ અર્થે યોજાએલા ખાસ અધિવેશનને વિસ્તૃત અહેવાલ અધિવેશનના ચાર સુંદર બ્લોકો સાથે ઉપરોક્ત સમાજ તરફથી સં. ૧૯૮૭ના આસો વદ ૧૩ ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. તેમાં પણ અહેવાલ ઉપરાંત રા. મોહનલાલ પી. શાહ, રા. અમીચંદ ગો. એડવોકેટ વિગેરેનાં નિવેદનો અને કેટલાક વક્તાઓનાં વિકતા પૂર્ણ ભાષણો આપેલાં છે, તે વાંચવા અમારી ખાસ ભલામણ છે.
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મવર્તનની સ્વતંત્રતાના રક્ષણ અર્થે મળેલા,
શ્રી દેશવરતિ ધર્મારાધક સમાજના, ખાસ અધિવેશનની સફળતા ઈચ્છનારા તથા સં. દી. પ્ર.
નિબંધને વિરોધ કરનારા, આવેલા સંખ્યાબંધ તારની યાદી
૧ આચાર્ય શ્રી વિજયેદાનસૂરિશ્વરજી
મુંબાઈ ૨ , વિજયલબ્ધિસૂરીશ્વરજી
કપડવણજ ૩ રાજાસાહેબ શ્રીમાન વિજયસિંહજી દુધેરિયા અજીમગંજ ૪ બાબુસાહેબ શ્રીમાન સુરપતસિંહજી દુગડ ૫ નગરશેઠ વીમળભાઈ માયાભાઈ
અમદાવાદ ૬ શેઠ માણેકલાલ મનસુખભાઈ ૭ બાબુસાહેબ શ્રીમાન મીસરીલાલજી રૈદાની
મીરજાપુર ૮ શેઠ શીવાભાઈ હરિભાઈ સત્યવાદી
અમદાવાદ ૯ વડેદરા રાજ્ય સં. દી. પ્ર. નિબંધ રદ કરાવવા નીમાયેલી કમીટી , ૧૦ સુરચંદ પી. બદામી સાહેબ,
સુરત ૧૧ શ્રી જૈન સંધ
કપડવણજ ચાણસ્મા
૧૨
>
અમદાવાદ
૧૪ શેઠ મોહનલાલ ગોકળદાસ ૧૫ ,, મોહનલાલ ભાયચંદ ૧૬ , રીખવચંદ કેશરીમેલ ૧૭ રાવસાહેબ હરજીવનદાસ જેસીંગભાઈ ૧૮ શેઠ ભાયચંદ ઝુંઝાભાઈ ૧૯ રમણલાલ એ. ઝવેરી ૨૦ શેઠ ખાતિલાલ અમરચંદ ૨૧ ,, મણિલાલ દેવજીભાઈ ૨૨ શેઠ ચુનીલાલ પિપટલાલ ૨૩ , ચંદુલાલ અનોપચંદ ૨૪ , નાથાભાઈ મેતીચંદ
રતલામ જબલપુર ગુજરાનવાલા
કલકત્તા ભાવનગર માંડવી બંદર
સાંગલી રાધનપુર શીર
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
३७
૩૮
૩૯
४०
૪૧
૪૨
૪૩
૨૫
.
૨૬ ધી યંગ મૅન્સ જૈન સેાસાયટી
૨૭ શેઠે માતીચંદ દીપચંદ
૨૮
૨૯
૩૦
૩૧
૩ર
૩૩
૩૪
૩૫
૩૬
૪૪
૪૫
૪
४७
""
શાંતિલાલ ઊજમશીભાઈ
પ્રેમચંદ મેાહનલાલ
હરગોવન ચુનીલાલ ચાણસ્માવાળા
મેાહનલાલ હેમચંદ વીરચંદ સૌભાગ્ય
""
શ્રી નવપદ્ આરાધક સમાજ
શેઠ અમરચંદ કલ્યાણચંદ ઝવેરી
ખમચંદ કલ્યાણચંદ ઝવેરી
અંબાલાલ
,,
""
""
""
""
""
.
""
..
""
""
""
..
www.kobatirth.org
'
૪૨
વદ ત્રીભાવનદાસ તથા દેવીચંદ હરખચંદ
માણેકલાલ ધુળાભાઇ રાંધાવાળા
દલપત કેશવજી
ઉમેદચંદ કુંવરજી રાણાવાળા
..
જૈન ગાંધી કંપની
ઉત્તમભાઇ ઉગરચંદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનમચંદ ડાહ્યાભાઈ પાટણવાળા
ડાહ્યાભાઈ દુલભચંદ પાટણવાળા
મેાહનલાલ ચુનીલાલ વીસનગરવાળા
કસ્તુરચંદ લહેરચંદ પાટણવાળા
મેાહનલાલ પદમશી
નરેાતમદાસ કેવળભાઈ
છેોટાલાલ પાટણવાળા
४८
૪૯ ધી યંગ મૅન્સ જૈન સેાસાયટી
૫૦ પ્રેસીડન્ટ—ધી યંગ મૅન્સ જૈન સાસાયટી
પર ખંભાત યંગ મૅન્સ જૈન વાલન્ટીયર કાર પરશેઠ ત્રીભાવનદાસ દેવચંદ
૫૩ શેડ નરાતમ ટાભાઈ શેઠ કેશવલાલ નેમચંદ શેડ પ્રાણજીવન જેઠાભાઈ
૫૪ શેડ લક્ષ્મીચંદું ભવાન
૫૫ કાન્તિલાલ પ્રતાપસિંહ
For Private and Personal Use Only
પુના
વાવ
મુંબાઇ
"
""
પુના
મુંબાઇ
">
""
""
સુરત
વઢવાણુ કેમ્પ મુંબાઈ
.
.
""
""
""
""
સાણંદ
મુંબઇ
97
જામનગર
રાધનપુર
જામનગર
સાંદ
ખંભાત
વઢવાણ સીટી
કલકત્તા
ખાટાદ
મુંબાઈ
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ડભોઈ
મુંબાઈ
૫૬ મુનિશ્રી કૈવલ્યવિજયજી
વિરલેપારલે ૫૭ શેઠ જીવણલાલ ચુનીલાલ જીનવાળા ૫૮ , દેવચંદ નાગરદાસ
મુંબાઈ ૫૯ , હીરાચંદ રતનચંદ
અમદાવાદ ૬. ધી યંગ મૅન્સ જૈન સોસાયટી
નાર ૬૧ પાનાચંદ રૂપચંદ ઝવેરી, પ્રમુખ–શ્રી મુંબાઈ જૈન યુવક મંડળ, મુંબાઈ ૬૨ શા. હિંમતલાલ લલ્લુભાઈ
પુના શેઠ ખીમચંદ ઉત્તમચંદ
સુરત ૬૪ માતીચંદ ગુલાબચંદ ૬પ , શાંતિલાલ જીવણલાલ
મુબાઈ ૬૬ , દલસુખ પુનમચંદ
રાધનપુર ૬૭ શા. લાલચંદ પુરષોતમ
» જય તિલાલ વાડીલાલ , પિપટલાલ સુખલાલ
વઢવાણ શહેર » હરજીવન તલકશી
. મોહનલાલ ફુલચંદ ૬૮ શેઠ મનસુખલાલ સુખલાલ ૬૯ પ્રેસીડન્ટ-વોલન્ટીયર કૌર
રાધનપુર ૭૦ નાથાલાલ કસળચંદ લીંચવાળા
મુંબાઈ ૭૧ શેઠ સુખલાલ ઓઘડભાઈ
વઢવાણ સીટી , જેઠાલાલ ખીમજી વેરાવળવાળા
મુંબાઈ , રંગીલદાસ છગનલાલ તથા ચંદુલાલ નગીનદાસ સુરત ૭૪ શા. ગણપતલાલ અમથાલાલ લીંચવાળા
મુંબાઈ , ગીરધરલાલ કાળીદાસ લીંચવાળા , પોપટલાલ કેવળદાસ લીંચવાળા , મનસુખલાલ હઠીસીંગ કંડવાળા
, ગૌતમચંદ કરજીસણવાળા ૭૮ શેઠ શાંતિલાલ ત્રીકમલાલ
વઢવાણ શહેર ૮૦ શા. કેશવલાલ પ્રેમચંદ કડવાળા
શેઠ ધારશીભાઈ ગણપત તથા શેઠ જગજીવદાસ ગીરધરલાલ
મુંબાઈ ૮૨ શેઠ શીવલાલ સુખલાલ
વઢવાણ શહેર ૮૩ , મણીલાલ કાલીદાસ ૮૪ ઘાટકેપરના જેનો
મુંબાઈ
S
૭૩
૭૫
७७
મુંબાઈ
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંબાઈ
મુંબાઈ
૮૫ વર્ધમાન જૈન સભા તથા વર્ધમાન જૈન પાઠશાળા ૮૬ શેઠ વીરચંદ દેવશી
છે બાપુલાલ ભુજવાળા એ મનસુખલાલ રાધનપુરવાળા)
, ઉત્તમલાલ માણેકલાલ ૮૮ . મોતીલાલ ડાહ્યાભાઈ ઝવેરી
, સાકેરભાઈ ખુશાલચંદ
, મનસુખલાલ બાપુલાલ ૯૧ - નેમચંદ અભેચંદ
, ટોકરશીભાઈ ૯૩ યંગ મેન્સ જૈન વૅલન્ટીયર કૌર ૯૪ શા. નાનાલાલ અમૃતલાલ
૫ , કાન્તિલાલ અમૃતલાલ ૯૬ પ્રેસીડેન્ટ-જૈન મોહન મંડળ ૯૭ ધી યંગ મેન્સ જૈન સંસાયટી ૯૮ સેક્રેટરી શ્રી જૈન વિદ્યાર્થી ભુવન શેઠ નગીનદાસ જીવણજી
સુખલાલ ખૂબચંદ ૧૦૧ , દલપત પોપટચંદ
, નરપતલાલ ઝટ ૧૦૩ શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન મિત્ર મંડળ ૧૦૪ શેઠ જમનાલાલ વમળશી ૧૫ પ્રેસીડન્ટ મહાવીર જૈન સભા ૧૦૬ શા. છોટાલાલ વાડીલાલ ૧૦૭ , શીવલાલ ફુલચંદ ૧૦૮ , રતિલાલ કસ્તુરચંદ ૧૦૯ શ્રી તારાપુર જૈન શ્વેતાંબર સંઘ ૧૧૦ શેઠ કેશવલાલ ઝુંઝાભાઈ ૧૧૧ રા. બાબુભાઈ ૧૧૨ શા. કેશવલાલ વાડીલાલ ૧૧૩ રા. પિોપટલાલ અમથાશા વકીલ
જામનગર અમદાવાદ જામનગર નવસારી ખંભાત રાધનપુર
મુંબાઈ
રાધનપુર ખંભાત ચાણસ્મા
મુંબાઈ તારાપુર તળાજા
.
.
*
મુંબાઈ
પુના અમદાવાદ
T
ema
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૫
અધિવેશનમાં પસાર થયેલા ઠરાવા
૧ આ અધિવેશન દરાવ કરે છે કે શ્રીમંત ગાયકવાડ સરકારે જાહેર પ્રજામત જાણવા માટે તા. ૩૦-૭-૩૧ ની આજ્ઞા પત્રિકામાં પ્રસિદ્ધ કરેલા છે, તે સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ' તેને કાઇપણ ભાગ અંગર તેને ભળતા કાઇ કાયદો અમારાં જૈન ધર્મશાસ્ત્રો વિરૂદ્ધ અને અમારા ધર્મ વનની સ્વત ંત્રતા ઉપર અંકુશ મુકનારા છે, તેથી તે નિબંધને શ્રીમંત્ ગાયકવાડ સરકાર તાત્કાલિક રદ કરે અને અમારી સ્વત ત્રતા અસ્ખલિત રાખે.
અમારાં ધર્મશાઓમાં આડ વર્ષની ઉંમરથી સીત્તેર વર્ષ સંગીની ઉંમરમાં કહેલી અને તેમાં પણ આથી સોળ વર્ષ લગીની માતાપિતા અગર વાલીની સંમતિવાળી દીક્ષા વિષેના જે નિયમે છે તેમાં અમાને સંપૂર્ણ શ્રદ્ધા છે અને તેથી વિરૂદ્ધની વિચારણા અગર ઠરાવ શાસ્ત્રના વિરૂદ્ધ હાવાથી અમાને માન્ય નથી.
અમદાવાદ
અચ્છારી
આદરજ
૨ શાસ્ત્ર અને ધર્મને નહિં માનનારા કેટલાકા પૂજ્ય સાધુસંસ્થા નાંશક વૃત્તિને પાવા જૈન સમાજના અહિષ્કારથી મૃતપ્રાયઃ બનેલાં જૈન કૅાન્ફરન્સના નામે સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધને સ્વીકારવાદિક જણાવે છે તે તરફ આ અધિવેશન ધિક્કારની લાગણીથી જૂએ છે.
૩ જે જૈન અગર જૈનેતર પત્રા જાણતાં અજાણતાં જૈન શાસ્ત્રના વિરૂદ્ધ, શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી પ્રસિદ્ધ થયેલા ‘ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ'ની તરફેણમાં જે કાંઇ લખાણા પ્રગટ કરી રહ્યા છે તે ખીનપાયાદાર અને અન`કારી હોવાનું આ અધિવેશન જાહેર કરે છે અને તેવાં લખાણેામાં કાઇ પણ જાતના વિશ્વાસ ન રાખવા સવ કાઇને ભલામણ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિવેશનમાં હાજર રહેલા
પુરૂષ પ્રતિનિધિ ૧૬૩૭ તથા વ્હેના ૩૧૧ મળી કુલ ૧૯૪૮ પૈકી પ્રતિનિધિઓની ગામ પ્રમાણે સંખ્યા.
પુરૂષ
-(0)
૪૪૩
૧
૧
ડભાઈ
દાઉ
દાસણ
For Private and Personal Use Only
જ
૧
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
و
س
م
અમરેલી ઓખા બંદર અંબાસણ આહલ ધલાસણ
مر ع م م
ع
م
ه
ઉંઝા
ي
કપડવંજ કલોલ કડી
ة م م
م
દેવડા દેહગામ દેહગામ દેકાવાડા દેથલી ધીણોજ નદાસ નવસારી નાર નુંગર પાટણ પાલનપુર પાલીતાણા પાદર પીલુદરા પેટલાદ
ع ت
કલકત્તા
م
م سم
به ۸ می سی بی می ب
بی
કચ્છ કરજીસણ કાસીંદ્રા કીએલ કંડલા કરવી કંથરાવી ખરોડ ખડદા.
ه
ع
م
પેથાપુર
م
م م
ع م
ખેરવા
ه ه
بع
ખેરાલુ
بع
ખેડા
و به
ખંભાત બોટાદ
પુનાસણ પુના રિબંદર પીંપર બલેલ બાલીયાસણ બીલીમોરા બારીયાવી
બોરસદ ભાગલપુર
ભરૂચ ભાવનગર
به
ગેરાદ મુંજા
به
می سر می پی می می
می
છે.
م س
બુહારી ચાણસ્મા ચુડા છાણી છઠીયારડા જગુદન
ભાંડુ
ع ع م م م ه
مر مر م
મગુના માણસા મેટપ
જામનગર
م
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
و
ه
મુંદડી મેટી દેઉ માંકણજ માંડલ
- ૨ - -
م
જોરણગ
૨ જંત્રાવ ઝીંઝુવાડા ટાણા હેસાણાના જૈનો અને ! ર૭૬ સ્વાગત સમિતિ મહુવા મેઉ
له
મુંબઈ
૪
સીદ્ધપુર
રાજપુર રાણપુર રામપુરા ભંડા રાંધેજા રીઢોલ લાંધણજ લીંચ વણા વડનગર વાવ
સીનાર સુરત હળવદ હારીજ રાધનપુર રાજુર રાંદેર લખતર લીંબડી લેદ્રા વિડાવલી વઢવાણ સીટી
કેમ્પ વાસદ વિસનગર વીજાપુર
- - ૨ બ બ - - - - - - 8 -
વાલમ
વિરમગામ વડા શીયાળકેટ (પંજાબ). સાવલા સામેત્રા સાતમ સાણંદ રણુંજ વડોદરા વડાલી
સાયલા સાલડી સાંથલ સાંગલપુર સાવરકુંડલા ઉપધાનવાળા ભાઈઓ ઉપધાનવાળા અને
બીજાં બહેન
અ - ૫ - - -
૪૬
૮
૩૧૧
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંબઈમાં જૈન યુવકોની જાહેર સભા.
ધી યંગ મેન્સ જેન સેસાયટી, શ્રી મુંબાઈ જૈન યુવક મંડળ, શ્રી વર્ધમાન જૈન સભા, શ્રી ઘોઘારી વીશા શ્રીમાળી જૈન મિત્ર મંડળ, શ્રી કચ્છી જન સામાયિક મંડળ, તથા ધી યંગ મેન્સ જૈન વૈોલન્ટીયર કોર–ના આશ્રય નીચે રા, અમીચંદ ગેવિંદજી શાહ એડવોકેટના પ્રમુખપણું નીચે તા. ૩૧ : ૧૨ : ૩૧ અને તા ૧: ૧: 'રૂરને દિને મુંબઈ–હીરાબાગમાં મળેલી જૈન યુવકોની જાહેર સભાએ સર્વાનુમતે પસાર કરેલા કેટલાક પ્રાસંગિક ઠરાવ
કરાવ ૨ જો. તાજેતરમાં મુંબઈમાં મળેલી કોંન્ફરન્સની સ્ટેન્ડીંગ કમીટીમાં જાહેર થયું છે કે જેના કામમાં પ્રસરી રહેલ કુસંપનું સમાધાન કરવા ધર્મિપક્ષ તૈયાર નથી, પરંતુ અત્યાર સુધીમાં જ્યાં જ્યાં સમાધાનીના માર્ગો દેખાયા
ત્યાં ત્યાં આપણે તત્પરતા દેખાડી છે અને તેથી કરવામાં આવેલ આક્ષેપ નિરર્થક છે. હજુ પણ તેઓ કેમના સંગઢન ખાતર સમાધાન કરવા ઈચ્છતા હેય તે આપણું કામનું પ્રતિનિધિત્વ ધરાવતી શ્રી દેશવિરતિ ધમરોધક સમાજ, ઓલ ઇન્ડીઆ યંગ મેન્સ જૈન સોસાયટી સંમેલન અથવા બંને તરફના આગેવાને સાથે સમાધાનીના સંદેશા ચલાવવાની મુંબાઈમાં હીરાબાગમાં મળેલી જૈન યુવકેની આ જાહેર સભા ભલામણ કરે છે.
ઠરાવ ૩ જે. વડોદરા રાજ્ય વજુદ વગરના ઉદ્દેશ અને હેતુના આધારે પ્રસિદ્ધ કરેલ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ, અહિંસા અને સત્યની પ્રચારક મુનિ સંસ્થાની પ્રગતિને અટકાવનાર, ધર્મવર્તનની સ્વતંત્રતા ઉપર ત્રાપ મૂકનારે, સંસારત્યાગના આદર્શવાળી જૈન કેમની ધાર્મિક લાગણીને અત્યંત દુભવનાર છે, એમ મુંબાઈમાં મળેલી જૈન યુવકોની આ સભા જાહેર કરી શ્રીમંત ગાયકવાડ સરકારને તે બીનજરૂરી નિબંધ સાંગોપાંગ રદ કરી પાછો ખેંચી લેવા વિનંતિ કરે છે.
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ભોયણીજી તીર્થમાં એકત્રિત થએલ શ્રી શ્રમણસંધના
પ્રાસંગિક ઠરાવે.
ઠરાવ ૧ લો, “વડોદરા રાજ્યના ન્યાયમંત્રી તરફથી સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધનો જે ખરડો જાહેરમાં આવ્યો છે તેને અનેક સંઘે એ અને અમૂક વિરોધીને છેડી પ્રાયઃ સઘળા જૈનોએ ઘેર વિરાધ જાહેર કર્યો છે. આપણે સાધુઓએ પણ જુદા જુદા સ્થળેથી વિરોધ જણવ્યો છે. અત્રે એકત્રિત થયેલ આ શ્રમણસંઘ એક વાર ફરીને વડેદરા રાજ્યને જણાવે છે કેએ નિબંધ જેનશાસનના મૂળમાં ઘા કરનાર છે. તેને પહેલામાં પહેલી તકે મૂળમાંથી નાબૂદ કરવામાં આવે એમ અને શ્રમણસંઘ ઈચ્છે છે. કારણ કે–એમાંજ નીતિમાન રાજ્ય અને કલ્યાણસાધક પ્રજાની ઉન્નતિ સમાએલી છે.”
ઠરાવ ૨ જે. “શ્રી જિનશાસનમાં આઠથી સોળ વર્ષની વય સુધી માતાપિતાદિ વાલીની રજાથી અને ત્યારબાદ અતિવૃદ્ધાવસ્થા સુધી માતાપિતાદિ વાલીની રજા ન મળી શકે તેમ હોય તે તે વિના પણ ઉત્સર્ગ માર્ગે દીક્ષા વિહિત છે. વળી શ્રી જિનાજ્ઞા માટે તે આજે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુકૂળ છે અને પાંચમા આરાના છેડા સુધી રહેશે. આથી આ શ્રમણસંધ જાહેર કરે છે કે-પાટણમાં દીક્ષા માટે સંઘની રજા વિષે કરવામાં આવેલ ઠરાવ શાસ્ત્ર વિરૂદ્ધ છે. અને તે જિનાજ્ઞા વિરૂદ્ધ ઠરાવ શ્રી સંઘને નહિ પણ કેટલાક ધર્મવિરોધી અજ્ઞાન યુવાનોનાજ છે. આવો કોઈપણ ઠરાવ શ્રી જૈન સંધ કરી શકે નહિ અને કરે તે તે જૈન સંઘ કહેવાય નહિ. એટલે એ ઠરાવ અને તે પછી તેને અંગે તે ઠરાવ કરનારાઓએ જે કાર્યવાહી કરી છે, તે સર્વે કઈ પણ જૈન સંઘને માટે તિરસ્કારવા યોગ્ય છે. ”
ઠરાવ ૬ ઠે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કહે છે કે–બાલદીક્ષાનું વિધાન કરનાર શાસ્ત્રકારોએ જૈનશાસનને અવિચ્છિન્ન બનાવ્યું છે અને અત્રે મળેલો આ શ્રમણસંધ જાહેર કરે છે કે-આજે કેટલાક ધર્મશત્રુઓ કહે છે કે–બાળદીક્ષા એ ભયંકર વસ્તુ છે, પણ એ ખોટું છે. બાલદીક્ષામાંજ શાસનનો ઉદ્ધાર છે. ઈતર દર્શનકારે પણ બાલબ્રહ્મચારીઓને માનપૂર્વક સ્વીકારે છે. બાલદીક્ષાની પુષ્ટિ જૈનશાસનમાં જોરશોરથી કરેલી છે. એથી જૈનસમાજમાં કોઈપણ એવો હોવો જોઈએ નહિ, કે જે બાલદીક્ષાને વિરોધી હેય.”
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઠરાવો શ્રી ભોયણીજી તીર્થમાં સ્વાભાવિક એકત્રિત થએલ પૂ. શ્રી શ્રમણ કરેલા છ ઠરાવમાંના છે. ઉક્ત છ ઠરાવો વિ. સં. ૧૯૮૮ ના ચૈત્ર સુદ ત્રયોદશીને દિવસે પૂ. શ્રી શ્રમણસંઘે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજીની અધ્યક્ષતામાં સર્વાનુમતે ર્યા હતા અને તેઓશ્રીની જ અધ્યક્ષતામાં વિ. સં. ૧૯૮૮ ની ચિત્રી પૂર્ણિમાને દિવસે સાધુ-સાધ્વી–શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ શ્રીસંધની ૭ થી ૮ હજારની માનવમેદની સમક્ષ શ્રી ભોયણીજી તીર્થમાં જ જાહેર કર્યા હતા.
" આ ઠરાવો થયા તે વખતે પૂજ્યપાદ જેનરત્ન, વ્યાખ્યાન વાચ
સ્પતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણાં ૨૩, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજના પરમ વિનય પૂ. સિદ્ધાન્તમહોદધિ ઉપાધ્યાય શ્રીમત પ્રેમવિજ્યજી ગણિવર પિતાના પરમ વિનય બાલબ્રહ્મચારી વ્યાખ્યાનવાચસ્પતિ પન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવર આદિ ઠાણાં ૨૯, પૂ. પંન્યાસ શ્રી ભક્તિવિજયજી આદિ ઠાણું ૧૫, પૂ. પંન્યાસ શ્રી કુમુદવિજયજી આદિ ઠાણાં જ, પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદ સુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ પન્યાસ શ્રી વિજયસાગરજી આદિ ઠાણું ૪, પૂ. પંન્યાસ શ્રી કીર્તિસાગરજી આદિ ઠાણ ૩, પૂ. પંન્યાસ શ્રી રવિવિમળજી આદિ ઠાણું ૨, પૂ. પંન્યાસ શ્રી પુષ્પવિજયજી આદિ ઠાણાં ૩, પૂ. મુનિશ્રી કીર્તિવિજયજી આદિ ઠાણ ૩, પૂ. મુનિ શ્રી બુદ્ધિવિજયજી આદિ ઠાણું ૧૦, પૂ. મુનિશ્રી સૌભાગ્યવિજયજી આદિ ઠાણ જ, પૂ. મુનિ શ્રી સુજશવિજયજી આદિ ઠાણ ૨, પૂ. મુનિશ્રી ચંદ્રવિજયજી, પૂ. મુનિ શ્રી કીર્તિમુનિ આદિ ઠાણાં ૨, તથા પૂ. મુનિ શ્રી કીર્તિવિજયજી હાજર હતા.
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ
અગત્યનાં નિવેદને
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
સન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધના મુસદ્દા સંબંધમાં નમ્ર નિવેદન.
લેખકઃ સૂરત નિવાસી સ્ગાલ કાઝ કાના રીટાયર્ડ જજ સાહેબ શ્રીયુત સુરચંદભાઇ પુરૂષોત્તમદાસ અદામી.
R
વડાદરા રાજ્ય તરફથી પ્રગટ થયેલા સંન્યાસ દીણા પ્રતિબંધક નિબંધના મુસદ્દા સંબંધમાં જૈન ભાઈઓમાં ઘણા ઉહાપાષ થવા માંડયા છે. તે સંબંધમાં જુદા જુદા અભિપ્રાયે પ્રગટ થતા જાય છે, અને હાલમાં એ નિઅંધ ઉપર જે સૂચના મેાકલવાની હોય તેને માટે અસલ ઠરાવેલી એ મા સની મુદ્દતમાં વધારા કરી આપવામાં આવ્યા છે. એટલે તે વધારેલી મુદત સુધીમાં અનેક સજ્જના તરફથી પોતાના અભિપ્રાયા વિના સંકાચે દર્શાવવાવામાં આવશે એમ આશા રાખવામાં આવે છે. તે અભિપ્રાય દર્શાવવામાં કેટલેક અંશે મદદગાર થઇ પડે તેટલા માટે એ સંબંધમાં કાંઈક નિવેદન વાંચકાની જાણ માટે કરવું જરૂરનું છે.
મુસદ્દાનું સામાન્ય નિરીક્ષણ
tr
,,
*
૧. આ નિબંધના આરંભમાં જેમ દરેક કાયદામાં આપવામાં આવે છે તેમ એ નિબંધના ઉદ્દેશ જણાવવામાં આવેલે છે. તે ઉદ્દેશ કેટલે દરજે ટકી શકે તેવા છે તે આપણે પ્રથમ જોવું જોઈએ. તેમાં એમ જણાવ્યું છે કે અજ્ઞાન બાળકને અપાતી દીક્ષાથી અનેક અનર્થી થાય છે, તે અટકાવવા કાંઈક પ્રતિબંધ મુકવા જરૂરી છે એમ જણાયાથી...નીચે પ્રમાણે આ સિવાય “ ઉદ્દેશ ” માં ખા કાઈ પ્રકારનું સ્પષ્ટીકરણ રાવ્યું છે. કરવામાં આવ્યું નથી. છેવટના ભાગમાં ‘“ હેતુએ અને કારણેા ” અતાવવામાં આવ્યા છે. તેમાં શરૂઆતમાં રા. રા. લલ્લુભાઇ કીશાભાઈએ તા. ૧૯-૧૨-૨૯ ની ધારાસભાની બેઠકમાં જે ઠરાવ આણ્યા હતા, પરંતુ જે મજુર રાખવામાં આવેલા નહી, તે ઠરાવ ટાંકીને જણાવ્યું છે કે ઠરાવના સંબંધમાં તેક નામદાર અધ્યક્ષ સાહેબે ખુલાસા કર્યાં હતા કે આ બાબતમાં તપાસ કરી આવા કાયદેસર અંકુશની જરૂર છે કે કેમ તેને વિચાર કરવામાં આવશે. પરંતુ આ બાબતમાં કાષ્ઠ પ્રકારની તપાસ કરવામાં આવી હતી કે કેમ ? તે બાબત કિચીત્ પણ ઉલ્લેખ નથી, તેમજ આવી તપાસ થયાનું પણ આપણા જાણ્યામાં નથી. જો આ નિબંધ પ્રગટ કરી, તેના ઉપર અભિપ્રાયા માંગી, તે અભિપ્રાયા પરથી છેવટ નિ
<< આ
,,
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩
ર્ણય પર આવવાને વિચાર રાખ્યો હોય તો તેની તપાસ મારા નમ્ર અને ભિપ્રાય પ્રમાણે વાસ્તવિક ન ગણાય. આવી મહત્વની બાબતમાં નિબંધનો મુસદ્દો પ્રગટ કરતા પહેલાં મેગે ગૃહસ્થ અને સાધુઓ પાસે તપાસ કરવી જરૂરની હતી. અને તે તપાસને અંતે જે એવા અભિપ્રાય પર આવવાનું થાય કે મુસદ્દો પ્રાથમિક દ્રષ્ટિએ જરૂર છે તોજ તે પ્રગટ કરી તેના પર જાહેર જનતાની સૂચનાઓ માંગવી જોઈએ. “હેતુઓ અને કારણે” ના બીજા પેરેગ્રાફમાં આ મુસદ્દો રચવાનું કારણ જણાવ્યું છે. તેમાં ફકત એટલુંજ કહેવામાં આવ્યું છે કે “વળી કેટલેક પ્રસંગે કુમળી વયના જૈન બાળકેને ત્યાગની દીક્ષા આપવામાં આવી સાધુ બનાવવામાં આવે છે અને તેથી તે પદ્ધતિ શોચનીય હાઈ બંધ કરવા પાત્ર છે એમ શ્રીમંત સરકારને પણ જણાયું છે.” નિબંધને મુસો ઘડવા માટે ફકત એટલું જ કારણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ત્યારપછી તો મુસદાની જુદી જુદી કલમો બાબતમાં સમજણ આપેલી છે.
૨. આટલા ઉપરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે આ મુસદ્દો ઘડવા માટે જે કાર ઉપસ્થિત થએલા કહેવામાં આવે છે તે બે છે. (૧) “અજ્ઞાન બાળકોને દક્ષા આપવામાં આવે છે તેથી અનેક અનર્થો થાય છે, તે અટકાવવા કાંઈક પ્રતિબંધ મુકવાની જરૂર છે, અને (૨) કુમળી વયના જૈન બાળકોને ત્યાગની દીક્ષા આપવામાં આવી સાધુ બનાવવામાં આવે છે તે પદ્ધતિ શોચનીય છે.” આ કારણે વાસ્તવિક છે કે કેમ ? અને તેને લીધે સગીર દીક્ષાને સદંતર નાશ કરવાનું યોગ્ય ગણાય કે કેમ? તે બાબત વિચાર કરવો જરૂરનું છે.
૩. એ બાબત પર વિચાર કરતાં પહેલાં મારે એટલું પ્રથમ જણાવી દેવું જોઈએ કે સગીરની દીક્ષા કે લાયકની દીક્ષા એ કેવળ અમિશ્રિત ધાર્મિક બાબત છે. અનાદિ કાળથી એ પ્રચલિત છે. એ બાબતમાં ધર્મશાસ્ત્રોના જે ફરમાનો હોય તેને અનુસરવાનું છે. તે ફરમાનેને અનુસરવાની દરેક ધર્મપ્રિય ગૃહસ્થ કે સાધુની ફરજ છે. જે કોઈ સાધુ પાસે ધર્મશાસ્ત્રમાં બતાવેલી મર્યાદામાં રહીને કાઈપણ સંસારી દીક્ષા ગ્રહણ કરવા આવે તો તે સાધુથી તેને દીક્ષા આપવાની ના પાડી શકાય નહિં, અને જે તે ના પાડે છે તે પિતાને સાધુ ધર્મના માર્ગથી થોડે ઘણે અંશે વ્યુત થાય છે. ધર્મશાસ્ત્રોમાં દર્શાવેલા વિધિ અને નિષેધ પ્રમાણે વર્તન રાખવું એ દરેક સાધુને સાધુ થતી વખતે ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને અનુસરતા અને વિચ્છિન્ન આચાર હોવો જોઈએ. જે રાજસત્તા ધર્મશાસ્ત્રના ફરમાનની વિરૂદ્ધ ફરમાન કાઢે તો ઘર્મસત્તાને આધીન રહેવું કે રાજસત્તાને આધીન
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪.
રહેવું—એ ભયંકર પ્રશ્ન ઉત્પન્ન થાય અને જ્યાં ધર્મશાસ્ત્રના ફરમાનોની વિરૂદ્ધ આચરણ કરવાની ફરજ પાડવામાં આવે ત્યાં પરિણામ છેવટ કેવું આવે તે બાબત અનુમાન કરવું મુશ્કેલ નથી. અને વિશેષ કરીને જેઓએ સંસાર ત્યાગ કરી ફકત પોતાની અને પરની આત્મોન્નતિને માર્ગે ચઢાવનાર સંન્યાસ કે દીક્ષા લીધેલી છે તેવા દ્રઢ ધર્મશ્રદ્ધાવાન સાધુ કે સંન્યાસીના સંબંધમાં તે આ બાબતમાં એકજ અનુમાન થઈ શકે. તેઓ તે પ્રાણને પણ પિતાના ધર્મશાસ્ત્રોના ફરમાનોનું ઉલ્લંઘન કરશે નહિ. આ અને આવા પ્રકારના બીજા અનેક કારણોને લઈને દરેક સુધરેલા રાજ્યમાં રાજ્ય સત્તા ધાર્મિક સ્વતંત્રતાને આડે આવતી નથી અને ધાર્મિક બાબતમાં લેશમાત્ર હસ્તક્ષેપ કરતી નથી.
૪. એમ કહેવામાં આવે છે કે “વડોદરાના નામદાર ગાયકવાડ સરકાર સુધારક છે અને તે જ કારણે “અષ્ટ વર્ષે ભગૌરી' કહેનાર બાળલગ્નને પુષ્ટી આપતા પિરાણિકોની સામે જઈ “બાળલગ્ન પ્રતિબંધક ” કાયદો ઘડો હતો અને હજુ તે પ્રચલિત છે. આવાજ આશયથી આ પ્રસ્તુત નિબંધ કાયદા કરવા માટે ઘડવામાં આવ્યો છે.” આ કથન બીલકુલ અવળે રસ્તે દોરનારું છે. “ બાળલગ્ન પ્રતિબંધક ” કાયદા સામાજીક કે અર્ધ સામાજીક અને અધ ધાર્મિક બાબતને લગત છે. લગ્નને ધર્મશાસ્ત્રોના ફરમાન કરતાં સાંસારિક વ્યવહારિક બાબતો સાથે વધુ સંબંધ છે, જ્યારે દીક્ષા એ કેવળ ધાર્મિક બાબત છે. એટલું જ નહિ પણ એ કાયદે દીક્ષા આપનાર સાધુ કે સંન્યાસીઓને લાગુ કરવામાં તે મોટી ભૂલ જ છે. કારણ તેઓ તો સંસારથી વિરક્ત થએલા હાઈ સાંસારિક સબંધની કોઈપણ પ્રકારની દરકાર નહીં કરતાં ફકત આત્મહિતમાં મચ્યા રહે છે. તેવા સંતોને પિતાના દેવાધિદેવે કરેલા ફરમાનને અનુસરવા માટે ગુનહેગાર ઠરાવવા અને સજાપાત્ર ગણવા એ તે અત્યંત દુ:સહ્ય અને જુલમગાર ગણાય. જૈનશાસ્ત્રોમાં ત્યાગદીક્ષા લેવી, લેવાડવી, અને તેનું અનુમેદન કરવું એ બાબતને કેટલી મહત્ત્વની ગણી છે અને તેમાં અંતરાય નાંખનારને કેટલા હલકા દરજજાના અને ભવોભવ પિતાની જાતને દુઃખમાં નાંખનારા ગણ્યા છે, તે બાબત હું લંબાણથી જણાવવાની જરૂર જેત નથી. આ તો બહુ જાણીતી વાત છે કે જૈનધર્મ દીક્ષાપ્રધાન છે અને પરમપવિત્ર દીક્ષા માર્ગ એ જૈનધર્મની વિશિષ્ટતા અને ઉત્તમતા છે, અને તેથી જ જૈન સાધુઓ ધર્મશાસ્ત્રના ફરમાનને અનુસરીને કોઈપણ યોગ્ય જીવ દીક્ષા લેવા તત્પર હોય, પછી તે સગીર હોય કે લાયક હોય, તો તેને શાસ્ત્ર મર્યાદામાં રહીને દીક્ષા આપવાની ના પાડી શકે નહીં. આ ધર્માચરણનો
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
વિરોધ કરી સગીરને દીક્ષા આપનારને સજા ફરમાવનારે કાયદો આર્યદેશમાં અને આર્યધર્મના અનુયાયી રાજ્યમાં થાય એ કઈ રીતે ઈષ્ટ કે શોભાસ્પદ નથી. જ્યાં કેવળ ધર્મની બાબત પર વિચારણું કરવાની હોય છે ત્યાં “સુધારક” એ પણ સુધારાના આ વેગમય આવે
ને દબાવી સમતલતા રાખી ગંભીર પ્રકારે બીજી બાજુના વિચારોને માન આપવું જરૂરનું છે. સગીર સંન્યાસ કે દીક્ષા કેવળ ધાર્મિક બાબત હોવાથી અને તે અનાદિ કાળથી ચાલતી આવેલી હોવાથી તેમાં રાજ્યસતાએ જરાપણું હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. રાજપની સુવ્યવસ્થાને ખાતર પણ આવી બાબતોમાં રાજ્ય વચ્ચે પડવું કોઈપણ પ્રકારે ઈષ્ટ ગણાય નહિ.
મુસદ્દો ઘડવાના હેતુઓનું નિરીક્ષણ - ૫ આટલું પ્રાથમિક નિવેદન કરીને મુસદીમાં જણાવેલા કારણે બાબત આપણે વિચાર કરીએ. ઉપર જણાવ્યા મુજબ સગીર દીક્ષાનો પ્રતિબંધ કરવા માટે બે હેતુઓ જણાવ્યા છે. એક તો એ છે કે સગીર દીક્ષાથી અનર્થે થાય છે, અને બીજું એ છે કે સગીરને દીક્ષા આપવાની પદ્ધતિ શોચનીય છે. આ બંન્ન હેતુઓ બહુ મોઘમ રીતે જણાવ્યા છે. શું અર્થો થાય છે અને કયે પ્રકારે શોચનીય છે, તે જે વિગતવાર જણાવવામાં આવ્યું હત, તે તે બાબતમાં વિચાર કરી આપણે અભિપ્રાય જણાવવાનું વધારે ઠીક પડત, પણ હાલ તે આપણે આ મોઘમ રીતે જણાવેલા હેતુઓ પરજ વિચાર કરવાનો રહ્યો.
સગીરની દીક્ષાથી અનર્થ થાય છે? ( ૬. સગીર દીક્ષાથી અનર્થ થાય છે એ બીલકુલ સમજી શકાતું નથી. સગીરને સંસાર ત્યાગને માર્ગ કેળવવામાં આવે અને તેને આત્માનું શ્રેય કરવાને રસ્તે ચઢાવવામાં આવે છે તેમાં અનર્થ શું હોઈ શકે તે ધ્યાનમાં આવવું મુશ્કેલ છે. ભૂતકાળનો જૈન દીક્ષાને તેમજ જૈનેતર દીક્ષાનો ઈતિહાસ આપણે જોઈએ છીએ ત્યારે બાળથમાં દીક્ષા પ્રાપ્ત કરનારાઓમાંથી અનેક મહાપુરૂષો અને જગતનું કલ્યાણ કરનારાઓ નીકળી આવેલા આપણે જોઈ શકીએ છીએ, એવી મહાન વિભૂતિઓની નામાવલી અનેક જગાએ મળી આવે છે, એટલે તે અત્રે આપવાની હું જરૂર જોતો નથી. જે બાળદીક્ષાજ અનેક અનર્થો કરનારી નીવડતી હોય તો તેનું પરિણામ આ પ્રકારનું આવી શકે જ નહીં, માટે બાળદીક્ષા અનેક અનર્થ કરનારી છે. એમ કહેવું ઘડીભર ટકી શકે તેવું નથી. એથી ઉલટું બાળદીક્ષા જે પરાપૂર્વથી ચાલી આવે છે તેનો જ મૂળમાંથી નાશ કરવાથી પારાવાર નુકશાન થવાનો સંભવ છે. બાળદીક્ષા પ્રતિબંધથી અઢાર કે એકવીસ વર્ષ સુધી કોઈ દીક્ષા લઈ
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકશે નહીં. એટલી વયે ઘણે ભાગે માણસ વિવાહિત થએલું હોય છે અને તેથી તેના દીક્ષા લેવાના પરિણામ ભાગ્યેજ હોય છે અને જે કોઈ ભાગ્યશાળીને તેના પરિણામ થાય છે તેને અમલમાં મુકવામાં અનેક વિડ્યો આવે છે. દીક્ષાને સંપૂર્ણ ટેકો આપનાર પણ આવા વિવાહિત માણસને પિતાની સ્ત્રીને ત્યાગ કરતો સાંભળે છે ત્યારે તેને એક પ્રકારની વિવાહિત સ્ત્રીને માટે લાગણી થઈ આવે છે. અને તે પણ દીક્ષા લેનાર આપનાર બન્ને ઉપર અનેક પ્રકારના દબાણ કરે છે. પોતાને અનાદિ કાળના સંસારવાસનાના મેહને લીધે, અથવા દીક્ષા લેનારાની સ્ત્રીની કફેડી સ્થિતિ થાય તે ઠીક નહિં, એવા વિચારથી તે આવી દીક્ષાની વિરૂદ્ધ પડે છે. આ પ્રકારના જનસમૂહના વર્તનથી દીક્ષા લેનારમાં વૈરાગ્ય ગમે તેટલો જામેલો હોય છતાં તેને અનેક વખત દીક્ષા લેતા અટકવું પડે છે. પરિણામ એ આવે છે કે અઢાર વર્ષની ઉપરના વિવાહિત યુવાનોની દીક્ષાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. ઘણે ભાગે તેવાઓ પોતાની સ્ત્રીની સાથે અથવા તેની રજામંદી હોય તેજ દીક્ષા ગ્રહણ કરે છે. કેટલીક વખતે સ્ત્રીની મરજી વિરૂદ્ધ થઈને પણ દીક્ષા લેવામાં આવે છે, પણ તેવા પ્રસંગે અનેક પ્રકારના કલેશ અને ટંટા થાય છે. ખરું પૂછો તે હાલમાં દીક્ષા બાબતથી જૈન સમુદાયમાં જે કલેશે થાય છે, તે આવી દીક્ષાને કારણે થાય છે, નહીં કે સગરેની દીક્ષાને લીધે. સગીર દીક્ષા પ્રતિબંધ કાયદે થાય અને વિવાહિત યુવાનોની દીક્ષાની સ્થિતિ ઉપર જણાવ્યા મુજબની છે એટલે પરિણામ એ આવે કે પાકટ વયના માણસો જ ઘણે ભાગે દીક્ષા લઈ શકે. આમ થાય તો તે જૈન સાધુ વર્ગ જે પ્રાચીન કાળમાં અને હાલમાં પોતાની વિદ્વતાની છાપ પાડી અનેક જીવોને મહાન ઉપકાર કરવાની સ્થિતિમાં હતો અને છે તેનું અસ્તિત્વ જ ન રહે. પાકટ વયે દીક્ષા લેનાર શું વિદ્યાભ્યાસ કરી શકે ! આથી જૈન ધર્મની શ્રેષ્ઠતા સમજનાર અને સમજાવનાર, અને તેને પરિણામમાં ઉતારી પ્રવૃત્તિમાં મુકનાર અને મુકાવનાર વિદ્વાન સાધુઓ કયાંથી નીકળે? આનું પરિણામ તે એજ આવે કે જેનધર્મના પ્રચારના અને ટકાવના મુળમાં ઉંડો ઘા થાય.
૭. “અધ્યાત્મ કલ્પદ્રુમ” ગ્રંથના ઉપદ્યાતમાં “મુનિસુંદરસૂરિ અને તેમને સમય એ મથાળા નીચે ત્રીજા પેરેગ્રાફમાં બાળદીતિ બાબત શ્રીયુત મોતીચંદ ગીરધર કાપડીઆ ઠીક ચર્ચા કરે છે, અને તેમાં છેવટે જણાવે છે કે “અભ્યાસકાળ બાળવયમાં જ પ્રાપ્તવ્ય છે. અને હાલ બી. એ, એમ. એ. થતાં લગભગ તેર વરસ તો ઈંગ્લીશ અભ્યાસમાં થાય છે–તેમ ધાર્મિક જ્ઞાનમાં એમ. એ. થતાં ઘણાં વરસો લાગવાં જોઈએ, તે સહજ - સમજી શકાય તેવું છે. આથી દુનિયા પર ઉપકાર કરવાનો સંગ તો
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
બાલ્યવયમાં દીક્ષા લેનારને જ પ્રાપ્ત થવાનો સંભવ છે.” એ શબ્દો તેમાં રહેલા “જ” કાર સાથે નોંધી રાખવા જેવા છે. હું કદાચ એટલા જોરથી આ મુજબ ન કહું, તથાપિ એતો ઉઘાડું છે અને દરેક અનુભવી પુરૂષ કબુલ કરવું પડશે કે દુનિયામાં મોટા વિદ્વાન આચાર્યો–જૈન કે જૈનેતર થઈ ગયા છે તેમાં બાળદીક્ષિતનું પ્રમાણ લાયક વયના દીક્ષિત કરતાં જરૂર વધારે છે.
૮. જૈનશાસ્ત્રમાં આ પંચમ કાળમાં ધર્મના વિકાસ માટે અનેક ઉદય થશે. તેમાંના ડાક ઉદય થઈ ગયા છે. તે ઉદયનો ઈતિહાસ જોતાં તેમાં અનેક વિદ્વાન આચાર્યો જેઓ યુગપ્રધાનના નામથી ઓળખાય છે, તેઓ થએલા માલમ પડે છે. આ યુગ પ્રધાનમાં મોટે ભાગે બાળદીક્ષિત સાધુઓ છે.
૯. ઉપરના વિવેચન ઉપરથી સ્પષ્ટ રીતે માલમ પડી આવે છે કે બાળદીક્ષા સ્વતઃ અનર્થનું કારણ હોઈ શકે તેમ નથી, પણ એથી ઊલટું, બાળદીક્ષા ગ્રહણ કરનારને અત્યંત લાભદાયક નીવડે છે અને તેથી તે સ્વપરનું કલ્યાણ કરવા માટે સમર્થ થાય છે. ધર્મના પ્રચાર અને ટકાવ મુખ્ય આધાર તેવાઓ ઉપરજ છે, અને તેથી દુનીયાભરનું અનહદ હિત અને આત્મોન્નતિ થાય છે.
૧૦. કદાચ કઈ કઈ દાખલામાં બાળદીક્ષિતની અજ્ઞાનતાને લાભ લઈ કોઈ તેને ખોટે રસ્તે ચઢાવતા હોય છે તેથી અનર્થ થવાનો સંભવ ખરે. પણ તેને માટે બાળ દિક્ષાનેજ મૂળમાંથી ઉખેડી નાંખવાનો ઉપાય ન હોય. એક ઉત્તમ વસ્તુ કેટલાક સંજોગોમાં બગડતી હોય છે તેથી તે ઉત્તમ વસ્તુનો નાશ ન થાય, પણ જે સંજોગે કે કારણોને લઈને તેમાં બગાડ ઘુસતો હોય, તે સંજોગે કે કારણોનો નાશ થાય માટે બાળ દીક્ષાથી કે લાયકની દીક્ષાથી જે કઈ સંજોગોમાં અન થાય છે એમ લાગતું હોય તે તે બાબતમાં તપાસ કરી, તે સંજોગે દૂર કરવાનો પ્રયત્ન થવો જોઈએ.
દીક્ષા આપવાની બાબત શોચનીય છે? ૧૧. બાળ દિક્ષા પ્રતિબંધ માટે બીજી દલીલ એ બતાવવામાં આવી છે કે સગીરને દીક્ષા આપવાની બાબત શોચનીય છે. અમુક વસ્તુ એકને શોચનીય લાગે અને એકને આનંદ આપનારી લાગે. એને આધાર તે વસ્તુ તરફ જોનારાના દષ્ટિબિંદુ ઉપર રહે છે. જે તે વસ્તુ સ્વતઃ અનર્થકારી હોય, તો તે જરૂર સર્વ જગતને તે અનર્થકારી લાગે. પણ તે સ્વત: અનર્થિકારી ન હોય તો એ કોઈને શોચનીય લાગે અને કોઈને આનંદ આપનારી લાગે. મેહનીય કર્મના ઘાટ બંધનમાં બંધાઈ ગયેલા આત્માઓને બાળ તે શું પણ
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
કોઈપણ પ્રકારની દીક્ષા શોચનીયજ લાગવાની. સંસારના સુખથી કોઈપણ માણસ દૂર રહે અને તપ, જપ, ધ્યાન આદિ આત્મતિના કાર્યમાં પિતાનો તમામ વખત ગાળે તે તેઓને કદી નહી ગમવાનું. તેઓને તે આથી શોક અને સંતાપજ થવાને, તેઓ તો મહા તપસ્વી સાધુપુરૂષો પણ દુનિયાના બીજા મહેનત કરીને કમાઈ ખાનારા પુરૂષો પર ખોટી રીતે ભારભૂત છે –એમ માનવાના, અને દુનિયામાં જડવાદના ફેલાવામાં જે જે પુરૂષો અંતરાયભૂત થતા હોય તેવાઓને તિરસ્કારી કાઢવાના. આજે આર્યાવર્તની સંસ્કૃતિમાં નહીં કેળવાયેલા અને પશ્ચિમની જડવાદની વિદ્યામાં નિષ્ણાત થયેલા આપણા કેટલાક બંધુઓને શાસ્ત્રને હંબગ કહેનાર આપણે સાંભળીએ છીએ. આમાં મુખ્ય કારણ તે વસ્તુઓ તરફ તેવી નજર કરવાનું તેઓનું દ્રષ્ટિબિંદુ છે. બીજા અનેક બંધુઓ શાસ્ત્રોને બહુમાનથી પ્રણામ કરે છે અને મહાતપસ્વી સાધુ પુરૂષો તેને પિતાના તારણહાર માની તેમની સેવાની અહેનિશ ઈચ્છા રાખે છે. એકનું દ્રષ્ટિબિંદુ આ લેક સિવાય બીજું હોતું નથી અને તેથી તેઓ ઐહિક સુખ સંપત્તિમાં કાપ મુકનારા જે જે કારણે હોય તે સર્વને શોચનીય માને છે, જ્યારે બીજાઓ આ લોક તથા પરલોકમાં માનનારા હોઈ આત્મોન્નતિના માર્ગમાં શ્રદ્ધા રાખનારા હોય છે, અને તેથી આત્મોન્નતિના કાર્યમાં જે જે કારણે મદદગાર હોઈ શકે તે સર્વના તરફ બહુમાનની દ્રષ્ટિએ જોઈ પિતાની શકિત મુજબ તેને આદર કરે છે. અમુક વસ્તુ શોચનીય છે કે આદરણીય છે એ બાબત જે દ્રષ્ટિબિંદુથી આપણાથી તે તરફ જોવામાં આવે તેના પર અવલંબે છે. સગીર-સંન્યાસ–દીક્ષાની પદ્ધતિ શોચનીય છે કે આદરણીય છે, તે પણ તેના તરફ જોનારાના દ્રષ્ટિબિંદુ પર અવલંબે છે. રાજ્ય તે આ બાબત પર જૈન દ્રષ્ટિએ જોવું જોઈએ અને તેમ જોવામાં આવે તે સગીરની દીક્ષા કઈ પ્રકારે શોચનીય નહીં દેખાતાં આદરણીય જ દેખાશે.
૧૨. આ મુજબ સગીર દીક્ષા પ્રતિબંધક નિબંધના જે બે મુખ્ય હેતુઓ જણાવવામાં આવ્યા છે, તે લેશ માત્ર ટકી શકતા નથી-એમ ખુ લ્લી રીતે જણાઈ આવે છે,
ધાર્મિક બાબતમાં રાજ્ય કયારે હસ્તક્ષેપ કરે?
૧૩. આ સ્થળે હું એટલું વિશેષ જણાવીશ કે જે કોઈ ધર્મ કે પંચના નિયમ કે ક્રિયા સામાન્ય જનસમુદાયે અંગીકાર કરેલા નીતિના નિયમેની સીધી રીતે વિરૂદ્ધ જતા હોય છે તેવા નીતિના નિયમોનું પાલન કરવા માટે, તે ધાર્મિક ક્રિયા કે નિયમોના ઉપર પ્રતિબંધ મુકાય છે તેમાં ખોટું થાય છે, એમ ન કહેવાય, દાખલા તરીકે આપણે સાંભળવામાં આવે
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACHT
છે કે કાઠીયાવાડના કોઈ ભાગમાં “કાંચળી પંથ” નામને પંથ છે અને તેની માન્યતા એવી છે કે સ્ત્રી પુરૂષો એક સ્થાનમાં એકત્ર થાય, સ્ત્રીઓની કાંચળીઓને એક ઢગ કરવામાં આવે, તેમાંથી દરેક પુરૂષ એક એક કાંચળી ઉપાડે, અને જે સ્ત્રીની કાંચળી જે પુરૂષના હાથમાં આવે તે સ્ત્રી અને પુરૂષ સાથે ભોગવિલાસ કરે. આવો પંથ છે કે નહીં તે હું ખાત્રીથી કહી શકતો નથી, ફકત લોકવાયકાથી સાંભળેલું છે. પણ તે જે કોઈ પ્રચલિત પંથ હોય તે તે પંથનો આવો નિયમ બંધ કરવા માટે યોગ્ય તજવીજ થાય છે તે સામાન્ય જનસમુદાય અંગીકાર કરેલા નીતિના નિયમનું પાલન કરવા માટે હોઈ તે તરફ કોઈ સુજ્ઞ પુરૂષ વિરૂદ્ધતા ન બતાવે. બીજે દાખલે ધણી પાછળ જીવતા બળી મરી સતી થવાના આગલા રીવાજને આપી શકાય, એ પ્રકારના બીજા દાખલાઓ પણ વિચાર કરતાં મલી આવે. પરંતુ બાળકોને ત્યાગ માર્ગ તરફ દોરી જનારી દીક્ષાને સર્વથા પ્રતિબંધ કરવામાં કઈ પ્રકારના સામાન્ય જનસમુદાય અંગીકાર કરેલા નીતિ નિયમોનું પાલન થતું હોય એમ નથી, એટલે તેને માટે પ્રતિબંધ હોઈ ન શકે. માબાપ અગર વાલીની રજામંદી નિરર્થક ગણી શકાય?
૧૪. આ દીક્ષા પ્રતિબંધક કાયદામાં સગીરના માબાપ અગર વાલીની રજામંદી કશા કામની ગણવામાં આવી નથી, એ પણ તદન અયોગ્ય છે. પિતાની સંતતિનું કયે માર્ગે કલ્યાણ થાય તે નકકી કરવાનું અને તે માર્ગે તેને વાળવાને કુદરતી હક્ક તેના માબાપને છે, અને તે તેમની ફરજ પણ છે. તેના કલ્યાણને માટે તેઓને જેટલી લાગણી અને કાળજી હોય તેવી બીજા કેઈને ભાગ્યેજ હોય. આ કુદરતી હક્ક અને ફરજમાં વિક્ષેપ નાખવો એ સગીરના હિતની વિરૂદ્ધ લેખાય. અત્રે એટલું કબુલ કરવું જોઈએ કે જે માબાપ તેવો હક્ક ભેગવવામાં કે તેની ફરજ અદા કરવામાં કોઈ પ્રકારના અંગત પૌલિક સ્વાર્થથી દેરવાતા હોય, અથવા તેઓના ઉપર કોઈ પ્રકારનો દગો કે અયોગ્ય દબાણ કે જુલમ થતો હોય અને તેને વશ થઈ તેઓ દેરવાતા હોય અથવા તેઓના મનની સ્થિતી એવી નબળી હોય કે તેમને કાયદામાં જેઓને સ્વસ્થ મનવાળા ગણાય છે તેવા ગણી શકાય નહીં, તે તેવા માબાપે આપેલી રજામંદી સામાન્ય કાયદા પ્રમાણે પણ નિરર્થક ગણાય, અને તેવી રજામંદીથી થયેલું કાર્ય પણ નિરર્થક ગણાય. પણ ગમે તેવા વ્યવહારકુશળ અને જાણકાર માબાપને આ બાબતમાં પોતાની સંતતિ પરને હક જોગવતા અને તેમના તરફની ફરજ બજાવતાં દૂર કરવા એ ખરેખર અસહ્ય છે.
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સગીરની ઈચ્છા નિરર્થક ગણી શકાય? ૧૫. આ નિબંધમાં સગીરના વાલીની રજામંદીને નિરૂપયોગી ગણી છે તેમ સગીરની ઈચછાને નિરૂપણી ગણા માટે કેટલાકે તરફથી એવું કહેવામાં આવે છે કે પિતાનું હિત અને અહિત ક્યાં છે તે તે સમજી શકવાની સ્થિતિમાં નથી, અને પોતે શું કરે છે તેનું તેને ભાન હોતું નથી. તેથી સગીરની ઈચ્છાને વજન આપવું જોઈએ નહીં. પરંતુ આ બાબત આપણે શાંતિથી વિચાર કરીએ છીએ ત્યારે આપણને જણાય છે કે ધર્મશાસ્ત્રોમાં આ વિષે યોગ્ય લક્ષ્ય અપાયેલું જ છે. દરેક સીવીલ (દીવાની) બાબતમાં સગીરના તરફથી સગીરના વાલીને તેનું હિત સચવાય તે મુજબ કાર્ય કરવાને સત્તા છે, અને તે કાર્ય તેને બંધનકારક ગણાય છે. સામાન્ય રીતે અઢાર વર્ષ પુરા થતાં સુધી દરેક જણ સગીર ગણાય છે. કીમીનલ (ફોજદારી ગુન્હા સંબંધી ) બાબતમાં સગીરને માટે જુદા પ્રકારનુંજ કાયદાનું બંધારણ છે તે આપણે હમણું જોઇશું. દીવાની બાબતોમાં તેના વાલી કોર્ટથી નીમાયેલા હોય છે ત્યારે તેને એકવીસ વર્ષ પુરા થતાં સુધી સગીર ગણવામાં આવે છે પણ તેને વાલી નીમવામાં આવે છે ત્યારે ન્યાયની અદાલતમાં તેની પોતાની ઈચ્છા પણ પુછવામાં આવે છે અને તેના ઉપર સારું વજન અપાય છે.
૧૬. જૈન શાસ્ત્ર પ્રમાણે આઠ વરસની અંદરનાને સામાન્ય રીતે દીક્ષા આપવાનો રીવાજ નથી, અને આઠથી સોળ વર્ષ સુધીનાને તેની પિતાની ઈચ્છા અને તેના માબાપની રજામંદી હોય તો સામાન્ય રીતે દીક્ષા આપી શકાય છે. સોળ વર્ષ પછીનાને માટે તેની પોતાની ઈચ્છા પુરતી ગણાય છે. આ પ્રમાણે હેવાથી તેમાં રાજ્ય તરફથી હાથ નાખી તે કાર્યને એક ફેજિદારી ગુન્હા તરીકે જાહેર કરવાનું પગલું યોગ્ય ન ગણાય. સગીર દીક્ષાની સંખ્યા જોતાં આ કાયદાની જરૂર છે?
૧૭. આ ઉપરથી આવા કાયદા માટે કોઈપણ ઠેકાણે જરૂર હોય એમ જણાતું નથી; એટલું જ નહીં પણ વડોદરા રાજ્યને માટે તો એ બાબતમાં હસ્તક્ષેપ કરવાના કોઈપણ સબળ કારણ ઉપસ્થિત થયાં હોય, એમ મુદ્દલ જણાતું નથી. હકીકત અને આંકડાથી વિચાર કરતાં જણાશે કે વડે દરા રાજ્યની રૈયતમાંથી છેલ્લાં દશ વર્ષમાં લાયક અને સગીરની દીક્ષા બહુ જુજ પ્રમાણમાં થયેલી છે. અને તેનું પરિણામ પણ ભાગ્યે જ કોઈ પ્રસંગમાં અનઈચ્છવાજે આવ્યું હોય. મારી પાસે આ બાબતને લગતી હકીકત અને આંકડા મોજુદ નથી, તેથી આ બાબત મારા ખ્યાલ પરથી હું જણાવું છું, અને સાથે સાથે પૂજ્ય આચાર્યો અને ધાર્મિક સંસ્થાઓને
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુચના કરું છું કે તેઓએ લાયક અને સગીર દીક્ષિતોનું એક લીસ્ટ તૈયાર કરાવવું અને તેમાં તેની ઉંમર, અભ્યાસ, રહેવાનું ઠેકાણું વીગેરે દાખલ કરો. કાંઈ નહી તે છેલ્લાં દશ કે પાંચ વર્ષની અંદરના દીક્ષિતોનું લીસ્ટ જરૂર બહાર પાડવું, એટલું જ નહીં પણ હવેથી તાકીદે લીસ્ટ હંમેશને માટે રહે તે પ્રબંધ કરે એ જરૂરનું છે. દીવાની કાયદા પ્રમાણે સગીર તરફ કેવી રીતે વર્તાય છે?
૧૮ દીવાની કાયદાની રૂએ ઉપર મુજબ સગીરની પોતાની ઈચ્છાથી અને તેના માબાપની રજામંદીથી આપવામાં આવતી દીક્ષાને કેઈપણ પ્રકારે અયોગ્ય ગણવામાં આવી નથી, અને તે અગ્ય હવે પછી ગણવા માટે કાંઈ પણ સબળ કારણ દાખવવામાં આવ્યું નથી. ફોજદારી કાયદા પ્રમાણે સગીર તરફ કેવી રીતે વર્તાય છે ?
૧૯. હવે આપણે ફોજદારી કાયદો જોઈએ અને વિચારીએ કે સગીર પિતાની ઈચ્છા મુજબ પિતાનું વર્તન કેટલે દરજે પિતાની જોખમદારીથી કરી શકે છે, એટલે કે સગીરને આત્મનિર્ણય કરવાને સમર્થ કાયદામાં ગણ્યો છે કે કેમ અને તે નિર્ણય માટે તેને પોતાને જવાબદાર ગણવામાં આવે છે કે કેમ ? આ બાબત પર વિચાર કરતાં આપણું લક્ષ્ય ઈ પી. કે. ની કલમ ૮૨ અને ૮૩ ઉપર પડે છે. કલમો નીચે મુજબ છે –
૮૨ Nothing is an offence which is done by a child under seven years of age. સાત વર્ષની અંદરના કે બાળકનું કૃત્ય
ગુન્હો ગણાય નહીં (3 Nothing is an offence which is done by a child above seven years of age and under twelve, who has not attained sufficient maturity of understanding to judge of the nature and consequences of his conduct on that ocoasion.
સાત વર્ષની ઉપરના અને બાર વર્ષની અંદરના બાળક, જેણે પોતાના વર્તનને પ્રકાર અને તેનાથી નીપજતા પરિણામ સમજવા માટે તે વર્તન કરતી વખતે પૂરતી પરિપકવ સમજશક્તિ પ્રાપ્ત કરી નથી, તેવા બાળકે કરેલું કૃત્ય ગુન્હો ગણાય નહીં.
- ૨૦ ઈગ્લીશ હૈ પ્રમાણે બારને બદલે ચાદ વર્ષની વય ઠરાવવામાં આવેલી છે; પરંતુ આપણા હિંદુસ્તાનના ફેજદારી કાયદા પ્રમાણે તે તે
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
ઉપર મુજબ બાર વર્ષનીજ રાખેલી છે. આ મુજબ હિંદુસ્તાના બાળક પેાતાનું વર્તન અને તેનું પરિણામ સમજવા માટે બાર વર્ષની વયે સંપૂર્ણ સમજશક્તિ ધરાવે છે, એવું અંગીકાર કરેલું છે. અને સાત વર્ષોથી ખાર વર્ષોંની વયવાળા આળકને માટે પણ અંગીકરણ તે એ મુજબનું કરવાનું છે, પણ તેને એમ સાખીત કરવાની છુટ રાખેલી છે કે તેણે તે પ્રકારની સમજશક્તિ ગુન્હાવાળું કૃત્ય કર્યું ત્યારે સંપાદન કરેલી નહાતી અને જો તે પ્રમાણે તે સ તાષકારક રીતે સાબીત કરી શકે તેજ તેણે કરેલું કૃત્ય ગુન્હા તરીકે ગણી શકાય નહીં.
દીવાની અને ફાજદારી કાયદા પરથી થતું અનુમાન.
૨૧. આ મુજબ બાળકાની સમજશક્તિને માટે કાયદો હોવાથી આઠ વર્ષની વય થયા પછી દીક્ષા લેવાનું વન એસમજનું માની લેવાનું ફ્રાઈ પ્રકાર ચેાગ્ય ગણાય નહીં, અને વિશેષે કરીને જ્યારે તે વનને તેના માબાપ અથવા વાલીને સંપૂર્ણ ટેકા હોય ત્યારે તેને નિરર્થક ઠરાવવું, એ જરાપણ અહિંગમ્ય લાગતું નથી.
૨૨. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મુસદ્દાના પ્રકરણ ૨ ની કલમ ૩ ની પેટા ક્લમા ૧ તથા ૨ જેમાં સગીરને તેના માબાપ કે વાલીની રજામંદીથી પણ દીક્ષા આપવાના પ્રતિબંધ કરવામાં આવ્યા છે, તે ખીલકુલ અયેાગ્ય છે અને કલમ ૪ માં તેવી દીક્ષાને નિર્ ક ગણવાનું ઠરાવ્યું છે, તે પણ ચેગ્ય નથી.
સગીરના હક્ક તથા જવાબદારીનું સંરક્ષણ,
૨૩. કાઈક વખતે એવુ બનવાના સંભવ છે કે સગીરપણામાં પોતાના માબાપ કે વાલીની રજામંદી અને સંમતિથી દીક્ષા લીધા પછી તે સગીર લાયક ઉંમરના થાય ત્યારે તેને દીક્ષિત અવસ્થામાં કાયમ ન રહેતાં સંસારમાં પાછા આવવાના વિચાર થાય, પરંતુ તેણે દીક્ષા લીધેલી હાવાથી તેના સાંસારિક હકકા અને જવાબદારીએ જે પ્રકરણ ૨ ની કલમ ૪ માં બતાવવામાં આવ્યા છે તે નષ્ટ થઇ ગયેલા ગણાય. તે તેથી તેની સ્થિતિ ઘણી કફોડી થઇ પડે. આ બાબત જરૂર વિચાર કરવા લાયક છે, તેવા વિચારવાળા દીક્ષિતને આવી કફોડી સ્થિતિમાંથી બચાવવે અયેાગ્ય ન ગણાય. પરંતુ તેટલા ખાતર સગીર દીક્ષાનેાજ પ્રતિબંધ કરી દેવા વાસ્તવિક ન ગણાય. તે માટે સરળ ઉપાય તા એજ છે કે આવા સોગામાં સગીરના હક્કો નષ્ટ ન થાય તેટલા માટે પ્રચલિત કાયદામાં જોગવાઈ ન હોય તેા જોગવાઈ કરવી. અને સગીર લાયક ઉંમરનેા થાય ત્યારપછી અમુક મુદ્દતમાં સંસારમાં પાછા આવે, તેા તેના જે જે હક્કો હતા તે તે હક્કો ભાગવી શકે,
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી તેને છુટ આપવી. સગીરના માટે આવા પ્રકારની સરળતા કાયદામાં અનેક બાબતોમાં હોય છે, અને તેવી સરળતા આ બાબતમાં પણ જરૂર જણાય તે રાખવામાં આવે તો સગીરને તેના સાંસારિક હકકોમાં નુકશાન થવાને કાંઈ પણ સંભવ રહેશે નહીં અને તેની સાથે જે સગીર દીક્ષા લીધા પછી લાયક થઈને પણ દિક્ષા પાલનની જ ઈચ્છાવાળા હોય તેવાઓને દીક્ષા પાલનમાં કઈ પ્રકારનો બાધ આવશે નહીં.
મુસદ્દામાં ફરમાવેલી સજા • ૨૪. પ્રકરણ ૩ જાની કલમ પાંચમીમાં દીક્ષા આપનારને તેમજ તેમાં મદદગારી કરનારને એક વર્ષ સુધીની સખત અગર આસન કેદની, અથવા એક હજાર રૂપીઆ સુધીના દંડની અથવા બન્ને પ્રકારની શિક્ષા ફરમાવવામાં આવી છે. આ કામે તો હદ વાળી છે. સગીરને ત્યાગ માર્ગે દેરવનાર તેના માબાપને, અને તેની આત્મોન્નતિ કરવાના આશયથી તેની ઈચ્છા અનુસાર અને તેના માબાપની રજામંદીથી તેને દીક્ષા આપનાર તેના ગુરૂને દંડ કે કેદની કે બન્નેની તેઓ જાણે સમાજમાં મહા અનીતિનું કાર્ય કરતા હોય તેમ ગણી શિક્ષા કરવી એ કર્યો ધર્મપ્રિય મનુષ્ય વ્યાજબી છે એમ કહે ? આ તે કેવળ જડવાદમાં માનતા હોય અને દુનિયાભરમાં જડવાદની પુષ્ટિ કરવા બહાર પડેલા હોય, તેઓજ આત્મવાદમાં માનનારાઓનું દુનિયામાંથી નિકંદન કાઢવાની ઈચ્છાથી જ માન્ય રાખે. એ સંબંધમાં વિશેષ લખવું જરૂરનું નથી. પણ એટલું જ કહીશ કે તમે ભલે તમારા સિદ્ધાંતને વળગી રહો, પરંતુ બીજાઓના ઉપર તેઓનો સિદ્ધાંત છોડાવવા જુલમ ન કરે.
૨૫. અત્રે પ્રસ્તુત નિબંધ બાબતમાં મારી વિચારણા પૂરી થાય છે. હવે એ વિચારણા પરથી નીકળતો ફલિતાર્થ ટુંકમાં કહી દઉં.
(૧) સગીરની દીક્ષા જેવી કેવળ અમિશ્રિત ધાર્મિક બાબતમાં રાજ્ય સત્તાએ હસ્તક્ષેપ કરો બીલકુલ અયોગ્ય છે, અને તેથી અનેક અનિષ્ટ પરિણામ નીપજવાને પૂરેપૂરો સંભવ છે. ( જુઓ પિરા ૩, ૪, ૧૩, )
(૨) સગીરની દીક્ષાથી અનર્થ થાય છે અને તે શોચનીય છે, એમ માની શકાય નહીં. ( જુઓ પેરા ૬, ૭, ૮, ૯, ૧૧)
(૩ અ) માબાપ કે વાલીની કાયદેસર રજામંદીથી અને સાત વર્ષની ઉપરની વયના સગીરની પોતાની ઈચ્છાથી અપાયેલી દીક્ષા નિરર્થક ગણવી જોઈએ નહીં, અને તે કૃત્ય ગુન્હાહિત કૃત્ય ગણાવવું જોઈએ નહીં.
(૩ બ) કાયદામાં જેને સગીર વયનો ગણેલો છે તેવાને તેના માબાપ કે વાલીની સંમતિ સિવાય દીક્ષા આપવામાં આવે તો તેવી દીક્ષા
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દવાની કાયદાની રૂએ નિરર્થક ગણાય છે, અને સગીરનો કબજો તેના માબાપ કે વાલીને લેવાનો હકક છે. પણ એ બાબત કાયદામાં સ્પષ્ટ નથી એમ લાગતું હોય તે તે સ્પષ્ટ કરવા માટે યોગ્ય કાયદે થાય છે તેમાં હરકત જેવું નથી. આ કાયદે સગીરના માબાપ કે વાલીના સંસારિક હકકનું રક્ષણ કરનારે ગણાય અને તે ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ કરનાર ન મનાય.
(૪) જે કઈ સગીર દીક્ષિત લાયક ઉંમરનો થયા બાદ અમુક મુદત સુધીમાં ( ત્રણ વર્ષની મુદત સામાન્ય રીતે યોગ્ય ગણાશે) દીક્ષા છોડી સંસારમાં પાછો આવે તે તેના દીક્ષા લેતી વખતે જે જે સંસારી હકકો હતા તે સઘળા જીવતા રહી શકે અને સંસારમાં આવ્યા બાદ તેનાથી ભોગવી શકાય–એવી સરળતા આપનારે કાયદે કરવામાં આવે તો તે પણ ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ કરનારો ન મનાય. ( જુઓ પિરા ૨૩ )
(૫) જે કોઈ વ્યક્તિ બાળદીક્ષિતની અજ્ઞાનતાને લાભ લઈ, તેને ખોટે રસ્તે ચઢાવતી હોય છે તેવી વ્યકિતને તેમ કરતા અટકાવવા અને તેના દુષ્કૃત્ય માટે યોગ્ય નસીયત કરવા ચાલુ કાયદા પૂરતા છે. એટલે તેને માટે વિશેષ કાયદે કરવાની જરૂર રહેતી નથી. (જુઓ પેરા ૧૦)
ઉપર જણાવેલી હકીકતથી પ્રસ્તુત સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ કઈ રીતે અનુમોદન કરવા યોગ્ય જણાશે નહીં. આ નિબંધ જેઓને માટે ઘડવામાં આવ્યો છે, તે સર્વેને અને તેઓ પ્રતિ હિલ ધરાવતા અન્ય સજજનોને નમ્ર વિનંતિ છે કે આ બાબત તેઓ શાંતિથી ગંભીરપણે વિચાર કરશે, અને તે મુજબ વિચાર કરીને પિતે જે નિર્ણય પર આવે તે યોગ્ય સ્થળે જાહેર કરવા પિતાની પવિત્ર ફરજ સમજશે.
૨૬. આ બાબત સમેટી લેતાં પહેલાં નમ્ર ભાવે એ વધુ શબ્દો કહેવાનું ઉચિત ધારું છું. આ પ્રશ્ન જન સમાજને માટે ઘણો મહત્ત્વને છે. દીક્ષા જેવી પવિત્ર વસ્તુના નિમિત્તે સમાજમાં ઘણો ખળભળાટ ઉભો થઈ રહ્યો છે તેનું કારણ શું છે, તે સમાજે સવેળા શોધી કાઢવું જોઈએ. મારા વિચાર પ્રમાણે ઉપર જણાવ્યું તેમ સમાજમાં જે કલેશે દીક્ષા સંબધમાં ઉત્પન્ન થાય છે તે મોટે ભાગે સગીરની દીક્ષાને લઈને નહીં, પણ વિવાહિતની દીક્ષાને લઈને થાય છે. તેને માટે ખાસ નિયમે કરવાની જરૂર કેટલાક વિચારોને જણાય છે. પણ તે નિયમે કરવામાં આવ્યા નહીં એટલે કેટલાક સુધારકોએ શ્રીમતી કોન્ફરન્સમાં તમામ દીક્ષાને માટે સૂચના રૂપે ઠરાવ કરાવ્યો કે “ દીક્ષા લેનારને તેના માતાપિતાદિ અંગત
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સગાંઓ તથા જે સ્થળે દીક્ષા આપવાની હોય ત્યાંના શ્રી સંઘની સંમતિથી યોગ્ય જાહેરાત પછી દીક્ષા આપવી.” આ સર્વસામાન્ય ઠરાવ અયોગ્ય ગણાયો અને તેનો અમલ થયે નહી. દરેક દીક્ષા લેનારને માટે માતા પિતાદિ અંગત સગાંઓની સંમતિ જરૂરી ગણવી–તે વારતવિક નથી. રતલામવાલા શ્રીયુત મિશ્રિલમજી કે જેઓ આસરે સાઠ વર્ષની પાકટ વયના હતા, સંસારિપણામાં શ્રાવક ધર્મ ઉત્તમ પ્રકારે પાળતા હતા અને ધાર્મિક જ્ઞાન પણ સુંદર પ્રકારનું ધરાવતા હતા, તેઓને મેવશથી અંગત સગાં દીક્ષા માટે સંમતિ ન આપતા હોવાથી, જ્યારે પોતાના ગામથી નાસી જઈજામનગરમાં દીક્ષા લેવાને પ્રસંગ આવ્યો, એમ મારા જાણવામાં આવ્યું ત્યારે કોન્ફરન્સને આ ઠરાવ કેટલો અયોગ્ય હતો–તે મને સહેજે જણાયું. આ સિવાય બીજા દાખલાઓ પણ આપી શકાય. પરંતુ કેન્ફરન્સ આવો ઠરાવ કરેલો હોવાથી અને તેને જુદી જુદી જગાના સંદ્ય તરફથી ટેક ન મળે, ત્યારે આ ઠરાવને અમલમાં મૂકવાની ઈચ્છા રાખનારાઓએ બીજો રસ્તો એટલે સ્ટેટની દરમ્યાનગીરીને માર્ગ લીધો એમ સમજાય છે. ભાદરવા માસના જૈન ધર્મ પ્રકાશના અંકમાં શ્રીયુત મૌક્તિક જણાવે છે કે “ આવી બાબતમાં રાજ્ય વચ્ચે પડે તે ઈચ્છવા યોગ્ય ન ગણાય, પણ જ્યારે દીક્ષા સંબંધમાં તદન અતે કરવામાં આવે ત્યારે આ સ્થિતિ અનિવાર્ય છે. શ્રીમતી કૉન્ફરન્સ આ સ્થિતિ સમજી લીધી હતી. તેણે બહુ સાદે ઠરાવ કર્યો હતો પણ તેટલા સાદા ઠરાવની અવગણના કરવામાં આવી, એને તેડી પાડવા જંગો જમાવવામાં આવ્યા. એ જે અનુરૂપ ઠરાવો કર્યો હોત તે આ વખત ન આવત.” એટલે શ્રીયુત મૌક્તિકના વિચાર પ્રમાણે પણ શ્રીમતી કોન્ફરન્સના ઠરાવને અનુરૂપ ઠરાવો સંઘોએ ન કર્યો તેથી આ નિબંધની ઉત્પત્તિ થઈ. વડોદરા રાજ્યના અધિકારીઓ ઉપર આ બાબતમાં દબાણ કરનાર સદરહુ ઠરાવને સંઘમાન્ય કરવામાં નિષ્ફળ જનાર સુધાક છે, એમ આથી અનુમાન થઈ શકે. શ્રીમતી કેન્ફરન્સના સંચાલકોને નમ્ર પણે કહી શકીએ કે તેઓ તરફથી થયેલા ઠરાવને અનુરૂપ ઠરાવો સંઘ કરે તે બાબતમાં લેકમત કેળવવા કાંઈ પ્રયત્નો થયા હતા કે ? થયેલે સર્વ સામાન્ય ઠરાવ ઉપર જણાવ્યા મુજબ અયોગ્ય હેવાને લીધે તે મુજબ થવું મારા આધીન મત પ્રમાણે સંભવિતજ ન હતું અને તેથી તેમ કરવા કોઈ પ્રયત્નો થયેલા નહીં હોય, એ બનવાજોગ છે. શ્રીમતી કેન્ફરન્સની વ્યવસ્થાપક કમીટીએ આ મસદા ઉપર જે અભિપ્રાય શ્રીમંત ગાયકવાડ સરકાર ઉપર મોકલી આપવાનો ઠરાવ કર્યો છે, તેમાં આગળ કરેલા ઠરાવથી ઉત્પન્ન થયેલા મમત્વભાવનું મને તો કાંઈક સૂચન થાય છે. હું સવિનય જણાવીશ કે શ્રીમતી કોન્ફરન્સની વ્યવસ્થાપક કમીટીએ
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરેલ ઠરાવ અયોગ્ય છે એટલું જ નહીં પણ તે બહુ ઉતાવળી અને જૈન સમાજમાં રોપાયેલા કુસંપના બીજેને બહુ ઉંડાણમાં મુકી આપનાર છે. આ બાબતમાં મુંબઈ સમાચારના તા. ૨૬-૪-૩૧ ના અંકમાં બારમે પાને
જેનચર્ચા” ના મથાળા નીચે બે બિલાડી અને એક વાંદરાની વાત” એવા પેટા મથાળા નીચે એક સુંદર દલીલપુર સર લેખ લખાયેલો છે તે ધ્યાનપૂર્વક વાંચી જવાની હું દરેક વાચકને વિનંતિ કરું છું. મને તે આખે લેખ અત્રે ઉતારી લેવાનું મન થાય છે પણ લંબાણ હોવાથી તેમ થઈ શકતું નથી. શ્રીમતી કોન્ફરન્સની વ્યવસ્થાપક કમીટીને બાળદીક્ષા બીલકુલ બંધ થઈ જાય તે બાબત ખટકતી હોય એમ પણ મને જણાય છે. એટલા માટે પિતાના ઠરાવમાં પ્રસ્તુત કાયદામાં એક અપવાદ મુકવાની સુચના કરી છે. તે અપવાદમાં એમ સૂચવ્યું છે કે “જે કોઈપણ જૈન સગીરને (૧) તે જ્યાંનો વતની હોય ત્યાંના શ્રાવક સંઘને તથા (૨) જે સ્થળે તેને દીક્ષા અપાતી હોય ત્યાંના શ્રાવક સંઘને તથા (૩) તેના માતા, પિતા, સ્ત્રી, આદિ અંગત સગાંઓ તેમજ (૪) તેના પર આધાર રાખતા કુટુંબીજનેની તેની દીક્ષામાં રીતસર લેખિત સંમતિ મળી છે તથા (૫) દીક્ષાની યોગ્ય જાહેરાત થઈ છે એવું (૬) પ્રમાણપત્ર સ્થાનિક ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અથવા આ સંબંધે નીમાએલ ન્યાયાધિકારી તરફથી મળ્યા પછી દીક્ષા અપાઈ હશે તો તેવી દીક્ષાને ગુન્હો ગણવામાં આવશે નહીં, પરંતુ તે સિવાય આ કાયદાની બીજી કલમો તેને લાગુ પડશે, અને જે સગીર ૨૧ વરસનો થાય પછી દીક્ષિત તરીકેજ આજીવન ચાલુ રહેવા ઇચ્છે છે, એવું ડેકલેરેશન વડોદરા રાજ્યમાં જ્યાનો વતની હોય તે સ્થળના ડીસ્ટ્રીકટ સુબા સાહેબ અથવા આ માટે નિયત થએલ ન્યાયાધિકારી પાસે ફાઈલ કરશે તો ત્યારથી તેણે સજ્ઞાનપણે દીક્ષા લીધી છે એમ ગણવામાં આવશે.” આ બાબતને અપવાદ દાખલ કરવા સૂચના કરી જણાવવામાં આવ્યું છે કે “આ અપવાદ દાખલ કરવાથી કેઈપણ સંસ્કારી સગીરની આધ્યાત્મિક ઉન્નતિને આ કાયદો અટકાવી શકશે નહિ...........” કાયદાની ચુંગાલમાંથી સંસ્કારી સગીરને આધ્યાત્મિક ઉન્નતિ સાધતા બચાવી લેવાનો આશય તો સારો કહેવાય, પણ તેને માટે જે જે શરતો મુકી છે, તેનું આપણે સ્થિર ચિત્તે મનન કરીએ ત્યારે તરત જણાઈ આવશે કે એ શરતો મુજબ ભાગ્યેજ કોઈ વતી શકે. એ શરતો એકંદરે ૬ છે :– - (૧) સગીર જ્યનો વતની હોય ત્યાંના શ્રાવક સંઘની લેખિત સંમતિ મેળવવી.
. (૨) જે સ્થળે તેને દીક્ષા અપાતી હોય ત્યાંના શ્રાવક સંઘની લેખિત સંમતિ મેળવવી.
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
( ૩ ) સગીરના માતા, પિતા, સ્ત્રી આદિ અંગત સગાઓની લેખિત સતિ મેળવવી.
( ૪ ) સગીરના ઉપર આધાર રાખતાં કુટુંબીજનેાની લેખિત સ'તિ મેળવવી.
(આ બધું થયું હોય તે છતાં પણ દીક્ષાની ચેાગ્ય જાહેરાત જાણે થતી ન હેાય તેથી પાંચમી શરત રાખવામાં આવી છે. )
૫ દીક્ષાની ચાગ્ય જાહેરાત કરવી. અને
૬ ઉપલી પાંચે સરતા પળાઈ છે એ પ્રકારનું રાજ્યના નીમાયેલા અધિકારી પાસે પ્રમાણપત્ર મેળવવું.
આ છ એ સરતા પાળીને જો સગીરની દીક્ષા થાય તે પણ તેને દીક્ષિત તરીકે તા ગણવામાં આવેજ નહીં, પર ંતુ તેવી દીક્ષા આપનાર વગેરેને કુદમાં મેકલવા લાયક કે દંડ કરવા લાયક ગુન્હા કરનાર તરીકે ગણવાની જે કલમ નિબંધમાં રાખવામાં આવી છે તે લાગુ પાડવામાં ન આવે. સગીરને દીક્ષિત તરીકે ગણાવવાના હક્ક જ્યારે તે એકવીસ વર્ષના થાય અને તે વખતે પાછા પેાતાને વતન આવી યાગ્ય અધિકારી રૂબરૂ આજીવન દીક્ષિત તરીકેજ ચાલુ રહેવાનું ડેકલેરેશન કરે ત્યારેજ પ્રાપ્ત થાય.
જુદા જુદા શહેરા અને ગામાના શ્રાવક સંધની પરિસ્થિતિથી વાકેફગાર કહી શકશે કે ઘણે ઠેકાણે તે એટલી અવ્યવસ્થિત છે કે તેની રીતસરની સંમતિ મેળવવી તે બનવું અત્યંત મુશ્કેલ છે. તેમજ સગીરના અંગત સગાંની તથા તેનાપર આધાર રાખતા દરેક કુટુંબીજનેાની સંમતિ મેળવવી એ પણ દેખીતી રીતે અસંભવનીય છે, બધા એક વિચારનાજ થઇ જાય તે આશ્ર
જ ગણાય. આ પ્રમાણેની હકીકત હાવાથી અને તેની સાથે ૨૧ વરસની વય સુધી કાયદામાં તે તે દીક્ષિત તરીકે ગણાતા નહી હાવાથી અને તેથી તેના ઉપર દીવાની કાયદાના અમલ થઈ શકે તેમ હોવાથી, આ અપવાદને લાભ કાઇ લઇ શકે-એ મતે તે ફક્ત એક દેખાવ કરવા જેવુંજ જણાય છે. શ્રીમતી ક્રાન્ફરન્સની વ્યવસ્થાપક કમિટિના સભ્યાને હું નમ્રભાવે વિન‘તિ કરીશ કે તેએ પાતાના ઠરાવ શાંતિથી ફરી તપાસે અને તે બાબતમાં ચેાગ્ય વિચારણા કરે. જે શાંતિ, ધીરજ અને કુનેહથી આ અવસરે કામ લેવામાં આવે તે જૈન સમાજમાં દીક્ષાના અંગે જે મતભેદ પડયા છે તે દૂર થાય અને આગળની માકૅ સમાજની એકસપી થાય એવા સંભવ મને તા ઘણા લાગે છે. સ` પક્ષકારાએ તે હેતુ માટે પોતાને મમત્વ ભાવ કમી કરીને સમાજનું અને શાસનનું હીત કયાં રહેલુ છે તે વિષે નિખાલસ દિલથી વિચારણા ચલાવવી જરૂરની છે. વડાદરા સ્ટેટને વિજ્ઞપ્તિ કરવાને બદલે
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
સંઘના વિચક્ષણ દી દ્રષ્ટાએ મળે અને વ માનકાળને અનુરૂપ હરાવેા કરે તે સ્થિતિ હાથમાં રહી શકે તેમ છે. ” શ્રીયુત મૌકિતકના આ કથનને હું તન મળતા થાઉં છું. વિચક્ષણ દીર્ઘદ્રષ્ટા, ગૃહસ્થી અને પૂજ્ય સાધુએએ એકત્ર થઇને આ બાબત પરસ્પર વિચાર કરવાની ખાસ જરૂર છે. શરૂઆતમાં થેડા જાણીતા ગૃહસ્થા અને સાધુએ ઇન્ફામા રીતે મળે અને ચાલુ પરિસ્થિતિ વિષે આગલી પાછલી ભૂલી જઇ ખુલ્લા દીલથી વિચાર કરે તેા કયે રસ્તે આપણે આપણું કા સરસ રીતે કરી શકીએ તેની રૂપરખા દોરી શકાય, અને પછી રીતસર કામ આગળ વધારવાના પગલાં ભરી શકાય. જો આવા પ્રકારનું પગલું ન ભરાય તેા અન્ને પક્ષેા તરફથી નિબંધ સંબંધી પરસ્પર વિરૂદ્ધ અભિપ્રાયા અપાશે અને આખર નિય રાજ્ય તરફથી થશે. કયાં તે નિબંધના મુસદ્દો તેવાને તેવે અથવા કાંઇ ફેરફારવાળા મ ંજીર થાય, કાં તો તે વાસ્તવિક નથી એમ કરાવી રદ કરવામાં આવે. ગમે તે પરિણામ આવે. પણ તેથી સમાજમાં વૈમનસ્ય વધતું જવાનું અને પરિણામ અનિષ્ટ આવવાનું. રાજ્યને એ મુસદ્દો યેાગ્ય લાગે તે તે જૈન ધર્મના પ્રચાર અને ટકાવના મૂળમાંજ ધા થાય. આજે સગીર દીક્ષા સબંધીમાં કાયદા થાય, તેા આવતી કાલે ઉંમરના વિવાહિત પુરૂષ માટે કાયદો કેમ ન થાય.? કારણકે ખરા ક્લેશનું કારણ તે ત્યાં છે. પછી થાડે દિવસે દીક્ષા લેનારની સંતતિ સગીર હાય ત્યાં સુધી દીક્ષા ન ઈ શકાય એવુ' પણ નિયમન કેમ ન રચાય ! અને આગળ જતાં ગમે તેટલી વયવાળા હાય તેને પાતાના અંગત સગાં તરફથી રજા ના મળે ત્યાં સુધી દીક્ષા તેનાથી લઈ શકાય નહી' એવા ધારા પણ કેમ ન થાય? ઉપર જણાવ્યા પ્રમાણે શ્રીમતી કાન્ફરન્સે કરેલા ઠરાવમાં એ પણ એક શરત છે. આમ લાંએ વિચાર કરીએ છીએ ત્યારે તમામ સાધુ સંસ્થાનેાજ નાશ થઈ જાય, એવે! ભય રહે છે અને તેની સાથે ધર્માંની પ્રચારણા પણ નહિંવત્ થા જો આ મુસદો નામ જુર થાય તેા એના પ્રેરક અને હિમાયત કરનારા આપણા બધુ પાનાના વિચાર અમલમાં આવી શકે તેટલા માટે બીજી દીશામાં સતત્ પ્રયત્ન કરવા તૈયાર રહેશે, અને તેમ થએથી કંસપ વધતા જઈ સમાજ સ્વસ્થતા બની રહેશે નહીં. તાત્પર્ય એ છે કે અમુક પક્ષ હા કે જ્યેા તેથી રાજી થવાનું કે સ ંતોષ માનવાનું નથી.
અંતિમ નમ્ર વિજ્ઞપ્તિ
૨૭, છેવટમાં મારા રધર પૂજ્ય સુરિવરોને તથા સમસ્ત શ્રી સાધુ અને સાધ્વી સધને તેમજ સમાજના અગ્રગણ્ય નેતાઓને તથા મારા સમસ્ત
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯ જૈન બંધુઓ અને બહેનોને અતિ બહુમાનપૂર્વક નમ્ર ભાવે આજીજી કરી સવિનય પ્રાર્થના કરું છું કે હાલમાં જે પ્રસંગને લાભ લઈ આપણી સમાજમાં હાલ કેટલાક વખતથી જે કલેશ અને કુસંપ ચાલી રહેલ છે તે દૂર કરી શાંતિ અને સંપનું સામ્રાજ્ય સ્થાપવા પ્રયાસ કરે. એને માટે મારા નમ્ર વિચાર પ્રમાણે સાધુ સંમેલન અથવા તો ચતુર્વિધ સંઘનું સંમેલન થવાની ખાસ જરૂર છે. જે સંમેલાન થાય તો પરસ્પરના ખુલાસાથી કેટલીક ગેરસમજુતીને અંગે ઉત્પન્ન થયેલું વૈમનસ્ય જરૂર દૂર થશે. પૂજ્ય સાધુ મહારાજાઓ એક સ્થળે એકત્ર થવાથી તે સર્વેનું તપોબળ આ શુભ કાર્યમાં સહાય કરશે. અને આપણા પવિત્ર ધર્મના તને કોઈ પ્રકારે બાધ ન આવે, અને વીર સંતાનોનું પરસ્પરનું વાત્સલ્ય અખંડ બન્યું રહે એવો માર્ગ જરૂર દેખાશે. આ કાર્યને પ્રગતિમાં મુકવા માટે કઈ સંસ્થાએ સત્વર આગળ પડવું જોઈએ. દીક્ષા પ્રતિબંધક કાયદાના અંગે અમદાવાદમાં નીમાયેલી કમીટી જે આ કાર્ય ઉપાડી લે અથવા તે આ કાર્ય માટે કે કેન્દ્રસ્થળના સંઘ તરફથી ખાસ કમીટી નીમવામાં આવે અને આ શુભ કાર્ય ઉપાડી લેવામાં આવે તો તે યોગ્ય ગણાશે.
ઉપર મુજબની સૂચનાને અમલ થતાં સ્વાભાવિક રીતે કેટલોક વિલંબ થાય, તેથી ફરીથી વિશેષ વિનતિ કરવાની કે પ્રસ્તુત નિબંધ વિષે તમામ હકીકતનો વિચાર કરી પિતાના વિચારો અને સૂચના યોગ્ય સ્થળે વેળાસર મોકલી આપવાની ખાસ આવશ્યકતા છે અને તેમ કરવામાં ચતુર્વિધ સંઘના દરેક સુજ્ઞ વિલંબ કરશે નહિ, એની મારી ખાસ પ્રાર્થના છે.
શ્રી ચતુર્વિધ સંઘ આ મારી નમ્ર વિજ્ઞપ્તિ જરૂર ધ્યાનમાં લેશે–એવી આશા રાખું છું. શાસનદેવ સર્વને સદબુદ્ધિ આપો અને સમાજમાં એકદિલી કરવામાં સહાય થાઓ, એવી પ્રાર્થના કરું છું.
સુરચંદ્ર પુરૂષોત્તમદાસ બદામી,
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા. સુરચંદ પી. બદામીનું વધારાનું સ્ટેટમેન્ટ.
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિધના મુસદ્દાના કામે નીમાયલી સમિતિના માનવતા મે. પ્રમુખ સાહેબ તથા અન્ય મેમ્બર સાહેબેાની હજુરમાં,
૧. હું સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી સવિનય જણાવું છું કે આપ સાહેએએ મારી જુબાની ઉપરાંત લેખી હકીકત રજુ કરવા ઈચ્છા હાય તેા તે રજુ કરવા પરવાનગી આપી છે, તે માટે આપ સાહેબેને આભાર માનું છું, અને આપ સાહેાતે નીચે મુજબની લેખી હકીકત રજુ કરૂ છું.
ર. મેં પ્રથમ આપ સાહેબને સદરહુ મુસદા સંબંધમાં મારા લેખી વિરાધ મે લખેલા એક “નમ્ર નિવેદન” નામની પુસ્તિકા સાથે ટપાલ મારફત મોકલી આપેલા છે, તેમાં લખેલી હકીકતાને હું વળગી રહું છું, અને તેમાં જણાવેલી બાબતાને આ હકીકતમાં ફરીથી દાખલ કરવાની જરૂર જોતા નથી. તેમાં જણાવ્યા ઉપરાંત નીચેની બાબા આપની પરવાનગીથી આપના સમક્ષ અતિ નમ્ર ભાવે રજુ કરૂ છું.
૩. આ કામમાં મુખ્ય મુદ્દો એ છે કે માબાપ કે વાલીની પરવાનગી સાથે સગીરને દીક્ષા આપવામાં પ્રતિબંધ કરવા કે કેમ ? હું માનું છુ’ કે સાળ વર્ષની અંદરનાને માબાપ કે વાલીની પરવાનગી સિવાય દીક્ષા નહિ આપવા મામતમાં કેાઇ પક્ષ તરફનો આગ્રહ નથી. એ નિયમ તે સર્વ સંમત છે. માટે આ કામમાં સગીરનેે માબાપની પરવાનગી વગર દીક્ષા આપવા માટે નસાડવા ભગાડવામાં આવે છે, અને તેથી બહુ અન અને ઉત્પાત થાય છે—એમ જો કાઇ તરફથી કહેવામાં આવતું હાય, જો કે મારી જાણ પ્રમાણે આ પ્રમાણે થયાની હકીકત બનતી નથી, છતાં પણ એ પ્રમાણે કદાચ થયું હોય, તેા તેવા બનાવને મુખ્ય મુદ્દા સાથે ભેળી નાંખી તે બનાવથી ઉત્પન્ન થતા વિચારની અસર આ મુદ્દા ઉપર થવા દેવી જોઈએ નહિ, એવી મારી નમ્ર વિનંતિ છે. સેાળ વર્ષની અંદરનાને માબાપની રજામંદી સિવાય દીક્ષા દાઈ આપતું હાય તે તેને માટે ચાલુ ફેાજદ્વારી અને દીવાની કાયદા મેં મારા “નમ્ર નિવેદન”માં
જણાવ્યા
મુજબ પુરતી રીતે
સમ છે.
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧.
૪. તેમજ લાયક વયના થયા પછી માબાપની કે સ્ત્રીની કે બીજાં સગાંઓની પરવાનગી સિવાય અથવા તો તેઓના પ્રબલ વિરોધ સાથે અપાતી દીક્ષાની બાબતને પણ આ કામના મુદ્દા સાથે બીલકુલ ભેળવવી જોઈએ નહિ. મોટી વયવાળાની દીક્ષા બાબતમાં ખરેખર ભિન્ન ભિન્ન વિચારો હસ્તિમાં છે. કેટલાકનો વિચાર એમ છે કે લાયક ઉંમરે પહોંચ્યા પછી દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને પિતાને ઈચ્છિત માર્ગે જઈ શકે છે અને તેમાં સગાંવહાલાં, સ્ત્રી કે માતા પિતા કે કોઈનો પણ અટકાવ તે માન્ય રાખવા બંધાયેલો નથી. ત્યારે કેટલાકે એમ કહે છે કે તેણે બનતા સુધી એ સગાંઓને સમજાવી પટાવી તેઓની સંમતિ મેળવવા પ્રયાસ કરે અને જે પ્રયાસ કરતાં નિષ્ફળતા મળે તે આખરે તેઓની સંમતિની દરકાર કરવી નહીં, ત્યારે વળી ત્રીજાઓ એમ પણ વિચાર બતાવે છે કે પ્રયાસ કર્યા છતાં પણ જે સંમતિ મળી શકે નહિ તો તેણે દીક્ષા લેવી નહિ અને ગૃહસ્થાશ્રમમાંજ કાયમ રહેવું અને પોતે હસવું ભાગવું નહિ, તેમ તેને ન્હાવા ભાગવામાં કોઈ ગૃહસ્થ કે સાધુઓએ સહાય આપવી નહિ. આ પ્રમાણે જુદા જુદા વિચાર માટે ઘણું ઘણું કહેવાનું હોઈ શકે. પરંતુ આપ સાહેબની સમક્ષ લાયક વયનાની દા સંબંધી વિચાર કરવાનો હાલના મુસદામાં છેજ નહિ, એટલે આ બાબત પણ મુદા સાથે ભેળસેળ કરવા દેવી જોઈએ નહિં.
૫. મને ભય લાગે છે કે સમિતિના માનવંતા મેમ્બર સાહેબના ઉપર આડકતરી રીતે અસર કરવાના હેતુથી લાયક ઉંમરનાની દીક્ષા સંબંધમાં બનેલા કે કલ્પિત દાખલાઓ અને તે સંબંધમાં કઈ કઈ પ્રસંગોમાં કરવામાં આવેલી ન્હાસભાગને આગળ કરવામાં આવી છે.
૬. આ હકીકતમાં મારી અત્યંત આદરપૂર્વક વિનંતિ છે કે આ કામમાં મુખ્ય મુદો માબાપ કે વાલીની પરવાનગી સાથે સગીરને દી, આપવામાં પ્રતિબંધ કરવો કે કેમ?—એ બાબતમાંજ વિચારભિન્નતા છે, તેથી ઉપર જણાવેલી બે બાબતોના ઉપર લક્ષ ન આપતાં તે બે બાબત સંબંધના દાખલા અને હકીકતના પુરાવા અગ્રાહ્ય અથવા બીનઉપયોગી ગણવા મહેરબાની કરશો. આ મુખ્ય મુદ્દા ઉપર મેં મારા “નમ્ર નિવેદન” માં ચર્ચા કરેલી છે અને હું એવો પ્રતિબંધ કરવાનું યોગ્ય નથી એવા વિચાર પર આવેલો છું–તે આપ સાહેબને જાહેર કરું છું. તે “નમ્ર નિવેદન” ની એક નકલ આગળ આપ સાહેબને મારા લેખી વિરોધ સાથે મોકલી હતી અને આ સાથે વિશેષ નકલ રજુ કરું છું.
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
છે. વિશેષ જણાવવાની રજા લઉં છું કે દીક્ષા જેવી ધાર્મિક બાબતમાં દીક્ષા લેનારને પર્સનલ લૈ (!'oronal law) લાગુ પડી શકે અને તેથી સોળ વર્ષ સુધી જ તે સગીર ગણાય અને ત્યાર પછી લાયક ઉમરનો ગણાય.
૮. એમ કહેવામાં આવે છે કે સેળ કે અઢાર વર્ષે ગૃહસ્થાશ્રમની ઈચ્છા થાય તેથી તેવી જાગૃતિ થયા પછી વૃત્તિ જાણ્યા સિવાય દીક્ષા આપવી યોગ્ય નથી. આ દલીલ કાંઈક વિચાર કરવા લાયક છે. પરંતુ આપણા અનુભવ પરથી આપણે જાણી શકીએ છીએ કે પ્રાણી માત્રની વાસનાઓનો ઉદ્દભવ ઘણે ભાગે તેના પિતાના આચાર, વિચાર, ખાનપાન, સહવાસ વગેરે ઉપર અવલંબે છે. જન સાધુઓને માટે મુકરર કરેલા આચાર, વિચાર, ખાનપાન, સહવાસ વિગેરે એવી રીતે યોજાયેલા છે કે તેનું પાલન કરવામાં આવે તે તેનામાં આ વાસના ઉદ્દભવ થતી અટકે અને કદાચ ઉદ્દભવી હોય તો તે શમી જાય છે. ખાસ કરીને બ્રહ્મચર્યના પાલનને માટે બીજી બાબતો ઉપરાંત નવ બાબતો પર વિશેષ લક્ષ આપવામાં આવે છે. એ નવ બાબતોને બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિ કહેવામાં આવે છે. બ્રહ્મચય રૂ૫ ખેતરના રક્ષણને માટે એને નવ વાડ પણ કહે છે. ગૃહસ્થાશ્રમની બીજી ઇચ્છાઓ માટે પણ જે સાધુ અવસ્થામાં કઈ વ્યકિત બાળપણથી મુકાઈ હોય અને તેના આચાર, વિચાર, સહવાસ વગેરેનું બાળપણથી તે પાલન કરતી હોય તો તેને ગૃહસ્થાશ્રમની ઈચ્છા થવાનો સંભવ ઘણે ભાગે થઈ શકતો નથી. આ કારણથી મારી માહિતિ પ્રમાણે બાળવયે દીક્ષા અંગીકાર કરેલાઓ પૈકીમાંથી પ્રાયે કઈ પતિત થયેલાના દાખલા જાણવામાં આવતા નથી. પતિત થયેલાના દાખલાઓ હોય છે, તે લાયક ઉમરે પુગ્યા પછી દીક્ષિત થયેલામાંથી વખતે વખતે જોવામાં આવે છે. આ મુજબની હકીકત હોવાથી જે મહાપુરૂષોને દીક્ષાને પુરેપુરો અનુભવ થએલો છે, તેઓ પણ શાસ્ત્રમાં “બાળદીક્ષા” મંજુર કરી ગયા છે. એવા બાળદીક્ષિતેમાંથી મોટા આચાર્યો અને વિદ્વાનો ઘણે ભાગે થયેલા છે. નાની ઉમરથી જેને દીક્ષાના કઠીન આચારોને અભ્યાસ થયેલો. હોય છે, તેઓને તે દીક્ષા પાલન કરવાનું સુગમ પડે છે. પણ મોટી ઉંમરે પહોંચ્યા પછી દીક્ષા લે તે તેને આગળની ગૃહસ્થાશ્રમની ટેવો અને વાસનાઓને લીધે મુશ્કેલી પડે છે.
૯, દીક્ષા માટે જે વિરોધ છે તે હાસી ભાગીને લેવાતી દીક્ષાને લીધે છે, પણ સગીરના માબાપની સંમતિથી અપાતી દીક્ષા બાબતમાં મુખ્યતાઓ નથી. તે બાબતમાં બહુ અલ્પ વિરોધીઓ નીકળે. હું ખાત્રીથી કહું છું કે આ બાબત જે તમામ જૈનેના રેફરેન્ડમ(Refer endun) પર
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
લઈ જવામાં આવે તો માબાપની પરવાનગીથી સગીરને આપવામાં આવતી દીક્ષાની વિરૂદ્ધ ભાગ્યે ગણ્યાગાંઠયા પિોતાનો મત આપે.
૧૦. એમ પણ કહેવામાં આવે છે કે લાયક ઉમરનો થતા સુધી દીક્ષા ન લેતાં સાધુઓના સમાગમમાં રહી શાસ્ત્રાભ્યાસ કરે અને પછી લાયક ઉંમરનો થાય ત્યારે દીક્ષા લે, તો તેમાં કાંઈ વાંધો આવે નહીં. આ બાબત વિચાર કરતાં વાસ્તવિક જણાતી નથી. એ બાબતને પણ ઉપર જણાવેલી દલીલો લાગુ પડે છે. વરાગ્યની ભાવના ઉત્પન્ન થઈ હોય તેને ટકાવી રાખવા માટે, તે ભાવનાને પુષ્ટિ આપનારા મન, વચન અને કાયાના ગો યાને વ્યાપાર ચાલુ રાખવા જોઈએ. તે ગૃહસ્થાશ્રમમાં ચાલુ રહેવાથી મટે ભાગે રહી શકે નહિ. સાધુઓના સંપૂર્ણ સમાગમમાં સાધુપણું લીધું ન હોય ત્યાં સુધી રહેવાનું બની શકે નહિં. ખાવાપીવામાં, શરીરની સંસ્કૃતિ
માં, પરસ્પરના સંબંધમાં, અન્ય મનુષ્યોના પોતાના તરફના વતનમાં અને પિતાના અન્ય તરફના વર્તનમાં જ્યાં સુધી મહાવ્રતોની પ્રતિજ્ઞા લીધી નથી, અને ગુરૂકૂળ વાસમાં હેનિશ રહે નહિ, ત્યાં સુધી ઉદ્દભવેલે વૈરાગ્ય લાંબો વખત ટકી શકો મુશ્કેલ છે. જે મહાવો લેવામાં આવે છે તે બધી રીતે સાધુની સંપૂર્ણ સહવાસમાંજ રહે અને તેથી બીજા દીક્ષામાં આગળ વધેલા સાધુઓની તેના પર છાપ પડે અને જે કાઈ સંજોગોમાં વૈરાગ્યના પરિણામ શિથિલ થવા જાય, તે તરત જ તેમ થતાં અટકે એટલા માટે જન શાસ્ત્રોમાં ઠામ ઠામ સાધુઓને ગુરૂકુળ વાસમાં રહેવાનું ફરમાન કરવામાં આવેલું છે. અને હંમેશાં સાધુએ એકલવિહારી ન થવું, એટલે કે ઓછામાં ઓછા બે સાધુઓ તો સાથે જ રહે અને સાધ્વીઓ ઓછામાં ઓછા ત્રણ સાથે રહેવા જોઈએ-એવી શાસ્ત્રની આજ્ઞા છે. જે સાધુને માટે આ મુજબનો નિયમ પોતાના સંયમના રક્ષણને માટે જરૂરનો ગણવામાં આવેલો છે, તે નાની ઉંમરના વૈરાગ્ય ઉત્પન્ન થયેલા બાળકને ગૃહસ્થાશ્રમમાં લાંબો વખત રહેવાથી તેનો વૈરાગ્ય ટકી શકે મુશ્કેલ છે, એ હેજે સમજાય તેમ છે. અને જે તેને વૈરાગ્ય ટકે નહિ અને પોતાના બાળપણનાં વા લાયક ઉંમરના થતા સુધી શાસ્ત્રાભ્યાસ કરવામાં કાઢે તો તેની સ્થિતિ બહુજ કફેડી થાય. ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે જરૂરનું શિક્ષણ તેણે ન લીધેલું હોવાથી, તે જીદગી તેનાથી સુખમાં ગાળી શકાય નહિ, અને વૈરાગ્ય ટકેલ ન હોવાથી, સાધુપણું લઈ શકાય નહિં. આથી તેની અભ્રષ્ટ તતભ્રષ્ટ જેવી સ્થિતિ થઈ પડે.
૧૧. ઉપર જણાવેલી તમામ હકીકતોને યોગ્ય વિચાર કરી માબાપની રજામંદીથી પણ સગીરને દીક્ષા અપાય કે લેવાય નહિ–એ પ્રતિબંધ અોગ્ય અને અનિચ્છનિય છે, એમ ઠરાવ કરવા કૃપા કરશો.
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४
જૈન દીક્ષા અને સગીરો.
[ રા. બાપાલાલ ચુનીલાલ ઝવેરી, અમદાવાદ. ]
આપની તા. ૩૦-૭-૩૧ ની આજ્ઞાપત્રિકામાં “સંન્યાસ દીક્ષા પ્રતિ બંધક નિબંધ” બહાર પાડવામાં આવ્યા છે, તે નિબંધનું મથાળું સામાન્ય સંન્યાસ દીક્ષા પ્રતિબંધકનું છે, તો પણ તેમાં જણાવેલી હકીકતથી માલુમ પડે છે કે આપે સગીરની દીક્ષા રોકવા માટે જ આ નિબંધ જાહેર કરી સુચનાઓ માંગી છે. આ ઉપરથી સૌ કોઈ માની શકે કે શ્રીમંત ગાયકવાડ સરકાર સંન્યાસ દીક્ષાને તો રેકવા ઈચ્છતા નથી, અને તેજ વાત મુદ્દાઓના વિવેચનની શરૂઆતમાંજ સંન્યાસ દીક્ષાને ધાર્મિક સંસ્કાર ગણીને તેમાં સરકાર વચ્ચે આવવા માંગતી નથી, એમ સ્પષ્ટપણે સ્વીકારેલી છે, તેથી જણાય છે, એટલે સંન્યાસ દીક્ષાની ધાર્મિકતા અને ઉત્તમતા જણાવવાની ખાસ જરૂર રહેતી નથી. પરંતુ સંન્યાસ દીક્ષાની ધાર્મિકતા અને ઉત્તમતા માનવા છતાં, તેનો પ્રતિબંધ કરવા માટે સગીરપણાને આગળ કરી સગીરની દીક્ષાની અટકાયત કરવા નિબંધ ઘડાયેલો હોઈ, દરેક એમ માનવા લલચાય કે–દીક્ષાની ધાર્મિકતા અને ઉત્તમતા સ્વીકાર્ય છતાં પણ સગીરની દીક્ષામાં આપને અહિત જણાયું છે, તો તે બાબતમાં મુખ્યત્વે નિબંધના નીચેના શબ્દો ઉપર વિચાર કરવાની જરૂર છે.
૧. કુમળી વયના બાળકોને દીક્ષા આપવાની પદ્ધતિ શોચનીય છે. ૨. સગીર દીક્ષામાં સંસારિક અનેક અડચણો અને અનર્થો સમાયેલાં છે.
ઉપર જણાવેલી બે બાબતમાં પ્રથમ જણાવેલ શોચનીયપણું, બીજી બાબતમાં જણાવેલ સંસારિક અડચણો અને અનર્થોને જ આભારી હોય એમ માની શકાય છે. અને સંસારિક અડચણો અને અનજે માનવામાં આવ્યા છે, તે ધાર્મિક સંસ્કારોથી જૂદી દ્રષ્ટિએ વિચારતાં, લાગેલાં જણાય છે, કેમકે દીક્ષાને ધાર્મિક કૃત્ય તો નિબંધમાંજ સ્વીકારવામાં આવ્યું છે, અને સંપૂર્ણ નિતિમય જીવન જીવવાની વાલીની સંમતિથી સગીર પ્રતિજ્ઞા લે તેમાં સંસારીક અડચણો અને અનર્થોની કલ્પના પણ શી રીતે થઈ શકે ! છતાંયે કલ્પનાની ખાતર માનીયે કે તેવી અડચણ થાય છે તે પણ સગીરના સંબંધીઓ સંસારી ગણાય, અને તેઓની અડચણ અને અનર્થની ખાતર સગીરનું થતું હિત રોકવું–તે કોઈપણ પ્રકારે યોગ્ય નથી. ચેરના ભૂખે મરવાના અનર્થથી શાહુકારને રવધનની રક્ષા કરતો રોકી શકાય નહિં, તે
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
ધાર્મિક સંસ્કાર લેતા સગીરને લીધે સંસારમાં રહેતા તેના સંબંધીઓને સંસારિક અડચણ અને અનં કદાચીત થતાં હોય તેા તેથી સગીરના એકાંતે હિતકારી ધાર્મિક સકારેાને કાયદા કરી રકવામાં ન્યાયનું તત્ત્વ રહેતું હાય-એમ કાઈપણ કહી શકે નહિં. પણ કદાચ સગીરમાં સમજણના અભાવ સમજી ભવિષ્યમાં તેને સસારિક અડચણ કે અનર્થ થશે-એવી કલ્પના કરી, સગીરના બચાવ અર્થે આ નિબંધ ઘડવામાં આવ્યા હોય તે તે પણ વાસ્તવિક નથી, કારણ કે સરકાર તરફથી નીમાયેલા વાલીના કબજાના મનુષ્યને ૨૧ વર્ષની ઉંમર સુધી અને સ્વાભાવિક વાલીના કબજામાં રહેલા મનુષ્યને ૧૮ વર્ષની ઉંમર સુધી કાયદો સગીર ગણે છે, તે ૨૧ વર્ષ અને ૧૮ વર્ષ સુધીની ઉંમરાળાને સમજાયજ નહિં—એમ માનતાં ઘણા વિચાર કરવેા પડશે. જગતમાં આપણે જોઇ શકીએ છીએ --૧૮ અને ૨૧ વર્ષની ઉંમરવાળા કેટલાએ પુરૂષો પ્રાથમિક શિક્ષણ, હાઈસ્કુલનું શિક્ષણ અને કૅાલેજનું શિક્ષણ પૂરૂં કરી શકે છે. તે! આટલી વ્યવહારની ઉચ્ચ કેળવણી મેળવવાની લાયકાતવાળા મનુષ્યને પણ જો સમજ વગરને માનીએ તે આ બધી કેળવણી સમજ મેળવવાને માટે નથી યા સમજ લાવનારી નથી–એમ સ્વતઃ સિદ્ધ થાય, પરંતુ કાઈપણ સમજી મનુષ્ય આ સ્વીકારી શકે નહિં. તેથી ૨૧ કે ૧૮ વર્ષની ઉ ંમર સુધી સમજશક્તિને અભાવજ છે–એમ માનવું એ બેહુદું છે. દીવાની કાયદામાં જે અઢાર વર્ષે સત્તાનપણું ગણાય છે, તે વિડલાપાત મીલ્કત કે જેની વ્યવસ્થા તેના વિડલા બરાબર કરી રહ્યા છે, તેમાં ડખલગીરી કરવાની યા તેના કબો છેાડાવી પેાતાને કબજો કરવાની સ્થિતિ માટેજ છે. પણ ૧૮ વર્ષની અંદરની ઉંમરને મનુષ્ય પણ પાતાને ચઢેલા પગાર જો તેને શેઠ ના આપતા હોય તે તેને માટે, પેાતાની રકમ કે ઘરાણું કાઈ ચારી ગયા હોય તેને માટે, અગર તેને કાઇએ શારિરિક ઇજા પહાંચાડી હોય યા તેના ઉપર કાઈપણ જાતના જુલમ ગુજાયેૉ હાય વિગેરે બાબામાં તેજ અઢાર વર્ષની અંદરની ઉંંમરને સગીર પણ ફરીયાદ કરી શકે છે, એટલુંજ નહિં પણ ફોજદારી ગૂન્હાઓમાં તે તેવા સગીરાની સાક્ષીએ લેવાય છે, તેની ઉલટ તપાસ પણ થાય છે. આ બધું તે અઢાર વર્ષની અંદરની ઉંમરવાળામાં સમજના સર્વથા અભાવ માનવામાં આવે તે બની શકેજ નિહ. આ નિબંધમાં સગીર તરીકે સ્વીકારાયેલે ૧૬ વર્ષની ઉંમરના કાઈ પણ મનુષ્ય પોતાના કુળમાં ચાલતા આવેલા ધર્મને, પેાતાના વાલીની મરજી વિરૂદ્ધ છેડી દઇને અન્ય ધર્મને અંગીકાર કરવા માંગે, તે એટલે સુધી કે હિંદુપણામાંથી બધાં સગાંને. સંબંધ, વડલેાપાત મીલ્કત,
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
St
સ્ત્રી, પુત્ર, માબાપ અને ધમ સદંતર છોડીને મુસલમાનપણું કે જેમાં કુટુંબ, મીલ્કત, સંબંધ, વ્યાપાર વિગેરે બધાને આધાર કેવળ ભવિષ્ય ઉપર અનિશ્ચિતજ છે તેને લેવા માંગે, તે પ્રસ ંગે સરકાર તેવા સગીરના કૃત્યને પણ વ્યાજમી ગણી રક્ષણ આપે છે. તે તે ઉંમરને સમજ વગરની ક્રમ માની શકાય ?
આખી જીંદગીની ફરજમાં બાંધનાર લગ્નના વિષયમાં પણ એજ ૧૬ વર્ષની ઉંમરની વ્યક્તિને માબાપની મરજી વિરૂદ્ધ વર્તી લગ્ન કરવામાં સરકાર રક્ષણ આપે છે, તેા તેથી પણ સગીરમાં સમજણના અભાવ કહેવા વ્યાજખી નથી.
૧૪ વર્ષની ઉંમરને છેાકરા તેના માથ્યાપ યા વાલીની રજા વિના કાઈની પણ સાથે રાજીખુશીથી ચાહ્યા જાય અને તેને વાલી, જેની જોડે તે ગયા હોય તે મનુષ્ય ઉપર ફરીયાદ કરે તેા કા પહેલાં છેકરાની મરજી તપાસે છે, અને જો કૅને એમ લાગે કે છોકરા રાજીખુશીથી સાથે ગયેલે છે તે તેવા કેસમાં સગીરને સમજણવાળા ગણી, તેની મરજીને માન્ય રાખીને જેની જોડે ગયેા છે તેના ઉપર મનુષ્યહરણની કલમ લાગુ પાડતી નથી. ફક્ત કબજે લેવાને દીવાની દાવે! સાંભળે છે. આ ઉપરથી ૧૪ વર્ષની ઉંમરવાળાને પણ સમજવાળા ગણ્યા છે. જો તેનામાં સથા સમજને અભાવજગત, તે તેની મરજીની કાંઈપણ કિંમત ગણત નહિં અને ૧૪ વર્ષથી ઓછી ઉંમરવાળાની મરજીની માફક તેની મરજીને પણ અપ્રમાણિક ગણી મનુષ્યહરણને ગૂન્હો લાગુ કરત. તેવી રીતે સગીરના વાલી નીમવાના પ્રસંગે પણ ૧૪ વર્ષની ઉ ંમરના સગીરની મરજીને મોટા ભાગે પ્રમાણિક ગણી છે, તે પણ જો ૧૪ વષઁની ઉંમરે સમજતા સથા અભાવ સરકાર માને તે! બની શકે નહિં.
વળી ૧૪ વર્ષની ઉ ંમરવાળાએ કરેલા ફેાજદારી ગૃન્હામાં તા કાયદા સમજણની શંકા લાવવાનું પણ કહેતા નથી અને તેને અંગે સમજણ જોવાની જરૂર નહિં જણાવતાં, ગુન્હો સાબીત થયે સા કરવાનુંજ જણાવે છે. એટલે કે ૧૪ વર્ષની ઉંમરે વ્યવહારની બાબતમાં તે સંપૂર્ણ સમજવાળે છે એમ મનાય છે.
સાત વર્ષથી ૧૪ વર્ષની ઉંમરમાં પણ કરેલા ગૃન્હાના કૈસ વખતે મૅસ્ટ્રેટને આરેાપીની સમજ તપાસવાનું કહેવામાં આવે છે, અને તેમાં પણ તેનું કૃત્ય સમજણપૂર્વકનું જણાય તે તેને સા કરવાનું વિધાન કાયદાએ કરેલું છે. એટલે સાત વર્ષની ઉંમરે પણ સમજનેા સર્વથા અભાવ કાયદાએ માન્યા નથી.
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
فف
આ પ્રસંગે એક વાત ખાસ જણાવવી જરૂરી છે કે કાયદાએ કોઈપણ ઉંમરે કરેલી સજા, કાઈપણ વખતના ગુન્હામાં સજાનો વધારો કરનાર હોવાથી ઓછી નુકશાનકારક નથી. તે જે રાજ્યસત્તાના કાયદાઓએ સાત વર્ષની ઉંમરથી ગૂ થયે ઓછીવત્તી સજા કરી જીંદગી સુધીનો ડાઘ લગાડવા માટેની સમજણ માની છે, તે તેજ રાજ્યસત્તા કલ્યાણના માર્ગે વાલીની સંમતિથી સગીર પ્રયાણ કરે, તેમાં સમાજનો સર્વથા અભાવ માની અટકાયત કયી રીતે કરી શકે ?
ઉપરની હકીકતથી સગીરે સમજે શું? –એ શંકાને સ્થાન રહેતું નથી, છતાં આ જમાનામાં કળાચાર પ્રધાન ધર્મ હોવાથી બોલવા-ચાલવાને શીખતો છોકરો પણ પોતાના ધર્મ અને ગુરૂઓની સ્થિતિને જાણી શકે છે. જેમકે જેનોને ત્યાં જન્મેલે ત્રણ ચાર વર્ષની ઉંમરનો છોકરો હોય, તે પણ પિતાને ઘેર ભિક્ષાર્થે આવતી સાધ્વીઓને અડકી શકાય નહિં—એવા સંસ્કાર માત્રથી દૂર રહી નમસ્કાર કરે છે. દૂર રહી ભિક્ષા આપે છે. જે સાધુઓ ભિક્ષાર્થે આવ્યા હોય તો તેજ કરે અડીને નમસ્કાર કરે છે અને ભિક્ષા પણ આપે છે. પાંચ સાત વર્ષની ઉંમરના છોકરાઓ તે ધાર્મિક ક્રિયાઓના સૂત્રો શીખે છે અને તેની ક્રિયાઓ પણ કરે છે, અને સાત આઠ વર્ષની ઉંમરે આવતાં તે બાળક એકાસણું, આયંબિલ, ઉપવાસ આદિ તપસ્યા કરે છે અને જીંદગી સુધી સપ્ત વ્યસનમાં નહિં પડવાના સોગંદ પણ લે છે. સાત આઠ વર્ષની ઉંમરના જેન બાળકો તે મોટે ભાગે ધર્મગુરૂઓને લેવાં પડતાં મહાવ્રતો, કોઈપણ જીવને મારો નહિં, જુઠું બોલવું નહિં, ચોરી કરવી નહિં, સ્ત્રીને અડકવું નહિં અને માલમીલ્કત રાખવી નહિં, રાત્રિભોજન કરવું નહ વિગેરે તથા શ્રી જિનેશ્વરદેવની પૂજા, ગુરૂવંદન વિગેરે સારી રીતે જાણતાં હોય છે અને કેટલાક તો તેમાંના અમૂક વ્રત આચરણમાં પણ મૂકે છે. આ બધા ઉપરથી સ્વકુળમાં જે ધર્મ ચાલતું હોય, તેને માટે લખી-વાંચી જાણતો કોઈપણ સગીર અણસમજવાળા હોય-એમ કહી શકાય નહિ. બીજી રીતે જોતાં કે મનુષ્યને દારૂ, ચોરી, યા એવું કોઈપણ વ્યસન લાગુ પડયું હોય અને તે મનુષ્યને કઈ તેના ગેરફાયદા સમજાવે, તો પણ તે વ્યસની તે બદીથી જલ્દી દૂર થઈ શકતા નથી, પરંતુ જે મનુષ્યને બદી લાગુ પડેલી હતીજ નથી તેઓ તે બદીથી જંદગી સુધી દૂર રહેવાની પ્રતિજ્ઞા સહેજે કરી શકે છે. તેવી જ રીતે સંસારના ઝેરી પવનના ઝપાટે નહિં ચઢેલાં જૈન કુળમાં જન્મેલાં બાળકો પણ તેનાં નુકશાન જાણવાથી યા સમજવાથી હેજે દૂર રહી શકે, એ સ્વાભાવિક છે.
દરેક હિંદુ ધર્મમાં સામાન્ય રીતે હિંસા નહિં કરવાની આજ્ઞા છે.
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
શહેર અને ગામોમાં જુદા જુદા હિંદુ ધર્મ પાળવાવાળા એકજ મહોલ્લામાં રહે છે, પરંતુ જૈન ધર્મમાં સંસારની અસારતા અને હિંસાના ત્યાગ માટે એટલે બધો ભાર મૂકેલ છે કે એક જ શેરીમાં રહેતાં અને સાથે રમીને ઉછરેલાં અન્ય હિંદુ બાળક કરતાં જૈન બાળક તે બાબતના વર્તનમાં ઘણું આગળ વધેલું હોય છે, એટલે ઘરનું વાતાવરણ બાળકો ઉપર એટલી મોટી અસર કરે છે કે જે કેટલીક વખત તો જીંદગીના અટપટા સંયોગમાં પણ બદલાતી નથી અને ટકી રહે છે. આથી અન્ય હિંદુ ધર્મિઓ જૈન કુળમાં જન્મેલા સગીરની ત્યાગભાવના કેવા ઉચ્ચ પ્રકારની હોય છે, તે ન સમજી શકે તે સ્વાભાવિક છે. જેમ એક ૧૦-૧૨ વર્ષની ઉંમરના જૈન બાળકને રાત્રિભોજન શા માટે ન થાય ? પાણી, લીલી વનસ્પતિ વિગેરે શા માટે ખપ પૂરતીજ વાપરવી ? કંદમૂળ બટાટા ઈત્યાદિ શા માટે ન ખવાય ? વિગેરે પ્રશ્નો પૂછતાં મોટી ઉંમરના અન્ય હિંદુ ધમિને વિચાર કરવાને રોકે એવા પ્રશ્નોના જવાબો તે સહેલાઈથી આપી શકશે. આથી સ્વતઃ એ સિદ્ધ થાય છે કે બીજા અન્ય ધર્મના બાળકો કરતાં જેન બાળક ત્યાગધર્મના વતન તરફ સહેજે દેરાયેલા હોય છે. તેથી દીક્ષાની બાબતમાં તેઓ કાંઈ સમજતા નથી, એમ કહેવું એ જૈન બાળકના માનસ અને વર્તનને જાણ્યા કે તપાસ્યા સિવાયનું જ છે-એમ માની શકાય.
આટલું છતાંયે માની લઈએ કે દુનિયાદારીના વિકટ પ્રસંગે, જવાબદારીઓ, વિગેરેનું સંપૂર્ણ જ્ઞાન સગીરને પોતાને ન હોય, તેથી તેના વાલીઓ તેવા જ્ઞાનને નથીજ ધરાવતા એમ કહી શકાય જ નહિં. તેથી જ્યારે પાલકે તે બાળકને વિકટ પ્રસંગોને વટાવવા લાયક દેખે અને તેને તેઓ દીક્ષાના માર્ગે જવામાં અનુમતિ આપે, તે પછી સગીરની અણસમજની વાત આગળ ધરવી તે સગીરનું અહિત કરનારી છે. વળી કેટલાકે જણાવે છે કેસગીર પોતાના ભવિષ્યનું હિત ક્યા રસ્તે જવામાં છે–તે સમજતો નથી, તેથી તેનાથી દીક્ષા લઈ શકાય નહિં અને વાલીથી સંમતિ આપી શકાય નહિં. તો જે વાલીની ઈચ્છાને દીક્ષા પ્રસંગે નકામી ગણવામાં આવે છે તે જ વાલી પોતાના બાળકને દત્તક આપી શકે છે, પિતે એગ્ય માનેલી વ્યવહારિક કેળવણી આપી શકે છે, અભ્યાસ માટે દૂર દેશાવર મોકલી શકે છે, લગ્નમાં જેડી શકે છે વિગેરે અનેક દુન્યવિ કાર્યોમાં પાલ્યને વાળી શકે છે અને શ્રીમંત સરકારના કાયદાઓ તેને સગીરના હિતમાં માની અટકાયત કરતા નથી. તો પાલક પિતાના પાલ્યનું હિત, તેનું વર્તન, માનસ વિગેરે ઉપરથી જઈ વિચારી તેને દીક્ષાના સંસ્કાર અપાવે–એટલે ત્યાગ માર્ગે જવામાં
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદદ કરે, તો તેને તેમ કરતાં શાણું સરકારે વચમાં આવવું, તે કોઈ પ્રકારે યોગ્ય નથી.
કદાચ વાલી કે પાલકના સગીરની જવાબદારીના જ્ઞાનને બાજુએ રાખીએ અને સગીરે અણસમજથી દીક્ષાનો સંસ્કાર અંગીકાર કર્યો–એમ માની પણ લઈએ તો તે દીક્ષા ગ્રહણથી સગીરના જીવનને કે તેના શરીરને કયું નુકશાન થાય છે? કારણ કે જેન દીક્ષા સંસ્કારમાં હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીસંગ, અને પરિગ્રહથી માત્ર દૂર રહેવાનું જ હોય છે અને કોઈપણ જાતનું વ્યસન કરવાનું હોતું નથી. હિંસા, જૂડ અને ચોરીના ત્યાગ માટે તો અણસમજ અને સમજની ખેંચતાણ કાઈપણ મનુષ્ય કરી શકે તેમ નથી. કારણ કે આખી દુનિયાએ તેના ત્યાગને નીતિના નિયમ તરીકે સ્વીકારેલો છે. પરંતુ સગીર દીક્ષામાં સ્ત્રીસંગ ત્યાગ અને પરિગ્રહને ત્યાગ એ બે પ્રતિજ્ઞા કેટલાક દુનિયાદારીના વ્યવહારમાં રાચેલા વિદ્વાનોને પણ મુંઝાવી રહી છે. પરિગ્રહ-સૂવર્ણ, ધન, રૂપીયા, પૈસા, હીરા, માણેક વિગેરેને ગણવામાં આવે છે, પરંતુ તે પરિગ્રહની સાથે દુનિયાદારીના સુખનો સીધો સંબંધ નથી. અને તેથી જ માત્ર સુખભોગના સાધનો મેળવવામાં તેને ઉપલેગી ગણું ઈષ્ટ ગણવામાં આવે છે. એટલે જે આત્મા એ ભોગત્યાગની પ્રતિજ્ઞા કરી તેનાથી અલગ રહે છે તેને ઉપર જણાવેલા પરિગ્રહની કાંઈજ જરૂર કે આકાંક્ષા રહેતી જ નથી.
હવે ભોગત્યાગની પ્રતિજ્ઞા સંબંધમાં જૈન દીક્ષિતોને સ્ત્રી સંગ ત્યાગ કરવાનો હોય છે. બાકી બીજા ખાવા-પીવા વિગેરે સાધનો તે સાધુ ધર્મને બાધ ન આવે તેવી રીતે ગૃહસ્થ પાસેથી જૈન મુનિ અંગીકાર કરે છે. માત્ર સ્ત્રીસંગ ત્યાગને અંગે તેઓ યાવતજીવન બ્રહ્મચર્ય પાળે છે. આ પાલન જે કે આપણને દુષ્કર લાગે, પરંતુ જૈન સાધુઓને સ્ત્રી સાથે વાતો કરવાનું, સ્ત્રીવાળા મકાનમાં રાત્રિ રહેવાનું, સ્ત્રી પ્રત્યે એક દ્રષ્ટિએ જેવાનો તેમજ સંસારિની જોડેના મકાનમાં રહેવાનું પણ હોતું જ નથી. આ પ્રકારના સંયમના આચારેનું પાલન કરનાર આત્માઓને સ્ત્રી રોગનો ત્યાગ-એ મુશ્કેલ નથી. આ પ્રસંગે એક વાત ખાસ વિચારવા જેવી છે. સ્ત્રી સમાગમની ઈચ્છા આત્માને સ્વાભાવિક થતી નથી, પણ. સંગજન્ય છે. અને જેઓ તેવા સંયોગથી દૂર રહી આત્મકલ્યાણના માર્ગે સદાચારમાં મન, વચન અને કાયાથી તત્પર રહે છે, તેઓને સ્ત્રીરંગ રૂપી કૃત્રિમ ભોગસુખની ઈચ્છા ઉદ્દભવવાનો અવકાશજ હોતો નથી. તેમાં પણ જે બાળકે જન્મથી નિર્વિકારજ છે, તેવા નિર્દોષ બાળકે દીક્ષા સંસ્કાર લે, તેઓને
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો સ્વને પણ તેવી વિકૃતિ થવાનો સંભવ ન જ રહે, તેથી સગીર દીક્ષિતોને તે જીદગી સુધીનું નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન અત્યંત સુસાધ્ય અને નૈસર્ગિક થાય છે. આ વાત આજ સુધીના સગીર દીક્ષિતોની અવ્યાહત સ્થિતિથી સાબીત થાય છે, કારણ કે સગીર દીક્ષિતોમાંથી પતન થયાના દાખલા મળતા નથી. વળી કઈ માણસ દીક્ષા લે અને અમુક સમય પછી જે તેનાથી તે પાળી શકાય નહિં અને તેને તે આશ્રમ છેડીને સંસારમાં પાછા જવું હોય તો તેમ કરતાં તેને કોઈ રોકતું નથી.
ઉપર જણાવેલી બધી હકીકત વિચારવાથી માલમ પડશે કે સગીરને વાલીની સંમતિથી લેવાતા અને અપાતા દીક્ષાના સંસ્કારે કોઈપણ પ્રકારે વાલીને, સગીરને કે સમાજને અડચણ કરનારા કે અનર્થ કરનારા નથી, એટલું જ નહિં પરંતુ સગીરના જીવનમાં સદાચાર, જ્ઞાનવૃદ્ધિ, અને શાંતિ આદિ સદ્દગુણોને પોષનારાજ છે. આવા સગીરને અપાતા દીક્ષાના સંસ્કારને રકવાથી તેઓનું આ ભવ અને પરભવે સંબંધી કેટલું બધું અહિત થાય, તે શ્રીમંત સરકારે વિચારવું ઘટે છે.
છેવટે આ નિબંધ સગીરની ખાટી દયાના નામે જે કાયદો થઈ અમલમાં આવશે તો તેથી સગીરનું મેટું અહિત કરનાર નીવડશે, માટે શ્રીમંત ગાયકવાડ સરકારને આ અયોગ્ય સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ તાત્કાલિક પાછા ખેંચી લેવા મારી નમ્ર પણ આગ્રહપૂર્વક વિનંતિ છે.
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડાદરા રાજ્યના મે. ન્યાયમંત્રીને મેકલેલ પત્ર.
: મેાકલનાર :
અમીચંદ્ર ગોવિંદજી શાહ્, B. A. LL, B. ઍડવોકેટ
નવાપુરા–સુરત.
સુરત તા. ૭ : ૯ :' ૩૧.
મહેરઆન ન્યાયમંત્રી સાહેબ-વડાદરા રાજ્ય,
મુ. વડાદરા.
*
નામદાર શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી તા. ૩૦ જુલાઈ સતે ૧૯૩૧ ના રાજ આજ્ઞાપત્રિકા 'માં ‘ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ ' પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. મજકુર નિબંધથી જૈન સમાજમાં માટે” ખળભળાટ પેદા થયા છે અને જૈતાની ધાર્મિક લાગણીને ઘણાજ આઘાત પહેાંચ્યા છે, અને તે રદ કરવાનાં સંખ્યાબંધ કારણા પૈકી નીચે મુજબનાં કારણે। આપની સમક્ષ હાલમાં રજુ કરવા રજા લઉં છું.
૧. બાળદીક્ષાથી અનર્થાં થાય છે એ વાતમાં વજુદ નથી. બાળદીક્ષિત ઉત્તમ, નિષ્પાપ અને ધાર્મિક જીવન જીવી પોતાનું અને બીજાનું કલ્યાણ સાધે છે. અન થયેા હાય તેવા કાઇપણ દાખલેા બન્યા નથી. સાધુસંસ્થાને નાશ ઇચ્છનારાઓના ખાટા પ્રચારકાર્યથી એવી માન્યતા
થવા પામી છે.
૨. બાળકાને નસાડવા, લલચાવવા, ફોસલાવવાની વાત તદ્ન અસભવિત છે. જૈનશાસ્ત્રોમાં સગીરની દીક્ષા વડીલેાની રજા સિવાય થઈ શકતી નથી અને તેવી દીક્ષા આપવી એ જૈનશાસનમાં ગુન્હો ગણ્યા છે અને સગીરા બાબત મનુષ્યહરણ વિગેરે કાજદારી કાયદાએ પૂરતા છે. જૈનદીક્ષામાં લલચાવવા-ફોસલાવા જેવું કાંઈ છેજ નહિ. દીક્ષિત જીવનની ક્રિયા જાણવામાં આવે તે આમ બનવું અશકય સાબીત થઇ શકે છે.
૩. બાળ દીક્ષિતાની સંખ્યા અતિ અલ્પ છે અને કચિતજ એવા પુણ્યાત્માએ નીકળી શકે છે, અને તેવામાં કાઈપણ જાતને અન થયલા જણાયા નથી.
૪. દુનિઆમાં મહાન ગણાતા પુરૂષોમાંથી માટે ભાગે બાલપણથી સુસંસ્કારિત થયેલા જણાય છે. જૈનેના મહાન પુરૂષામાં પણ તેમજ છે,
૧૧
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા આ કાયદાથી મહાન પુરૂષોની ઉત્પત્તિની આશા હુંમેશાં નષ્ટપ્રાયઃ થઈ જાય છે.
૫. જૈન દીક્ષિત પાછો સંસારમાં આવવા ઈચ્છે તે તેને કાઇ રોકી શકતું નથી. દીક્ષામાં ધર્મક્રિયા અને અભ્યાસ સિવાય ખીજાં ખંધન નથી. દીક્ષા લેનાર હંમેશાં બહારના માણસાના પરિચય અને સમાગમમાં આવી શકે છે અને કાઈપણ પ્રકારનું દુઃખ હાય તો તેને જાહેર કરી શકે છે અગર દીક્ષા છોડી શકે છે.
૬. જૈન દીક્ષા એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું સર્વ પ્રકારે પાલન. આવા ઉત્તમ અને પવિત્ર જીવન માટે પ્રતિબંધ મૂકવા એ તદન અયેાગ્ય છે.
૭. દીક્ષિત સંસારમાં પાછો આવે ત્યારે તેનાં માલ-મિલ્કત ઉપરના હુક્કો રહેતા નથી એવું કહેવામાં વજુદ નથી. છતાં તેવા હક્કો સંસારમાં પાછા ફરતાં પ્રાપ્ત થાય એવા કાયદેા કરવામાં કદાચ આછી હરકત આવી શકે.
૮. બાળદીક્ષાથી કાઇના કાઈપણ પ્રકારના હિત અગર હક્કને વાંધા આવતા નથી, તેમજ નીતિ અગર કાયદાના નિયમતે બાધ આવતા નથી. તેા પછી બાળકની અને તેના વડીલની સ્વતંત્રતા ઉપર અંકુશ મૂકવા પ્રત્યેાજન નથી.
૯. જૈતાના અસલથી ચાલી આવતા શાસ્ત્રોથી સિદ્ધ થતા આવા તદ્દન નિર્દોષ અને પરમવિત્ર મા` ઉપર પ્રતિબંધ મૂકવેા, એ જૈનાને ગંભીર અન્યાયરૂપ છે.
૧૦. ધાર્મિક માન્યતાઓ અને સસ્કારામાં દખલગીરી નહિ કરવાના સવ રાજ્યસત્તાઓને માન્ય ઉત્તમ સિદ્ધાંતને ‘ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ ' બાધ પહોંચાડે છે અને જૈન ધર્મનાં ક્રમાતાને નાબુદ કરે છે. ૧૧. આ નિબંધ આખી આર્યસંસ્કૃતિના મૂળમાં ધા કરે છે.
૧૨. બાળદીક્ષિત પોતાનું હિત સમજી શકતા નથી, એ દલીલ વ્યાજખી નથી. એમ કહેવાથી કર્મો, પુનર્જન્મ અને આત્માની માન્યતાને વાંધા આવે છે. એમ હોય તે! ઘણા બાળકો દીક્ષા કેમ લઈ શકતા નથી ! કારણ કે બધાજ બાળકામાં અણુસમજ સરખીજ માની લેવાય તેા બાળદીક્ષાનુ પ્રમાણુ હાલમાં જે તદ્દન અલ્પ અને જવલ્લેજ બનવાવાળુ છે તે હાય નહિ.
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
૧૩. આઠ વર્ષથી સોલ વર્ષ સુધીનો બાળક અમુક સંજોગોમાં ગુનોગાર થઈ શકે છે. ત્યાં જે બાળક સમજપૂર્વક કાર્ય કરતો હોઈ શકે, તો જૈન દીક્ષા જેવા પરમ પવિત્ર અને નિર્દોષ માર્ગમાં બાળકની સમજણ હેવામાં શું બાધ આવી શકે?
૧૪. વગર સમજે બાળક દીક્ષા લે તો ક્યાં સુધી ટકી શકે છે કારણ કે દીક્ષિત જીવનમાં તો દરેક પ્રકારનું સંયમ અને ઈકિયેના તમામ વિષચોથી અલગ રહેવાનું છે અને દુનિની દ્રષ્ટિએ શુષ્ક દેખાતું તેવું જીવન આનંદથી પસાર કરનાર બાળકને અણસમજુ કયી રીતે કહેવાય?
૧૫. હરકેઈ દ્રષ્ટિએ જૈન દીક્ષા જેવા પવિત્ર અને નિર્દોષ જીવનમાં કોઈપણ પ્રકારના નુકશાન કે હાનિની સંભાવના પણ નથી.
તે સિવાય આ નિવેદન સાથે મારા તરફથી પ્રસિદ્ધ થવા મોકલી આપેલાં બે લેખો મેકલ્યા છે. જણાવેલી હકીકતો પર પણ આપેલા બે લેખો મોકલ્યા છે. તે લેખમાં જણાવેલી હકીકત પર પણ આપ સાહેબનું ખાસ ધ્યાન ખેંચું છું. આશા છે કે-આપ તમામ હકીકતોને લક્ષમાં લઈ “દીક્ષા. પ્રતિબંધક નિબંધ'ને રદ કરી, જૈન જેવી શાંત અને ધર્મપ્રિય સમાજના હૃદયનો ફફડાટ દૂર કરી તેમની ધાર્મિક સ્વતંત્રતામાં આવતે અંતરાય દૂર કરશે.
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४ જૈનધર્મની બાળદીક્ષા અનર્થકારી નથી, પણ અર્થસાધક છે!
: લેખક : અમીચંદ ગોવિંદજી શાહ, .AJ... ઍડવોકેટ.
નવાપુરા–સુરત,
(૧)
ના. ગાયકવાડ સરકારનો દીક્ષા પ્રતિબંધક નિબંધ’ બાળદીક્ષાથી થતા માનેલા અનર્થોને કારણમાં જણાવી બહાર પાડવામાં આવ્યું છે, માટે બાળદીક્ષામાં અન છે કે કેમ તે તપાસવાની ખાસ જરૂર છે. પહેલી જ તકે આપણે જણાવી દેવું જોઈએ કે જે અનર્થોની હયાતિ માની લેવામાં આવી છે તેમાં ગંભીર ભૂલ અને ગેરસમજ છે. બાળદીસાથી કેઈપણ અનર્થ કે નુકશાન થયું જ નથી. એવો એક પણ ખલે મેજુદ નથી. પ્રથમ તે બાળદીક્ષિતોની સંખ્યાજ એટલી બધી અલ્પ છે કે આંગળીને ટેરવે ગણી શકાય, અને બાલ્યવયમાં દીક્ષા લેનારા પણ કઈકજ મહા પુણ્યશાલી અને ઉત્તમ સંસ્કારવાળા આત્મા હોય તોજ નીકળી શકે છે. જૈન દીક્ષા કાંઈ સહેલી વસ્તુ નથી અગર જે ફોસલાવવા-લલચાવવાનું કહેવામાં આવે છે તેવું કાંઈ પણ નથી. જૈન દીક્ષા સમજનાર અગર તેની કાર્યવાહીથી માહીતગાર આ બાબત સહેલાઈથી સમજી શકે તેમ છે. તે પછી આટલો બધો ઘંઘાટ કેમ ? ઉત્તમ ધર્મકરણીમાં, શુદ્ધ વાતાવરણમાં અને ઉંચા પ્રકારની આત્મિક ઉન્નતિની કેળવણીમાં એક બાળક મરજીપૂર્વક પોતાના વડીલની રજાપૂર્વક કવચિજ પ્રવેશ કરે, તેમાં રાજ્યનો પ્રતિબંધ કેમ સંભવે ? આવા સુસંસ્કારિત અને પવિત્ર જીવન જીવવામાં અનર્થ શું તે સમજવું મુશ્કેલ છે. કોઈને એવું સમજાવવામાં આવતું હોય કે_બાળકનું જીવન બંધનયુક્ત થઈ જાય છે અને તેમાંથી તેની નીકળવાની ઇચ્છા છતાં નીકળી શકાતું નથી તો તે પણ તદ્દન ખોટું છે. અને એવી બેટી હકીકતો જનસમાજ સમક્ષ ઇરાદાપૂર્વક રજુ કરી વ્યવસ્થિત રીતે ગેરસમજ ઉત્પન્ન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. કોઈપણ દીક્ષિત દીક્ષા લીધા પછી પાછે સંસારમાં ચાલી જવા માગતા હોય તે તેને કોઈપણ રોકી શકતું નથી. વળી જે ઉપાશ્રયમાં સાધુઓ રહે છે ત્યાં હર કોઈ ટાઈમસર શ્રાવકો ખુશીથી જા આવ કરી શકે છે, દીક્ષિતે સાથે વાતચીત કરી પરિચયમાં આવી શકે છે, માટે જે કોઈ દીક્ષિત પર કલ્પી લીધેલું કેઈપણ પ્રકારનું બંધન હોય તેમ તો જણાયું નથી. તો પછી આવા ઉત્તમ જીવનમાં વાંધો છે ?
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
એવું પણ કાઇક ઠેકાણે સાવવામાં આવે છે કે-બાળદીક્ષિત સંસારમાં પાઠે આવે તે તેની જીંદગી ર થઈ જાય છે અને તેના સાંસારિક હક્કો નષ્ટ થઈ તૈય છે. આ હકીકત પણ ઉધે રસ્તે દારવનારી છે, કારણ કે-એવું બન્યાને એક પશુ દાખલા નધી. છતાં એમ માની લઈએ તા તેને માટે તા કાયદો એમ હોઈ શકે કે કાઈપણ દીક્ષિત સંસારમાં પાછા આવે તેા તેના મિલ્કત સંબંધીના કાઈપણ સાંસારિક હકકાને વાંધા આવશે નિહ. આવા કાયદા જો બહાર પાડવામાં આવે, તે અમુક દ્રષ્ટિએ કાંઈક તેને માટે કહી શકાય. પર ંતુ તે મુજબ નહિં કરતાં બાળદીક્ષા સામે જે પ્રતિબંધ મૂકવા નિબંધ મૂકાયા છે તે તેા તદ્દન અયેાગ્ય અને ધાર્મિક માન્યતાઓના મૂળ પર વગર કારણના એક ક્ટા છે. ના. ગાયકવાડ સરકાર આવા નિબંધ અમલમાં મૂકી જૈનાની લાગણીઓને આધાત પહોંચાડી તેએાની શાસ્ત્રીય માન્યતામાં દખલગીરી નહીંજ કરે, એ આશા વધુ પડતી નહીં ગણાય.
કહેવાની જરૂર ભાગ્યેજ હાય કૈ–દુનિયાના મહાન પુરૂષ ઘણે ભાગે બાળપણના ઉત્તમ સંસ્કારાને લઇનેજ થયા છે. અત્યારના જૈન સમર્થ આચાયો પૈકીમાંથી પણ ઘણા બાળદીક્ષિતા છે અને ભવિષ્યમાં પણ જૈન સંસ્કૃતિ ના રક્ષક અને પાકા પણ તેવાઓમાંથીજ થશે, એમ માનવાને ઘણાં કારણા છે. તો પછી આર્યસંસ્કૃતિને પાપનાર અને ઉત્તેજક ના. ગાયકવાડ સરકાર જેવા મહાન રાજ્યને આવી ઉત્તમ અને પરમ પવિત્ર વસ્તુમાં આડ ઉભી કરવાને વિચાર થાય એ બહુજ ખેદજનક બીના છે. અને એકતરફી સાંભળીને તેવા વિચાર પર આવવાનું બન્યું હોય તેા વગર વિલંબે ખરી હકીકતથી માહેતગાર થઇ દીક્ષા પ્રતિબંધક નિબંધ' જેવા કાયદાને ધારાપોથીમાંથી દૂર કરી જૈનસમાજની અંતરઆશિષ મેળવવાની આવશ્યકતા છે.
(૨)
પ્રતિબંધનું કાંઇજ કારણ નથી !
ચાલુ સમયમાં જ્યારે દરેક કામ પોતાના ધાર્મિક સંસ્કારો અને માન્યતાઓના રક્ષણ અને બચાવ માટે આકાશ-પાતાળ એક કરી રહી છે, ત્યારે કમનસીબ જૈનસમાજમાં, જૈનજાતિમાં જન્મવા માત્રથી જૈન હેવાતાએ જૈન ધર્મના ઉત્તમ અને પરમ પવિત્ર સિદ્ધાંતાને નાશ કરવા-કરાવવા પોતાનું સર્વ સામર્થ્ય વાપરી રહ્યા છે અને એવા જૈન તરીકે જગતમાં ઓળખાતા હોવાથી મુશ્કેલીમાં ઘણા વધારા થાય છે.
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુનિયાની નજરે દીક્ષાનો વિષય હાલમાં મૂખ્ય રીતિએ ચર્ચાય છે અને તેમાં વળી વડોદરા રાજ્ય તરફથી બાળ દીક્ષા સામે પ્રતિબંધ કરનારે. નિબંધ જ્યારથી બહાર પડે છે, ત્યારથી એ ચર્ચાએ ઘણુંજ તીવ્ર સ્વરૂપ લીધું છે. અને જ્યારે આવી આગળ પડતી રાજસત્તા ધર્મ બાબત માં વચ્ચે આવવાના પગલાં લેવા વિચાર રાખે છે, ત્યારે તે પ્રશ્ન એટલે બધે ગંભીર થઈ જાય છે કે–તેનો શાંત ચિત્તે દરેક રીતિએ સમજુ માણસોએ વિચાર કરવો જોઈએ અને તપાસવું જોઈએ કે આ કાયદે કરવાને કોઈ તેવા વ્યાજબી કારણે છે કે નહિ ! કેવા સંજોગોમાં તેવો કાયદો થઈ શકે ? એ કાયદે કરવાની જરૂર ઉભી થઈ છે કે કેમ ?
પ્રથમ તે એ નિબંધ શું કારણોને લઈને ક્યા રીતિએ બહાર આવી શકે, તે તપાસવાની ખાસ જરૂર છે. જેના કહેવાતાઓમાં એક એવે વર્ગ હસ્તી ધરાવે છે કે જે સાધુસંસ્થાને, દીક્ષાને તદ્દન નાબુદ કરી નાંખવા માંગે છે. એનાં કારણે જૈનેતર સમાજ કદાચ નહીં સમજતી હોય પણ તે ઘણાં ઉંડા છે અને તેમાં ઉતરવાનો આ પ્રસંગ નથી. છતાં એટલું જ કહેવું હાલ બસ છે કે–સ્વાર્થીઓના મનઃકતિ મનોરથ પાર પાડવામાં મૂખ્ય અંતરાયરૂપ કેઈપણ હોય તો તે પવિત્ર જૈન સાધુસંસ્થા છે અને તે સંસ્થાનો નાશ કેમ જલદી કરે, એ તેવા વર્ગનું ધ્યેય છે. આ ધ્યેયને સામે રાખીને પ્રથમ કાર્ય તો એ આરંભ્ય કે-જૈન દીક્ષાને જગતની સમસ એક “હાઉ” તરીકે અગર એક ખરાબ વસ્તુ તરીકે ચિતરી, જાતજાતના લેખ લખી, મનફાવતી વાતો ગોઠવી–ઉભી કરી, જુઠ્ઠાં અને ગલીચ તરકટો ઉભાં કરી, ખોટા ઝગડાઓ ઉભા કરી, સ્વયં પિતે ઉપજાવી કાઢેલી વસ્તુએ આગળ ધરી, દીક્ષા વિરૂદ્ધ જેટલું બની શકે તેટલું પ્રચાર કાર્ય કર્યું અને સ્થિતિ એવી બનાવી મૂકી કે જેથી શું છે તેની તપાસ કરે. દીક્ષા શું છે, ત્યાં કેવા આચાર છે તેની જાતે તપાસ કરી માહિતી મેળવો. દક્ષામાં નસાડવાનું, ભગાડવાનું કે ફોસલાવવાનું કાંઈ છે જ નહિ, પરંતુ જડવાદના રંગથી રંગાયેલા અને જૈન કુળમાં જન્મવા માત્રથી પોતાને જૈન કહેવડાવતા કેટલાક
જ્યારે એવી વાતે છાપાઓમાં ફેલાવવા માંડી ત્યારે સ્વાભાવિક રીતિએ જૈનેતર સમાજનું પણ ધ્યાન ખેંચાયું, અને એવા ઉભા કરેલા પ્રચારથી એક તરફ દોરવાઈ જઈ ખરી વસ્તુસ્થિતિની તપાસ પણ કર્યા વગર સામાન્ય જનતાએ માની લીધું કે કાંઈક હશે. આવાં કારણેથી વડોદરા રાજ્યનો નિબંધ બહાર આવ્યું હોય તે ના નહીં.
હવે જૈન દીક્ષા શું ચીજ છે તે ટુંકમાં જ સમજાવવું હોય તે કહી શકાય કે–જંદગીભર મનથી, વચનથી, કાયાથી હિંસા કરવી નહીં, જુ
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલવું નહીં, ચોરી કરવી નહીં, બ્રહ્મચર્ય પાળવું અને દુનિયાની કોઈપણ ચીજ પર માલીકી રાખવી નહીં–એવી દેવગુરૂ સમક્ષ લીધેલી દ્રઢ પ્રતિજ્ઞાનું પાલન એ દીક્ષા. અને તે પ્રતિજ્ઞામાં નહિ કરવાની વસ્તુ બીજા પાસે નહિ કરાવવાની અને કરનારને સારે નહિ માનવાનો પણ સમાવેશ થઈ જાય છે. આથી આપણે જોઈ શકીશું કે—કોઈપણ સમજુ માણસ આ દીક્ષાથી વિરૂદ્ધ સંભવી શકતો પણ નથી, કારણકે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપ જે દીક્ષા તેનાથી વિરૂદ્ધ હોય પણ કોણ ? આ પ્રસંગે એક બાબતની નોંધ લેવી આવશ્યક છે. અમુક પ્રતિષ્ઠિત ગણુના અજૈન પત્રકારે દીક્ષા જેવી જૈનોની મહાન અને પરમ પવિત્ર સંસ્થા માટે ફાવે તેમ લખે જાય છે. જો કે તેમાં મૂખ્ય દોરવણી અમુક જૈન કહેવડાવનારાઓની છે, કે જેઓ જૈન ધર્મમાં આવા અજ્ઞાનતાભર્યા લખાણોથી ખુશ થઈ પિતાની કુનેહભરી સફળતા માટે પોતાની જાતને અભિનંદન આપી ગૌરવ લે છે. છતાં પણ તેવા પત્રકારોને આપણે બેશક કહી શકીએ છીએ કે તમો બેશક ચર્ચા કરી શકે છે, પરંતુ વાસ્તવિક રીતે ફેલાવવાનું બની શકે તેમ છે યા નહીં, તેની તજવીજ કરે. કેવળ સ્વાર્થીઓ અને વિરોધીઓનાં જુઠ્ઠાં અને તરકટી લખાણથી દેરવાઈ નહીં જાઓ. સાધુઓને કેવી રીતે કેવા ખોટા અને નજીવા કારણે કૅટ દરબારે ઘસડવામાં આવ્યા છે, તેની જે તપાસ કરે તો સમજાશે કે–સગીરોને નસાડવા કે ભગાડવા કે ફેલાવવાનું કોઈપણ વખત બન્યું જ હોય તે સાધુઓને તેઓ છોડે એવા નથી, કારણ કે મનુષ્યહરણ વિગેરેના ફોજદારી ગુનાઓ દરેક ઠેકાણે અમલમાં છે. એવી દલીલ કરનારને તમે પૂછી શકે છે કે એક પણ દાખલો બતાવો કે જેમાં કોઈપણ જૈન સાધુને આવા ગુન્હા માટે સજા થઈ હોય અગર તકસીરવાર કર્યા હોય, પણ કયાંથી બને ? એવું બન્યું હોય ત્યારેને ? બીજી વાત એ છે કે-જૈન ધર્મમાં આઠ વર્ષથી સોળ સુધીને માટે માબાપ અગર વાલીની રજા સિવાય દીક્ષા આપવી એ ગુને છે. એટેલે પણ નસાડવી-ભગાડવાની મનઃકલ્પિત વાતમાં વજુદ નથી, અને જેને આપણે ફેલાવવા કે લલચાવવા જેવું કહીએ છીએ, એવું જૈન દીક્ષામાં છે શું ? દીક્ષા પછી નથી કરવાહરવાનું, નથી મોજશોખ કરવાનું, નથી કેઇપણ જાતના વાહનમાં બેસવાનું, ફક્ત સંયમ પાળીને દરેક પંકિયેના વિવયને હરેક પ્રકારે રોકવાનું, અને ધર્મક્રિયામાં રક્ત રહી અભ્યાસ કરી આત્મકલ્યાણ સાધવાનું.
હવે બાળ દીક્ષાનો સવાલ વિચારીશું તો રહેજે સવાલ થશે કેવડોદરા રાજ્યને તેના પર પ્રતિબંધ મૂકવાનું કોઈપણ પ્રયોજન છે કે નહીં ?
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તે કાયદે કરવા યોગ્ય છે કે નહીં ? કેઈપણ રાજસત્તાને ધાર્મિક સંસ્કાર અગર માન્યતાઓમાં અને શાસ્ત્રોનાં ફરમાનોમાં આડે આવવાને ત્યારેજ હક્ક હોઈ શકે કે સમાજને અગર સમાજના કોઈપણ અંગને તેથી હાનિ અગર નુકશાન પહોંચતું હોય, અથવા બીજા કોઈને સ્થાપિત હકકોમાં દખલગીરી થતી હોય, અથવા સ્વીકારાએલા કોઈપણ કાયદા અગર નીતિના બંધારણમાં વાંધો આવતા હોય. જૈન દીક્ષા જેવી નિર્દોષ અને પવિત્ર વસ્તુમાં તેવી કોઈપણ જાતની સંભાવના પણ નથી. દીક્ષિત પિતાનું કલ્યાણ સાધી બને તે બીજાને તેમ કરવામાં મદદગાર થાય છે. એમાં કોઈના હક્કને નુકશાન થાય છે તેવું ક્યાંય પણ નથી. તે પછી જૈનોની ધાર્મિક લાગણી એને આઘાત પહોંચાડી ધાર્મિક માન્યતાઓમાં પ્રતિબંધ શું કામ ? નામદાર મહારાણી વિકટોરીઆના ઢંઢેરાનો સિદ્ધાંત દરેક રાજ્યને માન્ય છે, તે પછી વડોદરા રાજ્યનો “દીક્ષા પ્રતિબંધક નિબંધ ” કેમ હોઈ શકે ? અને જૈન કેમ આ નિબંધ કેવી રીતિએ સહન કરી શકે ? અહીં કોઈ કહેશે કેકેટલાક “જૈનો’ પણ આ કાયદાની તરફેણમાં છે, તો તેને જવાબ એ છે કે–એ કાયદાનું મૂળભૂત કારણુજ એ કહેવાતા જનો છે. જૈનસમાજમાં નહીં ફાવવાથી આવી રીતે રાજ્યના કાયદાનું શરણ લેવાય છે પરંતુ પ્રથમ સવાલ એ છે કે–જૈન કોણ? જૈન ધર્મ છે અને તે ધર્મને નહિં માને તે જૈન જાતિમાં જન્મવા છતાં, જૈન તરીકે દુનિઆ એને ઓળખે છતાં, વાસ્તવિક જૈન નથીજ. અને વડોદરા રાજ્યનો “દીક્ષા પ્રતિબંધક નિબંધ” જૈનશાસ્ત્રોથી તદન વિરૂદ્ધ છે એમ એખી રીતિએ સાબીત કરતાં જરાપણ વાંધો આવે તેમ નથી. તો પછી જૈન ધર્મમાં, શ્રદ્ધાળુ વર્ગની ધાર્મિક માન્યતાઓમાં તથા તેઓના ધાર્મિક સંસ્કારમાં આડે આવવાની કોઈ પણ રાજ્યની સત્તા હોઈ શકે નહીં, સિવાય કે તેનાથી બીજા નીતિ અગર કાયદાના નિયમને બાધ આવતો હોય. પણ તેવું તો કાંઈ છે નહીં. અને તેવો પ્રસંગ કલ્પી લઈએ તો રાજ્યના કાયદાઓમાં તેને માટે પૂરતો બંદોબસ્ત છે.
ઉપરનાં કારણોથી વડોદરા રાજ્યના સત્તાધિકારીઓને વિનવી શકાય છે કે-“દીક્ષા પ્રતિબંધક કાયદો ” તદ્દન બીનજરૂરી અને જૈન જેવી શાંત અને ધાર્મિક કોમની હૃદયની લાગણીઓને અત્યંત દુભાવનાર છે. પ્રજાના સ્વીકારાએલા હકક્કોમાં વિના કારણે દખલગીરી કરનાર છે. જૈન ધાર્મિક સિદ્ધાંતોને બોધ પહોંચાડે છે અને બીલકુલ બીનજરૂરી છે; માટે વહેલામાં વહેલી તકે તે નિબંધને પાછો ખેંચી લેવો જોઇએ.
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯
। ૐ હૈં નમઃ ।
શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડીઆનું નિવેદન.
બાળદીક્ષા, દીક્ષાધર્મ અને વિરૂદ્ધ દલીલેાના ખોટાપણા ઉપર ફેંકેલા પ્રકાશ.
નામ——ચીમનલાલ કેશવલાલ કડી, મત્રી, એલ ઇન્ડી યંગમૅન્સ જૈન સાસાયટી સંમેલન.
રહેવાસી—અમદાવાદ.
ધર્મ—જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક
ઉમર--૩૩.
ધંધાશેર બ્રોકર અને કાપડને.
શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી પ્રસિદ્ધ થયેલ સૈન્સાસ દીક્ષા પ્રતિબંધક ખરડાની તપાસ અર્થે નીમાએલી સમિતિના માનવતા સભ્ય જોગ—— મુ. વડાદરા. આપની સરકાર તરફથી તા. ૩૦ જુલાઈ ૧૯૩૧ ની ‘આજ્ઞા પત્રિકા ’માં પ્રસિદ્ધ થએલ ‘ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક ' ખરા સંબંધમાં હું નીચે મુજબ મારૂં નિવેદન રજુ કરૂં છું:
મજકુર ખરડાતી જરૂરીયાત દર્શાવવામાં જે કારણેા જણાવવામાં આવ્યાં છે તે સત્યથી વેગમાં છે અને અમારી ધર્મવતનની સ્વત ́ત્રતામાં બીનજરૂરી ડખલ કરનાર હોવાથી હું મજકુર ખરડાને વિરોધ કરૂં છું.
૧. મજકુર ખરા જૈન દર્શનના ત્યાગ માર્ગ ઉપર આક્રમણુરૂપ હાવાથી, જૈન દર્શન એ શું છે અને સંસાર ત્યાગ સાથે એને કેવા સંબંધ છે, એ વિચારવું અગત્યનું છે. જૈન દર્શનના પ્રરૂપકા જિન હાય છે. જિન એટલે રાગદ્વેષને જીતનાર. જગત્ પાતાનાં કમેૉના યોગે પીડાઇ રહ્યું છે. અને તે કર્મોના નાશ થાય તાજ જગત્ સુખી થઈ શકે, એમ જ્ઞાનચક્ષુથી નિહાળીને શ્રી જિનેશ્વરદેવાએ શાસનની સ્થાપના કરી છે.
૨. જગતના કલ્યાણનીજ એક ભાવનાથી શ્રી જિનેશ્વરદેવાએ જૈન ધર્મની સ્થાપના કરી છે. આ અનાદિ દુ:ખી સંસારની કાઇ પણ જડ હાય તેા તે રાગ છે, અને જયાં રાગ છે ત્યાં દૂધ તેા નિયમા હોયજ. સંસારની જડ રૂપી રાગ અને દ્વેષને જેઓએ જીતીને શુદ્ધ અને સચ્ચિદાનંદ સ્વરૂપ
૧૨
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત કર્યું–તે અમારા શ્રી જિનેશ્વરદેવેએ સ્વયં અનુભવેલ સંસારદુઃખના નિવારણનો માર્ગ કમરોગથી પીડાતા જગતને દર્શાવ્યો, અને તે જૈન ધર્મ. આવા ધમમાં ત્યાગ ઓતપ્રોત હોય એ સ્વભાવિક જ છે. એથી જ જૈન ધર્મને ત્યાગધમ પણ કહે છે. ત્યાગ સાથે જૈન ધર્મનો અરિથમજજાનો સંબંધ છે. જે જૈન ધર્મ રૂપી વિરા શરીરમાંથી ત્યાગરૂપી આત્મતત્ત્વ ખસેડી લેવામાં આવે તો તો જૈન ધર્મ એ માત્ર શાબ્દિક ખોખુજ રહે.
૩. જૈન ધર્મ અને ત્યાગ આમ એકમેક હોવાથી તેના અનુયાયીએમાં પણ ત્યાગની વૃત્તિ અને પ્રવૃત્તિ જીવન ધ્યેય રૂપે હોયજ. આ પ્રમાણે
જ્યાં આવી ઉત્તમ ત્યાગની ભાવના હૃદય સાથે જડાએલી હોય અને કુટુંબી જનોના વર્તન પણ જ્યાં ત્યાગ સંસ્કારથી વાસિત હોય, તે ઘરોમાં ત્યાગ ધમ નાં બીજ સહેલાઇથી વવાય. એટલે વીતરાગ પરમાત્માની પૂજા, ત્યાગી ગુરૂઓની સેવા અને રાગને કાપનાર ત્યાગધર્મની ક્રિયાઓ સામાયિક-પૌષધાદિ જ્યાં બાળપણથી જ નજરે જોવાતાં હોય, વધુમાં રાત્રિભોજનને ત્યાગ, અભક્ષ્ય વસ્તુઓ પરત્વેનો અનાદર, અને તપ ધ્યાન તરફની પ્રવૃત્તિ જ્યાં ચાલુ હોય, અને પૂર્વભવોની ત્યાગધર્મની આરાધના હોય, તો બાળક પણ સર્વ ત્યાગ તરફ દોરાય-એ નિઃશંશય છે. પરંતુ સર્વ જીવો સરખા સંસ્કારવાળા કે સરખી આરાધના વાળા હતા નથી, હેય પણ નહિ. તેથી શ્રી જિનેશ્વરદેએ જેઓ સર્વ ત્યાગ કરી શકે તે માટે પ્રથમ આદરણીય સર્વવિરતિ ધર્મ (દીક્ષા) કહ્યો, અને જેઓ સર્વ ત્યાગના ધ્યેયવાળા હોય, પરંતુ પૂર્વભવોની તેવી ઉત્તમ પ્રકારની આરાધના ન હોય અને વર્તમાનમાં નવી આરાધના કરવા માટે જોઈએ તેવી સામગ્રી ન સાંપડી હોય, તેવાઓ માટે બીજા નંબરે દેશવિરતિ ધર્મ (શ્રાવક ધમ) કહ્યો, અને તે દેશવિરતિ ધર્મ પણ આરાધવા જેઓ શક્તિમાન ન હોય તેમને માટે સમ્યકત્વ ધમ કહ્યો અને તેટલી પણ શક્તિ જેનામાં ન હોય તેવા આત્માઓ માટે માર્ગોનુસારીપણાનો માર્ગ દર્શાવ્યો. આ રીતે રચના કરીને સકળ જીવ માત્રના હિતચિંતક કી જિનેશ્વરદેવોએ સર્વને ધર્મમામાં આવવાની અને રહેવાની સગવડ કરી આપી છે.
કેટલાકને થયેલ ભ્રમ ૪. ઉપકારીઓએ કરી આપેલી ઉપર જણાવેલી આત્મહિતસાધક સગવડને પણ કેટલાક સંસારરસિક આત્માઓએ ઉલ્ટો અર્થ કર્યો. તેઓએ આખાયે ક્રમ ફેરવવા પ્રયત્ન કરવા માંડયો અને જે પ્રથમ આદરણીય સર્વવિરતિ ધર્મ, તેને છેવટના માર્ગ તરિકે ગણાવવા લાગ્યા. આના
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્થનમાં તેઓએ વેદાન્ત મતવાળાઓના ચાર આશ્રમની રચનાનો આધાર લીધે, પણ વેદોમાં કહેલી......વાતને ભૂલ્યા. આટલુંજ જે સંસારરસિકો બનીને બેસી રહ્યા હોત તો તો સમાજમાં આજે જે ઝઘડા દેખાય છે તે ઉપસ્થિત થાત નહિં. ફક્ત જૈનની વાસ્તવિક માન્યતા ઘરના પણ જૈન તરિકે ઓળખાત અને એટલા પૂરતું જ સમાજને નુકશાન રહેત. પરંતુ તેઓએ તે સૌથી વિશેષ વિશિષ્ટ ગૃહરધિર્મને આપવા માંડી, તે માટેની શાસ્ત્રજ્ઞાઓ ખોળવા માંડી, મલી નહિ એટલે સર્વવિરતિ ધર્મ અંગીકાર કરવાની અશક્તિવાળા માટે ઉપર જણાવ્યું તેમ જ્યાં ગૃહસ્થને ધર્મ માટે ઉઘુક્ત થવા માટેના વિધાન છે-તે એકાંત આજ્ઞા તરિકે દેખાડી સમાજને ઉલ્વે માર્ગે ચડાવવાનો પ્રયત્ન આરંભ્યો અને સમાજેદ્દારને નામે ધર્મ વિરૂદ્ધ આચરણ, દેવદ્રવ્યનું ભક્ષણ, વિધવા પુનર્લગ્નની હિમાયત, પાશ્ચાત્ય કેળવણીને પ્રચાર, ધાર્મિક અનુષ્ઠાનની વિરૂદ્ધના વિગેરે કાર્યોનું સમર્થન કરવા માંડયું અને કેટલાક અજ્ઞાન વર્ગ અર્થકામની લાલચોથી તે તરફ ઢળે પણ ખરો.
ધર્મરક્ષણ માટે ત્યાગી સંસ્થાના પ્રયત્નો ૫. આ સ્થિતિ ધર્મપ્રેમી જૈન સમાજને અસહ્ય લાગવા માંડી અને આ વાતે ચર્ચાવા લાગી. સમાજના ઉદ્ધારને નામે ફેલાતો ધર્મ વિશેધતો આ રોગ નાબૂદ કરે જોઈએ, એ જરૂરી લાગ્યું. સર્વ ધર્મમાં ધર્મનું રક્ષણ કરનાર તે તે ધર્મના ત્યાગીઓજ ગણાય છે, એટલું જ નહિ પણ ધર્મશાસ્ત્રોમાં તેવા પ્રસંગોએ છતી શક્તિએ ચૂપ બેસી રહેનાર ધર્મગુરૂઓને દેશીત ગણ્યા છે અને તેથી જ કળિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે –
નૈનધર્મષિ સુન, લંઘાgિવિધાનિ | जिनाज्ञाराधकः साधुः, स्वशक्त्या वारयेदिह ॥ १॥"
તે , ત વતાનું પુનરા . વશ્વમીતિ ભવે વોરે, સનિનાજ્ઞાવિધિના | ૨ |
આ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના આરાધક સાધુએ શ્રી જૈનધર્મના દુશ્મન અને શ્રી રાઘનું અશુભ કરનાર દુષ્ટોને પિતાની શકિતથી વારવા જોઈએ.”
એટલુંજ નહિં– પણ જે નર પિતાનું સામર્થ્ય હોવા છતાં તેવા દુષ્ટોની ઉપેક્ષા કરે,
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACH
તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને વિરાધક થઈને ભયંકર એવા સંસારમાં ઘણું ઘણું ભટકે છે.”
૬. આ ધર્માજ્ઞાને અનુસરીને અમારી ત્યાગી સંસ્થાએ ચોમેરથી એ ધર્મવિરોધી પ્રચારનો પ્રતિકાર કરવા માંડે છે. આ વખતે મુંબઈમાં બીરજ પં. શ્રી. અંતિવિજયજીએ (હાલ કાલધર્મ પામ્યા છે) જૈન સમાજની સંસ્થા તરિકે પોષાતા “શ્રી મહાવીર વિદ્યાલય માં ઑકટરી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને હાથે થતી ત્રસજીવોની હિંસાનો પ્રશ્ન ઉપાશે અને વિદ્યાલયના સંચાલકોને બોલાવી પેટને ખાતર થતી તે હિંસા બંધ કરવા સૂચવ્યું. પણ જેઓને ગમે તે પ્રકારે ગૃહસ્થાશ્રમને પુષ્ટ કરવો છે, તેઓ સાંભળે પણ શાના ? વિદ્યાલયના સંચાલકોએ તેની દરકાર કરી નહિં તેથી આ પ્રશ્ન ચારે બાજુએથી ઉપડ્યો. આથી પરમોપકારી સાધુઓ વિરૂદ્ધ કલાગણી ઉકરવા ન ઈચ્છવાયેગ્ય ઘણા પ્રયત્નો એ સુધારક તરફથી થયા, પણ તેમનું કાંઈ વળ્યું નહિં અને સમાજને મોટો ભાગ તેના જ દ્રવ્યથી પિછાતી સંસ્થા દ્વારા આજીવિકાને ખાતર થતી ત્રસ જીવોની હિંસાથી કમકમી ગયે. આ વખતે એ સુધારને જણાવ્યું કે જ્યાં સુધી જૈન સમાજના હૃદયમાં આ સાધુ સંસ્થા પ્રત્યે પૂજ્યભાવ છે ત્યાં સુધી આપણા મનસ્વી સુધારાઓ થઈ શકવાના નથી. આથી તે વખતથી તેઓએ પિતાની સર્વશક્તિઓ-લખવાની, બલવાની–ને ઉપયોગ એ પૂજ્ય સંસ્થાને હલકી ચીતરવા માટે કરવા માંડ્યો. અગ્રગણ્ય વિદ્વાન સુવિહિત સાધુઓની કેટલાક પેટભરા પાના કેસમાં અનેક તર્કટથી નિંદા કરવા માંડી. દેશની સ્વતંત્રતાની લડતના સાધુઓ વિરોધી છે, જૈન સમાજના ઉત્કર્ષ તેમને ગમતો નથી વિગેરે અનેક આક્ષેપ કર્યો. મુંબાઈ, વઢવાણ, પાટણ, ખંભાત, જામનગર, વાસદ વિગેરે સ્થળોએ તો તેમના પવિત્ર શરીર ઉપર પણ આક્રમણો કર્યા. અમદાવાદ, ખંભાત, મુંબઈ, વિરમગામ વિગેરે સ્થળોએ ખોટા કેસો કરી અમારા પૂજ્ય સાધુએને અદાલતમાં જવાની ફરજ પાડી. આ બધું કરવામાં એ લોકોને કોઈ પણ પ્રકારે કાયદાનો ભય હતો જ નહિં, કારણ કે-જૈન સાધુઓ પિતાના પર થતાં આક્રમણોના આક્ષેપોને પૂર્વકર્મના પરિણામરૂપ માને છે. અને તેથી અશુભ કર્મની નિર્જરા થતી ગણી રાજ્યની અદાલતનો આશ્રમ લેતા નથી.
૭ આ વખતે સમાજનો શાસનસેવક યુવાન વર્ગ પણ જાગૃત થયો અને તેણે પિતાનું સંગઠન કરવા ધી . મેં. જે. સોસાયટીની અમદાવાદમાં સ્થાપના કરી. શરૂઆતમાં તો ધર્મવિરોધીઓના પુષ્કળ પ્રચારમાં તેને મધુરે પણ ધીમે અવાજ સંધાય. પણ મક્કમ અને સત્ય પ્રચારથી આજે
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
તેના ૧૮ શાખા કાર્યાલયેા છે અને હિંદના ચારે ખુણાના તેમાં સભાસદે છે. સુધારકાનું મુખ્ય ક્ષેત્ર ગુજરાત છે, અને ગુજરાતના યુવાનેા મેટા ભાગ આ શાસનસેવક સંસ્થામાં જોડાયા છે-એ જ એની માટી સફળતા સિદ્ધ કરે છે. આટલા નમ્ર પ્રયત્ન હાવા છતાંયે જૈન સાધુના આચારવિચારથી અજ્ઞાન જૈનેતર પ્રશ્ન એ હાથ સિવાય તાળી પડે નહિ,' એ લેાકેાક્તિએ ધર્મ રાધીઓના પ્રચારમાંનું કેટલુંક સાચું માનવા લાગી અને મારે દીલગીરી સાથે જણાવવું પડે છે કે કેટલાક વર્તમાનપત્રકારો પોતાની પવિત્ર ફ્રજ ભૂલી લેાક વાહવાહમાં દેરાયા. જાણ્યે અજાણ્યે પણ એ ધર્મવિરાધી ટાળીને અગ્રલેખા, નાંધા, તેમના લેખા અને દીક્ષાએમાં ખેટા બનાવા અને છે તેવી નવલકથા વગર તપાસ્ય પ્રગટ કરી મદદ કરી, અમારા તે સામેના સેંકડા સત્ય ખુલાસાએ પણ દબાવ્યા. આટલા પ્રતિકુળ સંયોગામાં પણ ધર્મરક્ષા માટે કટીબદ્ધ થયેલ પૂ. સાધુએ અને શાસનસેવક યુવા દખાયા નહિ, એટલે ધર્મવરાધી ટાળીએ જ્યાં સુધી આ ત્યાગી સંસ્થા આબાદ છે અને બાળદીક્ષિતાથી તે ભરપુર અને છે, ત્યાંસુધી કાંઈ વળવાનું થી; એમ વિચારી તે પૂ. સંસ્થાને વધતી અટકાવવા ભાગવતી દીક્ષા સ્લામે પ્રચાર શરૂ કર્યો.
સં. દી. પ્ર. નિબંધની પ્રસિદ્ધિ
ર આ રીતે ધવિરાધીએના સતત્ નુટ્ટા
પ્રચારના પરિણામે
કાઇક કાઇક રાજ્ય દીક્ષાના પ્રસ ંગેામાં ડખલગીરી કરવા લાગ્યું, પરંતુ સત્ય જાણ થતાં જ તે ડખલગીરી દૂર થતી. એકજ તરી પેાકારા તદ્દન ખાટા હાય તા પણ સમાજ ઉપર કેટલેક અંશે તેની અસર થાય છે. કારણ કે સાધારણુ માન્યતા જ એવી છે કે છાપામાં આવ્યું માટે સાચું અને પ્રત્યેક વ્યક્તિને તેની ઉંડાણમાં તપાસ કરવાની કાઇ દરકાર હાતી નથી. આથી સુધારામાં આગેવાની લેનાર શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી સં. દી. પ્ર. નિબંધ જાહેર પ્રજા સમક્ષ અભિપ્રાયાર્થે રજુ થયા હોય એમ હું માનું છું. નિબંધના કારણેા અને હેતુ.
૧. સગીર બાળકાને સાધુ બનાવવામાં આવે છે તે પતિ ાચનીય. ૨. સગીર બાળકાને દીક્ષા આપવામાં અનેક સાંસારિક અડચણા અને અનથૉ.
~: અને તેથી :~
વાલીની સંમતિ સાથેની પણ સગીર દીક્ષા નિરર્થક ગણવી. સગીરને
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
જે કાઈ દીક્ષા આપશે અથવા તે કાર્યમાં મદદ કરશે તે બધા સાને પાત્ર થશે.
૯ આ ખરડા તા. ૩૦-૬-૩૧ની આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ થયા કે તુરત જ દીક્ષાવિરોધીઓએ તેને આખી સમાજના નામે વધાવી લેવાના પ્રયત્નો કરવા માંડયા. જૈન કૅન્ફરન્સ અને જૈન યુવક સત્ર કે જે સંસ્થાએ તેમના સબળીઆરા છે તેના નામે મીટીંગ કરી ટકા આપ્યા અને ગામેગામ પત્રો લખી, માણસા મેકલી શ્રી સશને આ નિબંધને ટૂંકા આપવા પ્રયત્ન કર્યાં. આ નિબંધ ઉપર ધર્મપ્રેમી જૈનસમાજનું પણ લક્ષ ખેંચાયું હતું. અને તેમણે પણ જૈનસમાજના અંતર્ અવાજ આ ખરડા સામે મોકલી આપવા પ્રયત્ના આરંભ્યા. પરિણામ આપની કમીટી પાસે છે. દીક્ષાના વિધીએના અથાગ પ્રયત્ના, વર્તમાનપત્રકારોને ટૂંકા, આજ્ઞા પત્રિકામાં જ શ્રીમંત સરકારને પણ આ ખરડા જરૂરી લાગ્યા છે, તેવી જાતના નિર્દોષ હોવા છતાંયે ફક્ત તે એ સંસ્થામેની અમૂક વ્યક્તિએ અને કાઈ એક બે ગામને આ ખરડાને ટેકા મધ્યે, જે બધાની કુલ સંખ્યા મારી જાણ મુજબ ૧૦૦-૧૨૫થી વધારે નથી. જ્યારે આ ખરડાની વિરૂદ્ધમાં ૩૨૫-૩૫૦ શ્રી સુધાના ડરાવા, અેક શાસનસેવક યુવક સ`સ્થાએના ઠરાવે!, ૮૦૦ થી ૬૦૦૦ વ્યક્તિગત નિવેદને અને પત્રા અને મેટી સખ્યામાં તારા આપની સમિતિ સમક્ષ આવેલા છે. જેની કુલ સંખ્યા ૨૦૦૦ની છે. જેમાં આપના રાજ્યના જ ૧૦૦ થી ૧૨૫ ગામના આખા સચેાએ વાંધા મેકલેલા છે.
દીક્ષા વિરાધીઆના ટેકા અને તેમની દલીલે.
૧૦. વાલીની સંમતિ પૈસા આપીને ખરીદાય છે—આ બાબતના એક પણ વજુદકાળે! ક દર્શનિક ધરાવેા તેમણે રજૂ કર્યાં નથી. ફક્ત મ્હેસાણાના પન્નાલાલ નામના એક સગીરની દીા પ્રસ ંગે તેમની માતુશ્રીએ દીક્ષા આપવાની સંમતિનું લખાણ ત્યાંના શ્રી રાધતે કરી આપ્યું હતું, જેમાં એક પણ પૈસા આપ્યાની વાત છે જ નહિં, છતાં તે પૈસા આપવાના અનાવ તરીકે તેઓએ આગળ ધર્યો છે. શ્રી સંધને દસ્તાવેજથી સોંપવાનું કારણ ફક્ત એટલું જ હતું કે દીક્ષાના વિરાધીએના તાકાનના ભય હતા અને જો તેવું કાંઇ અને તા આખાયે સધ મળી તેના બચાવ કરે તથા મહેાત્સવ કરે. આટલી સાવચેતી રાખવા છતાંયે દીક્ષાના આગલા દિવસે ખબર મલી કે વિરોધીએ દીક્ષાના વાડા વખતે કાઇ પણ ખોટી બાબત ઉભી કરીને પણ તોફાન જરૂર કરશે. એટલે પન્નાલાલની માતુશ્રી તથા તેમના મેટા ભાઇને તેમને લઇને દુ:ખી હૃદયે અમદાવાદ જવું પડયું અને દીક્ષાનું મુ
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
સાચવ્યું. અહીં પણ ધારણા મુજબ દીક્ષાવિરોધીઓએ કોર્ટમાં જુટ્ટી અરજી કરી મનાઈ હુકમ મેળવેલે. પરંતુ બજવણી થયેલી નહિ. અને તે પહેલાં જ પન્નાલાલ અને તેમનું કુટુંબ અમદાવાદ ગયેલું એટલે તેઓ નિરાશ થયા. પરંતુ અરજીની ખેતી વાતને પુષ્ટી આપવા પન્નાલાલને ઘેર જપ્તિ કરાવી, પંચની રૂબરૂમાં ઘરમાંથી ફક્ત પ૦–૬૦ રૂપીયાનો માલ નીકભે, ઝંખવાણા પડયા. આ બાબતની બાઈની જુબાની અને પંચક્યાસના દાખલા આપની સમક્ષ રજુ થયેલા છે. જે ઉપરથી જણાશે કે દીક્ષા વિરોધીઓની વાત છેટી છે. એટલું જ નહિ, પરંતુ આવો પુરાવો ઉભો કરવા માટે પાટણ જીલ્લામાં સરીયદ ગામના એક ૧૮ વર્ષની ઉંમર ઉપરાંતના છોકરાએ પોતાના સ્વતંત્ર હક્કથી દીક્ષા લીધેલી, તેના બાપને પાટણના જૈન યુવક સંઘવાળાઓએ ખોટી સલાહ આપી તે છોકરાની ઉંમર ૧૩ વર્ષની જણાવી મનુષ્ય હરણની ફરીયાદ સાધુ ઉપર કરાવેલી, જેમાં ન્યાયની કેટે તપાસ કરી ઠરાવ્યું કે તે છોકરો મોટી ઉમરનો છે, તેણે રાજીખુશીથી દીક્ષા લીધી છે અને તે દીક્ષા લેવાને સ્વતંત્ર હકદાર છે-એમ જણાવી ફરીયાદ કાઢી નાંખી છે. ડભોઇના છેકરાના સંબંધમાં પણ તે છોકરાએ જાતે વેષ પહેરી લીધેલો હોવાથી, તેના વાલીએ તે સાધુ ઉપર સાડવા ભગાડ્યાની ફરીયાદ કરી નથી. ફક્ત છોકરો નાની ઉંમરનો હોવાથી કબજે લેવાની અરજી કરેલી, જેમાં કે તેને ઘેર જવાની ફરજ પાડેલી. જ્યારે માબાપો પૈસા લઈને પિતાના સંતાનની દીક્ષામાં સંમતિ આપે છે–એમ નિબંધને ટેકો આપનારા વારંવાર કહે છે અને તેના ટેકામાં ઉપર જે દાખલ તેઓ રજુ કરે છે તેમાં પણ તેવું કાંઈ છે નહિં એમ ચોખું દેખાય છે, એટલે દીક્ષાની વિરૂદ્ધ પ્રચાર કરવાના હેતુથી જ માત્ર દીક્ષા લેનાર, દીક્ષા અપાવનાર અને દીક્ષા આપનારની ધર્મ લાગણીને વગોવવા માટે જ આવા આક્ષેપ કરે છે તે ખોટા છે–એ આપ સમજી શકશો.
સગીરને અને તેમના વાલીને પ્રલોભન આપવામાં આવે છે.
૧૨. નિબંધને ટેકે આપનારા કહે છે કે દીક્ષિત થયા પછી સારું ખાવાનું મળશે, લેકે પગે લાગશે, વિગેરે પ્રલોભન સગીરોને આપી દીલા તરફ આકર્ષવામાં આવે છે. આ બાબતમાં એક પણ સગીર દીક્ષિતને લાવીને તેવું કહેવરાવવામાં આવ્યું નથી. આ સંબંધમાં જણાવવાનું કે જેન અને જનેતર સમાજ સારી રીતે જાણે છે કે જૈન સાધુઓને ગમે તેવા સખત તાપમાં પણ ઉઘાડા માથે અને ઉઘાડા પગે વિહાર કરવાનો હોય છે, ગમે તેટલી તૃપા લાગી હોય તો પણ ઉકાળેલું પાણી કઈ આપે તોજ પી
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાય, શક્તિ હોય તો માથાના, દાઢીના અને મુછનો વાળ પણ હાથે ચુંટવા પડે, રાત્રિભોજન થાય નહિં, ગમે તેવી સુધા લાગી હોય તે પણ ગૃહસ્થોએ પોતાનાજ ઉપયોગ માટે કરેલી રસોઈમાંથી યોગ્ય હોય તેટલુંજ લઈને વપરાય, મન ઈચ્છિત બરાક મેળવવા જૈન સાધુઓ માટે કોઈપણ જાતની સગવડ છે જ નહીં, કારણકે “ગૌચરી” સંબંધી તેમને આચાર ભિક્ષા માત્રથી જ ઉદર નિર્વાહ કરવાનો છે અને તે પણ ગૃહસ્થોએ પિતાનાજ ઉપગ માટે જે અન્નપાણી તૈયાર કર્યા હોવ અને જે કાંઈ ભક્તિપૂર્વક આપે તે, સાધુને પોતાના આચારથી યોગ્ય હોય તોજ લઈ શકાય છે. એટલે સારું સારું ખાવાની લાલચથી સગીરને દીક્ષા માર્ગ તરફ આકર્ષવામાં આવે છે તે આક્ષેપ બીલકુલ ટકતો નથી. જોકે પગે લાગશે, એ લાલચ પણ બીલકુલ વજુદ વગરની છે, કારણકે સુવિહિત જૈન મુનિઓએ તો તેમને કોઈ નમસ્કાર કરે ત્યારે તેને વિધરૂપ માની આભ સ્થિરતા જાળવવી જોઈએ, અને તે સંબધી શાસ્ત્રકારો પણ ફરમાવે છે.
આ રીતે જોતાં નિબંધને ટેકે આપનારાઓને બીજો આક્ષેપ પ્રલેભનને પણ બીલકુલ ખોટો છે.
સગીરને નસાડી, ભગાડી ને ઉપાડી જાય છે. ૧૩ સગીરાના રક્ષણ સંબંધમાં રાજ્યસત્તાઓએ મનુષ્ય હરણ, મનુષ્ય નયન, ગેરવ્યાજબી અટકાયત વિગેરે કાયદાઓ કરેલા છે. એટલે જે કોઈપણ સાધુએ કેઈપણ સગીરને નસાડ્યો કે ભગાડ્યો હોત તો તેની સામે ન્યાયની અદાલતમાં કેસ થયાજ હોત. અને જ્યારે કેવળ સુસાધુઓને હેરાન કરવાની અને દીક્ષાને વગોવવાની ખાતરજ ઉપરના ખોટા કેસો ઉભા કરવામાં આવતા હોય, તેવા પ્રસંગે જે આ બનાવ પણ બન્યો હોય તો આ નિબંધને ટેકે આપનારા કે જેઓ સાધુઓને આપની સમક્ષ જેલમાં મોકલવામાં પણ સંમતિ આપતાં અચકાયા નથી, તેમણે જરૂર તેવા સાધુઓને જેલના સળીયાઓની પાછળ પણ ધકેલી જ દીધા હતા. પરંતુ તેવો એક પણ બનાવે બન્યો નથી એટલે તેમનો આ આક્ષેપ પણ સદંતર જુદ્રો અને બનાવટી છે. આ પ્રસંગે એક વાત ખાસ જણાવવી જરૂરી છે કે મારી ઉંમરના એવા કેટલાએ મનુષ્યોએ પિતાની દીક્ષાની ભાવના કુટુંબીઓ આગળ વર્ષો પહેલાં રજુ કરી હોય, ઉત્તમ ચારિત્ર કેળવ્યું હોય, મુનિધર્મને યોગ્ય ઘણું ખરાં આચાર ગૃહસ્થ જીવનમાં ઉતાર્યો હોય, છતાંયે રજા ન મળવાથી, વધારામાં દીક્ષા વિરોધીઓની ઉશ્કેરણીથી સંબંધીઓ તરફના અમાનુષી ત્રાસના પરિણામે બીજે સ્થળે જઈને દીક્ષાઓ અંગીકાર કરવી પડી છે. આવા ત્રાસના દાખલા આ સાથે રજુ કર્યો છે.
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭
સગીર સમજે શું? કારણ કે તે અજ્ઞાન છે.
૧૪.
જગતના વ્યવહારમાં દીવાની કાયદાએ ૧૮ વર્ષની વયે પૈસાની લેવડદેવડ માટે યોગ્ય સમજણવાળેા માન્યા છે, પર ંતુ તેના અર્થ કાંઇ એવા નથી કે ત્યાં સુધી મનુષ્યમાં બીજી પણ સમજણાના અભાવ હાય છે. કારણ કે તેર ને ચૌદ વર્ષની ઉંમરના છેકરાઓ તે ગુજરાતીને અભ્યાસ કરી અંગ્રેજી પાંચમું છઠ્ઠું ધારણ ભણતા હોય છે. આટલું ભણવા છતાંય તેનામાં સારૂં ખાટું સમાવવાની મુદ્દલે સમજણુજ નથી, એ કલ્પના કબૂલ કરવા જેવી નથી. વળી ફાજદારી કાયદાની રૂએ તે। સાત વર્ષ પછીની ઉંમરવાળાને સમજવાની લાયકાતવાળા ગણ્યા છે અને તેથી તેને ગુન્હાથી દૂર રહેવાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હોવાનું મનાય છે અને તે માન્યતા મુજબ સજા પણ થયેલી છે અને થાય છે અને જૈન દીક્ષામાં તે ૮ થી ૧૬ વર્ષ સુધીની ઉંમર સુધીમાં દીક્ષા લેનાર માટે તેના વાલીની સંમતિ આવશ્યક ગણી છે એટલે બન્ને રીતે ૮ વર્ષોં ઉપરની ઉંમરવાળા સજ્ઞાનજ ગણાય. દીક્ષા અયેાગ્ય છે એમ તે કંઈપણ કહી શકે તેમ નથી અને સગીરની અજ્ઞાનતાના આક્ષેપ પણ કાઈ રીતે ટકી શકતા નથી. સગીરને મિલ્કત ઉપરથી હક્ક ઉડી જાય તેવા કરાર તેને વાલી કેમ કરી શકે ?
આ સંબંધમાં જણાવવાનું કે સગીરના વલી પાસે મીલ્કત હાય છતાં તેને બીજે ઠેકાણે દત્તક આપવાથી હક્ક ઉઠાવી શકે છે અને તે કાયદા મજુર રાખે છે છતાંયે આવી આવી દલીલ કરનારા જૈન દીક્ષાનું સ્વરૂપ સમજ્યા હૈાય તેમ લાગતું નથી. કારણુ કે જૈન દીક્ષા એ ફરજીયાત કરારરૂપ છેજ નહિ. તે લેવાય છે પણ મરજીયાત અને પળાય છે પણ મરજીયાત. કારણ કે ભાગવતી જૈન દીક્ષા એ એક પવિત્ર આચરણ છે અને કાઈ પણ માણસ પવિત્ર આચરણ જેટલા વખત રાખે તેટલા વખતના તેના સદાચરણના લાભ તેના આત્માને તે અવશ્ય પ્રાપ્ત થાય છે અને આવા સદાચરણમાં પ્રવેશ કરવું તેને કરાર કહી શકાય નહિ. વળી જે લૌકિક દ્રષ્ટિએ દીક્ષામાંથી પાછા આવેલાના વારસા વિગેરેના હક્ક માટે વિચારવામાં આવે છે તે સબધમાં હજુ સુધી મારી જાણ મુજબ કાઈ પણ સગીર દીક્ષા મૂકીને પાછે આવ્યા નથી અને તેવા માટે કે કાઇપણ માટે તેવા વાંધા ઉભા થયા નથી. એટલે તે દલીલ પણ અસ્થાને છે.
૧૮ વર્ષ સુધી ભણાવી પછી દીક્ષા આપવામાં આવે તે શું વાંધા!
૧૬. ભણાવવાની વાત ! વામાં આવે છે તે વાસ્તવિક નથી, કારણકે અમારી શાસ્ત્રાજ્ઞા મુજબ સાધુ જીવન અંગીકાર કર્યાં પછી પણ વિહિત કરેલી તપશ્ચર્યાદિ ક્રિયાઓ કર્યો પછી જ અમૂક અમૂક શાસ્ત્રા વાંચી
૧૩
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાય છે એટલે સગીર ભણે તે ફક્ત ભાષાજ્ઞાન મેળવે પણ ધર્મનું તત્ત્વજ્ઞાન તેને મલી શકે નહિ. વળી આત્માને મોક્ષ મેળવવામાં એકલું જ્ઞાન જ કારણભૂત નથી. શ્રી ઉમાસ્વાતિજી મહારાજ તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ફરમાવે છે કે જ્ઞાન ક્રિયાખ્યાં મા ! જ્ઞાન અને ક્રિયાની એકતાથી જ મોક્ષની સાધના છે. એટલે જે દીક્ષા આપવામાં ન આવે અને વગર સંસ્કારે રાખવામાં આવે તો સાધુઓ માટેની જે ક્રિયાઓ છે તે ગૃહસ્થ તે કરી શકે જ નહિં. એટલે વાસ્તવિક જ્ઞાન મળતું નથી અને ક્રિયા પણ બની શકતી નથી. ઉભયથી તે વંચિત રહે છે. આ ઉપરાંત દીક્ષિત ન હોવાના કારણે સુગુરૂઓના સંપૂર્ણ સહવાસનો કિંમતી લાભ તે ગુમાવે છે. આથી કોઈ પણ સગીરને જે સમયે તેની દીક્ષા લેવાની ઈચ્છા થાય, તેના વાલી તેની ભાવના જોઈ સંમતિ આપતા હોય અને ગુરૂ પણ ગ્ય જોતા હોય તે આવા ત્રણે અનુકુળ સંજોગો વચ્ચે દીક્ષા લેતાં સગીર હોવા ખાતર જ અટકાયત કરવી તે સગીરના આત્મકલ્યાણનો ઘાત કરનાર છે. મહાવતે પાલનમાં સખત છે તે તે સગીરને ત્રાસરૂપ છે કે નહિં?
૧૭. જૈન સાધુને પાળવાના આચારે જેને સંસારનો મેહ છે તેને જ ત્રાસરૂપ લાગે છે. પણ જે આત્મા સંસારનો મોહ છોડી, કુટુંબીજનો સંબંધ સ્વેચ્છાએ ત્યાગી, શરીર ઉપરની આશકિત ઉતારી દીક્ષા લે છે, તેને તે મહાવ્રતનું પાલન ત્રાસરૂપ નહિં પણ ખૂબ આનંદદાયક અને નૈસર્ગિક બને છે. જગતના લોકોએ અર્થકામને સાધ્ય માન્યા છે તો તે માટે ગમે તેટલે ત્રાસ વેઠવા છતાંયે કોઈ કદીએ બૂમ મારે છે ? અને કોઇક વખત બૂમ સંભળાય છે તે ત્રાસની નહિં પણ ત્રાસ વેઠવા છતાંયે પરિણામ ન મળે તેની જ હોય છે. જેનું નિશ્ચિત પરિણામ પણ નથી એવી આજની દેશની ચળવળમાં જેણે સ્વતંત્રતાનું સાધ્ય માન્યું છે, તેઓ હોંશપૂર્વક જેલની સજા ભોગવે છે, લાડીના માર ખાય છે, છતાંયે ફરી ફરી તેમાં જ જોડાય છે અને તે બધામાં આનંદ માની રહ્યા છે–એ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ, અને દીક્ષિતને તો પરિણામ અનંતજ્ઞાનીઓએ દર્શાવેલું નિશ્ચિત છે જ, એટલે તેને ત્રાસરૂપ લાગતું જ નથી. વળી જેન બાળકે બચપણથી જ ઘરનાં સુસંસ્કારમાં ઉછરેલા હોવાથી અને તપશ્ચર્યાદિ ક્રિયાઓ કરતા હોવાથી તેમને માટે તે ત્રાસરૂપ લાગવાની દલીલ જ અસ્થાને છે.
શિષ્ય વધારવા માટે દીક્ષા અપાય છે, તે શું યોગ્ય છે!
જૈન શાસ્ત્રમાં સાધુ થવાનું કેવળ આત્મકલ્યાણને માટે જ છે. અને શિષ્યો વધારે હોય કે થોડા હોય તો પણ જેવી સાધના થાય તેજ પ્રમાણેનું
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળ તેને મળે છે એટલે એ સમજી શકાય એવી સ્પષ્ટ બીના છે કે આત્મ કલ્યાણના અભિલાવી સાધુઓ આવા તુચ્છ મોહને આધીન થાય જ નહિં. શિષ્ય મેહની દલીલથી નિબંધને ટેકો આપનારા જણાવે છે કે વધારે સિવ્યો હોય તેમ નામના વધે છે, તેથી જે આવે તેને મૂડી નાંખે છે. આ બીલકુલ માનવા જેવું નથી. કારણકે દલીલની ખાતર માનીએ કે લોક વાહવાહની ખાતર જે આવે તેને દીક્ષા આપી દે, તે બનવું અહીં સંભવિત નથી, કારણકે નવ દીક્ષિતની વર્તણુકની આખી જીંદગી સુધીની જવાબદારી ગુરૂને શીરે છે, અને જગત પણ એમ માને છે. જે પાત્ર જોયા સિવાયજ કેવળ મોહ કે વાહવાહની ખાતર દીક્ષા આપે અને પછી તે કઈ પણ દુકૃત્ય કરે તો તેથી વગોવણી પણ એજ ગુરૂની થાય, એટલે જેની ખાતર સાધુ આજે દીક્ષા આપે તેજ લુંટાવાનો ભય ભવિષ્યમાં માથે ઝઝુમતો હોય અને તે જાણવાં છતાંયે દીક્ષા આપે, એ બીલકુલ ન માની શકાય તેવી દલીલ છે. એ બીના તો સૌ કોઈ સ્વીકારે કે જે સાધુઓ વિદ્વાન અને ઉત્તમ ચારિત્રવાન હોય, તેમની પાસે દીક્ષાના અર્થી ઓ દીક્ષા લેવા વધારે જાય.
તાર્યકરોએ ક્યાં સગીરાવસ્થામાં દીક્ષા લીધી છે.
૧૯. તીર્થકરેનું જીવન એ લોકોત્તર જીવન છે. તીર્થંકરના ભવમાં તેમને સર્વ કર્મોનો નાશ કરવાનો હોવાથી, જેટલાં ભોગાવળી કર્મો બાકી હોય તેટલાં બધાંયે તેઓ ભોગવી લે છે. તેથી તે તે પ્રકારનાં કર્મો પૂર્ણ થતાં કેટલાક તીર્થકરેએ માતાપિતાની હયાતિમાં પણ દીક્ષા લીધી છે અને કેટલાકેએ પછી પણ લીધી છે, અને કેટલાકાએ ગૃહવાસ ભોગવીને લીધી છે અને કેટલાકએ બ્રહ્મચારી અવસ્થામાં જ ચારિત્ર અંગીકાર કર્યું છે. તેમના અનુયાયી જને તેમના જેવું જીવન જીવવાની, તેમના જેવી પૂર્વ ભવોની આરાધના કર્યા સિવાય ઈચ્છા કે વાત કરે તે ખોટું છે. તેમને માટે તે તેમની “આજ્ઞા” એજ ધર્મ છે અને તેથી જ જન દર્શનકારેએ કહ્યું છે કે-“ગાપIT જો ” વળી શ્રી તીર્થકરદેવનો આત્મા નિયામાં મતિ કૃત અને અવધિજ્ઞાન સાથે જ માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. અને જે વખતે દીક્ષા લે તેજ વખતે ચોથું મનપર્યાવજ્ઞાન ઉત્પન્ન થાય છે, અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, ચારિત્રાવરણીય અને મોહનીય એ ચાર ઘાતિ કર્મોનો નાશ થાય એટલે પાંચમું કૈવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જ્યારે બાકીના ચાર અઘાતી–આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મોને નાશ થાય છે, ત્યારે માસ એટલે પરમપદ પ્રાપ્ત થાય
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
છે. આવા પ્રકારની ઉત્તમ સ્થિતિ પામવાનું જે જીવનમાં જે ઉત્તમ આત્માએ માટે નિયમાજ છે તેમના જીવનની સરખામણી કરવાને પામર મનુષ્યાએ વિચાર કરવેશ, એ અસ્થાને છે. માટે તીર્થંકરના વનના આધાર લેવા એ દરેક પ્રકારે અયોગ્ય છે, લઈ શકાયજ નહિં તેવી શાસ્ત્રની પણ આજ્ઞા છે. વધારામાં શ્રી તીર્થંકરદેવાએ પેાતેજ અનેક સગીરાને અને કુટુંબી જતેાની રજા વગર સખ્યાબંધ આત્માએને પ્રવજ્યા (દીક્ષા) આપેલી છે. આથી આના એજ ધર્મનું રહસ્ય સમાય છે.
બાળ લગ્ન અને દેવદાસીની પ્રથામાં સુધારા રાજ્યે કર્યાં, તા દ્વીક્ષામાં કેમ ન કરી શકે ?
૨૦. બાળ લગ્ન કે દેવદાસીની પ્રથામાં હિતકર યા અહિતકર બન્ને તત્ત્વ! સમાયેલાં છે. જ્યારે જૈન દીક્ષા એકાંતે હિતકર હોવાથી, ઉપરના દાખલા સાથે તેને સરખાવી શકાય નિહ. જૈન દીક્ષા અહિતકર છે તેવું કાઈપણ પ્રમાણુ જગતમાંયે શાધ્યું જડે તેમ નથી, તેમ આ નિબંધને ટેકા આપનાર કાઈ એ પણ તેવું તત્ત્વ હોવાનું સાબીત કર્યું નથી. એટલે ખીજા સામાજીક સુધારાઓ રાજ્ય કરે તેથી એકાંત ધાર્મિક બાબતમાં પણ મનસ્વી સુધારા કરવાના હક્ક તે પ્રાપ્ત કરી શકતું નથી.
શ્રી વિજયદેવસૂરિજીએ સ્રીઓની દીક્ષા અટકાવી તેનું શુ ?
૨૧. દીક્ષાએ અટકાવી નથી, પર ંતુ ચારિત્ર ધર્મની સલામતીના સજોગેની અપેક્ષાએ ધર્માચાર્ય તરિકે સમજુત આપેલી છે. જો અટકાયત હાય તા તેના ભંગ માટે કાઇ પણ સાનું વિધાન હાય, જ્યારે આના ભગ માટે સમર્જીત આપવા સિવાય કાંઈ જ કહ્યું નથી, એટલે આ સમજુતમાં પણ જે કરણાને નિર્દેશ કર્યા છે, તેનાથી જે પોતે પર રહીને બચાવ કરી શકે તેમ હાય, તેમને માટે પ્રતિબંધક નથી.
૨૨. ઉપર મુજબ નિબંધને ટંકા આપનારાએની દલીલેાની અયાગ્યતા બતાવ્યા પછી એ પણ જણાવવું જરૂરી છે કે જો આ નિબંધ કાયદા રૂપે અમલમાં આવે તે અમે જૈનેને અને સમસ્ત જગતને મહાન નુકશાન થાય તેમ છે.
૧. નૈષ્ઠિક બ્રહ્મચર્ય ના આદર્શજ રદ થાય છે
જગતમાં વિવિધ પ્રકારના મનુષ્યાને આત્મશ્રેયાર્થે વિવિધ આદર્શ હાય છે, જેમાં મનસા, વાચા, કર્મણા-બ્રહ્મચર્ય પાળનારા, અને ખીજાં એને પાળવાનેા આદરી પુરા પાડનારા નૈષ્ઠિક બ્રહ્મચારીઓની પણ જરૂર છે. બાળ ત્યાગીજ નૈષ્ઠિક બ્રહ્મચારી થઇ શકે છે અને આજ સુધીમાં
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
તેમણે જાત ઉપર પિતાના ચારિત્ર, તપ અને જ્ઞાનના પ્રભાવે અનેક ઉપકારો કર્યા છે અને વર્તમાનમાં કરે છે. જગતના દરેક ધર્મના ત્યાગી વર્ગ માં સામાનઃ અપેક્ષાએ મહત્તમ સ્થાન ભોગવતાં ત્યાગીઓનો મોટો ભાગ નષ્ઠિક બ્રહ્મચારીઓનો જ હોય છે. આ નિબંધ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન અટકાવે છે.
૨, ૧૮ વર્ષની ઉંમર સુધીમાં થતા પાપકર્મથી બચવા માટેના ખાસ આલંબનનો ફરજીયાત મનાઈ થાય છે.
શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યું છે કે સંસારની દરેક પ્રવૃત્તિમાં આરંભ સમારંભ હોવાથી તે પાપરૂપ છે અને પાપના કારણભૂત કવાય આદિ શત્રુઓને વશ મનુ બચપણથી જ હોય છે. ઉંમરની વૃદ્ધિની સાથે પુદગલની શકિતઓ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ વિશેષ પાપક્રિયાઓ વધતી જાય છે. આ વધતી પાપક્રિયાઓના અટકાવને એકજ માર્ગ સંસારથી અલગ થઈ ત્યાગમાર્ગની ઉપાસના કરવાનો છે. પાપ માર્ગથી એકાંતે બચવાના પવિત્ર ત્યાગ માર્ગ ઉપર આ નિબંધથી અંકુશ મુકાય છે.
૩. અભ્યાસ અને ઉત્તમ સંસ્કાર પ્રાપ્તિ માટેની સર્વોત્તમ બાલ્યવયમાં સર્વોત્તમ સાધનની સાધનાથી દુર રાખે છે.
પાંચ વર્ષથી અઢાર વર્ષની ઉંમર સુધીને કાળ ભાવી જીવનની તૈયારીનો સર્વોત્તમ સમય છે. શ્રીમંત સરકારે પણ તે વસ્તુને ફરજીયાત કેળવણીનો કાયદો કરી સ્વીકારેલી છે. ભાવી ગૃહસ્થ જીવન ઉત્તમ પ્રકારે જીવવાની પૂર્ણ તૈયારીઓમાં મદદ કરવા જે રાજ્ય ફરજીયાત કેળવણીને કાયદો કરે, તે જ રાજ્ય ઉત્તમ પ્રકારનું આખુયે ત્યાગી જીવન જીવનના પૂર્ણ અભિલાષી આત્માઓના પુણ્ય માર્ગમાં મદદ કરવાને બદલે અટકાયત તો કમજ કરી શકે ? અને બાળ દીક્ષા એ સર્વોત્તમ સંસ્કાર અને તેને ખીલવવા માટે મેળવવાના જ્ઞાન માટેની સર્વોત્તમ શાળા છે અને આ નિબંધ તે શાળામાં દાખલ થતા આત્માઓને અટકાયત કરે છે. ૪. પિતાના પાલ્યને સ્વપ૨ હિતના માર્ગે વાળવાના પાલકના
સ્વાભાવિક હક્કને છીનવી લે છે. પિતાના આશ્રિત બાળકનું હિત શામાં છે તે તેના વાલીઓ આશ્રિતને સ્વભાવ, વર્તન અને બુદ્ધિ ઉપરથી જાણી શકે તેટલું જાણવાનું બીજાએને માટે અપાય છે. આજે પણ વાલીઓ બાળકોના સ્વભાવની પરિક્ષા કરી, તેનું મગજ જેમાં વધારે રસ લે છે તેવાજ ધંધાઓમાં જોડવાને સ્વતંત્ર છે. આ સ્વતંત્રતાને ઉપયોગ તે વાલી પિતાનાજ કુટુંબના લાભાર્થે
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે. તો જે વાલીઓને પિતાના બાળકના સર્વ સંયોગ ઉપરથી જણાય અને બાળકની પણ તેજ માર્ગે જવા ઈચ્છા હોય તો સ્વાર કલ્યાણકારી ત્યાગ માર્ગે દોરે અને પોતાનાં દુન્યવી સુદ સ્વાર્થનો ભોગ આપે, તે વાલીઓની વતંત્રતા છીનવી લેવી-એ શું ન્યાય યુકત છે ? આજે નિબંધ બીજા પ્રકારની સ્વતંત્ર છીનવી લે છે. ૫ આધ્યાત્મિક સાહિત્યના કુશળ અભ્યાસીઓ અને ઉત્તમ
સાહિત્ય સજ કે ઉત્પન્ન થતા અટકાવે છે. આર્યાવર્તના દરેક ધર્મો પાસે તેની કક્ષા પૂરતું આધ્યાત્મિક સાહિત્ય છે અને તે બધાંમાંયે જૈન ધર્મ પાસે તો તે વારસો અખૂટ છે અને સારું એ જગત સ્વીકારે છે કે સાહિત્યની દરેક શાળાનું જે સાહિત્ય આજે જેને પાસે છે, તે કોઈની પાસે નથી. વળી જન ધર્મના સ્થાપકોએ જીવ–અજીવ, પુણ્ય–પાપ, આશ્રય-વર, નિરા, ધ અને મોક્ષ એ નવતાના નિરૂપણમાં જે અગાધ સાહિત્ય રચ્યું છે, તેના અભ્યાસી માટે બાલ્યકાળ એ ઉત્તમોત્તમ કાળ છે. અને આજ દિન સુધીનો ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે બાળદીક્ષિત જ એ જ્ઞાન સાગરનું કાંઈક અંશે પાન કરી શક્યા છે એટલું જ નહીં પણ એ પાન કરીને તે સાહિત્યમાં વધારે પણ તેમણે જ કર્યો છે. આ નિબંધથી આધ્યાત્મિક સાહિત્યના અભ્યાસીઓ ઉપર અને સજ કે ઉપર પ્રતિબંધ થાય છે. ૬ જગતના દરેક રાજ્ય સ્વીકારેલા ધાર્મિક સ્વાતંત્ર્યના
હને છીનવી લે છે. ધર્મ માટે અત્યાર સુધી થયેલી લડાઈઓમાં પરોક્ષ અને અપક્ષ ભાગ લેવાથી જે નુકશાનો રાજ્યસત્તાઓને વેઠવાં પડ્યાં હતાં, તેના અનુભવો ઉપરથી આજની દરેક રાજ્યસત્તાઓએ કોઈની પણ ધાર્મિક સ્વતંત્રતામાં હાથ ન ઘાલવાના કાયદાઓ કરેલા છે અને શ્રીમંત સરકારે પણ તેજ કાયદો કરે છે. શ્રીમંત ગાયકવાડ રારકારે પણ આજ્ઞાપત્રિકામાં જાહેર કર્યું છે કે દીક્ષાને સંસ્કાર એ ધામિક સંસ્કાર છે. તો પછી એ ધાર્મિક સંસ્કારની અટકાયત કરનારો આ નિબંધ કાયદારૂપે કેમજ થઈ શકે ? સૈ. કઈ કબૂલ કરે છે કે જૈન શાસ્ત્રાના મુજબ આઠ વર્ષની ઉંમરથી કોઈપણ વ્યક્તિ દીક્ષા લઈ શકે છે અને જેને તેમની ધર્મશાસ્ત્રોની આજ્ઞા મુજબ વર્તવાને સ્વતંત્ર છે. આ નિબંધ સ્વતંત્રતા છીનવી લેતો હોવાથી, રાજ્ય જાહેર કરેલા સૂચન પ્રમાણે પણ તેને રદ કરી ખાસ જરૂરી છે.
૭ જડવાદને પુષ્ટ કરી દેશેલીઝમને નેતરે છે.
જગત ઉપરની રાવળીયે પ્રજાઓ આજે અરસપરસ લક્ષ્મી અને સત્તાની હરિફાઈમાં ઉતરી છે અને એ રીતે જડ સાધનાને એકત્રિત કરી
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
મેટાઈ મેળવવામાં મશગુલ બની છે. કેટલીક જગાએ રોજની એ ધમાલથી પણ પ્રબ કંટાળી ગઈ અને તે પ્રજાએ “ સર્વસમાન ” નો માર્ગ સ્વીકાર્યો, તેમાંયે શાંતિ મળતી નથી. ત્યાંયે હજુ માંહોમાંહે કાપાકાપી અને બીજાનું પચાવી પાડવાની વૃત્તિઓ ઉદ્દભવ્યા કરે છે, કારણ કે તે પ્રજાનો જડ સાધનો ઉપરનો મોહ કાંઈ ઘટક્યો નથી, એટલે એમજ બને એમાં નવાઈ પણ શું ? આ બધા અનર્થોથી આર્યાવર્ત અત્યાર સુધી બચેલું છે. અને તે બધાયે પ્રભાવ આર્યાવર્તની પ્રજાના લોહીમાં દાખલ થયેલા એ જડ ચીજોની નશ્વરતા અને તેથી તેના ત્યાગની ભાવનાનો છે. આ નિબંધ એ ત્યાગને સજાપાત્ર ઠરાવે છે. અને મારે જણાવવું જોઈએ કે જે આ રીતે રાજ્યસત્તાઓ પિતાના બળથી પ્રજાજીવનમાં પ્રરૂપેલી ત્યાગની ભાવનાને દબાવતી જશે તે પાશ્વાન જગતના વિષમ વાયરાને હાથે કરીને જલ્દી નોતરશે. અને આ નિબંધ જડવાદની ભાવનાને પુષ્ટ કરનાર હોવાથી અપર હિતના ખાતર પણ તે રદ કરવો જોઈએ.
૮ જિનાજ્ઞાને જ ધર્મ માનનાર છે. મૂ. જેનોને પિતાના ધર્મની આજ્ઞાઓને ભંગ કરવા કાયદાથી રાજ્ય ફરજ પાડે છે,
અમે છે. મૂ. જૈનોના ધર્મશાસ્ત્રોમાં આશા છે કે “ જે શ્રાવક બાળપણામાં ત્યાગ (દીક્ષા) ન લઈ શકે તો “ઠગા માને. ” આ આજ્ઞાનું સાર્થક જેમ બને તેમ જલ્દી ત્યાગ અંગીકાર કરવામાં જ છે. પરંતુ સર્વત્યાગના બેયવાળા હોવા છતાં પણ લાખો જેને અશક્તિએ આજે સંસારમાં રહી એ પર્વ ત્યાગની શકિત કેળવી રહ્યા છે અને કેટલાક આત્માઓ પૂર્વભવોમાં એ તૈયારી કરીને આવેલા હોવાથી, શાસ્ત્રાજ્ઞા મુજબ ઉંમરે આવતાં જ તે માર્ગે વળે છે. આ ત્યાગ માર્ગ પતિનું વલણ તે જિનાજ્ઞાને જ આભારી છે અને આ નિબંધ તે જિનાજ્ઞા મુજબના વર્તનને ભંગ કરવા ફરજ પાડે છે. વળી શ્રીમંત સરકારે એક બીજી વાત પણ વિચારવી ઘટે છે કે દરેક આર્ય મનુષ્યના હૃદયમાં તેના ધર્મની આજ્ઞાએ, જે કે તે પાલન પણ ન કરી શકતો હોય તે પણ તેના ધર્મની આજ્ઞાઓ માટે તેને અતિશય માન અને પૂજ્યભાવ હોય છે. એક વખત આ અદ્રષ્ટ પણ હૃદયથી સ્વીકારાયેલી ધર્મ સત્તાની આરા પ્રત્યે કાયદાથી પણ બેવફા બનવાનું તત્ત્વ રાજે મનુષ્યના મગજમાં દાખલ કર્યું તે દિવસે દિવસે વધતાં વધતાં બધે જ એ સ્થિતિ લાવશે. ભાવિ શાંતિને ખાતર પણ આ તત્વ દાખલ થતું અટકાવવાની શ્રીમંતે સરકારને હું વિનંતિ કરું છું.
(૨૩) ૧. સગીર દીક્ષાથી કોઈપણ પ્રકારનો અનર્થ થયાને સાંભજે નથી અને આ નિબંધને ટેકો આપનારમાંના કોઈએ તેવો પુરા
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
પણ રજુ કર્યો નથી. અને ૨૫૦૦ વર્ષથી ચાલતી આવેલી પરમ પવિત્ર સંસ્થાના કોઈ સભ્યથી વખતે કોઈ અપવાદિક દાખલે બને, તે તેથી તમામ સગીરોના આત્મકલ્યાણના માર્ગના દ્વાર બંધ કરવા વાજબી તે નજ ગણાય. કેટલાયે વ્યાપારીઓ વ્યાપાર કરતાં દેવાળાં કાઢે છે તેથી આખી વ્યાપારી આલમ એવી છે એમ ન કહેવાય અને તે બંધ પણ ન થાય. આ સિવાય દુન્યવી ઘણું ખરી શુદ્ધ પ્રવૃત્તિમાં તો અયોગ્ય તો દાખલ થઈ ગયાં છે, પણ તેથી સમાજ તે આખીયે પ્રવૃત્તિનો નાશ ન કરી શકે.
૨. વળી આ નિબંધ સ્ત્રીઓને માટે પણ અનર્થ રૂપ છે, કારણ કે અમારી કામમાં પુનર્લગ્ન થતાં નથી અને કર્મના યોગે કોઈપણ સ્ત્રીને વૈધવ્ય પ્રાપ્ત થાય તે બીજી કોમમાં તેનું આખુંય જીવન નિરસ અને અપમાનિત બની જાય છે. અમારામાં સ્ત્રીઓ માટે પણ સાધ્વી સંસ્થાની સગવડ હોવાથી, તેવી સ્ત્રીઓ પોતાનું જીવન આત્મકલ્યાણના પવિત્ર માર્ગે માન ભરી રીતે ગાળી શકે છે. આ નિબંધ જે કાયદાનું રૂપ લે તે સ્ત્રી સમાજને માટે ભયંકર નુકશાન કર્તા છે.
૩. વળી આ નિબંધ બીને જરૂરી અને અમારા ધર્મ શાસ્ત્રોથી વિરૂદ્ધ હોવા છતાંયે જૈન કુળમાં જન્મવા માત્રથી જૈન તરીકે ઓળખાતા પિતાના સ્વાર્થની ખાતર પોતે કેન્ફરન્સ કે યુવક સંઘમાં દીક્ષા માટે ઠરાવ કર્યો, પણ ધમ સમાજે તે સ્વીકાર્યો નહિં. એથી મમત્વની ખાતર અલ્પ સંખ્યામાં હોવા છતાંયે તેને ટેકો આપ્યો છે. આ સ્થળે મારે જણાવવું જોઈએ કે જો તેઓનો ઠરાવ વ્યાજબીજ જરૂરી અને ધર્મશાસ્ત્રો મુજબનો. હોત, તો આખોયે સમાજ જરૂર સ્વીકારત. પણ તેઓ તે અર્થકામની લાલસા ખાતર ધર્મના સિદ્ધાંતથી વિરૂદ્ધ વર્તન કરવાનું સમાજને માથે ઠેકી બેસાડે, તે ધર્મપ્રેમી જૈન સમાજ માને પણ શી રીતે ? એટલે હવે તેઓ આ નિબંધનું સ્વરૂપ જાણવા છતાંયે, મેં ઉપર જણાવ્યું તે કારણોથી આખીયે સમાજ પાસે ધર્મ વિરુદ્ધની આચરણા ફરજીઆત રાજ્યસત્તા દ્વારા કરાવવાને તૈયાર થયા છે, પરંતુ ધર્મવર્તનમાં દરેક સ્વતંત્ર છે. ધર્મપ્રેમી સમાજ તે દીક્ષાવિરોધીઓને તેમની ઈચ્છા વિરૂદ્ધ બળાકારે વર્તાવવા માંગતો નથી. અને તે યોગ્ય છે તે જે જૈન શાસ્ત્રારા મુજબ વર્તવા તૈયાર છે અને જે આજ્ઞાઓને કબુલ કરે છે તેવા ધર્મપ્રેમી જૈન સમાજથી જે તે કહેવાતા જૈનો જુદા પડી દીગબર, સ્થાનકવાસી માફક વર્ત, તેમાં અને કોઈપણ પ્રકારનો વાંધો નથી અને જો તેઓ આ પ્રમાણે વર્તે તે સમાજમાં તેઓએ ઉત્પન્ન કરેલે કલેશ તુરતજ શમી જાય અને શાંતિ પથરાય.
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
૪. આ નિબંધને ટેકો આપનાર જેઓ પિતાને સુધારક તરિકે ઓળખાવે છે, તેઓના સંબંધમાં ખંભાત રાજ્યની હાઈકોર્ટે તે સુધારકને જાહેર નીતિના અને શાસ્ત્ર આધારે થતી દીક્ષામાં વાંધો લેનારા ઠરાવ્યા છે. તે ઉપરથી પણ આપને જણાશે કે તેઓ ધર્મના વિરોધી છે.
૫. સગીરના સંબંધમાં તેની ઈચ્છાને તથા તેના વાલીની ઈચ્છાને માન આપવા સરકાર બંધાયેલી છે તથા જૈન સાધુઓનો આશ્રમ એ ઉંચામાં ઉંચે આશ્રમ છે એમ અમદાવાદના ડીસ્ટ્રીકટ જજ સાહેબે ઠરાવેલું છે. વળી તેમાં વિશેષે કરાવ્યું છે કે બાપે સગીરને દીક્ષા અપાવી તેથી સગીરને કબજે લેવાને માને કાંઈ હકક રહ્યો નથી. અને કદાપી જે તેનો કોઈ પણ હકક હોય તે પણ સગીરને દીક્ષાના આશ્રમમાંથી પાછો લાવવો, તે તેને માટે હિતાવહ નથી. તે ઉપરથી ખાત્રી થશે કે વાલીની સંમંતિ સાથેની દીક્ષાઓ અટકાવવાને બીજાઓને કાંઈ હકક નથી. અને તેવી દીક્ષાઓ અટકાવવાનું કાર્ય સગીરના હિતનું ન ગણાય. ( આ બંન્ને જજમેન્ટો આપની પાસે રજુ થયેલાં છે.)
આ સિવાય બીજાં પણ અનર્થો આ નિબંધથી દર્શાવી શકાય તેમ છે. પણ મારું નિવેદન તૈયાર કરવા માટેનો સમય મને ઓછો મળે છે, જેથી વધુ તૈયાર કરી શકયો નથી. છેલ્લે નમ્ર ભાવે સમિતિના માનવંતા સભ્યો અને નામદાર શ્રીમંત ગાયકવાડ સરકારને નિવેદન કરૂં છું કે ત્યાગનો પવિત્ર માર્ગ રૂંધવાથી કેટલાં અનિષ્ટ થાય તે સંપૂર્ણ રીતે જે પુણ્યાત્માઓએ જીવનમાં ઉતાર્યા છે, જે સંસારથી અલિપ્ત થઈ ત્યાગી જીવન જીવી રહ્યા છે, તેજ અમારા પરમ પવિત્ર ત્યાગી ગુરૂદેવોજ આપને વર્ણવી શકે. મેં તો મારી સામાન્ય બુદ્ધિ અનુસાર આપની સમક્ષ મારી વાત રજુ કરી છે અને હૃદયપૂર્વક આશા રાખું છું કે અમારા ધર્મ શાસ્ત્રો વિરૂદ્ધ અને ધર્મવર્તનની સ્વતંત્રતામાં ડખલગીરી કરનાર સંન્યાસ દીક્ષા પ્રતિધિક નિબંધ સદંતર રદ કરી લાખે ધર્મપ્રેમી જેનોની ધર્મ લાગણીને શાંત કરશે. એજ મહેચ્છા.
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડીયાનું વધારાનું નિવેદન.
સન્યાસ દીક્ષા પ્રતિબંધક નિષધની તપાસ અર્થે નીમાયેલી સમિતિના માનવતા સભ્યા જોગ—
૧. હું ચીમનલાલ કેશવલાલ કડીયા આપ સાહેખાને નિવેદન કરવાની રજા લઉં છું કે શ્રીમત ગાયકવાડ સરકારની તારીખ તા. ૩૦-૭-૩૧ ની આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ થયેલ સં. દી. પ્ર. નિબંધ રદ કરવા બાબત તા. ૧૧-૭-૩૨ ના રાજ મેં એક લેખીત નિવેદન મારી જુબાની વખતે આપ સાહેબે! સમક્ષ રજુ કર્યું છે, તેના વિશેષ પુરાવામાં આજ લગીમાં નિબંધની તરફેણમાં આપ સાહેબેની રૂબરૂ જે જે સાક્ષીએ આવી ગયા છે, તેમની દલીલેાનું ટુંક જવાબ અને તેમણે રજુ કરેલા દાખલા સંબંધીની સત્ય હકીકત તથા સગીર દીક્ષા માટેના શાસ્ત્રીય પુરાવા મારી અલ્પ જાણ મુજબના દર્શાવતું એક નમ્ર નિવેદન આ સાથે રજું કરૂં છું.
૨. સ. દી. પ્ર. નિબ ધની પ્રસિદ્ધિથી આજ લગીમાં સમસ્ત ધર્મપ્રેમી જૈન સમાજે તેને લેખીત તેમજ મૌખિક સખ્ત વિરોધ બહેર કર્યાં છે. સેંકડા સંધેાએ આ નિબંધ રદ કરવા આપ સાહેએાને વિનંતિ કરી છે. હજારા માબાપાએ પોતાના વાલી તરીકેના ધર્મવનર્તની સ્વતંત્રતાના હક્ક ઉપર અંકુશ ન મૂકવા આપને અરજ ગુજારી છે. આ બધું આપ સાહે નિબંધને વિરાધ કરનારા આપની કચેરીમાં આવેલા ૩૫૦ જેટલા સંવેાના રાવેા, લગભગ ૧૦૦૦ નિવેદન તથા વિરાધપત્રો અને સંખ્યાબંધ તારા ઉપરથી જાણી શકયા છે.
૩. આપના રાજ્યની પ્રશ્નને! આ નિબંધ પ્રત્યે કેટલા તીત્ર વિરાધ છે, તે ખતાવવા મ્હેસાણા પ્રાંતના પાટનગર શ્રી મ્હેસાણામાં વ્રતધારી જેનેની મહાસભા શ્રી દેશિવરતિ ધર્મારાધક સમાજે શેડ પેપટલાલ ધારસીભાઈના પ્રમુખપણા નીચે ખાસ અધિવેશન સંવત ૧૯૮૭ ના આસો વદ ૬ ના રોજ ચેાજ્યું હતું. જેની આમત્રણ પત્રિકાએ રાજ્યના મુખ્ય મુખ્ય અધિકારી સાહેબેને પણ મેાકલવામાં આવી હતી. આ અધિવેશનમાં લગભગ બે હજાર જેટલા પ્રતિષ્ટિત જૈન આગેવાને અને શ્રી મદ્યાના પ્રતિનિધિઓએ એકત્રિત થઈ તે, આ નિબંધના સર્વાનુમતે વિરેાધ કર્યાં છે અને
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
તે રદ કરવા શ્રીમંત સરકારને વિનંતિ કરી છે. આ ઉપરાંત જાણીતા જૈનાચાર્યો અને વિદ્વાન સાધુઓના આ નિબંધના વિધિસૂચક સ ંખ્યાબંધ પત્રા આપ સાહેબેને મળ્યા છે.
૪. આપ સાહેબેએ શરૂ કરેલી સાક્ષીની જાહેર તપાસમાં પણ નિબંધની વિરૂદ્ધ અને તરફેણમાં કેટલીક સાક્ષીએ પડી છે. આ બધા સાક્ષીઓએ એટલું તેા સ્પષ્ટ કબુલ કર્યુ છે કે આઠ વર્ષથી સાળવર્ષ લગીની વાલીની સંમતિથી થતી દીક્ષા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોના શાસ્ત્રમાન્ય છે, અને તેવી જારા દીક્ષા આજ દિન સુધીમાં થયેલી છે. અપવાદે તેથી પણ નાની ઉંમરનાને શાસ્ત્ર મુજબ દીક્ષા અપાય છે.
૫. અત્યાર સુધીમાં આપ સાહેબે પાસે રજુ થયેલા પુરાવા આ નિબંધ રદ કરવા માટે પુરતાં જણાય તે અમારે કાંઈ વિશેષ કહેવાનું નથી. નહિતર આ વિષયમાં વિશેષ ખુલાસા મેળવવા સગીર દીક્ષિતાને તેમજ ૫૦૦ સાધુએ પૈકીના સમર્થ વિદ્વાન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી, શ્રીમદ્ સાગરાન દરીશ્વરજી તથા પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી મહારાજ અને મારા તારીખ ૧૩-૭-૩૨ ના પત્રમાં જણાવેલ જૈન આગેવાને આદિને તપાસવા વિનતિ છે.
૬. મારા નમ્ર અભિપ્રાય મુજબ આ નિબંધને ટંક આપનારાએએ જે કાંઈ દાખલા દલીલા આપ સમક્ષ રજુ કર્યો છે અને તે પૈકી જેના ખુલાસા પૂછવામાં આવ્યા છે, તે સર્વના યથાશક્તિ સંપૂર્ણ ખુલાસે નિબંધને વિરાધ કરનારાઓએ કર્યાં છે. છતાંએ કાઈ દાખલા કે દલીલને ખુલાસા થવા બાકી રહ્યો હોય, તે તે સંબંધમાં આપ સાહેબે જે મને પૂછવા મહેરબાની કરશે! તે તેને ખુલાસા મારી જાણ મુજબ અથવા ખીજેથી પણ મેળવીને આપ સાહેબેને પૂરા પાડવા જરૂર પ્રયત્ન કરીશ. છેલ્લે આ નિબંધ રદ કરવા વિનંતિ કરી વિરમું છું. તારીખ ૧૬ માહે જુલાઈ સને ૧૯૩૨,
લિ
આપ સાહેમાને વિશ્વાસુ, ચીમનલાલ કેશવલાલ કડીયા,
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના
વિદ્યમાન સાધુઓ આશરે
એમાં છેલ્લાં ૫૦ વર્ષમાં સગીર વયે થએલા દીક્ષિતે.
છેલ્લાં દશ વર્ષમાં સગીર વયે થએલા દીક્ષિત
૪૩
એમાં શ્રીમંત ગાયકવાડ સરકારના રાજયના
----
-
-------
----
[ આ આંકડા પુરૂષ સંખ્યા દર્શક છે અને તે માટે અમોએ પુરતી મહેનત લઈને બનતી રીતિએ સાચા મેળવવા પ્રયત્ન કરેલ છે. ]
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ
જુબાનીઓ
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
વડોદરા રાજ્યની દીક્ષા તપાસ સમિતિને ગાયકવાડી
પ્રજાની અરજ.
[વડોદરામાં થતી જુબાનીઓના પ્રસંગે આવેલા વડોદરા રાજ્યના જાણીતા જૈન ગૃહસ્થોએ તા. ૭ઃ ૭:૩૨ ને દિને નીચેની અરજી તપાસ સમિતિને આપી હતી.]
સ. દી. પ્ર. નિબંધના કામમાં તપાસ અર્થે નીમાયેલી સમિતિના મહેરબાન અધ્યક્ષશ્રી અને માનવતા સભ્યો જેગ
અમો નામદાર શ્રીમંત ગાયકવાડ સરકારના જૂદા જૂદા ગામના જેને નમ્રતાપૂર્વક અરજ કરીએ છીએ કે
આપણા રાજ્યની તા. ૩૦-૭-૩૧ ની આજ્ઞાપત્રિકામાં જાહેર પ્રજામત જાણવા માટે સં. દી. પ્ર. ખરડો પ્રસિદ્ધ થયો અને તેથી લગભગ ૨૦૦૦ જેટલી મેટી સંખ્યામાં વિરોધ દર્શક ઠરાવ, પત્રો, તારે આવેલા છે, જેમાં ૩૫૦ લગભગ આખા શહેરો અને ગામના શ્રી સંઘના ઠરાવો આવેલા છે, જેમાં તે ઉપરાંત ગામોના શ્રી સંઘોના ઠરાવો તે શ્રીમંત સરકારનાજ રાજ્યમાં વસનારા ગામના જૈનોએ પિતાને ગામ સામુદાયિક મળી શ્રી સંધ તરીકે આ ખરડો જૈન ધર્મના સિદ્ધાંતોથી વિરૂદ્ધ અને ધર્મવર્તનની સ્વતંત્રતામાં બીનજરૂરી ડખલ કરનાર હોવાથી તેને વિરોધ કર્યો છે. આ ઉપરાંત શ્રીમંત સરકારના અનેક ગામોના જૈનોએ મહેસાણામાં એકત્રિત મળી, અધિવેશન ભરીને પણ આ ખરડાને વિરોધ કર્યો, અને અમારા ગામના શ્રી સંઘએ પણ આ ખરડાનો વિરોધ કરેલો છે, જ્યારે અમારી જાણ મુજબ આપણા રાજ્યના કોઈપણ ગામના આખાયે શ્રી સંઘે મળી આ ખરડાને ટેકો આપ્યો નથી. અને જે ફક્ત ૧૦૦ ની સંખ્યામાં ટેકો મળ્યો છે, તે પણ જુજ જુજ માણસોની સંસ્થાઓ કે વ્યક્તિઓએ આપેલો છે. આટલા ઉપરથીજ આપ સાહેબ સમજી શક્યા છે કે-જૈન પ્રજા આ ખરડાનો સમ્ર વિરોધ કરે છે, છતાંયે આપ સાહેબેએ રૂબરૂ જુબાની લેવાનું ઠરાવી કેટલાક માણસોને જબાની આપવા આવવા માટે પત્રો લખ્યા. આ જુબાની આપનારનાં નામો કયા ઘારણે કાઢવામાં આવ્યાં છે, તે અમે સમજી શકતા નથી. કારણ કે નિબંધને ટેકો આપનાર અલ્પ સંખ્યામાં દેખીતી રીતે જ હોવા છતાંયે અમારી જાણ મુજબ ખરડાને વિરોધ કરનારમાંથી જુબાની લેવા જેટલા માણસોને
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
ખેલાવ્યા છે, તેટલાજ ખરડાને ટકા આપનારમાંથી એલાવ્યા છે. અને પ્રથમ ખરડાને ટેકા આપનારની જુબાનીએ આપ સાહેબે એ તા. ૫-૭–૩૨ થી લેવા માંડી છે. આ ખરડા જૈતા માટે ધણેાજ મહત્ત્વના હાવાથી અને આપ સાહેબેએ જીમાની સાંભળવાની જાહેરને તક આપેલી હાવાથી, અમેા બધા આની સાંભળવા ગઇ કાલે તા. ૬-૭-૩૨ ના રોજ અત્રે આવેલ છીએ. અમેએ આવ્યા પછી મી. મહાસુખભાઈ ચુનીલાલ અને ભાઇશ્રી વાડીલાલ મગનલાલ વૈદની જુબાની સાંભળી છે, તે ઉપરથી અને જુબાની લેવાની રીત ઉપરથી અમેને લાગ્યું છે કે મી. મહાસુખભાઇ અત્યારસુધી અમારી પૂજ્ય સાધુસંસ્થાને જૈન— જૈનેતરામાં હલકી પાડવા માટે વર્તમાનપત્રા દ્વારા જે ચળવળ કરી રહ્યા છે, તેજ રીતે અત્રે તેમણે વજૂદ વગરના, કાઈપણ જાતમાહિતિ વગરના કે મુદ્દા-પૂરાવા વગરના દાખલા રજુ કર્યાં છે, અને આપ સાહેબેને તે તે સંબંધી અંગત માહિતિ ન હોય, એ સંભવિત છે, અને તેમણે જણાવેલી હકીકતા જુટ્ટી હાવા છતાંયે, કેકાઇ જાણકાર તેમને પૂછનાર નહિ, એટલે અમને ભય રહે છે કે-આપ સાહેબની સમિતિને સત્ય તારવવું ઘણું મુશ્કેલ છે, અને તેથી અમને અન્યાય થવાનેા ધણા સંભવ છે. માટે અમારી તરફના બે ભાઇઓને તેઓએ જણાવેલી હકીકતના તાત્કાલિક ખુલાસા પૂછવાની રજા આપશેા, કે જેથી સત્ય હકીકત તરી આવે.
(૨) વળી મી. મહાસુખભાઈ અને ભાઈ વાડીલાલ મગનલાલ વૈદે શાસ્ત્રના પણ કેટલાક પાડો રજુ કર્યાં છે, તે અધુરા છે અને તે પણ અમારા ધર્મશાસ્ત્રોના જાણકાર હાજર નહિં કે સામા પૂછનાર નહિ, એટલે તે સંબંધના પણ સત્ય ખુલાસા અંધારામાંજ રહ્યા છે. આથી અમે આપ સાહેબેને વિનંતિ કરીએ છીએ કે--ખરડાને ટા આપનારાએએ જે જુબાની આપી છે અને હવે પછી આપવાના હોય તે સંબંધી તાત્કાલિક સવાલે પૂછવાની અમેને સગવડ આપવી જરૂરી છે, અને ધમ શાસ્ત્રોના પાડે સંબંધી પણ જે શ્લેાકેા તેમણે રજુ કર્યાં હાય, તેના આખા ગ્રંથા રજુ થવા જોઇએ. કારણ કે ધ શાસ્ત્રોમાં પૂર્વી પક્ષ અને ઉત્તરપક્ષનું લખાણ પણ હાય, જેમાંથી તેએ અમૂક ભાગ રજુ કરે તેટલાી ખરા અર્થ સમજી શકાય નહિ, માટે જે ગ્રંથમાંથી તે ગાથાઓ રજુ કરતા હાય, તે આખા ગ્રંથા મૂકાવા જોઇએ અને રજી થયેલી ગાથાઓની અમને નકલા મળવી જોઇએ. તેમ કરવાથી સમિતિ સત્ય વસ્તુ જાણી શકશે, અને એમ અને તાજ વ્યાજખી અને જાહેર તપાસ થયેલી ગણાય. વળી ખરડાને ટેકા આપનાના અને તેને વિરોધ કરનારના જે પ્રમાણમાં અત્રે ટેકા કે વિધ
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
સેંધાયા હોય, તે પ્રમાણમાં જુબાનીઓ આપવાનો અધિકાર મળવો જોઈએ, એવી અમારી નમ્ર માંગણી છે.
(૩) વળી પરંપરાથી સગીર દીક્ષા લેતા આવ્યા છે. જે અનર્થના બહાને બંધ કરાવવા આ નિબંધની યોજના થઈ છે અને તેની પુષ્ટિમાં કેટલાક માણસોએ ટેકા મોકલ્યા છે. તો તે બાબતમાં અમે વિનંતિ કરીએ છીએ કે-સગીર દીક્ષામાં જે જે અનર્થો થતા કહેતા હોય, તેમને પૂરા પ્રથમ લેવું જોઈએ, કે જેથી તે પૂરાવો ખોટો છે એવો પૂરાવો અમે, આપ સાહેબ સમક્ષ રજુ કરી શકીએ. અનર્થનો પુરાવો જોયા પહેલાં ખરડાને ટેકો આપનાર જે જાતનો અનર્થ કહે, તેની વિરૂદ્ધનો પૂરાવો અમારાથી લાવી શકાય નહિ, તે ધારણે આપે તેમને પૂરાવા લેવાનું શરૂ કર્યું છે, અને સમન્સ પણ તેવી રીતેજ કાટેલા છે. પરંતુ તેમાંની બે જુબાનીઓ આપનાર ગઈ કાલની મુદત હોવા છતાંય હજાર કયા નથી અને આજરજની મુદતના અમારી તરફના બે સાક્ષીઓને જુબાની આપવા આપ સાહેબએ બોલાવેલા છે. તો અમો વિનંતિ કરીએ છીએ કે–ખરડાને ટેકો આપનારની જુબાની પ્રથમ થઈ ગયા પછી જ ખરડાનો વિરોધ કરનારાની જુબાની લેવાનું ધોરણ ચાલુ રાખશોજી:
લિ. શ્રીમંત સરકારના રાજ્યના વફાદાર જન પ્રજાજનેશે. ફુલચંદ ડાહ્યાભાઈ મહેસાણા. શા. ચંદુલાલ નગીનદાસ, લીંચ. પટવા કેશવલાલ લલુભાઈ, મહેસાણ. મહેતા મોહનલાલ મગનલાલ, લીંચ. પટવા અંબાલાલ લલુભાઈ, મહેસાણા. શા. ઉમેદચંદ અમથાલાલ, લીંચ. શા. બાપુલાલ મગનલાલ, ડભોઈ સંધવી ચંદુલાલ પુંજાભાઈ, કડી. શા. હીરાલાલ મોતીલાલ, ડભોઈ શા. વાડીલાલ ત્રીભોવનદાસ, ધીણેજ. શા. છોટાલાલ છગનલાલ કાજી, ડભાઈ શા. હરગોવન નથુચંદ ધીણોજ. શા. મણીલાલ છગનલાલ, પેટલાદ. શા. જેશંગટાલ પ્રેમચંદ, પાટણ. શા. અંબાલાલ ખીમચંદ, પેટલાદ. શા. મણીલાલ નગીનદાસ, પાટણ. શ. મનસુખલાલ ડાહ્યાચંદ, ચાણસમાં શા. લહેરચંદ ભોગીલાલા, પાટણ. પા. નારણભાઈ મનોરભાઈ, નાર.
શા. લાલચંદ નંદલાલ, વડોદરા. પટેલ રણછોડભાઈ ખોડાભાઈ નાર.
શેઠ ગોરધનદાસ અમુલખ, કલોલ. પા. શીવાભાઈ શંકરભાઈ નાર. પા. મંગળભાઈ ભુલાભાઈ, નાર. શા. નગીનદાસ ગરબડદાસ, છાણી. પા. રણછોડભાઈ મથુરભાઈ નાર. શા. લાલભાઈ મોહનલ, છાણી. પા. દેશાઈભાઈ ગણેશજી, નાર. શા. સાકરચંદ દલપત, છાણી. શ. નાથાલાલ પિતાંબરદાસ, લીંચ. શા. સાકરચંદ લખમીચંદ, છાણી.
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
મનસુખલાલ ડાહ્યાચદ-ચાણસ્માવાળાની જુબાની.
ઉ. વ્. ૨૬.
ચાણસ્મા–ધી યંગ મૅન્સ જૈન સેાસાયટીના સેક્રેટરી
સ૦ મહાસુખભાઇ અને વાડીલાલ વૈદ્યની જુબાની તમે સાંભળી છે ?
જ૦ હા. વાડીલાલ અને મહાસુખભાઈએ કહ્યું તે સાંભળ્યું છે, તેને હું મળતા નથી.
સ કાયદા સંબંધી શું કહેા છે! ?
જ૦ કાયદો ન જ થવે જોઇએ.
તા. ૭–૭૩૨.
સ૦ નસાડી-ભગાડીને દીક્ષા આપવામાં આવે છે તે સાચુ' છે ?
જ૦ ના.
સ૦ માબાપની સંમતિ વગર દીક્ષા થાય છે તે સાચુ છે?
જ૦ માબાપની સંમતિની અમૂક ટાઇમેજ જરૂર હોય છે. ૮ થી ૧૬ વર્ષની દીક્ષા શાસ્ત્ર પ્રમાણે સંમતિથી અપાય છે, તેથી વધારે ઉંમરનાને સંમતિની જરૂર નથી.
સ॰ દીક્ષા લેનારના દીક્ષા લેવાના ગુણ અને સંમતિ ન હાય, તે તેને દીક્ષા અપાય
જ ન અપાય.
સ૦ મહાસુખભાઈ એ રજુ કરેલ દાખલાએ સંબધી શું કહેા છે. ? ૪૦ ચાણસ્મા, મ્હેસાણા, અમદાવાદની દીક્ષાની મારી જાતમાહિતિ છે. બાઈ નારંગીની દીક્ષા જાતે તેની માએ ચાણસ્મામાં અપાવેલી. સ૦ સમતિથી અપાવેલી !
જ૦ હા, સંમતિથી અપાવેલી છે. ગુરૂણીજી મહારાજ ચાણસ્મા હતા, તેથી ત્યાં જઈ અપાવેલી. માએ પણ દીક્ષા લીધી છે.
સ ટ્રસ્ટડીડ કર્યું છે ને ?
જ૦ પાતે બન્નેને દીક્ષા લેવાની હાવાથી પેાતાની મિલ્કતનું ધ કાર્યમાં વાપરવા માટે ટ્રસ્ટડીડ કર્યું છે.
ઉનાવાના શા. મેાતીલાલ મૂળચ ંદની દીક્ષા જામનગરમાં સાગરાન દરિશ્વરજી પાસે પરંતુ વિધિઓએ ધાંધલ કરી કાટ પાસેથી અને એથી જ દીક્ષા અમદાવાદમાં અપાવી. સ॰ વિરોધીઓને ધાંધલ કરવાનું કારણ શું ?
૧૫
For Private and Personal Use Only
અમદાવાદમાં થયેલી, દીક્ષા અપાવવા ગયેલ, મનાઈ હુકમ મેળવ્યેા
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
જ૦ દીક્ષાજ ગમતી નથી. સાધુસ્થાને આગળ વધતી અટકાવવી છે, એટલે જ છાપામાં હડહડતા જુઠ્ઠા આક્ષેપેા કરી સમાજની આગળ સાધુસંસ્થાને ઉતારી પાડવાના પ્રયત્નો કરે છે.
સ॰ દીક્ષાના વિરોધ કરવાવાળા અયાગ્ય દીક્ષાનાજ વિરોધ કરે છે ને? જ૦ દીક્ષા ન જ આપવી એવું કહી શકે એમ નથી અને તેથી જ દીક્ષાને અયેાગ્ય કહી તેનેા વિરોધ કરે છે.
સ॰ સુન દાશ્રીએ મિલ્કતનું ટ્રસ્ટડીડ કર્યું તેનું શું ?
જ૦ સંસારીપણામાં ટ્રસ્ટડીડ કરી શકે. સંસાર છેડવાને હતા, એટલે મિલ્કતની વ્યવસ્થા કરવા ટ્રસ્ટડીડ કર્યું.
સ૦ છેાડીને દીક્ષા લેવાના ભાવ ખરા ?
૪૦ હા. ધાર્મિક સંસ્કારાથી છેડીની પણ એવી બુદ્ધિ થાય. સ॰ સગીર મરના દીક્ષામાં સમજે શું ?
જ૦ અમારા ધાર્મિક વનથી અમારા બળકા માહિતગાર થાય જ. અત્રે સાક્ષીએ મ્હેસાણાના છેકરા પન્નાના સંબંધમાં મી. મહાસુખભાઇએ વેચાણનું કહેલું છે, તે વાત ખોટી છે એમ જણાવ્યું હતું. વેચ્યાના દસ્તાવેજ થયેાજ નથી. માએ તા સોંધને વિનંતિ કરેલી કે ખીજા લેાકા વિધિએ ત્યાં આવે ને કાંઈ ધાંધલ ન કરે, તેમ છતાં બન્યું પણ એમજ. તે લોકોએ અરજી કરી અને મનાઈ હુકમ મેળવ્યા. સ૦ સાધુસંમેલન ૧૯૬૮ માં થયેલ તે જાણે છે ?
જ હા.
સવ તેમાં એવા ઠરાવ થયેલા કૅ–સંમતિ વગર દીક્ષા ન આપવી ? જ॰ એ રાવના અમલ થયેા જ નથી.
સ૦ પણ સંધની સંમતિ લેવી જોઈએ કે નહીં ?
જ સધતે જોવાનું નથી. લાયક–નાલાયકની ખાત્રી ગુરૂએ કરવાની છે. સ૦ ધરાવતા અમલ થયેલા નહીં, પણ ઠરાવ તા થયેલા ને?
જ૦ હા.
સ૦ ત્યારે આવેા રાવ કેમ કરવા પડયા ?
જ૦ એની મને માહિતિ નથી.
સ૦ કાન્ફરન્સે રાવ કરેલા ?
૪૦ હા.
સ૦ વડાદરાના ઠરાવના અમલ શાથી ન થયા?
૪૦ કાઈ કારણ પ્રસંગે ઠરાવ થયા હોય અને અમલ ન થઈ શકેએમ બને. અત્રે સાક્ષીએ એક હેન્ડબીલ રજુ કર્યું હતું અને વાંચી બતાવ્યું હતું.
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ સ0 ભોગીલાલ પાટણવાળાના છોકરાની દીક્ષા સંબંધમાં કાંઈ જાણે છે ? જ૦ હા. તે વખતે હું હાજર હતા. માબાપે સંમતિથી દીક્ષા આપેલી છે.
તેનો ફેટે હું રજુ કરું છું. ફેટામાં છોકરે, છોકરાની મા, છોકરાનો બાપ તથા પિતે દીક્ષા લેતી
વખતે હાજર હતા, તે સાક્ષીએ સમિતિના સભ્યોને બતાવ્યું હતું. સવે ત્યારે મા વિરૂદ્ધ પડી તેનું શું કારણ ? જ૦ બાઈના બાપે બાઈને ઉશ્કેરી, તેથી કેસ મંડાયે.
અત્રે સાક્ષીએ તે કેસનું જજમેન્ટ રજુ કર્યું હતું, તેમજ વલ્લભવિજયજી કે જે સુધારાવાળો જૈન યુવક સંઘ ઉભો થયો છે તેમની તરફના છે, તેમણે પણ સાધુ સંમેલનના ઠરાવનો અમલ કર્યો નથી, એમ જણાવી તે વખતનું આચાર્ય શ્રી કમળસૂરિજીની સહીનું એક હેન્ડબીલ રજુ કર્યું હતું. આ હેન્ડબીલ વાડીલાલ વૈદ્યને પ્રમુખશ્રીએ જોવા આપ્યું અને તે
સંબંધી જે કાંઈ જાણતા હોય તેને ખુલાસો કરવા સુચવ્યું. સ, છોકરાને વેચાણ લઈ દીક્ષા અપાય છે ને ? જ લગ્નના કાર્યમાં વેચે છે, પણ દીક્ષાના કાર્યમાં એવો એક પણ દાખલ
બન્યો જ નથી, એટલે એ વાત તદ્દન ખોટી છે. આ તે દીક્ષાઓ વધારે થાય છે એટલે સાધુસંસ્થા આગળ વધતી જાય છે, તે તેમને દુઃખ થાય છે. દેવદ્રવ્ય કે જેનો સાધારણમાં ઉપયોગ થાય નહિ અને સાધુસંસ્થા હોય ત્યાં સુધી ઉપયોગ કરવા દે નહિ, એટલે સાધુ
સંસ્થાને ઉતારી પાડવા બેટી રીતે હેરાન કરે છે. સવ સંધ કોને કહેવાય? જ૦ ચાર પ્રકારનો સંઘ કહેવાય. તેમાં સાધુનું અગ્રપદ છે. સવ સાધુ સૌથી મોટા કહેવાય અને કંઈ ગેરવ્યાજબી વર્તન કરે તો
સંઘ કાંઈ કરી શકે ? જ૦ સાધુ પોતાના આચાર વિરૂદ્ધ ચાલે તે સંઘ અટકાવી શકે. સ૮ સંઘ બહિષ્કાર કરી શકે ? જ૦ સાધુને જોડે લઈને જ બહિષ્કાર કરી શકાય. ચતુર્વિધ સંઘ મળી કરી
શકે. શ્રાવક સંઘ એ તે સંઘનું એક અંગ છે. સવ દીક્ષા લેવી એટલે શું ? જ૦ આત્માની ઉન્નતિ સાધવી તે. સત્ર આત્માની ઉન્નતિ શું ? એ બાળક શી રીતે સમજે? જ૦ પૂર્વના સંસ્કારોથી એ સમજી શકે છે. બાળક પાસે પૈસો અને રૂપી
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
એ મૂકીએ, તો બાળક તરત રૂપી નહિ, એટલે એ પૂર્વના સંસ્કારાથી બધું સમજી શકે છે.
ઉઠાવી લેશે, પણ પૈસાને અડકશે
સર્વ એટલે પાતાની ઈચ્છાથી તે દીક્ષા લે છે?
જ॰ એની પોતાની ઈચ્છા ન હોય તે કશું ન બની શકે. ૧૫ વના છેક ઇંગ્રેજી ૫-૬ ધોરણ ભણે છે. અમારાં બાળકો અમારી પતિ જોઈ તે અનુસાર વર્તે છે.
સ॰ પરણેલે હાય અને પરણ્યા પછી તરત જ દીક્ષા લે તે ઠીક કહેવાય ? જ॰ એવેા દાખલેા નથી, હાય તેા ખુલાસા કરું, સ૦ સ્ત્રીના ભરણપાષણની વ્યવસ્થાનુ શું?
જવ લગ્ન વખતે પલ્લામાં બે-ત્રણ હજાર રૂપીઆ અપાય છે અને તેના માલીક તે પતિ હોય છે, એટલે એક જણ નહાય, તે બીજો તેના માલીક છે જ. લીલાવતીના સબંધમાં જણાવ્યું કે--જ્યારે કાંતિવિજયજી મહારાજે દીક્ષા લીધી, ત્યારે ૬૫૦૦ ના દાગીના હતા. સાત આઠે ઘરના એડ઼ા હતા, છતાં પણ વિરોધી પક્ષની ઉશ્કેરણીથી કૅસ કર્યાં. આ બધું ધાંધલ દીક્ષામાંથી પતિત કરવાના હિસાબે કર્યું, પણ મક્કમતાથી તે પાછા ન આવ્યા.
સ૦ આ કાયો તો દીક્ષામાં અનો થતા હાય તો તે અટકાવવાનેા છે ને! તો પસાર કરવામાં આવે તો શું વાંધા ?
જ૦ ધર્મના સિદ્ધાંતા સામે સરકારે નજ અવાય. અનાં કાંઈ થતાંજ નથી. મ્હેસાણાના પન્નાની દીક્ષા ઞાબતમાં તેના ઘેર પ્તિ કરાવી છે, જ્યારે પ્તિમાં ફક્ત ૫૫-૬૦ રૂપીયાની મિલ્કત નીકળી છે. આ બધા પ્રયત્ના એમનાજ છે, કે જેમને સાધુસંસ્થાજ નથી જોઈતી. છેૉકરાની માનું સ્ટેટમેન્ટ રજુ કર્યું.
સ૦ સાધુસંસ્થા તે જોઈ એ છે, પણ શુદ્ધ જોઈ એ છે !
જ૦ સાધુસંસ્થા અટકાવવાના જ આ બધા પ્રયત્ન છે. પ્રથમ ખૂબ નિદ્યા, તેમાં ફાવ્યા નહિ પછી દીક્ષા સામે ઉહાપેાહ શરૂ કર્યાં, તેમાં પણુ ફાવતા નથી.
સ૦ સાધુસંસ્થા બંધ થાય તેા ધર્મ રહેજ ક્યાંથી ?
જ૦ ધર્માંતે પણ નથી જોઇતા. એમને તે સમયધર્મ પ્રમાણે ચાલવું છે, એટલે એમને વાંધો નથી. અમે પાંચ-પચીસ હઇશું તે પણ પૂરતા છીએ. ધર્મ સૌ કાઇ પાળી શકે છે.
સ૦ મોટા ભાગ કચે?
જ૦ એ આપનાજ રેકમાંથી જણાઇ આવે તેમ છે. નિબંધ સંબંધી
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
આવેલ વિરોધ અને તરફેણની અરજીઓ ઉપરથી પ્રમાણ નીકળી શકે તેમ છે. જૈન કુળમાં જન્મેલ સાધુસંસ્થાને સજા કરાવવા તૈયાર હોય એ બનવાજોગ છે? એ નામધારી જૈનો, કે જેઓને સાધુસંસ્થાજ ગમતી નથી, તેઓનાજ આ બધા પ્રયત્નો છે. બાકી જેઓ સાધુને
પૂજ્ય માનતા હોય, તેઓ તો આ નિબંધ રદ કરાવવા જ પ્રયત્ન કરે. સર નાની ઉંમરે દીક્ષા ન લે અને સાધુ પાસે રહી શિક્ષણ લે અને ૧૮
વ દીક્ષા આપે તો શું વાંધ? જવ શાસ્ત્રનો નિયમ છે ક–બાવકથી સિદ્ધાતો વાંચી શકાતાજ નથી. સાધુ
થાય અને તે પછી અમૂક નિયમ કરે–તપ કરે, ત્યાર પછીજ વંચાય.
ક્રમે ક્રમે ૧૪ વર્ષ વાંચી શકાય. સવ આવું કઇ છે, તો પછી સગીરને દીક્ષા ન આપે ને મોટાને આપે, તો
શું વાંધો છે ? જ એ દુ:ખ જ ન કહેવાય. સવ દીક્ષા છોડીને નાસી જાય છે ને ? જ૦ ૨૫–૫૦ વર્ષમાં સગીરે દીક્ષા છોડયાને દાખલે બન્યું નથી. સ૦ સગીરને દીક્ષા લેવાના ભાવ થાય ખરા? જ પૂર્વના સંસ્કાર હોય અને તેથી જેમ જેમ આગળ વધે, તેમ તેમ
સંસ્કારે તાજા થાય; એટલે છોકરે માબાપને વિનંતિ કરે છે અને
માબાપ મેહ છોડી શકે તો દીક્ષા આપે છે. સવ દલપત ચતુરના સંબંધમાં શું કહે છે? જ૦ પ્રથમ તે તેની ૮ વર્ષની ઉંમર જ બેટી છે. સવ શા ઉપરથી કહો છો ? જ મારે જાતિ અનુભવ છે. સવ મહાસુખભાઈ તો બાપ પાસેથી મેળવેલી હકીકત કહે છે ને ? જ૦ લખનાર ખોટો છે.
એ છોકરો અભ્યાસ કરતો હતે. ધાર્મિક કેળવણીનો અભ્યાસ વિશેષ હતો. બાપ પાસે તેને દીક્ષા લેવાની માંગ કરી,એટલે બાપને લાગ્યું કે આ દીક્ષા લેશે, એટલે બાપે એકદમ પરણાવી દેવાની તૈયારી કરી. છોકરે જાણ્યું કે મારું લગ્ન થઈ જશે તે દીક્ષા અટકશે, તેથી તે નાસી ગયો અને દીક્ષા લીધી છે. પછી બાપને જણાવ્યું છે. બીજા નાના છોકરાને પણ તેમની પાસે ભણાવ્યો છે અને બાપે જાતે જઈને તેને દીક્ષા આપી છે.
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ સ૮. એ સાચી વાત છે, એમ શા ઉપરથી કહે છે ? જ આપ કહો તો એના બાપનું લેખીત સ્ટેટમેન્ટ રજુ કરાવું, અગર
પરવાનગી આપે તે બાપને રૂબરૂ હાજર કરું. સ૦ મુનિ શ્રી રામવિજયજીના હસ્તપત્રમાં બાળ દીક્ષા પૂર્વે થઈ છે તે
અપવાદ છે, બાળ હંમેશાં અજ્ઞાન હોય છે. ૧૦૦ ને બદલે ૨૦ વર્ષના આયુષ્યવાળા માણસ થશે, વિગેરે શબ્દોના સંબંધમાં શું કહો છો ? એમના એ શબ્દ હોયજ નહિં. એ તે સામો પક્ષ કહે છે.
અર્વ મે. પ્રમુખ સાહેબે બરાબર વાંચતા સુધારકોને સંબોધીને તે શબ્દ લખાયેલા હતા. સ૦ નસાડી–ભગાડીને દીક્ષા અપાય છે ? જ૦ ના. સવ સંમતિ વગર દીક્ષા અપાય છે ? જ૦ ના. સપૈસા લઈ દિક્ષા અપાય છે ? જ૦ ના. સવ ત્યારે મહાસુખભાઈએ આપેલા બધા દાખલા બેટા છે ? જ૦ આક્ષેપ સહિતના દાખલા ખોટા છે. પાછળના દાખલાઓ છે તે દીક્ષાઓ તો ધામધૂમથી થયેલી છે, એટલે તેમાં કરેલા આક્ષેપ ખેટા છે.
અત્રે વાડીલાલ વૈદ્ય, સાક્ષીએ સાધુ સંમેલન સંબંધી રજુ કરેલા હેન્ડબીલ બાબત જણાવ્યું હતું કે-આ હેન્ડબીલથી ઠરાવો રદ થાય છે એમ સાક્ષી કહે છે, પણ તે રદ કર્યો હોય એમ મને લાગતું નથી. આ હેન્ડબલ ઉપરથી તે હિંદીમાં છપાયેલી પડી રદ થાય છે, પણ
મુનિ સંમેલનના ઠરાવો રદ થયા છે એવું તે આમાં કયાંયે નથી. સ, કાયદે વાંચ્યું છે ? જ૦ હા.
સ, કદાપી સરકારની મરજી થાય અને કાયદે કરે તો શું ? જ૦ અનર્થ ન થતો હોય તો કાયદાની જરૂરતજ કયાં છે ? આ કાયદાથી
સગીરની દીક્ષા અટકે છે અને તેથી સગીર ઉમરમાં અભ્યાસ થાય તે ટાઈમ બરબાદ જાય, તે તેની ભાવના કદાચ ફરી જાય.
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
સ૦ કાયદામાં સુધારાની જરૂર છે?
૪૦ કાયદાજ થવા ન જોઇએ.
અત્રે સાક્ષીએ ખંભાતમાં એક ભાઈની દીક્ષા સંબંધી મનાઇ હુકમ કાઢેલા તેનું હાઇકોર્ટ કરેલ જજમેન્ટ રજુ કર્યું. જેમાં સરકાર દીક્ષાની આડે આવવા માંગતી નથી–એમ જણાવેલું હતું. મ્હેસાણાના છે.કરાના વેચાણ સબંધમાં એના માટાભાઇએ ખુલાસે બહાર પાડયા હતા, તે મુંબઈ સમાચાર રજુ કર્યું. સ૦ લાયક છે કે નહીં તેની તપાસ ગુરૂએ કરવાની ને?
જ॰ હા. ગુરૂએ તપાસ કરવાની. બીનલાયક લાગે તેા દીક્ષા ન આપે. અત્રે વિજયધર્મસૂરિએ બનાવેલું ધર્મદેશનાના ઉતારાનું છાપેલું હેન્ડબીલ રજુ કર્યું. દીક્ષામાં વિલંબ ન થવા જોઇએ તે બાબતનું. સ૦ આ હેન્ડબીલમાં તે! માબાપ ઘેર પાછા લઈ જવા તૈયાર હાય, રડે, કકળે, તેા પણ દીક્ષા લેવી એમ છે ને?
૪૦
આ સગીરને માટે નથી અને જે માબાપ માહવશ થઈ તેજ સમતિ આપતા નથી, એટલે સંમતિ માંગવા છતાં પણ ન મળે, તાપણુ દીક્ષા લેતાં અટકવું નહિ. મેાતીલાલ મૂળચંદની દીક્ષા સંબંધી મનાઈ હુકમ નીકળેલા, તે રદ કર્યાંનું મુંબઈ સમાચાર રજુ કર્યું.
સ૦ મનાઇ હુકમ શા ઉપરથી રદ થયા !
જ૦ છેાકરાના આ માબાપ નથી એવી ખેાટી અરજી વિરાધીઓએ કરી મનાઈ હુકમ મેળવેલા અને તે સંબંધમાં સંધ સમક્ષ તેના માળાપની જુબાનીએ થયેલી છે, એટલે તે રદ થયા. સુરતની દીક્ષાએ ધામધૂમથી થયેલી છે તે સબંધી ‘સાંજવ`માન' રજુ કર્યું.
સ॰ સગીરને દીક્ષા આપવી એ સારૂં છે ?
૪૦ હા.
સ૦ તમારે એકરે છે?
જવ હા, મારે એક છોકરા છે. એ લેતા હૈાય તે હું ખુશીથી અપાવું. મારે પણ દીક્ષા લેવાની પ્રતિજ્ઞા છે.
સ૦ પ્રતિજ્ઞા ક્યારે પૂરી થશે ?
જ॰ તે ચોક્કસ કહી શકાય નહિ.
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
સવ ઉનાવાથી જામનગર ને ત્યાંથી અમદાવાદ આવે છે અને દીક્ષા દે છે,
પણ પોતાના ગામમાં કેમ નથી આપતા ? જ જેમની પાસે દીક્ષા લેવી હોય તે ગુરુ મહારાજ જ્યાં બિરાજતા
હોય, ત્યાં જઈને જ દીક્ષા અપાય છે. કેટલાકમાં એકજ કુટુંબના દીક્ષા લીધી હોય અને તેમની પાસે લેવી હોય, તે પણ જાય છે.
નસાડે છે એવું કારણ જ નથી. સવ દરેક સાધુઓને દીક્ષા આપવાનો અધિકાર હોય છે? જવ વડી દીક્ષા થઈ હોય, યોગ કરેલા હેય, તેઓ દીક્ષા આપી શકે. સવ એવા સાધુઓ કેટલા છે ? જ૦ લગભગ ચારસો. સવ તે બધાય દીક્ષા આપી શકે ? જ. હા.
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
શા. હીરાલાલ મોતીલાલ, ડભોઇવાળાની જુબાની. ઉં. વ. ૩૮.
તા. ૭-૭-૩૨. સત્ર સાગર સંભા એટલે શું ? જ. એક ગચ્છ. સ. તેમાં કેટલા મેમ્બરો છે? જ ૫૦-છપ મેમ્બરે છે અને તે ડભોઈનાજ છે. સ. તેનો ઉદ્દેશ શો છે ? જ. શાસનસેવા કરવી અને સાધુઓ ઉપર થતાં આક્રમણાની રક્ષા કરવી,
તેમજ ધર્મપ્રચાર કરવો. સઉદ્દેશો છાપેલા છે ? જના, ધર્મના પુસ્તકે ઉપરથી કામ કરીએ છીએ. સત્ર દીક્ષા સંબંધમાં શું કહો છો ? આઠ વર્ષનાને દીક્ષા આપી શકાય ? જ. હા. તે સમજી શકે. ઘરમાં ધર્મનું વાતાવરણ હેય, ક્રિયાઓ થતી
હોય, તે જોઈ તેના સંસ્કાર તે તરફ વળે. સત્ર દીક્ષા લેતી વખતે કયા વ્રત લે છે ? જ પાંચ મહાવ્રત ધારણ કરે છે.
૧. પ્રાણાતિપાત-હિંસા કરવી નહિં. ૨. મૃષાવાદ–જુઠું બોલવું નહિં. ૩. અદત્તાદાન-ચેરી કરવી નહિં. ૪. મૈથુન–બ્રહ્મચર્ય પાળવું.
૫. પરિગ્રહ–વસ્તુની લાલસા ન રાખવી. સ. નાના બાળકે આવા કઠિન વ્રતો પાળી શકે ખરા? જ. તેવા સંસ્કારવાળા બાળકને ખાવા-પીવા કે પહેરવાની ઇચ્છા થતી જ
નથી, તે હું પ્રત્યક્ષ જોઉં છું અને તેથી તેવાઓને ધન્યવાદ આપું છું.
સગીર જે કરી શકે છે તે મોટા પણ નહીં કરી શકે. સ. છોકરાને વેચે છે તે સાચું છે ? જ. ના. તેવું બીલકુલ બનતું જ નથી. સ, શ્રીમંતના છોકરાઓ દીક્ષા લે છે ? જ મધ્યમ, ગરીબ વિગેરે બધાનાં છોકરા દીક્ષા લે છે. સશ્રીમંતના લે છે? જ. હા. શ્રીમંતના પણ લે છે. સબ દાખલે આપ. જ. મારા પિતાના બે દીકરાઓને મેં દીક્ષા અપાવી છે. મારી રાજીખુશીથી
દિક્ષા અપાવી છે.
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
સવ કેટલા છોકરા છે ? જહવે એક છોકરો છે. સ. સંઘને પૂછે છે કે? જ માબાપ ખુશી હોય, છોકરે પિતાનું આત્મકલ્યાણ કરવા માંગતા હોય,
તો સંઘની આગળ જવાની જરૂર નથી. ૦ તમારી સંસ્થા દીક્ષા અપાવવામાં મદદ કરે છે કે ? જ૦ અમારી સંસ્થામાં ધર્મનું જ્ઞાન અપાય છે અને તેથી તે સંસ્કારથી
કઈ અમૂક નિયમો પાળે છે અને કોઈ આગળ વધી દીક્ષા લે છે અને
તેવા દીક્ષા લેવાની ભાવનાવાળાને દીક્ષા અપાવીએ છીએ. સસાધુ તપાસ કરે છે કે નહિ ? જ. સાધુ તપાસ કરે છે અને ઉત્તમ છવ છે, સંસ્કારી છે, તે જોઈને પછી જ
દીક્ષા દે છે. દેવાદાર હોય પણ શાસનને ઉજ્વળ કરનાર લાગે તે પણ
દીક્ષા આપે. સવ દીક્ષા વખતે કાંઈ ધામધુમ કરો છો કે ? જ હા. મેં મારા ૧૩ અને ૧૬ વર્ષના બે છોકરાઓને દીક્ષા આપેલી
તેની આમંત્રણ પત્રિકા કાલી, મેટે વરઘોડો કાલે, પૂજાઓ ભણુંવવામાં આવેલી, ૧૦૦૦૦ માણસની મેદની વચ્ચે દીક્ષા આપેલી.
છોકરાની ઈચ્છાથી આપેલી ? જ. હા. છોકરાની તણુંક દેખી અને તેની પૂરેપૂરી ઈચ્છા દેખી, તેથી મેં
મારી રાજીખુશીથી દીક્ષા અપાવી છે. સવ દીક્ષા આપ્યા કેટલા વર્ષ થયાં ? જ ચાર વર્ષ દીક્ષા આપ્યાને થયાં. સવ હાલ તે છોકરાઓ ક્યાં છે? જ. એક વટવાણમાં છે અને એક વિરમગામમાં છે. બન્ને છોકરાને જુદે
જુદે ઠેકાણે જુદા જુદા ગુરૂઓ પાસે દીક્ષા અપાવી છે. તેમનું વર્તન જોઈને મેં તેમના વિવાહ તોડ્યા. કારણ મને લાગ્યું કે એ માર્ગે
વિચરે તો સારું છે. સવ તે ત્યાં આનંદમાં છે ને ? જ૦ હા. હમણાં જ હું ત્યાં જઈને આવ્યો. તેઓ ન્યાયનો અભ્યાસ કરે છે
અને આનંદમાં છે. એ એક દિવસમાં જે અભ્યાસ કરે છે એવો અભ્યાસ મોટી ઉંમરના અમે પણ નથી કરી શકતા! એમના ગુરૂ જુદા છે
પણ એકજ સંઘાડાના છે. સ... છોકરાની મા છે કે ?
સ•
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
૪૦ હા. અમારા બન્નેની પૂણ્ ખુશીથી દીક્ષા આપી છે. વરઘેાડા કાઢવો, પૈસાથી દાન દીધું અને ખૂબ ધામધૂમથી દીક્ષા આપી.
અત્રે સાક્ષીએ તે વખતના ફોટા તથા આમંત્રણ પત્રિકા રજુ કરી. સફોટા જોઈને, તમારા હેકરે સાધુ છે ને ચસ્મા પહેયો છે ને ? જ હા. તે સાધુ પહેરે, બધાને તેની જરૂર પડે.
સ॰ એવી દીક્ષાઓને વાંધ જ નથી, ચેોરી છુપીથી દીક્ષા થાય છે. તેને વાંધા છે. તમારા જેવા બધા નથી હાતા.
જ બધા હોય છે. સૌ સૌની સ્થિતિ મુજબ પૈસા વાપરી દીક્ષા અપાવે છે. આ બધી વિધિએની જ ધાંધલ છે. તેમનાં ઠેકરાઓ વ્યસન, વ્યભિચાર, આંક ફરક અને ચારી કરે તેના કરતાં અમારાં છેઠકરાં દીક્ષા લે તે સારૂં છે.
સ
સ॰ તમારી સંસ્થામાંથી બીજા કાઇએ દીક્ષા આપી છે કે ?
જ. હા. મારા સાળા બાપુલાલ મગનલાલે આપી છે. બીજા ઇચ્છાવાળા
ખરા, પણ દીક્ષા આપી નથી.
કાયદા માટે તમે ખુશી નથી ?
ખીલકુલ ન થવા જોઇએ. કાયદાની જરૂર નથી. કાના માટે આવે
કાયદો ? આત્માનું કલ્યાણ કરે તેને માટે ? અમારી સંસ્થામાં અનાચાર થતાં જ નથી, પછી કાયદે! શા માટે ?
સ॰ સગીર ઉંમરે દીક્ષા લીધેલા પાછા આવેલા છે?
જ॰ સગીર કાઈ સાધુપણામાંથી પાછા આવ્યાને દાખલા નથી. સ॰ પૈસા લીધાનું કહે છે તેનુ શું?
જ॰ પૈસા લઈ વેચાયાને દાખલેા નથી.
સ॰ નસાડવા ભગાડવાનું શું ?
જ. નસાડયા ભગાડયા હોય એવું પણ નથી. સ॰ ડભોઇના ગુલાબચંદતા છોકરો પાટણ આપેલી અને પાછે આવ્યા છે તે જાણા છે ?
નાસી ગયેલે. તેને દીક્ષા
જ. ના. તે મને ખબર નથી.
સ॰ છાણીમાં ડભાઇના છોકરાને છુપી દીક્ષા આપેલી તે જાણા છે? જ॰ છાણીમાં ડભાઈના છેાકરાએ દીક્ષા લીધેલી તે હું જાણું છું.
સ॰ તેની ફરીયાદ થયેલી અને છે!કરા પાછે સોંપાયેલા ?
જ હા. પા સાંપાયેલા. પણ ાકરા ઘેર રહ્યો તેા પણ વ્રત-પચ્ચખ્ખાણ
કરતા.
સ॰ પણ માબાપની ખુશી નહેાતી ને ?
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
જ. માબાપની પુરતી ખુશી હતી પણ મેહથી તેમ બને. સ ફરીયાદ કોણે કરી ? જ વાલીએ ફરીયાદ કરી, પણ તેમાં બીજાઓનો હાથ હતો. સવ સંમતિ નહીં હોય તેથી ને ? જ. ના. છોકરાએ એની મેળેજ કપડાં પહેરેલાં, છતાં ફરીયાદ કરેલી. છોકરો
સપાયા પછી ઘેર પણ સાધુ જેવું જ વર્તન રાખો. તેને ખૂબ સમજાવ્ય, છતાં ફરી તે ગયો અને દીક્ષા લીધી છે. હાલ તે મેહસૂરિ પાસે કાઠીયાવાડમાં છે અને સારો અભ્યાસ કરે છે. નાની ઉંમરના સાધુઓથી જ શાસન કર્યું છે. પૂર્વાચાર્યો અને હાલના આચાર્યોમાં
પણ કેટલાક સગી જ થયા છે. સ. બાળકને સાથે રાખે–ભણાવે અને ૧૮ વર્ષ દીક્ષા આપે તો શું
જ. શ્રાવકને સાધુ જડે રખાય જ નહીં. સાધુ ન થાય ત્યાં સુધી અમુક
ધાર્મિક ક્રિયાઓ પણ ન કરાવાય. સ સાધુપણે પાસે રાખે છે ને ? તો શ્રાવકપણે રાખે તો શું વાંધો ? જ. શ્રાવકપણે રાખી સાધુપણે જે શિક્ષણ અપાય તે શિક્ષણ આપી
શકાય જ નહિં. સગ્રંથમાં લખ્યું છે કે એક મહિનો પાસે રાખી દીક્ષા આપવી, તે
વાત સાચી છે ? આજે એવા કેટલાક સાધુઓ છે કે જે શ્રાવકને પ છે. એ ગ્રંથ કદાચ કલ્પિત હશે. અગર આવા કેઈએ બનાવ્યો હશે. ધર્માચાર્યને
બદલે રોટલાચાય થયા છે તે તેવી વાત કરતા હશે. સા વડેદરા સંમેલનના ઠરાવની ખબર છે ? જ વડેદરા સંમેલનના ઠરાવને જાણતો નથી. જુર કોન્ફરન્સને જાણું
છું. તે જૈનાગમને માનનારી સંસ્થા નથી. જે જૈન ધર્મને જૈનાગમને માનનારી કેઈ પણ સંસ્થા હોય તે તે . ઈ. યુ. મેં. જે. સે. સંમેલન અને શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ જ છે.
અત્રે ચાણસ્માવાળા મનસુખલાલે જણાવ્યું કે :– હાલના વિદ્વાન સાધુઓ પણ બાલવયમાં દીક્ષિત થયેલા છે. ગૂન્હ
કરે તેના માટે ફેજદારી કાયદો છે, એટલે આવા કાયદાની જરૂર નથી. સ, માબાપની સંમતિ ન હૈય, નસાડ્યો હોય, તે હોય, તેને માટે
આ કાયદો છે. તમારા જેવા માટે નથી.
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
જળ એ દાખલે બન્યો જ નથી. મારે પણ દીક્ષા લેવાનો જ વિચાર
છે, હું બ્રહ્મચર્ય પાળું છું, તેમ બીજા નિયમ પણ કરે છે. મારે છોકરો પણ વૈરાગ્યમાં દ્રઢ છે. તેની હમણું ખબર ન પડે. યુવાન થયા પછી સગીરના વિચારે
પણ ફરી જાય. જ કંઈ ન થાય. તેવા દાખલા બન્યા નથી.
અને સાક્ષીએ ધી . મેં. જે. સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલ સાહિત્ય
અંક રજુ કર્યો, અને તેમાંથી વર્ધમાનવિજયનો ફોટો બતાવ્યો. સ, ત્યારે પાછો આવેલાને ફરી દીક્ષા ન આપવી એવો ઠરાવ શા માટે ? જ એ મોટી ઉંમરના માટે છે. સગીર કોઈ પાછો આવ્યો નથી. એ
બધી વિધિઓની ધાંધલ છે. એવા માણસોના વર્તનથી આવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. પણ તેથી કાયદાની જરૂર નથી.
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતલાલ મગનલાલ શાહ-અમદાવાદવાળાની જુબાની
તા. ૧૧-૭-૩૨,
સ॰ ક્યાંથી આવા છે ?
જ॰ પાટણથી.
સ॰ ક્યાંના રહીયા છે. ?
જ॰ અમદાવાદના રહીય છું.
સ॰ મેસાણામાં કાતી સભા મળેલી ?
જશ્રી દેશિવરતિ ધર્માંરાધક સમાજનું ખાસ અધિવેશન મળેલું.
સ૦ કયારે મળેલું ?
જ॰ સંવત ૧૯૮૭ ના આસો વદ ૬ ના રાજ મળેલું.
સ પ્રમુખ કોણ હતા ?
જ૦ જામનગર નિવાસી શેઠ પાપટલાલ ધારશીભાઇ.
સ॰શા ઉદ્દેશથી મળેલું ?
૪૦ તા. ૩૦-૭-૩૧ ની આ રાજની આજ્ઞાપત્રિકામાં સં. દી. પ્ર. નિ અંધનેા મુસદ્દો બહાર પડેલે, તે અમારા જૈન શાસ્ત્રો વિરૂદ્ઘ છે--એમ જૈન સમાજના મોટા ભાગ માનતા હતા. તે દરમ્યાન ઘણા સંધેાના તે સામે વિરાધ થયા હતા અને સાર્વજનિક વિરોધ દર્શાવવા માટે અમારી સભા મળેલી. પણ જૈન કાન્ફરન્સ જે પ્રથમ આખા હિંદની કામનું પ્રતિનિધિત્વધરાવતી સંસ્થા હતી, તેણે છેલ્લા પાંચ વર્ષમાં તેની ધર્મ વિરૂદ્ધની કાર્યવાહીથી પ્રતિનિધિત્વ ગુમાવેલું, તેમાંના કેટલાકાએ મળી આ ધર્મ વિરૂદ્ધ નિબંધને અમલમાં મૂકવા સૂચના કરી, તેથી આખી સમાજ શું કહે છે તે માટે સમગ્ર કામના અભિપ્રાય જણાવવાના હેતુથી આ અધિવેશન ભર્યું.
સ॰ તેમાં કાને ખેલાવેલા?
જ૦ હિંદના દરેક ભાગના સંધાને ખેલાવેલા.
સ॰ પ્રચાર કર્યાં હતા ?
૪૦ હા. ૫૦૦૦ આમત્રણા માકલેલાં. ૩૦ હજાર ખુલેટીને કાઢેલા. અને દેશિવરિત પત્રિકાની ૧૦ હજાર નકલા કાઢી ગામેગામ માકલી ખૂબ પ્રચાર કર્યો હતા.
સ૦ કેટલા હાર્ હતા ?
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
જ લગભગ ૨૦૦૦ માણસે હાજર હતા. સ, તેમાં વડોદરા રાજ્યના કેટલા? જ લગભગ ૭૦૦-૮૦૦ માણસ હશે. સ. રીપોર્ટ છપાવીને બહાર પાડ્યો છે ? જ હા. રીપોર્ટ બહાર પાડ્યો છે. સત્ય શું ઠરાવ કરેલા? જ૦ તેમાં ઠરાવ કરેલો કે સં. દી. પ્ર. નિબંધ અને તેને ભાગ જેન ધમ
શાસ્ત્ર વિરૂદ્ધ અને અમારી ધર્મસ્વતંત્રતાના હકક ઉપર કાપ મૂકયારે
હોઈ તે અમોને માન્ય નથી, માટે રદ કરવો જોઈએ. સ. આ નિબંધ શાસ્ત્ર વિરૂદ્ધ થતી દીક્ષાઓનો વિરોધ કરે છે ને ? જ આ નિબંધથી ૮ થી ૧૮ વર્ષની ઉંમરવાળાની દીક્ષાને સદંતર નિષધ
થાય છે, તેથી તે અમારા શાસ્ત્ર વિરૂદ્ધ છે. સ. આઠ વર્ષની ઉંમરને બાળક તે અજ્ઞાન હોય ને ? જ૦ આઠ વર્ષની ઉંમરનાની અજ્ઞાન વય આપણે કહી શકીએ જ નહિં.
તેથી તે શ્રીમંત સરકારે છ વર્ષની ઉંમરથી ફરજીયાત કેળવણી લે
વાનો કાયદો કરે છે. સ૦ બાળક દીક્ષા લેવા લાયક ગણાય ? જ કેમ નહિ? ફેજદારી કાયદામાં છ વર્ષની ઉંમરે ગુન્હ કરે તેને
સજ્ઞાન ગણી ફાંસીએ ચઢાવવામાં આવે છે. સ૦ ૮ વર્ષના બાળકને સ્ત્રી સ ભોગની ઈચ્છા હોય ? જ હા. ચાર વર્ષની ઉંમરે પણ થાય છે. સ, સ્ત્રી સંભોગમાં તે સમજી શકે? જ૦ જેટલા પુરત તેની બુદ્ધિનો વિકાસ તેટલા પુરતો તે જાણી શકે.
લગ્નનો આદર્શ કેટલે ઉચો છે? માનવજાતિને ટકાવી રાખવાને ઉદેશ છે. એવાં બધાં લગ્ન થાય તો સારું, પણ પ્રભુની ઈચ્છા જ સ્ત્રી પુરૂવિના એવા સંબંધની હોત તે માણસને જેમ એક શરીરમાં બે હાથ આપ્યા છે તેમ સ્ત્રી અને પુરૂષને પણ સાથે જન્માવત. વિષયવાસના
જ ઘણી વધારે છે. સ૧૮ વર્ષની ઉંમરે જ સ્ત્રી સંભેગની પ્રબળ ઈચ્છા થાય, તેના ઉપર
ભાગ્યેજ અંકુશ મૂકી શકાય. તે ૮ વર્ષે દીક્ષા લીધી હોય અને તેમ
થાય તે શું કરે? જ. વાસનાને દબાવવા પ્રયત્ન કરે, ન રહી શકે તે દીક્ષા છેડી શકે.
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવ પ્રથમ એ સંબંધી વિચાર કર્યા વગર દીક્ષા લે અને પછી સંસારને
ઈચ્છા જાગૃત થાય અને છોડી ચાલ્યા જાય એ ઠીક છે ? જ એવું બન્યું હોય એ મારી જાણમાંજ નથી. સ, તમે કહો છો કે કોઈની એવી ઈચ્છા થતી જ નથી ? જ કોઈને થાય, માણસ સંજોગોનો ગુલામ છે. પૂર્વ કર્મો બાંધ્યા હોય
અને આત્મશક્તિ હોય તે જરૂર પાલન કરી શકે. સ, જન્મથી જ સ્ત્રી સંભોગ માટે જ જો હોય તો? જ તેનું માપક યંત્ર નથી. સત્ર પહેલાં જન્મપત્રિકાથી જોવામાં આવતું કે સંન્યાસી થશે તે સારો
નીકળશે, એમ હાલ બને છે? જવ પૂર્વે કેવી રીતે આપતા તે હું કહી શકું નહિં. હાલ કેમ આપે છે
તે હું જાણતા નથી. તે ગુરૂ પિતે જ્ઞાનીઓ છે અને તેઓ લાયકાત
જોઇને આપે છે, એમ કહું છું. સ૦ ૧૮ વર્ષની ઉંમરની અંદરના પિતાની મિલ્કતનું સંરક્ષણ કે વ્યવ
સ્થા કરી શકે ? જ તેનો સંબંધ શારિરીક વિકાસને અંગે છે. માણસ અશક્ત હોય તે - લાત મારી બીજો પડાવી શકે છે. તેને દીક્ષા જોડે કાંઈ સંબંધ નથી. સ૦ અજ્ઞાન બાળક દીક્ષા લઈ મિલ્કતને હક્ક ઉઠાવી શકે છે? જ. હા. દીક્ષા લે ત્યારે તે મિલ્કતને ત્યાજ્ય ગણે છે. સ. એવી રીતે તેની અજ્ઞાનતામાં મિલ્કતનો બધો હક્ક દીક્ષા લઈ ઉઠાવી
લે તે ઇષ્ટ છે? જ હક્ક ઉડી જાય છે–તે હું કબૂલ કરતો નથી. સવ તેવો કાયદો છે તેનું શું? જ કાયદે હોય તે સુધારો કરવો જોઈએ. સવ દીક્ષા લઈ ૧૫ વર્ષે પાછો આવે, મિલ્કત વહેંચાઈ ગઈ હોય, તે
ભાગ મળે ? જ પાછો આવે ત્યારે વર્તમાન સ્થિતિમાં જે મિલકત હોય તે ભગવે. સ. ૮ વર્ષની અંદરનાને દિક્ષા ન અપાય એવું શાસ્ત્રમાં છે ને? જ. ૮ એટલે ૭ પુરાં થયાં હોય ને આમ બેસે છે અને ગર્ભષ્ટમ એટલે ( ૬ વર્ષનાને દીક્ષા અપાય. સવ સવા છ વર્ષનાને અપાય ? જશાસ્ત્રાએ નિયત કર્યું તે માન્ય છે.
,
,
,
For Private and Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ. એવા બાળકને દીક્ષા આપવી એ તમને એગ્ય લાગે છે ? જ. મને તો લાગે છે કે દીક્ષા માટે સારામાં સારો વખત જ એ છે. તે
બધું સમજે છે. માબાપ પણ સમજાવે છે અને તે રસ્તે વાળે છે. છતાં વૈરાગી હોય તોજ દીક્ષા આપે છે. ધંધે પણ પિતાની બુદ્ધિથી જ
લાગે છે અને આગળ વધે છે. સતો પછી બંધ કરવામાં સમજે તેમ ભણી, સમજી દીક્ષા લે તો શું? જ. દુનિયામાં જન્મેલો દરેક માણસ ધંધે કરવા જ સરજાયેલે છે એ
કેમ મનાય ? દીક્ષા લેવી એટલે બધા પાપનું પ્રાયશ્ચિત કરવું. એમાં એવા કયા અનિષ્ટો છે કે બાળકને તેમ કરતાં અટકાવવો
જોઈએ ! આ તે ધર્મ ઉપર આક્રમણ કરવા જેવું થાય છે. સ. અધિવેશન વિરૂદ્ધ કાંઈ ઠરાવ થયેલા કે ? જ અધિવેશન વિરૂદ્ધ કઈ બોલ્યું જ નથી. સવ અયોગ્ય દીક્ષા થાય છે ખરી કે ? જ થાય. મે સમુદાય તેથી કઈ વખતે બને, પણ તે દીક્ષા જ ન
કહેવાય. મરજી વિના-લાયકાત વિના–પાળી શકે તેમ ન હોય, તેવાને
આપે તો વ્યાજબી કહેવાય નહિં. સ દીક્ષા સંબંધમાં ઝઘડા ચાલે છે? જ ઝઘડા છે, પણ તે દીક્ષાને લીધે જ છે તેમ ન કહી શકાય. કારણ
ઘણાં હોય. જ્યાં બંધારણ હોય ત્યાં ઝઘડા પણ થાય. એક અયોગ્ય
માણસ હોય તો પણ ઝઘડો ઉભો કરી શકે છે. સવ બાળકને ગુરૂ પિોતાની પાસે રાખે, ભણાવે, વૃત્તિ જુએ અને પછી ૧૮
વર્ષે દીક્ષા આપે તો શું ? જ ન બની શકે. કારણકે ગુરૂ પાદવિહારી હોય, એક ગામથી બીજે ગામ
ફરતા રહે, જેથી જેને દીક્ષા લેવી હોય તેને જેડે ન રાખી શકે. એટલે સાધુ થાય તો જ સાથે રહી અભ્યાસ કરી શકે. ગુરૂએ કર્મની નિર્જરા ખાતર દીક્ષા લીધી છે, એટલે તેની ખાતર તે મોહ રાખે તેટલું પાપ તેમને થાય છે. સંસ્કારમાં અમૂક દિવ્ય શક્તિ છે અને તે સ્વીકારાયેલી છે. એ કક્ષામાં દાખલ થયા પછી ઉત્તરોત્તર તે
વિકાસ પામે છે. ગૃહસ્થાશ્રમમાં તેમ બની શકતું નથી. સ, લાયકાત જોવા માટે પાસે રાખે ને ? જ લાયકાત જોવા માટે શ્રાવકને પાસે રાખી શકે જ નહિં. પરિચયે
કલાક બે કલાક પિતાની પાસે આવે જાય–ઉપદેશ કરે તે ભલે. પણ કોઈને ખાવા-પીવાની જોખમદારી તે ન રાખી શકે. એટલે કે સંપૂર્ણ પાસે તે ન જ રાખી શકે,
૧૭
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
સ॰ ત્યારે વડેદરામાં સાધુ સંમેલન મળ્યું તેમાં એવા ઠરાવ ક્રમ કર્યો ? જ ઠરાવેા થયા તે પ્રસિદ્ધ થયા, તે અમલમાં આવ્યા જ નથી.
સ॰ ત્યારે ઠરાવ થયા જ નથી ! ખોટા છે?
જ॰ તે ડરાવ જ વાસ્તવિક સાચા છે કે નહિં તેને બીજા સાક્ષીએ ખુલાસા કરશે. હું તે વિષયમાં ઉંડા ઉતરેલ નથી.
દીક્ષા કર્યાં હતા ?
0
સ મહાસુખભાઇના દાખલાએ આપી પૂછવામાં આવ્યું કે આવી અપાય છે? અને તે સંબંધી સમેલનમાં કાંઇ વિચાર
જ માખિક ચર્ચા થયેલી. એ વિષયમાં બહુ ધ્યાન અપાયેલું નહિં. સજે આક્ષેપોથી તમારા દીલને આધાત થાય, તે સંબંધી વિચારન કરા, તેમ રીયા માં ઉલ્લેખ પણ ન કરો
જ દાખલાઓ દાખલા સ્વરૂપે માનીએ તેા આધાત થાય તે! આકી પથરા ફેંક્યા હાય તેના ઉપર શું ધ્યાન આપીએ ?
( વાડીલાલ વૈદ્યની ચીદ્ધિથી નીચેને એક સવાલ પૂછ્યા હતા. ) સરીપાર્ટીમાં વડેાદરાના સંઘની સંમતિ જણાવી છે અને વાદરાના
સંઘે વિરાધ કર્યાં છે તે તમે જાણે છે?
જ॰ અમારી ઉપર કાંઈ લખી જણાવ્યું નથી, તેથી તે હું જાણતા જ
નથી.
સ॰ વડેદરા સંમેલનમાં ઠરાવ થયેલા તેની ખબર છે કે નહીં ? જઠરાવ થયાની ખબર છે, પણ છ મહિનામાં તેને સભંગ થયેલે ત્યારે જ ઝઘડા થયા તે !
ભંગ થયેલે.
જ॰ તે મને સાહિત્યંત નથી.
સ॰ શાસ્ત્રની માહિતિ છે?
જ॰ શાસ્ત્રની ઉંડી માહિતિ નથી.
સ॰ અધિવેશન મેસાણામાં અને સેક્રેટરી અમદાવાદના કયાંથી ? Yo દેવિરત ધારાધક સમાજની એપીસ અમદાવાદમાં છે. સકસી સાલમાં સ્થપાઈ?
જ. સ. ૧૯૮૦માં સ્થાપના થઇ.
સ॰ તેને ઉદ્દેશ શું છે?
જ
ક્રિયા-ધર્મનેા પ્રચાર કરવા અને તેની આયરા કરી.
સ॰ ક્રિયા-ધર્મ એટલે ?
જ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ શ્રાવક્રએ નિયમે પાળવા અને દેશિવરત ધર્મમાં જોડાવા પ્રેરણા કરવી. સદીક્ષિતા વધારવા તેવા ઉદ્દેશ ખરા ને ?
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
જ દીક્ષાઓ વધારવી એ ઉદ્દેશ ખરે. એ વસ્તુથી જ આત્મસાધન
થવાનું છે. બાકી બધું નાશવંત છે. સવ તેના સભાસદે કેટલા છે? જ. લગભગ ૧૨૦૦ સભાસદે છે. સ. તેમાંથી કેટલાએ દીક્ષા લીધી છે ? જવ ૫૦-૬૦ માણસોએ દીક્ષા લીધી હશે.. સ. બધા ૧૮ વર્ષ ઉપરાંતને ને ? જ હા. સવ દીક્ષા આપવામાં તમે મદદ કરે છે ? જ. હા. દીક્ષા લેવાના કામમાં જરૂર મદદ કરીએ. સવ માબાપને સમજાવી પૈસા આપો છો ? જના. પંડિત માટે તથા પુસ્તકો માટે સા ખચએ. સ, તમારી સભા શું કરે છે ? જ દીક્ષા માટે યોગ્ય થવાને માટે પોતાની વૃત્તિ કેળ . સ) તેની કોઈ શાળા છે ? જ. ગૃહ એ શાળા અને શાસ્ત્રના નિયમો એ પાઠ. સવ અમદાવાદમાં ઓ. ઈ. યુ. મેં. જે. સો. સંમેલનની ઓફીસ છે ? ૪૦ હ. સ, તેની સાથે તમારે સંબંધ ખરો ? જ સંબંધ છે. સંરથાઓ જુદી છે. સ, તેના કેટલા સભાસદો છે? જ તેના સભાસદો લગભગ ૩૦૦૦ છે. સ. બંન્નેના સભાસદે એકબીજામાં ખરાં કે ? જ. હા. આમાં પણ ખરા અને તેમાં પણ ખરા. સ. તેમાં કેટલા ગામના સભાસદ છે? જ, ગુજરાત, મારવાડ વિગેરે સ્થળના તેમાં સભાસદો છે. સ. આ કાયદાના દીગંબર કે સ્થાનકવાસી કેમ વાંધો લેતા નથી ? જ. તેમની મરજીની વાત છે. ગુજરાતમાં દીગંબરની વસ્તી થોડી છે,
અને તેના સાધુઓ મર્યાદિત છે. સ્થાનકવાસી સંબંધી મને ખબર
નથી. સવ તેમના ધર્મ ઉપર આઘાત નહિ થતો હોય ? જ થાય. પણ પ્રતિકાર કરવો ન કરે તે તેમની મરજીની વાત છે. સવ છાણીના છોકરાને બાપની મરજી વિરૂદ્ધ અંધેરીમાં દીક્ષા આપી
તે જાણો છો ? જ. ના. તે હું જાણતો નથી.
-
-
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
ચીમનલાલ કેશવલાલ કડીઆની જુબાની,
તા. ૧૧૭–૩ર. રહીશ–અમદાવાદ ઉં. વ. ૩૩ સવ કાયદા સંબંધી શું કહો છો ? અને જે આક્ષેપ થાય છે તે સંબં
ધમાં સમાધાન કરવા ખુશી છે કે કેમ ? જ. જયાં સુધી મારો અને આપનો દ્રષ્ટિભેદ છે અને જ્યાં સુધી જૈન
દષ્ટિએ આપ નહિં તપાસ, ત્યાં સુધી શ્રીમંત સરકાર અને અમે એકમત થવાનાજ નથી. દ્રષ્ટિભેદ હોય અને બીજાના ઉપર પોતાનો મત પરાણે ઠોકી બેસાડવાનું હોય ત્યાં ઝઘડાઓ રહેલાજ છે. આવી ધર્મની
બાબતમાં ધર્મ જૈન હોય તેજ વધુ મર્મ સમજી શકે. સ. શ્રી સરકાર જૈન નથી, પણ અમારું ધ્યેય એવું છે કે હાલ તેમાં
જે મલીનતા પડી હોય તો તે દૂર કરવી, કારણ કે શાસ્ત્ર વિરૂદ્ધ જે દીક્ષા અપાતી હોય તો આવા ગુલાબચંદના એકજ દાખલાથી અમે કાયદો કરીએ. જૈન ધર્મ કહેલું છે તે કબુલ મંજુર છે, પણ બાળકની તપાસ
કર્યા વગર જે દીક્ષા અપાતી હોય તો તેથી જૈન ધર્મની મોટીહનિ છે. જ સગીર છોકરા ઉપાડી જવામાં આવે છે કે કેમ ? તે જૈન સિવાય
બીજા વધારે ન જાણી શકે. આ બધી ધાંધલ દીક્ષાના વિરોધઓની
છે. કોઈને એવી રીતે ઉપાડી જવામાં આવતા જ નથી. સ૦ માબાપની સંમતિથી દીક્ષા થઈ હોય તે વાંધો નથી, પણ માબાપને
રડાવે વિગેરે ઠીક ન કહેવાય. પ્રભુ મહાવીરે માબાપને સંતોપીને દીક્ષા લીધી હતી ને ? શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોમાં કોઈ ચેલેજ કરી કહી શકે છે કે હું મહાવીરનું જીવન જીવવાને તૈયાર છું! અગર શાસ્ત્રમાં એવું કોઈ પણ જગ્યાએ કહેલું છે ! શાસ્ત્રો આગમ પંચાંગી સહિત માનતો હોય અને તે કોઈ પણ જૈન હોય તો આ ખરડાને વિરોધ કર્યા સિવાય રહે જ નહિ. પ્રભુનું જીવન આદર્શ તરિકે રજુ ન કરાય. પાંચ વર્ષ પહેલાં હું પોતે આ સાધુસંસ્થાનો કટ્ટર વિરોધી હતો. મારી પળમાં બનેલ બાઈ રતનનો દાખલો મેં નજરોનજર જોયો અને તે ઉપરથી મને લાગ્યું કે હું ખોટી રીતે દેવાયો છું. ત્યાર પછી તેની મેં તપાસ કરેલી, અને છેવટે ધંધે છોડી સાડા ત્રણ વરસથી પૂ. સાધુઓની સેવાનું
કામ કરું છું. સ. આ સ્થિતિ થવાનું કારણ શું?
૪૦
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
જ વર્તમાનપત્રકારે પિતાની ફરજ ભૂલ્યા છે. કારણ કે અમોએ મોકલેલા
લગભગ બસ જેટલા સત્ય ખુલાસાઓ તેઓએ એકતરફી દેરવાઈ જઈ પ્રસિદ્ધ કર્યા નથી અને કચરાની ટોપલીને સ્વાધીન કર્યા છે. જે તેમ ન થયું હોત તો ભાગવતી દીક્ષાની જે સ્થિતિ થઇ અને કોર્ટમાં લડાઈઓ થઈ તેમ ન થાત. વર્તમાનપત્રો ઉપરથી હું પણ એમ માનવાવાળે થયેલ કે સાધુઓ પઠાણે છે. સમાધાનના દરેકે દરેક પ્રસંગે હું તૈયારજ રહ્યો છું. મુંબઈમાં જૈન યુવક સંઘ તરફથી મળનારી જૈન યુવક પરિષદના પ્રમુખ તરીકે શ્રીયુત્ મણીલાલ કોઠારીનું નામ જ્યારે બહાર આવ્યું કે તરત જ હું તેમને જોરાવરનગર તેમને ઘેર મળ્યો, વાતચીત કરી અને કહ્યું કે રાઉન્ડ ટેબલ મેળવો અને તેમાં નકકી કરો કે આટલી આટલી બાબતોમાં આપણે એકમત છીએ, અને જે બાબતમાં મફેર હોય તે બાબતોને પાંચ આચાર્યો પાસે ન્યાય મેળવો અને તેઓ કહે તે કબૂલ રાખો. તે બાબતમાં વિનવણી કરી, છેવટે અંતરથી ર. શ્રી મણિભાઈએ દલસોજી દર્શાવી અને અમદાવાદ હું આવવાનો છું એટલે ત્યાં મને મળજે એમ કહ્યું. ત્યારપછી તેઓ અમદાવાદ આવ્યા. તેમને હું મળ્યો. ૩ કલાક વાતચીત થઈ અને છેવટે મને મુંબાઈ ગયા પછી ગ્ય કરવા કહ્યું અને અમોને પણ મુંબઈ આવવા જણાવ્યું. અમે પણ મુંબાઈ ગયા અને પ્રમુખશ્રીએ તે માટે મહેનત કરી છતાં પણ કાંઈ નહિં બની શકવાથી છેવટે શેઠ નગીનદાસ કરમચંદને ત્યાં ટેલીફોનથી મને ખબર આપી કે દીલગીર છું કે કાંઈ બની શકે તેમ નથી, અને મને પરિષદમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું. મને સંખ્યાનો મેહ નથી. શુરવીર એક હોય છે, સિંહણ એકજ જણે છે. જેમના જડ હૃદય હોય, તેમની સાથે વાટાઘાટ કરવા હું માંગતોજ નથી. જૈન વે. મૂર્તિપૂજક તરિકે તેઓ કહી દે કે આગમ ગ્રંથો અમને પ્રમાણ છે, તે સમાધાન તરતજ થાય. જ્ઞાનીઓએ સર્વ સમયને વિચાર કરીને જ આ આજ્ઞાઓ અને સિદ્ધાંત કર્યા છે, તેમાં કદી ફરફેર થઈ શકે જ નહિં. એક દીવાસળીથી સો જગાએ આગ લગાડી શકાય. પણ તે ઓલવવા માટે તો બા જોઈએ અને ત્યારેજ શાંતિ થાય. જે કાયદો થશે તો
ઈડીયામાં વહેલું વહેલું શોવિઝમ આવશે. સ. તમે કહી સંસ્થાના સેક્રેટરી છે ? જ ઍ. ઈ. યુ. મે. જૈ. સ. સંમેલનનો સેક્રેટરી છું. સતેનો ઉદ્દેશ શું છે ?
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
જ ધર્મ ઉપર થતાં આક્ષેપોને પ્રતિકાર કરો અને શાસનની ઉન્નતિ
થાય તેવાં કાર્યો કરવાં. સકયારે સ્થાપના થઈ? જ. પાંચ વર્ષ થયાં. સઆક્ષેપ કયારથી થવા લાગ્યા. જ આક્ષેપ છેલ્લાં આઠ વર્ષથી થવા લાવ્યા ? સ, કેવા આક્ષેપો થયા ? જઇ આગમે ફતવા શાસ્ત્ર છે, તેને બાળી ભસ્મભૂત કરવા જોઈએ, એવું
કહેનારા કુલાંગારો હાલ નીકળ્યા છે. મૂર્તિની પૂજા કરવાને બદલે તેને રમવાના રમકડા કહેનારા પણ અમારી જૈન કેમમાં પાક્યા છે. જે ભાઈઓએ આ ખરડાને ટેકો આપ્યો છે તેઓ માટે ખુશીથી કાયદે કરે તે અમને જરાએ વાંધો નથી. પણ અમને ધર્મ વિરૂદ્ધ
વર્તવાની ફરજ મહેરબાની કરી ન પાડે. સવ કાયદે કેને લાગુ પાડવે તે શી રીતે નક્કી થાય ? જ કાયદાના હિમાયતીઓની સહીઓ આપની પાસે છે. સવ દીક્ષાને હેતુ શો ? જ આત્મકલ્યાણની સાધના. એટલે જન્મ મરણથી આત્માનું નિવૃત્ત
થઈ–મુક્ત થઈ સ્વરૂપમાં સ્થાપન થવું તે માટેની ક્રિયા–તે દીક્ષા. સત્ર મારા આત્માનું કલ્યાણ દીક્ષા લીધાથી થશે, એ સગીર સમજી
જ હા ખુશીથી. સ. એવા સમાથી કેટલા ? જ. જેને પૂર્વભવનું જ્ઞાન હોય અને ઉંચા સંસ્કાર હોય તેઓ સમજી
સ૦ બાળક એટલે આઠ વર્ષને, એટલે આઠથી ૭૦ વર્ષની ઉંમરવાળામાં કાણું
સમજી શકે ? જ પૂર્વભવમાં જ્ઞાનક્રિયાની ખૂબ આરાધના કરેલી હોય તે જલ્દી સમજી
શકે. આત્મગુણ સાથે વયને કોઈ જાતનો સંબંધ નથી. આઠ વર્ષની વય એટલા માટે જ યોગ્ય ગણી છે. તે નીચેની વય માટે પણ વિધાન
છે. માબાપ સાથે દીક્ષા લેતા હોય તેવા લઈ શકે છે. સ. આરા ફરે છે તેમ આજ્ઞા ફરે ને ? જ. શાસ્ત્રની આજ્ઞા એકજ છે. આરા ફરે પણ આજ્ઞા ન ફરે. પાર્શ્વનાથ
For Private and Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
પ્રભુના વખતમાં ચાર મહાત્રતા હતા અને અત્યારે પાંચ મહાવ્રતા છે. તેનું કારણ ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ વક્ર અને જડ હયાતી સમજણ માટે ચોથા તથા પાંચમા વ્રતને જુદું પાડી સમજાવ્યું. માબાપ દીક્ષા લેતા હેાય, આ ળકને સાચવનાર કાઇન ડ્રાય, તે! આડ વધતી નીચેનાને પણ સાથે દીક્ષા આપી શકાય. શાસ્ત્રોમાં આ સંબંધી સ્પષ્ટ ખુાસે છે. ગોટાળા ઉત્પન્ન થવાનું કારણ મુદ્દેના વિપર્યાસનું છે.
સ॰ દીક્ષા આપવા સંબંધમાં શાસ્ત્રાજ્ઞાની અવગણના થાય છે કે નહિં ? જ॰ મારી જાણમાં આવ્યું નથી.
સ॰ માબાપની સંમતિ વિના દીક્ષા અપાય છે ખરી?
જ૦ ૧૬ વર્ષના સગીરને તેના વાલીની સંમતિ લેવી જોઈએ. સમતિ વગર દીક્ષા આપે તે અદત્તાદાનને દોષ લાગે છે. રાજ્ય જેનેસગીરને વાલી ગણતું હાય તેની રજા લેવી જોઈએ, એવી શાસ્ત્રમાં આજ્ઞા છે. હિ તે શિષ્ય ચારી ગણાય.
સ॰ તેવી દીક્ષાએ થાય છે કે નહિ ?
જ॰ મારી જાણમાં નથી. કદાચ એકાદ એ પાંચ થઈ હાય તો તે કબૂલ કરવામાં મને વાંધો નથી. પણ મારી જાણમાં નથી અને હાય તો તે કહેવામાં મને વાંધે નથી.
સ ચાગ્યતા જોવાય છે ને?
જ॰ યાગ્યતા જે રીતે જોવાય તે રીતે જુએ છે. ગુરૂ પેાતાની બુદ્ધિ મુજબ શાસ્ત્ર પ્રમાણે પરિક્ષા કરે છે. શિષ્ય મેાહની ખાતર તપાસ નથી કરતા એવું જાણતા નથી, કારણ શિષ્યની સારીનરસી તમામ લેખમારી ગુરૂને માથે હોય છે, કારણ કે તરતજ કહેવાય કે કલાણાના શિષ્ય નાસી ગયા. એવા એવા શિષ્યા કરીને હાથે કરીને અપતિ થાય તેને વિમા કે′ ઉતારે ખરા ! તેથી ખાત્રી કરીનેજ દીક્ષા આપે. એવા માનાકાંક્ષી ગુરૂ હાવાજ ન જોઈએ અને જો હાય ! તેને સમાજે ગુરૂ તરીકે માનવાજ ન જોઈએ.
અત્રે સાક્ષીએ અગાઉ લખી મેકલેલ કેટલાકાની દીક્ષાઓની વિગતવાર હકીકત સંબંધી પૂછવામાં આવ્યું હતું.
સ॰ જીવણલાલ નાથાભાઈવાલા દાખલા સંબંધી શું કહો છે? જ॰ સાંભળેલા તેમજ ડભોઈમાં તપાસ કરેલી તેથી કહું છું. સ॰ આઇ નારંગી સંબંધી.
જ॰ મારી પોતાની જાત માહિતિ છે. સ૦ બાલુભાઈ છોટાલાલ
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ જ તે પ્રસંગે હાજર ન હતો એટલે જાતમાહિતિ નહિં, સાંભળેલું. સ, ધીરજલાલ ત્રીભવન જ હાજર નહોતો. સાંભળેલું. સ, બેન તારા ભાઈલાલ. જ જાત માહિતિ. સ, મારવાડી પન્નાલાલ. જ જાત માહિતિ. સ૦ બાઈ રતનને અમદાવાદમાં કેસ. જ જાત માહિતિ. સખંભાત લીલાવતી કેસ. જ જાત માહિતિ. સવ વાસદ બાઈમેના કેસ. જ જાત માહિતિ. સવ અમદાવાદ કુસુમવિજયજીનો કેસ. જ જાત માહિતિ. સ૦ જામનગરમાં ઉનાવાવાળા મોતીલાલનો કેસ. જ જાત માહિતિ.
આ બધી દીક્ષાઓ શાસ્ત્રારા મુજબ અપાયેલી છે, એટલે કરવામાં આવેલા આક્ષેપો તદન ખોટા છે. સ. આ બાબતમાં તમે ખૂબ રસ લે છે ? જ. હા, આમંત્રણ હોય તો પણ જાઉં અને જયાં દોલાના વિરોધિ ઘણું
હોય અને તોફાન કરશે એમ લાગે તે પણ જાઉં. તેવા ધર્મને વિધિ
એજ કહે છે કે “દીક્ષા બંધ કરો.” સ, એતો બંધ કરવાનું નથી કહેતા પણ તેમાં બગાડ થયો છે તે કાઢી નાં મવાનું
જ તે તેમના લખાણે જુઓ તે ખાત્રી થશે કે શાસન અને દીક્ષા વિરૂદ્ધ
કેવા હુમલા કરે છે. બધો દંભ છે. સવ વિરોધઓ શાથી છે ? જ સાધુ સંસ્થાજ ખટકે છે. મ દીક્ષા અયોગ્ય અપાય છે ત્યારે ને? જ દીક્ષા અગ્ય કહેવાય જ નહિં. સ0 અયોગ્ય દીક્ષા કોને કહેવાય? જ શાસ્ત્રકારોએ કહ્યા મુજબથી વિરૂદ્ધ જતી હોય તે,
For Private and Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
સતમે કહી શકે છે કે ગુરૂઓ શિષ્ય મેહથી દીક્ષા નથી આપતા ? જ. મારી પાસે એવું જ્ઞાન નથી કે જેથી હું તેઓના હૃદય પારખી શકું. સ. કેઈ અયોગ્ય કરતું હોય તે તેને ઉઘાડા પાડવા માટે તમારે તે દરેક
ખરું કહેવું જોઈએ. જ હું એજ કહું કે આપ અમારી ખરેખરી દરેક હકીકત સાંભળે. અને
તેના ઉપર ખૂબ વિચાર કરે. સ. સાધુ સંમેલન વડોદરામાં મળેલું તે સંબંધી જાણો છો ? જ. તેમાં હું નહોતો, પણ ચોપડી વાંચેલી છે. સ. એક મહિનો પાસે રાખી, પરિક્ષા કરી દીક્ષા આપવી એવો ઠરાવ
થયેલ છે? જ શબ્દો આપવામાં આવે તે કહું.
આ સંબંધી જે કહું તે એ સંધાડાના સાધુઓને કે કોઈપણ સાધુને બંધનકારક ગણવું નહિ. કારણ મારી જાતમાહિતિ નથી. એ ઠરાવોનો અમલ થયો નથી. ઠરાવો કર્યા હોય તો પણ આત્મારામજી મહારાજના એકજ સંઘાડાએ કરેલ છે, એટલે તે બીજાને બંધનકર્તા નથી. દ્રષ્ટિ
એક થયા વગર આ ઝઘડા ઉકલે એમ મને લાગતું નથી. સ” ત્યારે તે સરકારે વચ્ચે પડવું જોઈએને? જ કલહ કરનારને રોકવા જોઈએ કે બીજાને ? જે ન્યાય યુક્ત હોય, એવો
અભિપ્રાય આપ ભલે કરે. ન્યાયસર કરે તે મંજુર છે. આજ્ઞા પત્રિકામાં શરૂઆતમાંજ આમ થયું છે વિગેરે સૂચક અભિપ્રાય આપ્યો છે તેથી મને બહુ નવાઈ લાગે છે. ગામડાઓમાં પ્રચાર મેં કરેલ અને હું ગયેલો ત્યારે મને અનુભવ થયેલો. લેકે કહેતા કે અમારા
મહારાજા સાહેબનો એવો હેતુ છે ત્યાં અમે શું કરીએ ! ગોવિંદભાઈ તેવું નથી. ધર્મ સારો છે એમ શ્રી સરકાર માનેજ છે. માત્ર તેમાં
મલીનતા પેસી ગયાની ફરીયાદ છે, તેની તપાસ કરી દુર કરવાનેજ ઈરાદો છે, અને તે તો તમે પણ કબૂલ કરશો કે “બેટું નથી.”એમ કહી
સાક્ષીને સાધુસંમેલનના ઠરાવની ચાપડી આપવામાં આવી. જ આ ચોપડી અસલ નથી.
અ રા. વાડીલાલ વેવે જણાવ્યું કે તે બીજી આવૃત્તિ છે અને મૂળ
ચોપડી બરાબર છે. ગોવિંદભાઈ–વાડીભાઈને કહ્યું કે “આપ તે સંબંધી માહિતગાર છે?” વાડીભાઈ-હા. તે વખતે અયોગ્ય દીક્ષાની પ્રવૃત્તિ શરૂ થયેલી અને તેથી
રાજદરબારે જવું ન પડે અને તેથી ધર્મની અવહેલના ન થાય તેથી
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
આમારામજી મહારાજના સંધાડાના બધા સાધુઓને સમય વિચાર ભેગા કર્યાં. શ્રી દાનસર, શ્રી પ્રેમવિજયજી અને તેમના શિષ્ય શ્રી રામ વિજયજી પણ હાજર હતા. તેનુ' અનુકરણુ મૂળચંદજી મહારાજના સંધાડાએ કર્યું હતું. વીરપુત્ર આનદસાગરજીએ પણ સ ંમતિ દર્શાવી હતી. વિરૂદ્ધતા ક્રાઈએ કરી નથી. અમુક મુદ્દત પછી વિરાધ જન્મેલા. સ॰ એવા બનાવા બનતા હતા તેથી સંમેલને આવા ઠરાવ કરેલા ને? જ॰ આ ઠરાવ થયોજ નથી અથવા ખોટા છે એવું કહેવા માટે હું તૈયાર નથી. સ॰ આ ઠરાવ વાદરા તળમાં જૈન સાધુઓએ કર્યો તેને અમલ ન થતા હાય તે શું કરવું?
જ જેતે ગુન્હો કર્યો હોય તેને જવાબદાર ગણી. આ ઠરાવ મરયાત છે, ફરજીયાત નથી. આ સમેલન સાધુએના એક સમુદાયનું હતું. . આ ઠરાવ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા છે કે?
જ તે થયે હશે.
સ॰ આ ઠરાવ બધા સાધુએ માન્ય કરે કે નહિં ?
જ॰ આ ઠરાવ બધા સાધુએ માન્ય કરે કે નહિ તે કહી શકાય નહિં. કારણ
કે આ સંમેલન એક સંધાડાનું હતું. સ સ ધાડે એટલે માન્યતા તા એકજ ને ? વાડીભાઇ–સઘાડે! એટલે સમુહ એટલે કુળ. સ॰ સિદ્ધાંતમાં ફેર ખરે! ? વાડીભા–સિદ્ધાંત તે એકજ, તેમાં ફેર નહિં. સ આ ઠરાવના અમલ ન થયાના દાખલા છે ?
Yo આ ઠરાવ થયા પછી ટુંક સમયમાંજ સંમેલનના પ્રમુખે પેાતે દીક્ષા આપી છે. માની મરજી વિરૂદ્ધ દીક્ષા આપ્યાના એક દાખલા મારી જાણમાં છે.
સ॰ કમલસરિને માને છે ?
૪૦ હા, કમલરને માનું છું. સ દીક્ષા કાણે આપી ?
Yo
એમના સમુદાયના ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ આપી. સ॰યારે અને માં આપેલી ?
જ॰ સમેસન પછી ૬, ૮ મહિના પછી ખંભાત પાસે વતરામાં આપેલી. સ॰ આ દીક્ષા શાસ્ત્ર વિરૂદ્ધ ગણાય ને?
જ॰ મોટી ઉંમરનાને સંમતિની જરૂર નથી. આ દીક્ષા સગીરની નથી.
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
ઠરાવ સ` સામાન્ય છે. છેકરાનું નામ ખબર નથી પણ હાલમાં મુનિ
શ્રી રામવિજયજી છે તે.
તેમની ઉંમર કેટલી હતી?
સ
જય ૧૭ વરસતી ઉંમરે દીક્ષા લીધી.
સ
આ ઠરાવના અમલ થયે। નથી ને ?
૪૦
ઠરાવ જે રીતે લખવામાં આવ્યે છે તે રીતે તેને અમલ થયા નથી. ધારા કે બાપ દીકરા સાથે દીક્ષા લેવા આવે તે કાને પૂછવાનું રહ્યું ? એટલે તેવી દીક્ષા સાધુ આપેજ. એટલે તે ઠરાવ મરજીયાત છે. સંઘની સંમતિ જોઈએ ને ?
સ
γο
સ
ro સંઘની પરવાનગીની જરૂરજ નથી, કેટલાકાએ મતભેદને પરિણામે તેમ રાવ્યું છે.
સ॰ દાખલા જાણા છે ?
૪૦
ભાવનગરના સંઘે ઠરાવ કર્યાની વાત સાંભળી હતી. પટણી સાહેબની ભલામણથી આ ઠરાવ કર્યાનું જાહેર કર્યું હતું. અમેએ તે સંબંધમાં પટણી સાહેબને પ્રથમ પત્ર લખ્યા. તેને જવાબ ન આવ્યું. એટલે બીજો પત્ર લખ્યા, ત્યારે પહેાંચ આવી. છેવટે ત્રીજો પત્ર લખ્યા એટલે ગાળગોળ જવાબ મળ્યા. ખુલાસા ન મળ્યા.
ઠરાવ વાંચ્યા છે ?
સ
જ અત્રે ભાવનગરના ઠરાવનુ હેન્ડબીલ રજુ કર્યું અને વાંચ્યું. આ ઠરાવ પટણી સાહેબની શેહમાં દક્ષાને કર્યું, અને તેને આ પ્રત્યક્ષ પુરાવા છે. ત્યારે વડાદરામાં શું થશે ?
આપ જે કાંઈ કરી તે વડેાદરા રાજ્ય માટે છે. માફ કરજો કે મારે કહેવું જોઇશે કે આનાપત્રિકામાં સમજાવ્યા છતાં પ્રજા દેરવાઇ નથી, તે તેની ધ ભાવનાનુ કારણ છે. સમજાવવા છતાં પણ આપની પ્રજાના ૧૦૭ ગામના શ્રી સંધાએ આ ખરડાનેા વિરાધ કર્યાં છે, જ્યારે એકાદ એ ગામાએ તરફેણ કરી હોય તેા આજ્ઞાપત્રિકા ભાગ્યશાળી ગણાય. બાકી ભાવનગરને સંધ ા સંધ તરીકેની પેાતાની ફરજ ભૂલ્યા છે, અને પાણી સાહેબની શેહમાં દબાયા છે. સંસાર વ્યવહારના હિત માટે કાયદા કરા તો અમને વાંધા નથી. જેતે જૈન ધર્મ ન જોઇતા હાય, ન ગમતા હાય-તે ભલે દીગંબરાની માફક છુટા પડે, પણ અમે તા શાસ્ત્રની પવિત્ર આજ્ઞાએ પાળવા સર્વસ્વ હોમવા તૈયાર છીએ. તેા પછી અમારા ધર્મસ્વાતંત્ર્ય ઉપર અંકુશ શા માટે મૂકાવા જોઇએ? આ નિબંધથી તમને શી હરકત છે?
સ
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
૪૦.
જ સગીરની દીક્ષા બીલકુલ બંધ થાય છે. સ૦ સગીર સમજે શું?
બચું દુધ પીએ છે, તે શું સમજે છે ? કશુંજ નહીં. પણ તે કયા હેતુથી અપાય છે તે જાણવું જોઈએ. એવા જુજ દાખલાઓ બને છે. પૂર્વને સંસ્કાર સારા હોય તો જલ્દી તે આગળ ચાલ્યો જાય. છેલ્લા પાંચ વર્ષમાં વડોદરા રાજ્યમાંથી આપ કેટલા સગીરાએ દીક્ષા લીધી
માને છે ? ગોવિંદભાઈ–એ બાબત તપાસ કરાવેલી પણ પૂરતી માહિતિ મળી નથી.
અને સાક્ષીએ ૧ર નામનું સગીર દીક્ષિતોનું લીસ્ટ રજુ કર્યું હતું અને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર ૧૨ સગીર છોકરાઓની દીક્ષાઓ થઈ છે. વધુમાં આપની પાસે આવેલા અનર્થના પુરાવા જે મને આપવામાં આવશે તો હું ખુલાસા કરીશ તેમ જણાવ્યું
હતું. સ, ગુલાબચંદના છોકરાનો દાખલે સાંભળ્યો ? જ. હા, સાંભળ્યો. સ. એવી રીતે બને તે સારું કહેવાય ? જ. ના, તે હું સારું માનતો નથી. છતાં આજે પક્ષાપક્ષીમાં સાધુઓને
બેડી પહેરાવવાના, ૧૮ વર્ષની ઉંમર હોવા છતાં ૧૩ વર્ષની ઉંમર લખી ખોટા કેસો કરવાના પ્રયત્નો થાય છે. એટલે આજ શું ન થાય
તે કહી શકાય નહિં. સસંમતિ વગર દીક્ષા અપાય છે, તેથી ઝઘડા થાય છે ને ?
આજનો ઝઘડે એને નથી. સાબીત કરી આપું કે આ ઝઘડે ઈ ભાવે અને સાધુસંસ્થાને નષ્ટ કરવાના ઇરાદાથી જ થાય છે. તે માટે ખોટા કેસો કર્યા, આક્રમણ કર્યા. હું જે કહું છું તે મારી પૂર્ણ જવાબદારી
સમજીને જ કહું છું. તે બધાના પુરાવા મારી પાસે મોજુદ છે. સ. શાસ્ત્ર પ્રમાણે વર્યા નહીં તેથી આ પરિણામ આવ્યું ને ? જતેવા જે કોઈ હોય તો તેમનો બચાવ કરવા હું તૈયાર નથી. સ. પરણીને તરત દીક્ષા લે તે સારું ? જ વટલીને બીજા ધર્મમાં જાય તો શું? એક માત્ર દીક્ષાજ ખટકે છે.
આ તે બ્રાહ્મણના ખભે બકરાના જેવો ખેલ થઈ રહ્યો છે. સ, ડભોઈને ગુલાબચંદને કિસ્સો ખોટો છે? જ. તે કહી ગયા તેમાં હદ વગરનું મીઠું મરચું ભભરાવેલું છે. આપ
પણ એ નથી સમજી શક્યા કે તેમાં માણભટની માફક રાગ રેડાય છે!
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
સ૦ એમનું દુઃખ બહાર પડતું હતું. જ કરે ઉપાડી જવામાં આવ્યો હોય તો જરૂર દુઃખ લાગે–એ હું કબૂલ
૦ આ વાત બહાર આવી છે, એટલે તેની કાંઈ તમે તમારી જવાબ
દારી ઉપર તપાસ કરશો કે? સંસ્થાના સેક્રેટરી તરીકે તમારી
જાણવાની ઈચ્છા હોવી જ જોઈએ. જ તપાસ કરીશ. જવાબદારી નહિં, પણ પરિણામ જરૂર જણાવીશ. ગોવિંદભાઈ–પરિણામ જણાવજે. [ રે, ચીમનલાલ કેશવલાલ કડીઆની બાકી રહેલી જુબાની તા. ૧૬-૭-૩ર ને દિને થઈ હતી, તે અહીં જોડી દેવામાં આવી છે. ] સદીક્ષા લેવાનું કામ ઘણું કઠણ છે કે નહિ ? જ કઠણ તે છે જ. તલવારની ધાર પર ચાલવા જેવું, મેરૂપર્વત જેટલે
ભાર વહન કરવા જેવું છે. સઆટલું બધું કઠણ કામ બાળક કરી શકે ? જ. હા, જે આસકિત છુટે તે બાળક પણ કરી શકે. સબાળક અજ્ઞાન હોય, છતાં આ વસ્તુ બરાબર સમજી શકે અને કરી શકે? જ હા. અજ્ઞાન હોય, છતાં પણ જે જડ વસ્તુ પરત્વે રાગ ન રહે તે
જરૂર કરી શકે. જૈનોને મન આ કાર્ય દુષ્કર નથી. સાધુ અવસ્થામાં જાય એટલે કે દીક્ષા લે અને રાગ રહ્યો હોય, તો તે નજ કરી શકે,
એટલે છોડીને પાછો પણ આવે. સવ છોડનારને અટકાવવામાં આવે છે ખરા કે? જ છોડ્યાના દાખલા બને પણ ખરા, તેમાં નવાઈ જેવું કાંઈ નથી. છોડીને
આવનારને અટકાવવાનો એક પણ દાખલે અહીં રજુ થયે નથી. સ૦ બાળક એટલે પહેલી ચોપડીના કલાસ પ્રમાણે ગણાય, પણ આ તો
કૅલેજના સવાલ જેવું અઘરું છે ને ? જ. જે દ્રષ્ટાંત સાથે સરખાવવામાં આવે છે, તે બીલકુલ બંધબેસતું નથી.
વેપારી વેપાર કરી જાણે પણ શઢ ઉપર ચઢવાનું તેને મુશ્કેલ પડે અને વહાણવટીના નાના નાના છોકરાઓ પણ સહેલાઈથી શઢ ઉપર
ચઢી શકે. સ. ત્યારે આ તે તમે ન કરી શકે, એ તમારાં છોકરાં કરી શકે એમને ? જ. વ્યવહારમાં પણ એમ બને છે. બાપ બેરીસ્ટર ન બન્યું હોય અને
છોકરે બેરીસ્ટર બને !
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
સ ભર્યો હોય ત્યારે ? જ. હા. ઉદ્યમ કરે છે. અને એવી જ રીતે બાળક દીક્ષા લે એટલે દીક્ષામાં
પ્રવેશ કર્યો–એજ એના ઉદ્યમની શરૂઆત. સ) એ તે પહેલી ચોપડી ભણવા જેવું થયું ? જ હા. તેના બે રસ્તા છે. એક વ્યવહારિક અને બીજો ધાર્મિક. જેમ
વ્યવહારિક જ્ઞાન માટે પહેલી ચોપડીને કલા છે, તેમ આમિક ઉન્નતિ સાધવાવાળા માટે દીક્ષા ગ્રહણ કરવી એ પહેલી ચોપડીને જ કલાસ છે. તેમાં જેમ જેમ આગળ વધે, તેમ તેમ પંન્યાસ, આચાર્ય
વિગેરે થાય. બન્નેની દિશાજ ભિન્ન છે. સ) ઝવેરીનું નામ પણ ન જાણતો હોય અને ઝવેરાતને ઓળખી શકતો
પણ ન હોય, તેવાને ઝવેરીની દુકાને બેસાડે તો શું પરિણામ આવે? જ. તેથીજ શીખવા માટે ટાઈમ પણ લાગે. સ, તો પછી દીક્ષા લેવા માટે પ્રથમ શીખવું જોઈએને ? જ જે જાતનું શિક્ષણ લેવું હોય, તે જાતની દુકાને બેસવું જોઈએ. શા
ળામાં ગયા વગર જેમ વ્યવહારિક જ્ઞાન મળે નહિ, તેમ ધાર્મિક જ્ઞાન
પણ અહીંજ મળે. ધાર્મિક જ્ઞાન મેળવવાની આ પ્રાથમિક નિશાળ છે. સ0 દીક્ષા લેનારે માબાપની સંમતિ લેવી જોઈએ કે નહિ ? જ. ૧૬ વર્ષની ઉંમર સુધીનાને સંમતિ અવશ્ય લેવી જ જોઈએ. સંમતિ
વગરનાને દીક્ષા આપી શકાય નહિં અને જે કોઈ દીક્ષા આપે છે. તે સાધુ ચાર ગણાય. ૧૬ વર્ષથી મોટી ઉંમરનાને માટે સંમતિ ન મળે તો પણ ચાલે. માબાપ પાસે રહીને દીક્ષા ન અપાવે, એવી કોઈની પણ ઈચ્છા હેય નહિ. મેહથી છુટ ન કરે, તો શુભ કાર્યમાં
પ્રયાણ કરતાં રોકાવું નહિ-એવી શાસ્ત્રની આજ્ઞા છે. સ ) કયા શાક્યમાં છે ? જ પંચકલ્પભાષ્ય પાનું ૧૭-સગીર દીક્ષા સંબંધીના દરેક આધારે રજુ
કરવા માટે મેં તૈયાર કરેલા છે. સ નિષ્ફટિકા કોને કહેવાય ? જ અપ્રતિપૂર્ણ એ બાળક–૧૬ વર્ષની અંદરનાને વાલીની સંમતિ
વગર દીક્ષા આપે, તે તે માટે નિષ્ફટિકા દોષ લાગે. સ, સાધુ ધર્મમાં ૧૮ પ્રકારે દીક્ષા ન અપાય એવું ધર્મબિંદુમાં છે તે
કાઢે. તેમાં નિષ્ફટિક સંબંધી છે ? જ ધર્મબિંદુમાંથી–
નિષ્ફટિકા-માતાપિતા કે વડિલે રજા ન આપી હોય, તેવાને અપહરણ
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
કરી દીક્ષા આપે તેને નિષ્ફટિકા દેષ કહેવાય છે. સ, માલીકની રજા વગર દીક્ષા આપે તો ચોરી કહેવાય એવું લખ્યું છે,
તો તેની દીક્ષા આપવાથી પાપ લાગેને? જ. ઉંમરલાયક હોય તેને દીક્ષા આપે ત્યાં સાધુને પાપ લાગતું નથી.
કારણ કે-દીક્ષા લેનારની ભાવના તમને રખડાવવાની હોતી નથી,
પણ પોતાના આત્માનું હિત સાધવાની જ હોય છે. સે લગ્ન કરતી વખતે વચન આપવામાં આવે છે, અને પછી દીક્ષા લે
તે વચનનો ભંગ થાય અને તેથી પાપ લાગેને ? જ. તે મુજબના વચન ભંગથી દેપ લાગતો નથી, કારણ કે--જૈનકુળમાં
જન્મેલા છોકરા યા છોકરીની જન્મથી જ એવી ભાવના હોવી જોઈએ
કે-જ્યાંસુધી આ સંસારનો ત્યાગ ન કરું, ત્યાંસુધી ઠગા છું એમ માને. સવ અવતાર લેવામાં જ ઠગાયો છું એમ ન માને ? જ. ના. ઉપર મુજબ કહ્યું તેમજ માને. સ. શાસ્ત્રનો આધાર બતાવો. જ તે સંબંધી શ્રાદ્ધવિધિ પાને ૧૮૧ માં લખેલું છે. સેવ શ્રાદ્ધ એટલે ? જ શ્રાવક, સ, તેના કર્તા કોણ છે? જ શ્રી ધનેશ્વરસૂરિજી. સ. એનો અર્થ એમ નથી થતો કે-દરેકે દીક્ષા લેવી! જ૦ ના. આ તો મૂળ ધ્યેય છે અને તે સર્વ કેઈએ રાખવું જોઈએ. સ એવું ધ્યેય ન હોય તો જીવવું નકામું ને ? જ હા. તે પોતાનો ઠગા માને, એટલે કે -વિષયવાસનામાં ફસાઈ પડ્યો
છું, તેમાંથી કયારે છુટું, એવી ભાવના અવશ્ય હોવી જોઈએ. સ. એવી રીતે ગાવું શા માટે પડે ? બધાએ સાધુ બની જાય. આત્મ
સાધન કરે, જેથી મોક્ષ મળે. જ. એ કહેવાની યોગ્યતા સાધુઓને જ હોય છે, તેથી તેઓ ઉપદેશ આપે
છે કે આ સંસાર વિષયવાસનાથી ભરેલો છે માટે છોડવો જોઈએ. અને એવો ઉપદેશ આપવો એ એમનું કર્તવ્ય છે. જે એવો બોધ
ન આપે તો સાધુ સાધુજ ન કહેવાય. સ, બધાંજ જે દીક્ષા લે અને પાળે, તે તો જૈનો પણ ન રહે અને
સાધુઓ પણ ન રહે. જ દીક્ષા લે તે બધાંજ મોક્ષમાં પહોંચી જાય એમ નથી બનતું. કદાચ
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
બધાં મોક્ષમાં પહોંચી જાય તો પણ શું ? પિોલીસ રાખો તે પણ
ચેર–ગુનગારે તે રહેવાનાજ. સ, કયા દાખલાઓ તમે તૈયાર કર્યા છે?
શાસ્ત્રના આધારેના દાખલાઓ વાંચ્યા અને રજુ કર્યા. સ. આ બધા શાસ્ત્રો કરતાં ધર્મબિંદુ બધાને સારજ છે ને ?
આખાયે જૈન શાસ્ત્રનું દહન એક ધર્મબિન્દુમાંજ ન આવે. જો કે એ ગ્રંથ સર્વસામાન્ય છે ખરે, તે પણ તેમાં કેટલુંક સ્પષ્ટ ન હોય
તે તે બીજામાંથી જોવું જોઇએ. સ, બદામી સાહેબે કહ્યું તે તમે સાંભળ્યું છે ને ? જ. હા. . તેઓએ કહ્યું છે કે-શાસ્ત્ર શ્રાવકથી વંચાય નહિ તેમાં તમે સંમત છે? જ હા. વેદ બ્રાહ્મણો વાંચી શકે છે, તેનું કારણ તેમાં કુળની મહત્તા છે
અને અહીંઆ જૈનધર્મમાં આચારની મહત્તા છે, તેથી સાધુઓજ
તે વાંચી શકે. સશ્રાવકે વાંચી શકે જ નહિ ? જ શ્રાવકને વાંચવાની મનાઈજ છે. અમૂક ગ્રંથ એવા છે કે જે શ્રાવકને
વાંચવાને ભલામણ છે, પણ તે ક્યા છે તે મને ખબર નથી. સવ શાથી ન વાંચી શકે ? જ અમારા શાસ્ત્રમાં દરેક પ્રશ્નો બહુજ ઉંડાણથી ચર્ચવામાં આવ્યા છે,
એટલે શ્રાવકો વાંચીને તેને અવળો અર્થ કરી બેસે, તે મહાન
નુકશાન થાય. સ. તેને કાંઈ આધાર બતાવે છે? જ વાંચ્યું છે અને સાંભળ્યું છે તે ઉપરથી કહું છું. સ૦ દીક્ષા આપતાં સંઘની સંમતિ લેવી જોઈએ કે નહિ? જ સંઘને પૂછવાની જરૂર જ નથી. સસાધુ તે શાસ્ત્રો જાણે, પણ દીક્ષા લેનાર માણસ કયી જાતને છે,
કેવી કેરેકટરને છે, તે બધું જે સંધને પૂછે નહિ, તો કેવી રીતે માલમ જ પડે ! કદાચ અયોગ્ય પણ આવી જાય ! જ૦ રજા માટે પૂછવાની આવશ્યકતા નથી. સાધુ પિતે પિતાની મરજીથી
આવી બાબતો જાણવા માટે પૂછે તે તે શાસ્ત્રવિરૂદ્ધ નથી, પણ સંઘને પૂછવું જ જોઈએ એમ છેજ નહિ.
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
સ, દુનિયાદારીનો અનુભવ તો સાધુને નથી હોતે ને ? જ દુનિયાદારીનો અનુભવ નથી હોત, પણ જ્ઞાનદ્વારા દુનિયાદારીના
અનુભવો સમજી શકે છે. જ્ઞાનદ્વારા અમારા વ્યવહારિક વર્તન તેઓ
પારખી શકે છે. સવ પણ યોગ્ય અગ્યની ખાત્રી શી રીતે થાય ? જ. તેવી ખાત્રી કરવા માટે શાસ્ત્રને બાધ ન આવે તેમ હાલ પણ પૂછે
છે. જેવા માત્રથી કલ્પી શકે તેવી બુદ્ધિ પણ કેટલાકમાં હોઈ શકે.
મને તેનો કંઈક અનુભવ થયો છે. સ. ચાણસ્માના ચતુરદાસની જુબાની તમે સાંભળી છે ને ? જ હા. સ. તેમાં સાધુએ પૂછ્યા વગર ૧૬ વર્ષની ઉંમરનાને દીક્ષા આપી છે ને ? જ. ૧૬ વર્ષની ઉંમરનાને દીક્ષા અપાઈજ નથી. તે તે ૧૮ વર્ષની
ઉંમરનો છોકરો હતો. સસગીર ઉમરે લઈ ગયાનું બાપે લખાવ્યું છે ને ? જ લઈ ગયાનું બાપે કહ્યું નથી. સ, સાધુ ગયા ત્યારે લઈ ગયા ને? જલ સાધુ ગયા ત્યારે લઈ ગયા એમ કહ્યું નથી. સ ફરીયાદ કરી હતી ? જ હા. પિલીસમાં ફરીયાદ કરી હતી, પણ તે લઈ ગયાની ફરીયાદ
નહોતી. સવ તે બાબતના કાગળ અમે મંગાવી શકીશું, પણ ૧૬ વર્ષ પહેલાંની
ઉમરનાની સંમતિ વગર દીક્ષાઓ થયેલાના દાખલા તમે સાંભળ્યા
તે છે ને ? જ હા. અહીં નિબંધને ટેકે આપનારની જુબાનીઓમાં મેં સાંભળ્યા છે. સવ બહાર સાંભળ્યા છે કે નહિ ? જ એકલવિહારીનો દાખલો સાંભળેલો, પણ એકલવિહારીને અમે સાધુ
માનતા જ નથી, તેથી ઉહાપોહ કરેલ નહિ. સવ દીક્ષા લીધેલાઓની બૈરીઓએ રાકીની ફરીયાદ કરી હોય એવા
દાખલા સાંભળ્યા છે ? જ હાજી. સ, ત્યારે બંદોબસ્ત કર્યા વગર પણ ચાલ્યા ગયા છે અને તેથી કોર્ટ કેસ
થયા છે ને ?
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
જ. અત્યાર સુધીમાં બે દાખલા બન્યા છે, પણ તેમાં ઘણું જાણવા
સહ ખાનગી સમાધાન થતું હોય કે પંચમાં સમાધાન થાય–તે બહાર ન
આવે ને ? જ એવી રીતે ખાનગી તો કોઈ વખત થયું નહિ હોય. સ. એવા દાખલા અમારી પાસે આવ્યા છે.. જ દીક્ષા લીધાં પહેલાં બંદોબસ્ત કર્યાનું હું જાણું છું. દીક્ષા લીધા પછીના
તેવા દાખલા હું જાણતો નથી. સ૦ ફજદારી કેસો થયાના દાખલા જાણો છો? જ હા. ચાણસ્મા, વાસદ, અમદાવાદ તથા પાટણમાં કેસ થયાનું હું
જાણું . સો: આવા ઝઘડાઓ થાય છે ને ? જ આવા ઝઘડાઓ ઉભા કરવામાં આવે છે. સ, તેવા ઝઘડાઓ ન થાય તેના માટે શું કરવું ? જ૦ જેઓને શાસ્ત્રોક્ત રીતે અપાતી પણ દીક્ષા ન ગમતી હોય, તેઓ ખુશીથી
અલગ થઈ જાય, તો ઝઘડા થાય જ નહિ. સ, ભ્રમિત કરી દીક્ષા આપવામાં આવે છે? જ. ના. ભ્રમિત કરી દીક્ષા આપવામાં આવતી નથી. સ. એવું કહેવામાં આવ્યું છે ને? જ કહેતા હોય તો તે વાસ્તવિક નથી.
અત્યાર સુધીમાં નિબંધની તરફેણ કરનારાઓએ જુબાનીઓ આપી છે, તેમાંથી કેટલાક મુદાઓ છણાયા વગરના છે. તેવા કેટલાક મુદ્દાઓ વાતમાં નીકળી ન જાય તેના બદલે તે દરેક મુદ્દાઓ ઉપર એક લેખીત સ્ટેટમેન્ટ મેં તૈયાર કર્યું છે, જે રજુ કરું છું અને તેની સાથે એક
ટુંક નિવેદન લખેલ છે તે વાંચી સંભળાવું છું. સ, ખુશીથી વાંચો. જ નિવેદન વાંચી સંભળાવ્યું. સઇ નિવેદનમાં લખ્યું છે કે વિરોધના ઠરાવો આટલા અને તરફેણના
આટલા, તે તમે શાથી જાણ્યું ? જ આપ સાહેબ પર જે વિરોધ આવેલા તેની કેટલીક કોપીઓ અમારા . • ઉપર પણ આવેલી. સ. આ સાક્ષી તમે તમારી જાત તરફથી આપે છે?
For Private and Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
જ. ના. . ઈ. યુ. મેં. જે. સો. સંમેલનના મંત્રી તરીકે મને બોલાવેલ છે. સ, તમે જાતે તો વિરેધ અરજીઓ લખી જુદે જુદે ઠેકાણેથી અત્રે
મોકલાવી નથી ને ? જ ના કેટલીક જગ્યાએ મેં તે સંબંધી પ્રચાર કર્યો છે. સ શું પ્રચાર કર્યો છે? જ આ નિબંધ આપણા ધર્મ વિરૂદ્ધને છે, માટે તે રદ થવો જોઈએ.
તો આપને તે સામે વિરોધપત્ર વડોદરા મોકલાવી આપશે સ, મારી પાસે એક જ મતલબના લગભગ ૨૦૦ ક્યા જુદે જુદે ઠેકાણેથી
આવેલા, તે મેં ફાઈલ કર્યા છે. તે સંબંધી તમે કાંઈ જાણો છો ? જ. ના. તે કયાર્ડ સંબંધી હું કાંઈ કહી શકતો નથી. તેની સાથે મારે
સંબંધ નથી. સ, પ્રચાર કરેલો તેથી આ વિરોધ અરજીઓ આવેલી ? જ પ્રચાર પણ કરેલ અને કેટલેક ઠેકાણે જાતે જઈને તેમજ બીજ
ગામોમાંથી માણસે મોકલીને વસ્તુસ્થિતિ સમજાવેલી અને વિરોધ
કરાવેલ. સ, તારો તમે કરાવેલા? જો તારે કરવા સુચના કરેલી. સપૈસા આપેલા ? જ• ના. પૈસા આપેલા નહિ. સ. તેમ કરવાનું શું કારણ? જ. લોકોને જાણ થાય અને યોગ્ય લાગે તે મુજબ પોતાનો વિરોધ
લખી મોકલે. સ૦ અમૂક જ લખાણ કરે એમ જણાવેલું ?
ના, અમૂક જ લખાણ કરે એમ દબાણ કરેલું નથી. આજ મુજબ નિબંધને ટેકો આપનારાઓએ પણ પ્રચાર કર્યો છે, છતાં તેઓને વધુ પ્રમાણમાં ટેકો મળ્યો નથી. આ બાબતના મારી પાસે પૂરાવા છે.
મી. મહાસુખભાઈ તરફથી સગીર દીક્ષિતના દાખલાની એક યાદી આપવામાં આવેલી. તે સંબંધમાં કેટલું છેટું છે, તે કેટલાકના વાલીઓએ તેમ જ કેટલાક મારી જાતમાહિતિથી મેં દર્શાવ્યું છે. વડોદરા રાજ્યના ૧૨ સગીરોએ છેલ્લા પાંચ વર્ષમાં દીક્ષા લીધેલી, તેની યાદી અગાઉ મેં
રજુ કરી છે, તેમજ તે સંબંધી વધુ હકીકત ઉતારી છે તે રજુ કરું છું. સવ બીજાં જે કાંઈ સ્ટેટમેન્ટ રજુ કરવાં હોય તે કરે. જ૦ સ્ટેટમેન્ટ તરીકે વસ્તુ રહેતી નથી.
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ આરક્ષિતરિને દાખલે પ્રથમ શિષ્ય નિષ્ફટિકા તરીકે આપેલ
છે તે સંબંધમાં મારે કેટલુંક કહેવાનું છે. સ, ક્યારે થયા ? જ. તે મને બરોબર ખબર નથી.
વાડીલાલ વૈદ્ય-મહાવીર નિર્વાણ પછી ૬ ૦ ૦ વર્ષ પછી થયા. સાક્ષી–આર્ય રક્ષિતસૂરિની દીક્ષા થઈ તે વખતે તેઓ ૧૧ વર્ષની ઉંમરના હોવાથી પ્રથમ શિષ્યચોરી થઈ, પરંતુ અહીં ૨૨ વર્ષની ઉમર ગણાવીને શિષ્યચેરી કહેવામાં આવેલ છે. તે સંબંધમાં ૧૧ વર્ષની ઉંમરની સાબીતી રૂપે “યુગપ્રધાન ચંડિકા'માં લખેલું છે. તેનો ફેટે
અમોએ લીધેલ છે. એમ કહી તે ફેટામાંથી એક પાનું રજુ કર્યું. સ પાછળ ગમે તે બન્યું હોય, તેને અમે વિશેષ મહત્વ આપ્યું નથી. જ આ પુસ્તકમાં પાછળ થયેલા યુગપ્રધાન અને આગળ થવાના
યુગપ્રધાન વિગેરેની નોંધ છે. સ, અમે ભવિષ્યને માનતાજ નથી. જ માન્યતા રાખવામાં સૌ સ્વતંત્ર છે. સ• બીજા દાખલા રજુ કરવા હોય તે કરે. જ. મી. મહાસુખભાઈએ વિરમગામમાં થયેલી શેષમલજી પ્રતાપ મેસાણા
વાળાની દીક્ષાને દાખલે આપ્યો છે. તે દીક્ષા મહોત્સવપૂર્વક થયેલી તે
સંબંધી-તા. ૧૨-૨-૧૯૨ નું વીરશાસન રજુ કર્યું. સ આ રીપોટેર તમારા તરફથી છે. જ. હાજી.
પછી સાક્ષીએ બીજા દાખલાઓ રજુ કરતાં–શીરોહી પ્રકરણ સંબંધી કેસ ચાલ્યો હતો અને તે કાઢી નાંખવામાં આવ્યું છે. તે સંબંધી ત્યાંના વકીલને મારી પાસે પત્ર છે-એમ જણાવ્યું હતું.
મુનિ શ્રી રામવિજયની દીક્ષા સંબંધી અહીં કેટલુંક વર્ણન થઈ ગયું છે. તે સંબંધી તેમને પૂછીને કેટલીક હકીકત હું લાવ્યો છું. સદ મુનિને શા માટે વચ્ચે ના છો ? જ કેટલાક મુનિઓ સંબંધી કહી જાય અને મુનિઓને આપ ન પૂછો કે
ન પૂછો તે ખરી ખબર શી રીતે પડે ? સ, એ લખે તે ઠીક. જ. સાધુઓના ધ્યાન પર આપ લાવો. તેમને યોગ્ય લાગશે તે લખશે.
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯ જેથી કહી જનારનું કેટલું સાચું છે અને કેટલું ખોટું છે તે જણાઈ આવશે. સાક્ષી આપ સાહેબ તરફથી તે પ્રબંધ થશે કે નહિ ?
ગોવિંદભાઈનહિં થાય. ૦ તમે પક્ષકાર બનીને હકીકત ન કહો, ઉલ્ટા અમને મદદગાર બનો. જ પક્ષકાર નથી, પણ આમાં તે મારી જાતમાહિતિ છે, તેથી મદદગાર થઈશ. સ, શેમાં જાતમાહિતિ છે. જ વિરમગામના કેસની જાતમાહિતિ છે. સ. તેમાં આક્ષેપ કર્યો હતો ? જ. ૧૩ વર્ષની ઉંમરનાને નસાડી ગયાનો આક્ષેપ કરેલો અને મનુષ્યહરણની ફરીયાદ કરેલી. આ બાબતની મને અમદાવાદ ખબર મળતાં
ત્યાં ગયો. તપાસ કરતાં મેસાણ સુબા સાહેબ તરફથી ઑર્ડર નીકળ્યો છે, તેમ સાંભળતાં મેસાણા ગયા. સુબા સાહેબને મળ્યો, મહાસુખભાઈએ ૧૩ વર્ષ કહેલાં તેથી મનાઈ હુકમ કાઢયો તેમ સુબા
સાહેબે મને કહેલું. સ, દીક્ષા કેવી રીતે થઈ તેની જાતમાહિતિ નહીં ને ! આ તો કેસની
વિગત કહે છે. જ જાતમાહિતી એજ કે-આખા કેસમાં દરેક અધિકારીઓને હું જાતે
મળેલ. તે કેસનો નિકાલ થયો ત્યાં સુધી હું જાતે હાજર રહેશે. સ, આ તો જાતમાહિતી ન કહેવાય–તે બાબતમાં રજુ કરવું હોય તે કરે. જ ગીરધરભાઈ પરસોતમદાસના સ્ટેટમેન્ટ જોડે તે કાગળ છે.
ચાલુ સાલના ચૈત્ર માસમાં શ્રી ભોંયણીજી તીર્થમાં જુદા જુદા
સંધાડાના ૧૦૭ સાધુઓ ભેગા મળેલા તેમને ઠરાવો કરેલા. સવ દીક્ષા સંબંધી ઠરાવો હોય તે વાંચો.
સાલી-દીક્ષા નિબંધ રદ કરવાનો ઠરાવ પહેલો તથા દીક્ષા સંબંધીનો ઠરાવ બીજે વાંચી સંભળાવ્યો. સ, સાધુથી તિરસ્કાર શબ્દ બોલાય છે ? જ. સાધુઓ તે શબ્દ બોલે અને તેથી પણ જૈન કહેવરાવવા છતાં જે
અધર્મ પ્રવૃત્તિ આદરતા હોય, તો તે માટે કહેવા યોગ્ય વસ્તુ બરાબર
જાહેર કરે. સવ એવા શબ્દો સાધુથી બેલાયજ શી રીતે? જ હૃદયમાં કોઈપણ જાતના હેપ વગર તે શબ્દો કહી શકે. માતા તેના
For Private and Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
બચ્ચાને કડવા શબ્દો પણ કહે તેમાં દ્વેષ નથી હોત, પણ બચ્ચાંના
હિતને માટે હોય છે. સવ સંમેલનમાં ક્યા ક્યા સાધુઓ હતા? જ. દરેકની સહીઓ છાપેલી છે. વડોદરાના સાધુસંમેલનમાંના પણ કેટલાક
સાધુઓ હતા. સ. આ સંમેલન મળવાનું કારણ નિબંધના વિરોધ માટેજને ? જ નિબંધનો વિરોધ કરવા નિમિત્તેજ મળ્યા હતા એમ નથી, પરંતુ શ્રી
નવપદજી આરાધનના મહેસવ પ્રસંગે ભેગા થયા હતા. મુનિઓને
ઠરાવ કરવાની જરૂરીયાત જણાઈ તેથી ઠરાવ ક્ય. સ. મુનિઓને આ ઠરાવ જાણવામાં શાથી આવ્યો? જ વર્તમાનપત્રોથી. સ વર્તમાનપત્રો મુનિ વાંચે ? જઇ હા. કેટલીકવાર વાંચે પણ ખરા. સવ દેશની ખબર બધી જાણતા હશેને ? જ દેશની ખબરમાં જાણવા જેવું હોય તે જાણે પણ ખરા. સ, છાપું તેમને કોણ લાવી આપે? જ શ્રાવક લાવી આપે. કેટલીકવાર એમ પણ બને કે–મેં છાપામાં વાંચ્યું
હોય અને હું કહું કે આ હકીકત જાણવા જેવી છે તેથી પણ જાણે. સ, ત્યારે શ્રાવકે દુનિયાદારીની બાબતો સાધુને કહે ખરા ? જ. ના. જે વાત કહેવાની હોય તેજ કહે. . આ કાયદે વડોદરા રાજ્યમાં નીકળ્યો છે, એવું સાધુઓએ શાથી જાણ્યું? જ શ્રાવકોએજ તે વાત કરેલી હોવી જોઈએ. સ. ઠરાવો કર્યા તે વખતે તમે ત્યાં હતા? જ શ્રમણોની મીટીંગમાં હું નહોતે. સઆ કાયદે આવ્યો છે, એવું ભેણીમાં કોણ વાત લાવ્યું ? જ. ભેંચણીમાં કેણ વાત લાવ્યું તે મને ખબર નથી. સ. વર્તમાનપત્રોમાં આ ઠરાવ કણે મોકલેલા ? જ. સાધુઓજ મોકલી આપે. ન્યૂસપેપરમાં સાધુઓ લખે છે.
વાડીલાલ વૈદ્ય-વર્તમાનપત્રોમાં સાધુઓ લખી શકે. , તકરારી બાબતો પણ લખે ખરા ને ? જ એમ હું કહી શકું નહિ. લખવાની જરૂર જણાય તે બાબત લખે.
ધર્મને માટે જરૂર જણાય તે લખે છે. તેને માટે શાસ્ત્રકારની મના નથી. એમની કક્ષામાં રહીને તે કરે. શ્રી શ્રમણ સંઘે કરેલા ઠરાવો તા. ૨૨-૪-૩૨ ના વીરશાસનમાં પ્રસિદ્ધ થએલા તે વીરશાસન રજુ કર્યું.
ના હોય
છે, એવું
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
સમાધાનીની સૂચના આપ કેટલીક વખત કરેા છે, તેમ થાય તા ડીક. એ સબંધમાં મુંબાઈમાં તા. ૩૧-૧૨-૩૧ અને તા. ૧–૧–૩૨ ના રોજ હીરાબાગમાં મળેલી જૈન યુવકૈાની જાહેર સભાએ ઠરાવ કર્યો છે.
સ॰ શું ઠરાવ કર્યો છે?
જ॰ રાવ ૨ જો સમાધાની બાબતનેા વાંચી સંભળાવ્યા.
સ॰ ઠરાવમાં ધર્માંપક્ષ સમાધાન કરવા તૈયાર નથી, એમ લખ્યું છે તે ધર્મીપક્ષ કયા?
જ॰ કૉન્ફરન્સની સ્ટેન્ડીંગ કમીટી તે અગાઉ મળેલી તેમાં એમ કહ્યું છે કે-મિ પક્ષ સમાધાન કરવા તૈયાર નથી. તેથી તેજ શબ્દો આમાં લખ્યા છે.
સ॰ ધમિ પક્ષ કયા ?
જ॰ ધની આજ્ઞાને અખંડિતપણે વળગી રહેનારાએ. આ ખરડાને અનુમોદન આપનાર મિ હાય એમ હું કહી શકતા નથી.
સ
આ ઠરાવમાં મિ પક્ષજ સમાધાન કરવા તૈયાર નથી—એમ છેને ? જ॰ ના, એમ નથી. આ તે કૅૉન્ફરન્સવાળા કહે છે. સ॰ તે તમારા પક્ષ માટેજ છે ને ?
જ॰ માટેજ અમે જાહેર કરીએ છીએ કે અમે સમાધાન કરવા તૈયાર છીએ. સ આ કાયદો જૈન કામ અને બીજી કામા માટે જૂદા જૂદા કરવા જોઈએ ?
જ॰ અમારા માટે નજ કરવા જોઇએ એમ હું કહું છું. સ ૮ વર્ષની અંદરનાને ખીલકુલ દીક્ષા ન આપવી તે ? જના, અપવાદે અપાય.
સ ૮ થી ૧૬ વર્ષની ઉંમર સુધી માબાપની સમતિ લેવી જોઈએ ને? Ya હા. અવસ્ય સ ંમતિ લેવી.
સ લગ્ન થયું હોય અને દીક્ષા લેવી હાય, તેા બૈરી સંબંધી શું કરવું? જમેરી સંબંધી ચેાગ્ય વ્યવસ્થા કરવી.
સ ૧૬ થી વધારે ઉંમરવાળાને સંમતિ લેવી જોઈએ
નહિ ?
070 ૧૬ થી વધારે ઉંમરનાને માટે સંમતિ મળે તેા. લેવી. ન મળે તે પણ દીક્ષા લઈ શકાય.
સ॰ ઐરી–ોકરાં વિગેરે આશ્રીતાનું દીક્ષા લે તે શું થાય?
જ॰ પોતાની સ્થિતિ મુજબ વ્યવસ્થા કરે. પણ એટલા ખાતર રોકાઇ
ન જાય.
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
સ. ૧૮ વર્ષની ઉંમર હોય, વૃદ્ધ માબાપ હોય, બેરી હોય, છોકરાં હોય,
તો તેને દીક્ષા આપવી કે નહિ ? જ આપવી કે નહિ તે હું કહી ન શકું, પણ ઘટતી વ્યવસ્થા કરે. સ. નાતરાં કરવાની છુટ રાખો. તે પછી કાયદાની જરૂર જ નથી. જ. એ માટે હું તૈયાર નથી. સ, લાયકાત જોયા વગર દીક્ષા અપાય ? જ નજ આપી શકાય. સ. સંધની સંમતિ લેવી જોઈએ કે નહિ ? જ આવશ્યક નથી.. સ. ૧૮ વર્ષની ઉંમર સુધી ગુરૂ પિતાની પાસે રાખે, સંસ્કૃત માધિ
વિગેરે ભણાવે અને પછી લાયકાત જોઈ દીક્ષા આપે તે હરકત છે ? જ દીક્ષા લેવાની ઈચ્છાવાળો હોય અને ગુરૂ આ ખાતર રેકે તે હરકત. સ. ત્યારે તરતજ દીક્ષા આપે ? જ તરતજ દીક્ષા અપાતી નથી, પણ લાયકાત જોઇને આપે છે. સ. છાણીના છોકરાને અંધેરીમાં સાગરાનંદસૂરિએ દીક્ષા આપી–તે બાબ
તમાં તમે જાણો છો? જ” હા, સાંભળ્યું છે. સ, તે દીક્ષા માબાપની સંમતિ વગર આપી છે, તે સંબંધી જાણો છો ? જ મને તે સંબંધી પૂરેપૂરી માહિતિ નથી. સ૦ તપાસ કરજે. જ જરૂર કરીશ.
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
શેઠ કસ્તુરભાઈ અમરચંદ–ખંભાતવાળાની જુબાની
ઉમર વર્ષ, ૭૬. રહીશ ખંભાત તા. ૧૩-૭-૩ર. સ. ખંભાતમાં દીક્ષા સંબંધી કેસ થયો હતો? જ દીક્ષા સંબંધીનો કેસ થયો હતો, પણ હકીકત એવી છે કે કચ્છ મુંદરાથી
બે બાઈઓ ખંભાત દીક્ષા લેવા માટે આવેલી. બન્ને મા દીકરી હતા, છોકરીની ઉંમર ૧૬ વર્ષની હતી અને કુંવારી હતી. માની ઉંમર ૫૦-૫૫ વરસની હતી. જે સાધ્વીએ બંધ કર્યો હોય, તે સાધ્વી જ્યાં હોય ત્યાં દીક્ષા લેવા માટે જાય, એટલે ખભાત આવેલ. ખંભાત આવ્યા પછી બાઈ પાસે તેનાં સગાંઓને તાર કરાવ્યું કે અમારે
દીક્ષા લેવી છે માટે તમો આવો. સ. સંઘને પૂછવાની જરૂર ખરી કે નહિ? જ. સંઘને પૂછવાની કાંઈ જરૂરજ નહિં. સાધ્વીજીએ મને ખબર આપેલી
તેથી મેં બાઈ પાસે મુંદ્રા તાર કરાવ્યો. મુંદ્રામાં છકરીને માટે તથા છોકરીના બાપના કાકાનો છોકરે બે જણ છે. તાર કર્યા છતાં તેઓ કેઈ આવ્યા નહિં અને તાર આવ્યો કે “માને દીક્ષા લેવી હોય તે ભલે લે, પણ છોકરીને અમને સોંપજો.” છોકરીને સેંપવા લખવાનું કારણ એ હતું કે એમને ત્યાં કન્યાવિક્રયનો રિવાજ હોઈ છોકરીના લગ્ન કરે તે પ-૬ હજાર રૂપીઆ ખાવા મળે. છેકરીએ કહ્યું કે મારે તે દીક્ષા લેવી છે. અમારે ત્યાં બે પક્ષ છે. એટલે વિધિઓએ દિવાન સાહેબ, ન્યાયાધીશ સાહેબ, સુપ્રન્ટેન્ડેન્ટ સાહેબ તેમજ મારા ઉપર પણ તાર કરાવ્યા, તે ઉપરથી મનાઈ હુકમ નીકળ્યો. તેની અપીલ કરી, અને દિવાન સાહેબે હુકમ કર્યો કે તપાસ કરે. છેવટે ગઈ કાલે દીક્ષા
આપવાનો હુકમ થઈ ગયો છે. સ, તેની નકલ છે? જ ઠરાવની નકલ છે, પણ જજમેન્ટ આજે મળશે. સ, વાસદના બનાવમાં શું બનેલું ? જ છોકરો ૧૯ વર્ષની ઉંમરનો હતો. અમદાવાદ દીક્ષા લેવા ગયેલ. જન્મોત્રી
સાથે લઈ ગયેલું. પ્રેમવિજયજી મહારાજ પાસે પિતાની મેળે દીક્ષા લીધી. હું ત્યાં ગયેલ. છોકરાને સમજાવેલે પણ કરો મક્કમ હતા. બે ચાર માસ પછી વિહાર કરતાં કરતાં સાધુઓ વાસદ આવેલા. અપાસરામાં
For Private and Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
સાધુઓ આહારપાણી કરવા બેઠેલા, તે વખતે બારણું તેડી નાંખી, માર મારી, છોકરાને ઉપાડી મોટરમાં નાંખી લઈ ગયા. હું વાસદ નહોતો. વાસદની પોલીસે નુકશાન કર્યા બાબતમાં ફરીયાદ કરેલી. છોકરે તેના બાપના કબજામાં રહેવાથી તેના વિચાર બદલાઈ ગયા છે. હાલ તે મેટર હાંકી ખાય છે. પારકા ઉપર પિતાની હકુમત ચલાવવા જવી તે
શી રીતે બને ? ખંભાતની સરકારે પણ દીક્ષાની વચમાં નહિ આવવાને 'હરાવ કર્યો છે. વેશ્યા ને સતિ બે એક થઈ શકે ? વેશ્યા વેશ્યાપણું ન મૂકે અને સતિ સતિપણે ન મૂકે. એટલે બે કદી એક થાય જ નહિં. મારા પિતાના ત્રણ છોકરાઓની વિધવા વહુઓ અને બે કુંવારી છોકરીઓને મેં દીક્ષા અપાવી છે. અનેક જણની દીક્ષા પાછળ બબ્બે હજાર રૂપીઆને ખર્ચ કરી દીક્ષા અપાવી છે. છેકર લાયક હોય અને તે માર્ગે જડે તેમાં બીજાઓ તકરાર કરે તે બેઠું છે. મારી બે છોકરીઓ માટે બીજાઓએ ફરીયાદ કરેલી કે છોકરીઓ અણસમજુ છે, તપાસ કરવી જોઈએ. પણ તેમાં બીજાઓને શું! પાલણપણ હું કરું છું.
દીક્ષા લેનાર તે માબાપને થકવે છે, ત્યારે તે કંટાળીને રજા આપે છે. સ. સંઘને પૂછવાનું કે નહિ ? જ સંઘને લેવા દેવા નહિં. માબાપ રજા આપે અને પોતાના પૈસા ખર્ચે
તેમાં સંઘને શું પૂછવાનું ? દીક્ષાના વરઘોડામાં સંધ આવેજ. એટલે - સંમતિ થઈ ચૂકે છે. સ. સગીરને રજા લેવી જોઈએ ને? જ હા. રજા ન હોય તે દીક્ષા ન થાય. મોટાને માટે છુટ છે. સ, નસાડીને દીક્ષા અપાય ? જ એવા કાઢી ગયેલા મારા ધ્યાનમાં નથી. એવું થતું હોય તો કાયદાઓ
છે. કેસ કરે. સવ ચીમનલાલ જેઠાલાલને ઓળખો છો ? જહા, એ વડોદરામાં નોકરી કરે છે, એમ સાંભળ્યું છે. સરતિલાલને દાખલે તેમને આપેલે તે સંબંધી જાણે છે? જ. હા, તે તેના બાપને દીક્ષા આપવા કહેતો હતો, પણ બાપે ન માન્યું.
છેક ૧૮ વર્ષની ઉંમરનો હતો. પછી જાત્રા કરવાને બહાને તે ઉપડી ગયો.
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પપ બાપને શક પડ્યો, એટલે કેસ કર્યો. તે પછી છોકરા પાછો આવ્યો, ને કહ્યું કે હું તે જાત્રાએ ગયો હતો એટલે ફરીયાદી માંડી વળાણી.
છોકરાનું નામ જાણો છો? જ. હા, રતિલાલ જેસીંગભાઈ. સતેને દીક્ષા લીધેલી કે નહિં? રતલામમાં દીક્ષા લીધી હતી એમ કહેવું છે ને? જ૦ રતલામમાં દીક્ષા લીધાની વાત ખોટી છે. ત્યાં સાધુ હતાજ નહિ. આ
બધી બનાવટ છે. એને ઈચ્છા હોય તો એ જુબાની આપવા આવે.
જાત્રાના હિસાબે એ રતલામ ગયેલે. સ. તમારી દીકરીઓ કેટલા વર્ષની હતી ? જ એક ૧૩ વર્ષની અને એક ૧૬ વર્ષની. વિધવા વહુઓની ઉંમર
આશરે ૧૪–૧૫ વર્ષની હશે. નેંધ નથી આશરે કહું છું. સતમારે કેટલા દીકરા હતા? જ ચાર દીકરા હતા. તે બધા ગુજરી ગયા છે. હાલ દીકરાના દીકરા ત્રણ છે.
એક દીકરાને પોતાને કરો ને છોકરી છે. દીક્ષા લીધી તે બધા ક્યાત છે. સ. બીજું કંઈ કહેવું છે ? જ મારે વધારે કંઈ કહેવું નથી. પણ આ માર્ગ પરંપરાથી ચાલ્યો આવે છે.
સંસારમાં રહીને શિયળનું રક્ષણ કરવું ઘણુંજ કઠણ છે. છાના ભગાડે તેને માટે રાજ્યનો કાયદો છેજ.
For Private and Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
શા. ગીરધરલાલ પુરૂષાત્તમદાસની જીખાની.
ઉ. વ. ૫૪ રહીશ-અમદાવાદ,
તા. ૧૩-૬~૩૨
જુબાની આપતાં જણાવ્યું કે—આવા કાયદા સામે મારા મોટા વાંધા છે. મે મારૂં એક સ્ટેટમેટ આપ્યું છે અને આજે બીજું વિશેષ સ્ટેટમેટ આપવા માગું છું, કહી વાંચવાની શરૂઆત કરતાં મે. ધુર્ધર સાહેબે જણાવ્યું કે-ભલે આપા, પણ વાંચવાનું નથી. સાક્ષી—બીજા પક્ષને ખેલવાની છુટ છે, અને અમને વાંચવાની ના પાડેા છે, તો સખત વાંધા છે. હું કહું છું કે મને સાંભળે.
આપે છે, તેના પુરાવા લેા તેવી નેટ કરી લે. મારા
સકાઈ ગમે તેટલું લાંબુ ખેલ્યા કરે તે સાંભળ્યા કરવું? સાક્ષી—સાંભળવું પડશે. ન્યાયાધીશે જેટલું કહે તેટલું સાંભળવું જોઇએ. મે૦ ધુરંધર—એ ઠીક છે, પણ જુઓ, દરેક માણસ આવાં ૫૦ પાનાં લાવે અને અહીં વાંચ્યા કરે તે આપણું કામ કેમ ચાલી શકે ? તે તમારે જોવું જોઈએ. તમે લખ્યું હોય તે ખુશીથી આપેા, પણ વાંચેા નહી.
સાક્ષી—આપ અમારા ધર્માંથી અજાણ છે! તેથી લખાણ સમજાવવું પડે. અમારી પુરેપુરી હકીકત શા માટે નહીં સાંભળે ? મે॰ ધુરં—તમે નાહક ગુસ્સે થાઓ છે.
સાક્ષી-ગુસ્સે નથી થતા. મારી ભાષા તેવી છે. આપ વાંચવા ન દે, સામાવાળા ગમે તેવું કહી જાય તેને ક્રોસ કરવા ન દો, પછી સત્ય શી રીતે શેાધી કાઢશે ?
મે॰ ધુર તમે બધું કહી શકે છે. તેમાંથી સત્ય અમે શોધી લેશું. સાક્ષી—જેટલું કહીએ તેટલું સાંભળવું પડશે.
મે ગાવિંદભાઈહકીકત કહેવી હાય તેટલી કહેા, નાહક વખત નહીં ગુમાવા, નહીંતર બંધ કરશું.
સાક્ષી—કહેવા દેશે! તે જ દીવસ સુધી કહીશ. મે॰ ગા॰—અમે સાંભળીશું.
સગીરાજ સારુ નીકળે છે.
પછી સાક્ષીએ જણાવ્યું કે સગીર દીક્ષા લે તેજ વધારે સારા વિદ્યાન નીકળે છે. મેટી ઉંમરે પાકે ઘડે કાંઠા ન ચડે. કાયદો ગમે તે કરો, પણ તેવી દીક્ષા બંધ કરી તે! જુલમજ થાય. આજ કાઈ ઉપર તે કાલ કાઈ
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
બીજા ઉપર તેવું જ થશે. ૨૫ ગુહા થાય તે માટે ૧૦૦ ને સજા થાય તેવું તે મુસલમાની રાજ્યમાં પણ નહોતું થતું.
અંગ્રેજી ભણવાથી વંઠી જાય. એમ કઈ કહે, પણ તે બંધ કરાવવું યોગ્ય થશે ? નીસરણીથી કઈ પડી જાય તે તેને ભાંગીજ નાખવી ?
મેહ ગેહ–સુધારવી તે જોઇએ ને ? જ–સુધારો, પણ આ તો તોડવાની વાત છે. મેડ ગે–દીક્ષામાં દુષણ પિ કહે છે તે બાબતમાં તમે શું કહો છો ?
જ-કઈ એકલવિહારી હોય ને ગમે તેમ કરે, તો તે માટે સાધુ સંસ્થા જવાબદાર? તે માટે દીક્ષા જ બંધ કરવી ? એ તો “પાડાને વાંકે પખાલીને ડહામ” એવું થયું. બેચાર જણે કર્યું હોય તેમ માને, તે પણ તે માટે બધાને સજા કરો એ ન્યાય ન કહેવાય.
૧૬ વર્ષની અંદર માટે સંમતિ. ૧૬ વર્ષની અંદરના બાળકને કઈ વાલીની રજા સિવાય દીક્ષા આપે તો તે “શિષ્ય ચોર” કહેવાય. તેથી મોટી વયના માટે તો હિંદુ લોકોએ પણ ધાર્મિક કાર્ય માટે સ્વતંત્રતા આપી છે. આત્મકલ્યાણ કરવા દરેક મનુષ્ય સ્વતંત્ર છે. તેને હક છે.
મેવ ધુરં–કહો છે તેના આધારે આપજે. અમે જોઈશું. અહીં લંબાણની જરૂર નથી.
જ–ઘણા આધારે છે. કંટાળશો તે નહીં કહી શકાય.
પછી સાક્ષીએ પંચમહાવ્રત સિદ્ધાતિની ધર્મદ્રષ્ટિએ લંબાણ સમજ આપ્યા પછી જણાવ્યું કે સાધુઓ શ્રત પાળે છે અને શાસ્ત્ર આજ્ઞા પ્રમાણેજ કરે છે, છતાં વિરોધીઓએ બંડ ઉડાવ્યું છે. માત્ર સાધુઓને લોકદ્રષ્ટિએ ઉતારી પાડવા માટે બધી ધાંધલ છે.
સંમતિ ફરજીયાત કયાં સુધી ? મે. ધુરંધરના પ્રશ્નમાં સાક્ષીએ ખુલાસો કર્યો કે ૧૬ વર્ષ સુધી સંમતિ ફરજીઆત છે અને પછી સ્વતંત્ર થાય છે એટલે જરૂર નથી. પછી સાક્ષીએ મોટેથી અને ઝડપથી ધર્મ વિષે બોલતાં કહ્યું કે આપ અમારા ધર્મનું ઉ ન જાણે તેથી કહીએ તેટલું સાંભળવું જોઈએ. નહીં સાંભળે તે અમને ન્યાય શી રીતે મળશે ?
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
મેવ ધુરંધર– આપ જરા ઠંડા થાઓ.
જ –મારે સ્વભાવ ઉતાવળે છે. બાકી ઠંડજ . કહે તે સાત વાર પગે લાગુ.
સ–સંઘની સંમતિની જરૂર નથી ? જ૦–હોય તો આપ બતાવો. સવ--તે મારું કામ ? જ–ત્યારે હું તે કહું છું કે નથી.
આપને ઉઠાં ભણવે છે. સર–વડોદરામાં સાધુઓએ જ ઠરાવ કર્યો છે ને ?
જ૦–એવું કહેનારાઓ આપના રાજ્યમાં ઉઠાં ભણાવે છે, એ નવાઈ છે ! ઠરાવોની અસલ ચોપડી જ ક્યાં છે ? તે કહેશો ? આ તે આવૃત્તિ છે.
આવૃત્તિ અસલનીજ છે, છતાં અસલની જોવી હશે તો રજુ કરશું એવું સુધારાના હિમાયતી પક્ષ તરફથી કહેવામાં આવતાં સાક્ષીએ પ્રમુખની સુચનાથી ર૦ મો ઠરાવ વાંચી તે સંબંધમાં અભિપ્રાય આપ્યો કે–આ ઠરાવ ખરે હોય તે પણ માબાપને ખબર આપવી મરજીયાત છે-ફરજીયાત નથી. તે ડાહ્યા માણસોએ ઘડેલે છે.
મે ધુ—શા ઉપરથી એમ કહે છે ? જ0 –-માબાપ હાજર હોય પછી લખવાની ફરજ શી ? સ—હાજર ન હોય તેને સવાલ છે.
જ –-હાજર ન હોય, અજા હોય તો ખબર આપે છે. હું એ સંધાડાવાળાની વાત કરું છું, બીજાની નહીં.
મેવ ગો–ઓલ ઈન્ડીયા યંગ મેન્સના તમે મેમ્બર છો?
જ –ના. તેની સાથે મારે સંબંધ નથી. હું તો મુક્તિવિમળ પાઠશાળાનો માનદ મંત્રી છું.
ન ફાવે તે ભલે જુદા પડે. પછી સાક્ષીએ દીક્ષાના મતભેદ સંબંધમાં વિધિઓના ધાંધલ સંબંધમાં જે સદાર વિવેચન કરતાં જણાવ્યું કે-દીક્ષાની પ્રથા જેને પસંદ ન હોય તે ભલે જુદા પડે. જુદે વાડો બાંધે તો અમને હરકત નથી. કેઈ ઉપર જુલમ કરીને ધર્મ કરે તે ધર્મ નથી.
મેધુo–તમારે છોકરા છે ? જ –હા, એક છે. સ–તેને દીક્ષા આપી છે ?
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
AY
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
જો--આપ સમજાવો. હા પાડે તો હું ખુશ છું. કહો તે લખી આપું. સ–દીક્ષા સારી છતાં આપનું કેમ મન થતું નથી ?
જ –અપાસરે મોકલું છું. ઈચ્છા કરે તો તુરત ખુશીથી હા પાડું, પણ ફરજ ન પડાય. મરજી વિરૂદ્ધ કરવું તે પાછો ભાગી આવે છે?
પછી સાક્ષીએ “અધ્યાત્મ કલ્પકુમ’ નામના મુનિસુંદરસૂરિના ગ્રંથ ઉપર મેતીચંદ કાપડીયા સોલીસીટરે લખેલી પ્રસ્તાવના વાંચી કહ્યું કેમોતીચંદભાઈ વિલાયત ગયા તે પહેલાં તેમના આવા વિચાર હતા, હવે બદલાયા હોય તે તે જાણે. તે પછી ડૉ. પીટરસન વગેરેના અભિપ્રાયો ટાંકી જણાવ્યું કે અમુક અમુક કારણોથી બાળદીક્ષા આવશ્યક છે. વળી એજ બુકમાં લખ્યું છે કે બાળકોને ધર્મમાં જેડે તેજ ખરાં મા બાપ. જે અંતરાય કરી સંસાર સમુદ્રમાં ફેકે તે—
બાપ નહીં પણ દુશમન ! મે -ધર્મશાસ્ત્ર ઉપર વ્યાખ્યાન કરીને શું કામ વખત લ્યો છો ? તેની અમને જરૂર નથી. પુછીએ તેને ખુલાસો કરે તે સારું. ૧૮ વર્ષની નીચેનાને અયોગ્ય દીક્ષા અપાય છે એવા દાખલા આવ્યા છે. તમે શું કહો છો?
જ–ર૦ વર્ષનો હોય ને ગલ્લો મારે કે ૧૫ વર્ષ ! તો માની લેવું ?
મે. ગો–પુછીએ તેનો જવાબ ન આપો ને બીજી વાતો કરે તે ઠીક નહીં. ના પાડે તે ન પુછીએ.
એફીડેવીટ લે સાક્ષીએ કહ્યું કે-આક્ષેપ કરનારાઓ ગમે તેવું છેટું જણાવી નાની ઉમર લખાવે છે, તેથી પાપડી સાથે ઈયળ બફાઈ જાય તેવું થાય છે. ૪૩ વર્ષની બાઈને ૧૭ ની કહીને દાખલા આપ્યા છે, તેમાં ખચકાતા નથી તેના ઉપર આપ ભોસો રાખે? જેવી આપની ઈચ્છા ! હું તે કહું છું કે જે અમને ન્યાય કરવો હોય, તે જે લોકો આવા બનાવો કહી ગયા તેની એફીડેવીટો લો, તોજ ન્યાય મળશે. તે કહે કે નસાડી ગયા ને અમને કહો કે સાબીત કરે–એ શી રીતે કરીએ? હું કહું છું કે-જે સાધુઓ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે તેમને સાંભળો, તેમના પૂરાવા લો અને બાળ દીક્ષિતોને પણ સાંભળો.
મે. ધુરંધર–એ વાત ચાર વખત તમે કહી.
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
જ૦—ધર્મના વિષય છે. ગભીર બાબત છે. હજાર વખત કહું તે સાંભળવુ પડશે. ફરીથી કહું છું કે-એડ્ડીડેવીટ માગેા નહીં તે અમને ન્યાય નહીં મળે. કહે છે કે-સરકાર ધર્મોમાં હાથ ઘાલતા નથી, પણ આ તે કેવું થાય છે?
મે॰ ગા—તમે આવી ટીકાઓ કરા છે ? જ.—ના, સુચનાઓ કરૂં છું.
મે. રધર સાહેએ સાક્ષીને લંબાણ ભાષણાને બદલે સગીરની દીક્ષાના આધાર આપવા સુચના કરતાં સાક્ષીએ કહ્યું કે-બીજાએના પુરાવા લીધા અને અમને બચાવના પણ પુરા હક્ક નહીં ? મેં કહ્યું કે−હું એ દિવસ લઈશ. ધર્મના સવાલામાં ઉતાવળા નિર્ણય ન થાય.
નકામા વખત ગુમાવ્યું.
મે ગા—સાડા પાંચ થયા. તમે કંઈ કહ્યું નહી, છતાં વખત નકામા ગુમાવ્યા. હજુ મુદ્દાસર કહા તા સારૂં.
જ-તમે અધિકારી છે, તમે કહા તે ખરૂં. બીજું શું? પણ સાહેબ, આપને મન તો મગતરૂં, પણ દેડકાના જીવ જાય તેવું છે. મે ॰--ઠીક છે. સ્ટેટમેન્ટ આપે.
સાક્ષી—હવે જુબાની લેવાની જરૂર નથી ?
મે ગા॰ ના. તમે પુછીએ તેને જવાબ નહીં તે મેટાં ભાષણા કરા છે, અને પક્ષપાત કરા છે એવા આક્ષેપ મુકે છે?
સાક્ષીસાહેબ, તે માટે માપી માગું છું. છતાં એટલુ તા કહીશ કે થવું જોઇએ તેટલું થતું નથી. હું જે થયું તે સુધારવા કહું છું. મે ગા—તમે કાણું ?
જ—ત્યારે બહુ સારૂં. એકતરી વિચાર કરેા ા જેવી મરજી !
મે ગા—આધાર હોય તે લખીને આપજો.
.
સાક્ષી—ત્યારે મને સાંભળવાની તક નથી આપવી?
મે॰ ગા—ના. મી॰ કડીયા, તમારે આવુ કહેવુ હાય તે અમે સાંભળવા માગતા નથી.
સાક્ષી—તમારાથી સાચી માહિતિ નિહ મળે.
અત્રે પ્રેક્ષક વર્ગોમાંથી તાળીને અવાજ થતાં સાક્ષીએ ટીકા કરી કેજીએ, આ · વન્સમાર થયા ! ’
:
For Private and Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુત સુરચંદભાઈ પુરૂષાતમદાસની જુબાની.
તા. ૧૫-૭-૩૨,
સુરતના રહેવાસી. ઉં. વ. ૫૮
મે' કરધર સ્ટેટમેન્ટ મોકલ્યું છે. પરમ દિવસે ટપાલથી મેાકલ્યુ છે, જેમાં પ્રથમ મેકલેલ નિવેદનથી જુદાજ પોઈન્ટો છે. આ પુરવણીથી મારા પ્રથમ નિવેદનમાંના અભિપ્રાયામાં કાંઈ ફેરફાર થયા નથી.
સ તમારામાં કેટલા પથ છે?
જ॰ શ્વેતાંબર અને સ્થાનકવાસી તથા દીગંબર ત્રણ પથ છે. વસ્તી કેટલી છે ?
સ
જ॰ તે હું ન કહી શકું, પણ મોટા ભાગ મૂર્તિપૂજકાના છે.
સ
હાલ તમારામાં દીક્ષા સંબંધી કાંઈ વિખવાદ ચાલે છે ?
જ॰ હા, એ પક્ષ છે. એક પક્ષ ચાલી આવતી પ્રણાલિકામાં માનનારા છે
અને બીજો પક્ષ દીક્ષાની વિરૂદ્ધ છે.
સ
દીક્ષાની વિરૂદ્ધમાં કાણુ છે ?
જ॰ પાશ્ચિમાત્ય કેળવણીવાળાના ભાગ વિશેષ છે.
સ તે તે એમ કહે છે કે અયેાગ્ય દીક્ષા ન થવી જોઇએ.
જ॰ એમજ કહે ને ? જો દીક્ષાજ ન આપવી એમ કહે, તે તા તેમને કાઈ સાંભળે નહિ, એટલે અયેાગ્ય દીક્ષાજ કહે. કેટલાકના સાધુસંસ્થાના નાશ કરવાને વિચાર પણ ખરા.
સ
સાધુસંસ્થાને નાશ થવાથી એમને શું ફાયદો ? જ॰ પૌલિક સુખ માટે–જડવાદને પોષવા માટે. સ॰ શાસ્ત્રથી વિરૂદ્ધ દીક્ષા થાય છે ખરી? જ॰ શાસ્ત્રમાં બતાવ્યાથી વિરૂદ્ધ દીક્ષા ઘણેભાગે
થતીજ નથી. તેના ત્રણ વિભાગ છે. એક તેા ૮ વર્ષની અંદરનાને દીક્ષા અપાયજ નહિ. ખીજું ૮ થી ૧૬ વર્ષની ઉંમરવાળાને દીક્ષા લેવી હાય તા વાલીની સંમતિ લેવી જોઇએ અને ત્રીજી ૧૬ વર્ષની ઉપરની ઉંમરવાળાને માટે કાઈપણ જાતના પ્રતિબંધ નથી.
સ॰ દાખલે બતાવેા.
જ॰ વિજયધર્મ સરિતી બનાવેલી ધ દેશનામાં પાને ૧૩૯ થી ૧૪૬ માં તે બાબત જણાવેલી છે. દીક્ષા લીધેલી હોય અને અનુકૂળ-પ્રતિકુળ ઉપસર્ગ થાય છતાં દ્રઢ રહેવું, તે બાબત સમજાવી છે.
૨૧
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવ સંમતિ લેવી જોઈએ એવું કહેવું છે કે નહિ ? જ ઉપરના પાક ઉપરથી ઈન્ડાયરેક્ટલી એજ અનુમાન નીકળી આવે છે
કે-સંમતિ ન પણ હોય અને તેથી જ કહ્યું છે કે અનુકુળ–પ્રતિકુળ ઉપસર્ગ થાય છતાં દ્રઢ રહેવું અને એજ બતાવી આપે છે કે જે સંમતિ લીધી હોય, તે ઉપસર્ગ થવાનું રહેતું જ નથી. ધર્મબિંદુમાં
પણ કહ્યું છે કે સંમતિ ન મળે તો પણ તે ચાલ્યો જાય. સ. એટલે માબાપને મરતાં મૂકી ચાલ્યા જાય ? જ. ગ્લાન ઔષધના દ્રષ્ટાંત મુજબ સંમતિ મેળવવા માટે પ્રયત્ન કરે અને
ન મળે તો દીક્ષા ન લઈ શકાય એવું નથી, એટલે સંમતિ વગર દીક્ષા
લઈ શકાય. તેનો આધાર ધર્મબિંદુ–ચોથું અધ્યયન, ૩૩ મું સુત્ર. સ, વ્યવહારિક દરેક કાર્યોમાં માબાપની સંમતિ લેવી અને આમાં ઉલ્લંઘન
કરીએ તો પાપ થાય, તો પછી દીક્ષા લેતાં પુન્ય શી રીતે થાય ? જ0 એટલે સંમતિ લેવી અને ન મળે તો ગૃહસ્થાવાસમાં રહેવું એ હું
કબૂલ કરતો નથી. માબાપ અને સગાવ્હાલાઓ વિગેરે આપણામાં અજ્ઞાન છે, ત્યાં સુધી માનીએ છીએ કે–આ મા અને આ બાપ. પણ જે અજ્ઞાનનો પડદે દૂર થઈ જાય તો કોણ મા ! અને કોણ બાપ!
એટલે આ બધો મેહમાયાનો સ્નેહ છે, જે અશાશ્વત છે. સ. સગીરેને વૈરાગ્ય આવે શી રીતે ? જ વૈરાગ્ય તે તેને જ આવે, કે જેના પૂર્વ જન્મના સંસ્કારો ઉદયમાં
આવ્યા હો. સવ સગીર વયના વ્યવહારમાં કરાર ન કરી શકે, તે એવા અજ્ઞાનને
વૈરાગ્ય થાય એ મનાયજ શી રીતે ? જ. મોટા ભાગમાં ન હોય-એ હું કબૂલ કરી શકું, પણ બધાનેજ ન હોય,
એમ હું કબૂલ ન કરું. સ. સગીર દીક્ષા છેલ્લા ૧૦ વર્ષમાં કેટલી થઈ હશે ? જ દીક્ષા લેનારા બહુ થોડાજ હોય છે. છેલ્લા દશ વર્ષમાં ૪૧ સગીર
દીક્ષાઓ થઈ છે, જેનું લીસ્ટ કર્યું છે. હાલ તે કેટલાક મોટી ઉંમરનાને પણ સગીર જણાવી ખોટી હકીકત ફેલાવે છે. સુરતથી ખીમચંદ ઉત્તમચંદ અહીં જુબાની આપી ગયા છે. તેમની બહેનની દીક્ષા સંબંધી છાપામાં વાંચ્યું, તે તેમની ઉંમર સગીર લખેલી, જ્યારે તેમની ઉંમર ૩૩ વર્ષની છે. તે આવી રીતે એક હોય ત્યાં દશ બતાવે, ગમે તે. સ્ટેટમેન્ટ કરી જાય, તેની તપાસ કરવી તે તમારી
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
જોખમદારી છે. જે જે સગીરાના દાખલા જો તેમની ઇન્કવાયરી કરવામાં આવે તે સસગીર સમજી શકયા છે, એ શી રીતે ૪૦ લાયક ઉંમરે લીધેલી દીામાંથીજ પતિત થતા દેખાય છે. સગીરમાંથી પતિત થયેલા પ્રાય: મારે કાને આવ્યા નથી, એટલે સગીરની લાયકાત આપોઆપ પૂરવાર થઇ જાય છે.
સ
સગીર દાક્ષા છેલ્લાં દસ વર્ષમાં કેટલી થઇ હશે ? જ॰ બધી મળીને ૪૧ દીક્ષા થઇ છે.
આપ્યા છે તેઓ હયાત છે, તે સત્ય વસ્તુ તરત સમજાઇ જાય. ખાત્રી થાય ?
સ॰ દીક્ષાએ તેા ધણી થઈ કહેવાય છે અને તમે તે ૪૧ કહી.
ra
૪૧ સગીર પુરૂષોની દીક્ષા. પુરૂષનીજ દીક્ષાની યાદી મેળવી છે અને તે આ લેાકેાના આધારથીજ મેળવી શકયા છું.
( ગેવિંદભાઇ—તમે તમારા પોતાના મત આપે.àાઇના ઉપર આધાર ન રાખતાં, આપ મુદ્ધિશાળી છે અને ન્યાય ખાતાના છે, તેથી આપને જ અભિપ્રાય આપે. )
સ॰ આળદીક્ષામાં કોઈપણ જાતનેા અન થતા જણાય,
તે તે દૂર
કરવા પડે કે નિહ ?
જ જે કારણાને લઇને અન થતા જણાય, તે કારણેાને દૂર કરવા જોઇએ, પણ તેથી બાળદીક્ષાજ બંધ કરવી, તે વ્યાજમી ગણાય નહિ. સ॰ બાળદીક્ષામાં, માબાપની સંમતિથી ખરીદવામાં આવે છે, છૂપી રીતે દીક્ષા આપવામાં આવે છે, એ વાત જે સિદ્ધ થાય તે શું કરવું ? જ જે ચોરીછૂપીથી લઈ જતા હોય, તેના સામે મનુષ્યહરણા ગૃન્હો થઇ શકે. રાજ્ય કાયદેસર પગલાં લઈ શકે. પેાલીસને સત્તા છે, તે આમાં પણ અપાય.
સ એવી રીતે સાધુને પકડે તે ચેાગ્ય થશે ?
જો મનુષ્ય હરણા ગૂન્હા થતા હાય અને તેમાં સાધુ હોય, તો તેમને પણ છેડવા હું યોગ્ય ધારતા નથી. એમ થશે તેા કરી તેવું થતું બંધ થશે. સ॰ આવું ન થાય તે માટે શું કરવું ? જમે કહ્યું તેમ જો કાયદા ફામાં આવે, તે તે આપાઆપ બંધ થઇ જાય. સ પણ તેને માટે આ ખરા પસાર કરીએ તે શું ?
στο
આ ખરડાની જરૂર જ નથી. કીડનેપીંગમાં તે ગૂન્હો આવી શકશે. સ॰ છેાકરાએ ખરીદાય છે. તેનું શું?
૪૦
માણસ છેકરાને વેચી શકે નહિં, અને વેચે તો તે પણ ગુન્હા છે. સ॰ જો કાયદા ન કરીએ અને સગીરાની દીક્ષા થાય, તેમાં ઝગડા થાય, તાકાન થાય, તે બધું અટકે શી રીતે ?
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ. તે બાબતમાં મેં મારા સ્ટેટમેન્ટમાં મારા વિચારે દર્શાવ્યા છે. સગીર
ઉંમરને માણસ દીક્ષા લેવા તૈયાર થાય, તે માબાપની રજા છે કે નહિ તે બાબતમાં તકરાર ઉપરિચત ન થાય તે માટે તેમની લેખીત સંમતિ હોવી જોઈએ અને તેમાં બે સાક્ષીઓની સહી જોઈએ. તે
નિયમ માબાપ કે વાલીના સંરક્ષણના હેતુ માટે યોગ્ય ગણાય. સવ દીક્ષા માટે તૈયાર થાય તે પરણેલ હોય તો? જ. આ તે સગીર દીક્ષાનો સવાલ છે, તેથી મોટી ઉંમરના માટે તેમાં
વિચાર કરવાની જરૂર નથી. સ. ૧૬ વર્ષ ઉપરની ઉમરનો હોય અને દીક્ષા લેવી હોય, પરણેલે
હોય, તે સ્ત્રીની સંમતિ લેવી જોઈએ કે નહિ ? અગર તેના
ભરણપોષણની વ્યવસ્થા કરવી જોઈએ કે નહિ? જ. સ્ત્રીને રખડતી મૂકીને નજ જવું જોઈએ. તેના ભરણપોષણની વ્ય
વસ્થા કરવી જોઈએ. છોકરાં હોય તો તેને માટે પણ બંદોબસ્ત
કરવું જોઈએ. સસગીર ઉમરે લગ્ન થયું હોય અને દીક્ષા લે તો શું થાય ? જ. હવે તે ૧૮ વર્ષની ઉંમરે લગ્ન કરવાનો કાયદો થયો છે ને? સ, સગીર દીક્ષા લે એટલે તેને મિલ્કત સંબંધી હક્ક ઉઠી જાય છે ને ? જ તેને સીવીલડેડ ગણાય, એટલે હકક રહે નહિ. કેટલાક સીવીલડેડ નથી
પણ ગણતા. સ. પરણેલો હોય અને સ્ત્રીના ભરણપોષણ ઈત્યાદિનો બંદોબસ્ત કર્યા
વગર દીક્ષા લીધી હોય, તો તે અયોગ્ય કહેવાય કે નહિ? બૈરીની સંમતિથી હોય તે વાંધો નહિ, પણ ભરણપોષણની વ્યવસ્થા
કર્યા વગરની દીક્ષા હું બહુ ઈચ્છવાજે ગણતો નથી. સ બાળલગ્નનો કાયદે તેમજ બીજા કાયદાઓ સ્ટેટ કર્યા છે, તેમ આ
કાયદો કરી શકે કે નહિ ? જ બાળલગ્ન વિગેરે કાયદા એ કેવળ ધાર્મિક બાબતો જ નથી. એટલે
કેવળ ધાર્મિક બાબતોમાં સ્ટેટ વચ્ચે પડવું તે મને ઈષ્ટ લાગતું નથી. કોઈ કામ વ્યવહારિક અને ધાર્મિક બન્ને મિશ્રિત હોય, તો ધાર્મિકને બાજુ રાખી વ્યવહારિકમાં વચ્ચે પડે તેમાં વધે નહિ, પણ દીક્ષા
એ તો કેવળ ધાર્મિક બાબત છે. સ, શાસ્ત્ર એટલે શું? જ ૪૫ આગમે.
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૫
આગમ એટલે શું?
૧૧ અંગ-૧૨ ઉપાંગ-૬ છેદ વિગેરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
αγο
સ॰ તે પ્રમાણભૂત માના છે ને?
70
હા. તેના ઉપરથી બીજા આચાયે!એ કરેલી ભાષ્ય, વૃણિ, નિયુક્ત્તિ, ટીકાતે પોંચાંગી અને તે પણ પ્રમાણભૂત મનાય છે.
સ॰ એ શાસ્ત્રના લખનાર કાણ?
જ પ્રભુ મહાવીરસ્વામીએ આરલી કહેલા અને ગણધરાએ તેને સૂક્ષ્મ કીધાં. તે પછી મહાન આચાર્યોએ લખાવેલાં છે.
સ॰ હાલ જે સ્થાનકવાસી-દીગંબર પ ંથે છે, તે બધાં મૂલ્યો તો હિ ને ? મૂળ. જૈન ધર્મ એકજને?
જ મૂળ શાસ્ત્રમાં એકજ શ્વેતાંબર સ્મૃતિપૂજક પથ હતો. સ્થાનકવાસીદીગ બર વિગેરે પછી નીકળ્યા.
સ॰ શ્વેતાંબર એટલે શ્વેત અંબર પહેરવાં અને દીગ્રામાં ન પહેરવાં એમ માને છે, તેા તે શાસ્ત્રમાં ફેરફાર થયા કે નહિ?
જ॰ દીગબર એ શાસ્ત્રને માનતાજ નથી.
સ॰ સ્થાનકવાસી શાથી જુદા પડયા ?
જ॰ તે મૂર્તિ પૂજા અને મૂર્તિને નહિ માનવાથી જુદા પડયા.
સ
આટલા ફેરફાર શાસ્ત્રમાં થઇ શકયા તેા દીક્ષામાં શા માટે ફેરફાર ન કરવા ? દીક્ષા સંબંધી પણ તે મુજબ બે પક્ષ છે. એક કહે છે કેસગીર દીક્ષા બંધ કરવી, અને એક કહે છે કે ચાલુ રાખવી. જ॰ સ્થાનકવાસી કહે કે—મૂર્તિને ન માનેા અને હું કહું કે-માને, તેમાં અયેાગ્ય શું ? જેની ખુશી ન હેાય તે ભલે દીક્ષા ન લે, ન અપાવે, પણ તેથી ખીજાને પેાતાના વિચારે ચલાવવા કરજ તો નજ પાડવી ને એ. સ॰ પણ આ તકરારમાં તે ધર્મને નુકશાન થાય છે ને? જ॰ અમારા જૈન છાપાંઓથી નુકશાન થાય છે. મહાસુખભાઇએ મને આપન લેટર લખ્યા, તેના મે જવાબ લખ્યો કે હું એ પક્ષમાં વચ્ચે પડવા માંગતા નથી. હું કાઇ પાર્ટીમાં નથી. આ બાબત મને સીધી કાપી મેાકલવામાં આવી, ત્યારેજ મારૂં ધ્યાન ખેંચાયું, અને મે પછી તે પેપર મંગાવી વાંચ્યું અને મે તેને જવાબ લખ્યા કે જેથી ગેરસમજ ન થાય. છતાં તટસ્થ છું અને સાચું લાગે તે કહું છું.
સ સગીર દીક્ષા લે, એટલે મિલ્કત ઉપરથી હક્ક ઉડાવી લે છે અને કદાચ માટી ઉંમરે પાછે આવે ત્યાં સુધી તેને મિલ્કત ઉપરને હક્ક રાખવા કે નહિં?
જ॰ વ્યવહારમાં સ્વતંત્ર ઉંમર થયા પછી પણ ત્રણ વર્ષના કાયદા છે તે મુજ્બ થાય તો વાંધે નથી.
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
જ
,
સ. ૧૨ વર્ષના છોકરાએ દીક્ષા લીધી હોય, અને બે વર્ષ પછી જ તેના
બીજા ભાઈઓએ તેને બાપ મરી જવાથી મિલ્કત વહેંચી લીધી
હોય અને કદાચ તે પછી તે પાછો આવે તો શું કરવું ? જ સગીર દીક્ષા લે, તો પણ સીવીલીડે. ન ગણવો, જેથી તેનો ભાગ
તો નહિ રહે. શાસ્ત્રમાં સગીરને મરી ગયેલો ગણાય છે, એટલે તેને મિલ્કત ઉપર હક્ક રહેતો નથી, તો તેમાં કોઈ વાંધો નહિ આવેને ? દક્ષિા લીધી હોય અને પાછા આવે ત્યારની વાત છે. દીક્ષા છોડીને આવે અને આપદા ન પડે તે માટે છે. દીક્ષાનો પ્રતિબંધ કરવા માટે
નથી, એટલે તેમાં વાંધો નથી. સ, દીક્ષા લીધા પછી તેના કાકા તેની મિલ્કતની વ્યવસ્થા કરી લે, તે
દાવો કોણ કરે ? જ દીક્ષા ન લીધી હોય, અને કાકાઓ વહેંચી નાંખે તો શું થાય ? એ
તે લાયક ઉમરનો થાય ત્યારેજ દાવો કરે. સ, દીક્ષા લેતી વખતે સ્થાનિક સંઘની સંમતિની જરૂર ખરી કે નહિ ?
સંમતિ આવશ્યક નથી. દીક્ષા અપાય છે તે સંઘ સમસ્ત અપાય છે. સંમતિ તે લેવાતી જ નથી. દીક્ષા આપતી વખતે સંઘના લેકે હાજર રહે છે. સંમતિ લેવાનું શાસ્ત્રમાંથી નીકળેજ નહિ. દીક્ષા એ પુન્યનું કામ છે. પબ્લીક તેની અનુમોદના કરવી, એ તેમની ફરજ
સમજી, તેમજ તેમાં તેમનું પણ આત્મકલ્યાણ હોવાથી હાજર રહે છે. સવડોદરામાં ૧૯૬૮ માં સાધુસંમેલન મળેલું તે જાણો છો? જ મેં સાંભળ્યું છે. સ. તેમાં ઠરાવ કરેલ છે કે–દીક્ષા લેનાર આવે, ત્યારે તેના માબાપને
રજીસ્ટર નોટીસથી ખબર આપવી અને એક મહિને પાસે રાખી દીક્ષા
આપવી તે જાણે છે ? જ. મારા સાંભળવામાં છે. સવ એવો ઠરાવ શા માટે કરવો પડયો ? જ પાછળથી તોફાન તકરાર ન થાય અને પિતાના ચારિત્રપાલનમાં
ખુલના ન થાય તે માટે. ભાવનગરના સંઘે બાળ દક્ષા નહિ આપવાનો ઠરાવ કર્યો છે તે
જાણો છો ? જ ઠરાવ થયો છે તે જાણું છું. કયા શબ્દમાં છે, તેની ખબર નથી. સ, ધર્મબિંદુમાં વડી દીક્ષા માટે છ માસની મુદત છે તે સંબંધી શું કહે છે?
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
જ અમારામાં એ દીક્ષા હૈાય છે. પ્રાથમિક દીક્ષા અને વડીદીક્ષા. પ્રાથમિક દીક્ષામાં ત્રાચ્ચારણ કરાવે છે અને વડીદીક્ષામાં તે આચરણામાં મૂકે છે. મુંડન પ્રથમજ થાય. પ્રાથમિક દીક્ષાથીજ સાધુ ગણાય. અને પ્રાથમિક દીક્ષા આપ્યા પછી દશવૈકાલિક સૂત્ર ભણાવવામાં આવે છે, તેમજ અધ્યયન કરાવવામાં આવે છે, કે જેથી સાધુપણામાં પાળવાના નિયમેાની સમજણ પડે, અને તે પછી વડીદીક્ષા અપાય. સતે વડીદીક્ષાજ આવશ્યક ને? પ્રાથમિક દીક્ષાથી સાધુ ન ગણાયને ? જ૰ પ્રાથમિક દીક્ષા, દીક્ષા ન ગણાય તેમ હું માનતા નથી. વડીદીક્ષા પહેલાં કાઈ ગુજરી જાય તે દીક્ષિત ન ગણાય ?
સ॰ વડીદીક્ષા કયારે અપાય?
સ
જવ
જ॰ વડી દીક્ષાને માટે છ મહિનાના કાળ છે અને તેથી ઓછા પણ કાળ કહ્યો છે.
અત્રે વાડીલાલ વૈદ્યે જણાવ્યું કે-આ પ્રશ્ન અવળેા પૂછાય છે. અને તે બાબતમાં સાક્ષીએ ધબિંદુમાંથી ગુજરાતી વાંચી બતાવ્યું હતું, પણ તે અસલ સંસ્કૃતમાં નથી,
મી. બદામીએ જણાવ્યું કે છેલ્લા ૫૦ વર્ષમાં તેવું મેં સાંભળ્યું નથી, અને તે ખાટું છે એમ કહી દેવું, ભાષાંતરકારની ભૂલ કહેવી એ યોગ્ય નથી.
સંમેલને તે એક મહિનાના રાવ કર્યાં છે ને ?
ખાસ કારણને માટે સાધુના આચારપાલનનું સંરક્ષણ થઇ શકે તે માટે રાવ છે.
સ
દીક્ષા લેનારની યાગ્યતા જોવાનીને?
જ દીક્ષા લેવા આવનારની ચેાગ્યતા અવશ્ય જોવાનીજ.
અત્રે રા. બદામી સાહેબે કાને અરજ કરી હતી કે—આ બાબતમાં અમારા જેવા ગૃહસ્થાની જુબાની લેા, તેના કરતાં કાઇ મુનિરાજોને પૂછી ખાત્રી કરો તો વધારે ખાત્રી થાય.
હું ધારું છું ત્યાં સુધી શ્રી રામવિજયજીએ એવા દીક્ષા લેવા આવેલા કેટલાયને પાછા મોકલ્યા છે. ચેલા કર્યાં એટલે કાંઇ કમાયા નથી. તે માટે તે ખરાબ રસ્તે ન જાય, કે જેથી ગુરૂનું નામ બદનામ થાય, તે બાબતની દરેક જવાબદારી દીક્ષા આપનારને માથેજ રહે છે. એટલે દીક્ષા લેનારની લાયકાત તપાસ્યા વગર દીક્ષા આપેજ નહિ. અત્રે કૅટે વડીદીક્ષા અને પ્રાથમિક દીક્ષાની સમજણ માટે
For Private and Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮ વાડીલાલ વૈદ્ય તેમજ મી. બદામીને જે કાંઈ કહેવું હોય તે પછી
મોકલાવી આપવા સૂચના કરી હતી. સવ દીક્ષા આપતાં પહેલાં સાધુ પાસે રાખીને ભણાવે અને પછી લાયક
જણાય ત્યારે દીક્ષા આપે તો શું વાંધે ? જ આ બાબતમાં પોતાના વધારાના નિવેદનમાં જણાવેલી હકીકત વાંચી
સંભળાવી હતી, અને જણાવ્યું હતું કે સગીર ઉંમરે જૈન સાધુના આચારવિચારનું પાલન કરવામાં આવે, તો વાસના ન ઉદ્ભવે અને ઉદ્ભવે તે પણ શમી જાય, તેથી ગૃહસ્થાશ્રમની ઈચ્છા થતી નથી. આ કારણથી સગીર ઉંમરે દીક્ષા લીધેલાના પતનના દાખલા જોવામાં આવતા નથી. મહાપુરૂષે બાલદીક્ષા મંજુર કરી ગયા છે અને એવા બાળદીક્ષિત મેટા આચાર્યો થયા છે. ઉત્તમ ભાવના થઈ હોય, તે ગૃહસ્થાશ્રમમાં ટકી શકે જ નહિ. જ્યાં સુધી મહાવતોની પ્રતિજ્ઞા લીધી નથી, ત્યાં સુધી ઉદ્ભવેલો વૈરાગ્ય ટકી શકવો મુશ્કેલ છે. એકલવિહારી ન થવું, એટલે બે સાધુઓને અને ત્રણ સાધ્વીઓને સાથે વિચારવાની શાસ્ત્ર આજ્ઞા કરી છે. બાળવયમાં તેને વૈરાગ્ય થયો
હોય, તો પણ ગૃહસ્થાશ્રમમાં રહેવાથી તે વૈરાગ્ય ટકો બહુ મુશ્કેલ છે. સ, સાધુ પાસે રહે, ભણે અને સાધુની પેઠે લાવીને ખાય અને પછી
યોગ્ય ઉંમરે દીક્ષા લે તો? ગૃહસ્થથી ભિક્ષા મંગાયજ નહિ, અને ગૃહસ્થ હોય ત્યાં સુધી ચેલે કહેવાયજ નહિ. સાધુથી ગૃહસ્થની સંભાળ રખાય નહિ. સાધુ ખાવાનું લાવેલ હોય, તેમાંથી ગૃહસ્થને જરાયે અપાય નહિ. વિદ્યાર્થિની એવી કેઈ સંસ્થા નથી. માને કે કદાચ સાધુ પાસે રહે તે પણ ખાવાપીવામાં સંસારીઓનો સમાગમ થાય—એટલે આવેલે વૈરાગ્ય
ટક મુશ્કેલ છે. સવ ભણીને તૈયાર થાય ત્યારેજ દીક્ષા લે, તો પાછા આવવાનો સંભવ
ન રહે ને ? જ દીક્ષા લીધા સિવાય અમારા આગમગ્રંથો ભણાય જ નહિ. ગૃહસ્થથી
તે વંચાય જ નહિ. રેફરન્સને માટે જોઈએ તે જુદી વાત છે. અભ્યાસ
તે કરાય જ નહિ. સ, તમે કઈ દહાડે નથી વાંચ્યા ? જ મેં કોઈ દહાડે આગમગ્રંથો વાંચ્યાજ નથી.
જ
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ
૪૦
સ
જ.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
ખીજા ધર્મોમાં છેકરાને જતા આપ્યા પછી બાર વર્ષ સુધી ગુરૂને ત્યાં રહે અને ભણે, અને પછીજ સંન્યાસી થાય. તેમ તમારામાં પણ ગુરૂ પાસે રહે અને સંસ્કૃત, માગધી વિગેરે ભણે અને સાધુ જેવું વન પાળે, પછી દીક્ષા લે તે શું ?
દીક્ષા લીધા સિવાય ચેલા હાયજ નહિ, કહી શકાયજ નહિ, એટલે સાધુના સંપૂર્ણ સમાગમમાં રહી શકેજ નહીં.
તમારામાં પાંચ મહાત્રતા બહુ કિઠન છે, તે! તે પાળવા માટે ખાળક લાયક છે કે નહીં, તે શી રીતે સમજાય ?
બાળક તો કારા ઘડા જેવા હોય, તે બધું તેા તેના વન ઉપરી અને વાતચીત ઉપરથી સમજાય.
સ પહેલાં તે જન્મપત્રિકા જોતાં અને તે ઉપરથી યાગ્ય લાગે, તે દીક્ષા આપતાને ?
જ॰ અત્યારે પણ ગુરૂ પાતે પૂરેપૂરી તપાસ કરીનેજ દીક્ષા આપે છે.
સ॰ પતિત થાય છે તેનું શું?
જ॰ પતિતના દાખલા માટી ઉંમરે દીક્ષિત થયેલામાંથીજ બને છે. સગીરામાં બહુજ જુજ અને છે. એજ બતાવે છે કે યેાગ્યતાની પૂરેપૂરી પરૌંક્ષા કરવામાં આવે છે.
સ॰ આગમા કયી ભાષામાં લખેલાં છે ?
જ॰ અર્ધમાગધીમાં લખેલાં છે.
સ બાળક તે શી રીતે વાંચી શકે?
૪૦ બાળક સંસ્કૃત વિગેરે શીખે, ત્યારપછી તે વાંચી શકે.
શ્રાવકૈાથી આગમા ન વંચાય, તે બાબતમાં પૂરાવે આપતાંઆત્મારામજી મહારાજના બનાવેલા ‘સમ્યક્ત્વ શક્લ્યાહાર ' નામના ગ્રંથમાં તે બાબતના ઉલ્લેખ હોવાનું સાક્ષીએ જણાવ્યું હતું, અને તેના હવાલામાં તા. ૧૭–૧–૩૨ નું જનપ્રવચન પાને૪૦૧ માં આવેલી હકીકત વાંચી બતાવી હતી અને રજુ કરી હતી.
સ
આગમગ્રંથ વાંચવાની લાયકાત માટે કેટલા વર્ષો લાગે ? જ॰ એ બાબતમાં મી. મેાતીચંદ કાપડીયાએ લખેલી અધ્યાત્મ કલ્પદ્રુમના ઉપેાદ્ધાતના પાના ૬૦ માંથી, સગીર વયમાં દીક્ષા આપવી કે કેમ, તે બાબતનો ઉલ્લેખ તથા અભ્યાસ કાળ બાલ્યવયમાંજ પ્રાપ્તવ્ય છે, તે બાબત વાંચી સંભળાવી હતી અને તે લખાણ રજુ કર્યું હતું.
૨૨
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
સર બાળક માગધી ભાષાના ગ્રંથ શી રીતે વાંચી શકે ? જ પ્રથમ સંસ્કૃત શીખે અને માગધી ભાષા ટીકા ઉપરથી ચાલે છે. સ૦ જૈન મુનિઓને ભણાવવા માટે જૈનેતર પંડિત રાખવામાં આવે છે કે? જ. હા. તે સંસ્કૃત અને ન્યાય શીખવવા માટે રાખવામાં આવે છે. સ પગાર કેના તરફથી અપાય છે? જ પગાર શ્રાવકે તરફથી આપવામાં આવે છે. સ, કેને ભણાવવા માટે રાખવામાં આવે છે? જ સાધુઓને ભણાવવા માટે. સ. ઘેર પંડિત રાખી ભણે અને પછી દક્ષા લે તો શું વાંધો ? જ ન્યાયને વિષય કેટલાકનો હોય અને કેટલાકને ન હોય.
અને વાડીલાલ વૈદે જણાવ્યું હતું કે અમારું સાહિત્ય એટલું બધું છે, કે જે ભણવાને માટે ઘણો ટાઈમ જોઈએ છે. સ. આપના નિવેદનમાં ૨૭મી કલમ છાપી છે, તે મુજબ થઈ શકે તેમ છે? જ. મી. બદામીએ તે કલમ વાંચી સંભળાવી, અને જણાવ્યું કે-આપ જેવા
ઉત્સાહ લઈ પ્રયત્ન કરે, અને કેટલાકને તે સંબંધી કહેવામાં આવે,
તો થઈ શકે પણ ખરું. સ, આ નિવેદન બીજા પેપરમાં છપાયું છે ? જ હા. મુંબઈ સમાચાર અને સાંજવર્તમાનમાં છપાયું છે.
અમારો ઈરાદો દીક્ષા અટકાવવાનો નથી, પણ તેમાં કાંઈ અનર્થ
થતો હોય તે અટકાવાય તો કેમ ? જ અનર્થ થતો હોય, તો તે દૂર કરવા માટે ઘટતું કરવું જોઈએ. જે
ખરડો બહાર પડયો છે, તેમાં ફક્ત અનર્થ અને શોચનીય બે વસ્તુ જણાવી છે, પણ તેમાં વિવેચન નથી.
સમાધાન થાય તે ઘણું સારું. મૂળ પ્રીન્સીપલને બાધ ન આવતો હોય અને છુટ મૂકવી પડતી હોય, તો હું તેમ કરવા પરસનલ સલાહ આપું આ નિવેદન લખતાં પહેલાં મેં ખૂબ વિચાર કરેલો અને પછી તમને એમ લાગેલું કે–આવા મહત્ત્વના વિષયમાં ચૂપ રહેવાથી આપણી ફરજ અદા કરી શકતા નથી. પછી નામથી બહાર પાડવું કે નહિ તે બાબત વિચાર કર્યો. છેવટે નામથી બહાર પાડ્યું અને સારા નસીબે મને ટ્રબલ થયો નથી.
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
અને સાક્ષીએ શ્રાવકના નિત્યકૃત્ય સંબંધી મહજિણાણઆણની સઝાય ની કડીઓ સમજાવી હતી.
દહેરાસરમાં પણ એજ ભાવના જયવિયરાયમાં શ્રાવકે ભાવે છે કે સંસારથી નિવૃત્ત કયારે થઈએ ?
ગુરૂતત્ત્વ વિનિશ્ચયમાં પણ લખેલું છે કે “બાળ દીક્ષાથીજ ધર્મ
પ્રવર્તે છે. ' સ. સગીર હોય, બાપ મરી ગયો હોય અને કોક સગીરની મિલ્કત
પચાવવાના ઈરાદાથી દીક્ષા અપાવી દે અને લાયક ઉંમરે કદાચ પાછો આવે ત્યારે તેની મિલકત ન હોય, એવું થતું હોય તે રાજ્ય
શું કરવું ? જ બાળરક્ષણ માટે સાન થયા પછી ત્રણ વરસનો કાયદે છે, એટલે
ત્રણ વરસ સુધીમાં મિલ્કત માટે દાવો કરે તો તે મિલ્કત પાછી
મળી શકે છે. સ. સગીર દીક્ષા વેચાણથી સંમતિ વગર અપાતી હોય, એવા સંજોગોમાં
સરકારે વચ્ચે પડવું જોઈએ ને ? જળ સંજોગો દબાવવા માટે તે પુરતો કાયદો કરે, જેથી ડર લાગશે અને
તેમ થતું હશે તે અટકી જશે. સવ શાસ્ત્ર પ્રમાણે બધું રાખો, માત્ર એટલે રૂઢીનો ફેરફાર કરો કે બાળકને
સાથે રાખી તૈયાર કરે ને પછી ૧૮ વર્ષે લાયકાત જોઇને દીક્ષા આપે. તેમાં સિદ્ધાંતનો સવાલ છે. બાળકની સ્થિતિ વધારે કફોડી થાય, વૈરાગ્ય કાયમ ન થાય અને સંસારમાં પાછો આવે ત્યારે નિષ્ફળ થાય, તેથી એ ફેરફાર ન થઈ શકે. કાલમાન પ્રમાણે પણ શાસ્ત્રના મૂખ્ય સિદ્ધાંત કે આચરણમાં ફેરફાર કરે ઈષ્ટ નથી.
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
વડી દીક્ષા સંબંધી રા. સુરચંદભાઈ પુત્તમદાસ બદામીએ તપાસ–સમિતિને મોકલેલો ખુલાસે.
સુરત, પંડોળની પોળ, તા. ૨૮-૭–૩૨. મે. નાયબ ન્યાયમંત્રી અને સમિતિના તંત્રી સાહેબ,
વડોદરા હું સુચંદ પુરૂષોત્તમદાસ બદામી સવિનય જણાવું છું કે-સમિતિ સમક્ષ મારી જુબાની થઈ તે દરમ્યાન મને પ્રમુખ સાહેબ રા. બ. ગોવિંદભાઈ સાહેબે પ્રાથમિક દીક્ષા અને વડી દીક્ષા બાબતમાં પાછળથી લખી મોકલવા જણાવ્યું હતું તે અનુસાર એ સંબંધમાં નીચેની કકકત નિવેદન કરું છું. ૧ બન્ને દીક્ષા વખતે આપવામાં આવતા પ્રત્યાખ્યાનમાં
રહેલી તરતમતા અને તેનું કારણ પ્રાથમિક દીક્ષા વખતે જે પ્રત્યાખ્યાન આપવામાં આવે છે, તેમાં સામાન્ય રીતે સર્વ સાવઘના પ્રત્યાખ્યાન રૂપ છંદગી સુધીનું સામાયિક ઉચ્ચરાવવામાં આવે છે. કારણકે દીક્ષિત થનાર તે વખતે જૈન શાસ્ત્રમાં “ જીવનિકાય ” દર્શાવેલો છે, તેના જ્ઞાનથી યથાર્થ રીતે પરિચિત હેતું નથી.
આ મુજબ પ્રાથમિક દીક્ષા લીધા બાદ દીક્ષિતને પટજીવનિકાય અને મહાવ્રતનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિશેષ જ્ઞાન કરાવવામાં આવે છે. એ જ્ઞાન શ્રી આચારાંગ સૂત્રનું પ્રથમ અધ્યયન ભણાવવાથી અથવા તો શ્રી દશવૈકાલિક સત્રના પહેલા ચાર અધ્યયનો ભણાવવાથી કરાવાય છે. એ અધ્યયન કરતાં પહેલા તેને માટે ખાસ લાયકાત મેળવવાની જરૂર છે. અને તે માટે જૈન શાસ્ત્રમાં “ગોહન ” નામથી ઓળખાતી ક્રિયા અવશ્ય કરવાનું હોય છે. આ યોગોઠહનની ક્રિયા વિના તે જ્ઞાન આપી શકાય નહિ અને લઈ શકાય નહિ, તેથી દરેક પ્રાથમિક દીક્ષાવાળાને ગોહનની ક્રિયા જરૂર કરવાની હોય છે. આ યોગોઠહનની ક્રિયામાં દરરોજ અમુક અમુક તપસ્યાઓ અને બીજી ક્રિયાઓ કરવાની હોય છે. આ મુજબ ક્રિયાપૂર્વક જ્ઞાન મેળવ્યા બાદ તે અભ્યાસ બરાબર થયો કે નહિ અને તે યથાર્થ સંતરંગથી પરિણમ્યો કે નહિ, તે બાબતની ગુરૂ પરિક્ષા કરે છે અને તે પરિક્ષામાં ઉત્તીર્ણ થયા પછી વડી દીક્ષા માટે શિષ્ય અધિકારી થાય છે અને તે તેને આપવામાં આવે છે.
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
આ વડી દીક્ષા આપવામાં આવે છે ત્યારે શિષ્યને જુદા જુદા દરેક મહત્રતોના છુટા છુટા ઉચ્ચારણ પૂર્વક પ્રત્યાખ્યાન અપાય છે. કારણકે હવે તે શિષ્યને પછવનિકાય અને મહાવતનું વિશેષ જ્ઞાન થયેલું હોય છે. ૨. પ્રાથમિક દીક્ષાવાળા ને વડી દીક્ષાવાળાની
લાયકાતમાં ફેરફાર, પ્રાથમિક દીક્ષાવાળાને પટજવનિકાયનું યથાર્થ જ્ઞાન શાસ્ત્રોક્ત વિધિપૂર્વક નહિ થયેલું હોવાથી, તેને સંયમમાં દોષ લાગે તે સ્વાભાવિક છે, તેથી અન્ય મુનિઓ તેણે લાવેલા પિંડ (આહારભોજન) વસ્ત્ર, પાત્ર, વસતી વિગેરે ગ્રહણ કરી શકે નહિ, તેમજ પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ જે બધા મુનિઓને કરવાની હોય છે તે તે કરાવે તે બીજ મુનિઓને ખપે નહિ. બીજા મુનિઓએ લાવેલી વસ્તુઓ તેને ખપી શકે, તેમજ બીજા મુનિઓ ક્રિયા કરાવે તે પણ તેને ખપી શકે. પ્રાથમિક દીક્ષાવાળાની લાયકાત આવી આવી બાબતમાં ઓછી હોય છે. તે લાયકાત વડી દીક્ષા લીધા પછી તેને મળે છે. દીક્ષા પાળવામાં જે જે જવાબદારીઓ રહેલી છે અને જે જે નિયમો પાળવાના છે, તે તે બંને માટે સરખાં છે. ફરક માત્ર એટલોજ કે વડી દીક્ષા થાય, એટલે લાયકાત વધારે આવે છે. પ્રાથમિક દીક્ષાને સામાયિક ચારિત્ર કહેવામાં આવે છે અને વડી દીક્ષાને છેદપરા પનિય ચારિત્ર કહે છે.
૩ બે દીક્ષા વચ્ચે કેટલે કાળ હવે જોઈએ.
બંને દીક્ષા વચ્ચે ઓછામાં ઓછા કાળ સાત દિવસનો છે. એક વાર દીક્ષા લઈ પતિત થયો હોય અને ફરી દીક્ષા લીધી હોય તેવાઓને માટે મધ્યમ કાળ ચાર માસનો છે, અને ઉતકૃષ્ટ કાળ છ માસનો છે અને કેટલાક સંજોગોમાં તેથી પણ વધારે હોય છે. ૪ વડી દીક્ષા આપતાં પહેલાં પરિક્ષાની ખાસ જરૂર,
વડી દીક્ષા માટે શિષ્ય લાયક થયો છે કે નહિ, તે બાબતની બરાબર રીતે પરિક્ષા કરવાનું વિધાન છે અને ગુરૂ પરિક્ષા ન કરે અને વડી દીક્ષા આપે તો તે દેષિત થાય છે.
આ ઉપરથી આપને જણાશે કે જૈન શાસ્ત્ર પ્રમાણે બંન્ને પ્રકારની દીવાની આવશ્યકતા છે. ગૃહસ્થી તરીકે રહીને વડી દીક્ષા માટે જે અભ્યાસ કરવાની જરૂર છે, તે થઈ શકે નહિ. તે અભ્યાસ માટે પ્રથમનું સામાયિકચારિત્ર અને યોગહનની ક્રિયા ખાસ જરૂરી છે. તે અભ્યાસ કરવા માટેની એ લાયકાતો છે. આ મુજબની જૈન શાસ્ત્રની માન્યતા છે.
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
આ સબંધમાં વધુ હકીકત વિસ્તારથી આગમ શાસ્ત્રામાં અને બીજા ગ્રંથામાં છે. પણ હું તેના અભ્યાસી નથી, તેથી આપને આટલું જણાવી સવિનય વિશેષ જણાવવાની રજા લઉં છું કે આબાબતમાં તેમજ દીક્ષાએ આપવામાં આવે છે તે સબંધમાં ખરી રીતે પ્રથમ દર્શનિક હકીકત અમારા વિદ્વાન આચાર્યો એટાદ, વઢવાણ, મુંબાઈ, વિગેરે સ્થળે આ ચાતુર્માસ માટે સ્થિર રહેલા છે, તેને સાંભળવાથી કે પૂવાથી મળી શકે, તેમજ જે સગીર દીક્ષિતેા હાલમાં દીક્ષા પાળી રહેલા છે, તેને દીક્ષાથી કાઈ પણ પ્રકારનેા અન થયેલે છે કે ઉલટી તેની સ્થિતિ હું માનું છું તેમ વધારે સારી અને અનુમોદન કરવા જેવી થયેલી છે, તે બાબત તેને પ્રત્યક્ષ જોવાથી અને પૂછવાથી સંતોષકારક રીતે ખાત્રી થઈ શકે.
મારા નિવેદનમાં અને પૂરવણી લેખી કેફીયતમાં તેમજ મારી જુબાનીમાં જે હકીકતા જણાવેલી છે, તેનુ પિષ્ટપેષણ ન કરતાં સવિનય માત્ર એટલું જ આપની રજાથી જણાવીશ કે તે આપે કાળજીપૂર્વક વાંચી હરશે અને છેવટના નિર્ણય પર આવતાં પહેલા ફરીથી વાંચા અને અમારા જૈન ધર્મના પ્રચાર અને ટકાવ માટેના મારા નમ્ર વિચાર પ્રમાણે આ જીવન-મરણના પ્રશ્નમાં સંપૂર્ણ પ્રકારે વિચાર કરશેા અને હાલના મુસદ્દો ફકત સગીરાની દીક્ષા માટેના હાઈ, તે બાબતને વિચાર કરતાં લાયક ઉંમરવાળાની દીક્ષા અયેાગ્ય રીતે કાઈ કાઇ થતુ હોવાનુ આપના સાંભળવામાં કે જાણવામાં આવ્યું હોય, તે તે કારણથી આપના ઉપર અસર થવા દેશે નિહ. તેમજ સગીરાને દીક્ષા આપવાથી જે કોઈ વ્યક્તિ પરત્વે કાઈ સંન્હેગામાં કાંઇ અનર્થ થતા આપતી ખ્યાલમાં આવતા હોય, તે તે અન કરનારા સંજોગા દૂર કરવા આપ વિચાર કરશે, પરંતુ માબાપની રામદીથી અપાતી બાળદીક્ષાની સંસ્થા મૂળથીજ ઉખડી જાય તેમ કરવું બીલકુલ અનુચિત રાવશે. આટલું અત્યંત નમ્ર ભાવે જણાવી આપે મારી જુબાની વખતે મારા તરફ જે અત્યંત માયાળુ ભરેલી રીતભાત શરૂથી આખર સુધી દર્શાવેલી છે, તે માટે આપ સાહેબેને ખરા અંતઃકરણપૂર્વક આભાર માની બંધ કરૂં છું.
For Private and Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શા, ભેગીલાલ હાલાભાઈ-પાટણવાળાની જુબાની.
( ઉં. વ. ૪૩, તા. ૧૬-૭-૩ર. લેખીત સ્ટેટમેન્ટ રજુ કર્યું. સદ વડેદરાના સાધુ સંમેલન સંબંધી તમારું કહેવું શું છે ? જ ઠરાવ થયેલ તે મંજુર છે. પણ વસ્તુસ્થિતિ એવી છે કે ૨૦ મો અને
૨૩ મે હરાવ ‘ઉપયોગ રાખવો” એવા શબ્દોમાં છે, એટલે કે સંઘાડાના સાધુઓને કોર્ટમાં જવું ન પડે અગર ઝઘડામાં ઉતરવું ન પડે તે માટે ઉપયોગ રાખવો અને તેને માટે સખ્ત વિચાર, એટલે તેવી સજા.
આચાર્ય મહારાજના આદેશથી ખબર આપ્યા સિવાય ત્રીભોવનદાસને કાવીમાં દીક્ષા આપી. માતા હયાત હતા. તેમને ખબર ન આપી તે સાચું છે. તે સિંઘાડામાં બે ભાગ છે. આચાર્ય મહારાજની હયાતિમાં વડોદરામાં જાની શેરીમાં રામવિજયજી મહારાજને વડી દીક્ષા આપી છે. ગોહન કર્યા સિવાય વડી દીક્ષા અપાય નહિં. ૫. સંપતવિજયજી, શ્રી વલભવિજયજી તથા મુનિશ્રી હંસવિજયજીની હાજરીમાં વડી દીક્ષા અપાઈ છે. તો આ રીતે તે ઠરાવ ટકી શકતો નથી. પદસ્થ સાધુ સિવાય વડી દીક્ષા અપાયજ નહિં અને પંન્યાસ સંપત વિજયજીએ જ તેમને વડી દીક્ષા આપી છે, એટલે આ ઠરાવ અમલમાં
રહ્યો નથી. સ, વડી દીક્ષા કયારે અને છોટી દિક્ષા ક્યારે ?
પ્રાથમિક દીક્ષા એટલે કે દીક્ષા લેવા આવ્યા હોય, ખાત્રી કરવી હોય તેટલી કરે અને પછી દીક્ષા આપે. આ દીક્ષા થયા પછી તે માંડળી બહાર રહે છે. બીજા સાધુઓને એનું લાવેલું ખપે નહિ. અમૂક જાતના યોગદ્વહન કરે છે તેમાં અવાય. વડી દીક્ષા લેતા પહેલાં દશવૈકાલિક સૂત્રને અભ્યાસ કરવો જોઈએ કે જેથી સાધુના આચારવિચાર બરાબર સમજી શકે. આ સુત્ર જ્યાં સુધી ભણી શકે નહિ ત્યાં સુધી વડી દીક્ષા અપાય નહિં. આ સૂત્ર ભણતાં બાર મહિના થાય અગર એક
મહિને થાય તો પણ તે પછી જ વડી દીક્ષા અપાય. સ. તેમાં કાંઈ વિધિ થાય છે ? જ હા. નાણ મંડાય છે, તેમાં ચાર બાજુ ચાર પ્રતિમાજી પધરાવાય છે,
ચારે બાજુ ઘીના દીવા કરવામાં આવે છે. શ્રાવકો ભેગા થાય અને
ઉચ્ચારણપૂર્વક અર્પણ કરે. સ. પ્રાથમિક દીક્ષા આપનાર સાધુજ વડી દીક્ષા આપે ને ?
For Private and Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
જ. ના. પદવીધરજ આપી શકે; પ્રાથમિક દીક્ષા તો મુનિ પણ આપી શકે.
વડી દીક્ષા આપતી વખતે પ્રાથમિક દીક્ષા આપનાર મુનિ હાજર હોય
તો પણ આપે અને હાજર ન હોય તો પણ આપે. સકાંઈ મુદત જોઈએ કે ? જ અભ્યાસ થઈ જાય તે ૧૭ દિવસનો કાળ, પછી જેવો શિષ્ય; છે
મહિનાથી વધારે વખત પણ થાય, બાર મહિના પણ થાય. મારા પોતાના કાકીએ ૧૫૧ ની સાલમાં દીક્ષા લીધી અને ૧૯૫ર ના
કારતક માસમાં વડી દીક્ષા થઈ. સવ ભેંચણીમાં સાધુઓનું સંમેલન થયું ત્યારે તમે ત્યાં હતા ?
હા, ભોંયણીમાં હું હતો. સવ એટલા બધા સાધુઓ શા માટે ભેગા થયેલા ? જ જુદા જુદા સંવાડાના સાધુઓ મહત્સવ નીમીત્તે ભેગા થયા હતા. સ. આ ઠરાવો કરવા નીમીતે તો ભેગા થયા નહોતાને ? જઇ તેવા સંકેત કરવામાં આવ્યું જ નથી. સ. શા માટે ભેગા થયેલા ? જ ચૈત્ર માસમાં અને આસો માસમાં નવપદની આરાધના થાય છે. નવ
પદ આરાધક સમાજ-મુંબાઈ તરફથી આ વિધિ કરે છે. મંત્રીએ શ્રાવકોને ગામેગામ મોકલે છે. અને કોઈ તીર્થસ્થાન હોય અને ત્યાં
આવો મહોત્સવ હોય ત્યારેજ મોટા પ્રમાણમાં સાધુઓ ભેગા મળે છે. સ. નિબંધનો વિરોધ કરવા મળેલાને? જ. ના, પણ જરૂરીઆત જોઈ નિબંધના વિરોધનો ઠરાવ કર્યો છે. સવ વડોદરા રાજ્યમાં આ નિબંધ આવે છે, તે તેઓ શાથી
જાણી શક્યા? જ તે બધા સાધુઓ જાણે છે. તેને વિરોધ પણ ઘણા સાધુઓએ લખી
મોકલ્યો છે. સ, બીજા ઠરાવો કરેલા? જ હા. બીજા પણ ઠરાવો કરેલા. સ. તેમાં શ્રાવકને સંબોધીને તીરસ્કાર કર્યો હતો કે ? જ તેવાઓની કાર્યવાહી તરસ્કાર પાત્ર છે, ધર્મ વિરુદ્ધ છે, એમ
જણાવ્યું હતું. સ. ૧૮ વર્ષ સુધી ઘેર રહે અને અભ્યાસ કરે, ત્યાર પછી દીક્ષા લે
તો શું થાય ? જ કોઈ આત્માને અને તેના માબાપને ઈચ્છા થઈ હોય કે મારે સાંસારિક
જ્ઞાન વધારવું નથી અને આ અભ્યાસ મુક્તિ મેળવવા માટે છે. સંજમ
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
લીધા સિવાય સૂત્ર સિદ્ધાંત ભણાવી શકાતા નથી. અમારા સૂત્ર સિદ્ધાંત એવા ગહન છે અને એમાં એવી વાત છે કે જેથી વ્યવહારમાં તેનો પ્રયોગ કરે નહિં, તેથી કરીને ત્યાગીઓને માટે જ તે ભણવાનું કહ્યું છે. કેટલાક વિદ્વાન થયા છે પણ ચારિત્રવાન થયા
નથી. માટે જ બાલ્યકાળ દીક્ષા માટે ઉત્તમ છે. સમહાવીર પ્રભુએ ૩૦ મે વર્ષે દીક્ષા લીધી હતી ને ? જ તીર્થકરને દાખલો અહિં ન લેવાય. તેઓ જન્મ્યા ત્યારથી તેમને મતિ,
શ્રુત અને અવધિ ત્રણ જ્ઞાન હતા. દીક્ષા લે ત્યારપછી મન:પર્યવજ્ઞાન થાય એટલે કે દરેકના મનની વસ્તુ જાણી શકે. અતુલ બળ કહેવાય
એટલે–એ પ્રમાણે કોઈ વર્તી શકે જ નહિં. સબાઈ જશી સંબંધી શું કહે છે ? જ મી. મહાસુખભાઈ કહી ગયા છે કે બાઈ જશીને નસાડી ભગાડીને
પાટણ લાવેલ, તે વાત ખેતી છે. તે બાઈ મારે ઘેર પાટણ આવી હતી. એટલે મારો જાત અનુભવ છે.
પાટણની એક બાઈ પાલીતાણું જાત્રાએ ગયેલ હતી. બાઈ જશી તેમને સ્ટેશન પર મળેલી. જાત્રા કરવાની ઈચ્છાથી તે બાઈની સાથે પાટણ આવી. સાંજ સુધી બાઈના ઘેર રહી. રાતના મારું ઘર પૂછતી મારે ઘેર આવી. મારે અને એને ઓળખાણ એ રીતે થયેલી કે ફાગણ સુદ પૂર્ણિમાને દિવસે શત્રુંજયની જાત્રા કરવા અમે ગયેલાં. ડુંગર ઉપર અમે ચડતાં હતાં ત્યારે અમારી પાછળજ તે બન્ને બહેનો હતી. દીક્ષા સંબંધી કાંઈક વાતચીત કરતા હતા, આગળ વીસામે જતાં અમે ઉભા રહ્યા. એ અરસામાં મુંબઈની એક બાઈ આ બહેનેની સાથે હતી, તે બાઈ, મારા ભાઈ કે જેમણે દીક્ષા લીધી છે, તેમના સહવાસથી મને ઓળખે. તેમણે કહ્યું કે આ બહેનને દીક્ષા લેવાના ભાવે છે અને છ વિગય ત્યાગી છે. બાપ પરણાવવા ઈચ્છે છે. મેં તે બાઈને બાબુની ધર્મશાળામાં મને મળવા આવવા જણાવ્યું. બાઈ જશી બાબુની ધર્મશાળામાં આવી, મને વાત કરી અને મુશ્કેલીઓ જણાવી. મેં કહ્યું કે ધીમે ધીમે બધું થઈ રહેશે. તમારા બાપને સમજાવજે. બાઈ જશી તેના ઘેર ગઈ. હું ત્યાંના બે ચાર આગેવાનોને મળ્યો અને બાઈને દીક્ષા લેવાના ભાવ છતાં તેને કેમ મદદ કરતા નથી ! તે બાબત જણાવી. છેવટે વ્રત ખંડન ન થાય તે માટેની પુરેપુરી કાળજી રાખવા ભલામણ કરી. ત્યારપછી હું બીજે ત્રીજે દિવસે પાટણ આવ્યા. તે પછી
For Private and Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
જેઠ સુદ ૩ના રોજ બાઈ પાટણ આવી, સાંજના મારે ઘેર આવી. મેં કહ્યું કે તારા બાપને કહીને આવી છું કે કહ્યા વગર, તેણે કહ્યું કે બેનને કહીને આવી છે. ત્યારે મેં કહ્યું કે તુરતજ ઘેર કાગળ લખ. કાગળ લખ્યો અને બેનના સરનામે મોકલ્યા. કાગળ ઘેર પહોંચ્યા પહેલાં ત્યાંથી તેના બાપ અને બીજા બે જણ અમદાવાદ તેમજ ખંભાત તપાસ કરી આવેલા ને નામે પાલીતાણેથી તેની બેનનો કાગળ આવ્યો કે બાપા આવી ગયા છે. તે પછી પરમાણંદદાસ પાટણ આવ્યા. બાઈ જશી ઝાડે ફરી આવતી હતી. બાદએ કહ્યું કે મને પરણાવવાનું કહે છે તેથી આવી છું. હું સામાયિક કરી નીચે આવ્યો. પરમાસુંદદાસને ચા પાણી પાયાં. કેટલીક વાતચીત કર્યા બાદ બાઈને લઈ જવા કહ્યું. મેં કહ્યું કે સુખેથી લઈ જાવ. બાઈએ કહ્યું કે મને માગશર મહિને દીક્ષા અપાવવાનું વચન આપે તો જાઉં. મેં તે મુજબ માગશર મહિનામાં દીક્ષા અપાવવાનું વચન અપાવ્યું અને
તેરસના રોજ તેમને વિદાય કર્યા. બાઈની ઉંમર વર્ષ ૧૮ ની હતી. સ. આવી રીતે બાપને પૂછયા વગર છોકરીઓ ચાલી જાય, તે અયોગ્ય
ખરુંને ? જ ચીંતા થાય, તે ખરું છે. વાલીઓએ પણ પિતાને ધર્મ સમજવો
જોઈએ ને !
For Private and Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મી. મહાસુખભાઇ ચુનીલાલની જુબાની.
તા. ૫-૭ ૩૨.
ઉંમર વર્ષ ૫૫. જૈનધમ. વીસનગર મ્યુનીસીપાલીટી પ્રમુખ.
કડી પ્રાંત પંચાયત સભાસદ. એક વખત ધારાસભાના સભાસદ.
સ॰ તમે જૈન ધર્મના અભ્યાસી છે. કે?
જજૈન ધર્મના અભ્યાસી તરીકે અભ્યાસ કર્યો નથી.
સ॰ દીક્ષા શી રીતે અપાય છે?
જ॰ દીક્ષા શાસ્ત્ર પ્રમાણે અપાતી નથી, અમૂક અમૂકને પાત્ર ગણી શકાય છે અને અમૂક અમૂકને ગણી શકાતા નથી.
સ॰ શાસ્ત્રના આધાર કાંઈ છે?
જ
૩૮૦-૩૮૧
અમૃતસરિતા ભાગ ૨ જે પાતે ધર્મગ્રંથ શાસ્ત્રના પાના મુજબ આ દેશમાં જન્મેલેા હાય, ઉચ્ચ જાતિના હાય, ઉચ્ચ કુળમાં જન્મેલેા હાય, શુદ્ધ બુદ્ધિ અને નીતિવાળા હોય, સંસારની લાલસાએથી વિરક્ત હોય, એવા માણસ દીક્ષા લેવા ચેાગ્ય અને માળ, વૃદ્ધ, નપુ ંસક, રાગી, ચાર, રાજ્યને અપરાધી, ઉન્મત્ત, ખેડવાળા, દાસ—દુષ્ટ-મુદ્ર-કરજદાર-નીચ તિના, પરિધન, નાકર હાય અને તે ઉપરાંત સ્ત્રીઓ માટે બાળકવાળી કે ગર્ભણી હાય, તેને દીક્ષા ન આપી શકાય. ચોરી ચુપકીથી કે સંતાડી ભગાડીને દીક્ષા ન અપાય. આપે ા તે શાસ્ત્ર વિરૂદ્ધ કહેવાય.
સ બાલ એટલે ?
જ॰ શાસ્ત્ર પ્રમાણે આઠ વર્ષની અંદરના.
સ
ત્યારે તે ઉંમરની ઉપરનાને દીક્ષા આપી શકાયને !
Yo હા. પણ ઉપર કહ્યો તેવા અપવાદ ન હાય તા.
ગ્ શાસ્ત્ર ક્યારે થયાં ?
જ॰ કી સાલમાં થયાં તે મને ખ્યાલ નથી, તેમજ ખબર નથી. પણ અમલમાં આવ્યાને ૪૦૦-૫૦૦ વ તા થયાંજ હશે.
સ॰ જૈન ધર્મ કયારથી ?
૪૦ અનંતા વર્ષોથી છે, પણ મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૯૮૦ વર્ષ પુસ્તકા લખાયા. આ વખતે નાની ઉંમરનાને દીક્ષા નિહું આપતા સાથે રાખી પ-૧૦ વરસ અભ્યાસ કરાવતા, શ્રાવકાને ઘેર જમાડતાં, અને લાયક જણાયા પછી દીક્ષા આપતા. દીક્ષા એ પ્રકારની. પ્રથમ અને વડી દીક્ષા. વડી દીક્ષા પછી તે ખરા સાધુ ગણાય.
For Private and Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
સવ દીક્ષા આપવાનું નક્કી કોણ કરે ? જ માબાપાની આજ્ઞા હોય તે દીક્ષા લેનારની ગુરૂ પરિક્ષા કરે અને
અધ્યયન પણ તેઓ કરાવે. સ, માબાપની ઈચ્છા હોય તો ગુરૂ દીક્ષા આપે કે કેમ ? જ ગુરૂ અભ્યાસ કરાવે. પરંતુ તે લાયક છે કે કેમ, તેની યોગ્યતા
જણાયે આપે. સવ માબાપ અને ગુરૂ બંને સંમત હોય તો ? જ તે પણ ગુરૂ પિતાની પાસે રાખે. અભ્યાસ કર્યા બાદ પોતે પાળવાના
પાંચ મહાવતે બરાબર પાળી શકશે કે કેમ, તેની ખાત્રી થયા બાદ
દીક્ષા આપતા. સ. પંચ મહાવ્રત એટલે શું ? જ. ૧. પ્રાણાતિપાત. ૨. મૃષાવાદ. ૩. અદત્તાદાન ૪. મૈથુન. ૫. પરિગ્રહ. અમૃતસરિતા ભાગ બીજામાંથી વાંચી સંભળાવ્યું.
આ વ્રતોમાંના ત્રીજા વતની વ્યાખ્યા કરતાં, જે કઈ છોકરા સંતાડે તેને શાસ્ત્ર ચાર કહ્યો છે. માબાપની પરવાનગી મળ્યા પછી ગુરૂ પાસે સંસારી વેષમાં રાખે, સાથે ફરે, જમે શ્રાવકને ઘેર અને યોગ્ય જણાયે દીક્ષા આપે. જે વખતે દીક્ષા આપવાની હોય તે વખતે સંઘ એકઠા થઈ આપે, સંઘ ભેગે થયા સિવાય દીક્ષા આપી શકાય જ નહિ. સ્ત્રી અગર પુરૂષ બન્ને દીક્ષા લઈ શકે. સંઘની સત્તા સાધુ ઉપર છે.
ચોથા વ્રત સંબંધી–મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળે. સાધુઓને સાધુ જીવન ગાળવું છે તેથી બ્રહ્મચર્ય દેહદારા પાળી શકે અને મુકિત સાધે.
પાંચમા વ્રત સંબંધી-રહેવાને માટે આરંભ ન કરવો પડે તે માટે ઉપાશ્રયે બંધાવેલ છે. - સાધુઓ વીસ વસા દયા પાળે છે અને શ્રાવકે સવા વસા દયા પાળે છે. એમણે પરિગ્રહને ત્યાગ કર્યો છે, તેથી કપડાં અમારે પૂરાં પાડવાના, ગોચરી અમારે ઘેર પધારે કહીએ ત્યારે લેવા માટે આવે
અને ગૌચરી માફક છે. તેમના માટે સ્પેશીયલ રંધાય નહિં. સ. હાલ પ્રથા એ છે કે કેમ ? જ ૦ સાધુ સંસ્થા ઉત્કૃષ્ટ એ ખરું છે, પણ છેલ્લાં પચીસ વરસથી બગાડે
થયે છે–એટલે મર્યાદા બહાર જાય છે. સશું બગાડે થયો ?
માટે ઉપર વીસ વદન માગ
For Private and Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
જ એ સંબંધમાં વડાદરામાં સં.૧૯૬૮ જેઠ વદી ૩ ને ગુરૂવારના રાજ મળેલા સાધુ સ ંમેલને ૨૪ ડરાવા કરેલા, તેમાંના બે દીક્ષા સંબંધના રાવા અમૃતસરતાના ઉપેદ્ધાતમાંથી વાંચી સાંભળાવ્યા અને કમળ વિજયજી મહારાજનું વિવેચન પણ વાંચી સંભળાવ્યું, આ સંમેલનમાં હાજર રહેનાર ગુરૂઓના ચેલાએ તે ઠરાવની વિરૂદ્ધ વર્તે છે. સ આ સંમેલન નું?
Ya સાધુએનું.
સ સંમેલન મેળવવાનું કારણ શું?
જ શિષ્ય વધારવાના મેહથી આવા બનાવા થાય અને તેથી સાધુઓની નિંદા અને ધર્મની અવહેલના થાય તે અટકાવવા અને આવા ચેપ સંમેલન મળ્યું હતું. સાધુ ૨ જુલાઈ ૧૯૨૭ માં ૮-૧૦ મહિનામાં પાછું ચે!માસામાં આચાય
સાધુએને ન લાગે તે માટે પ્રયત્ન કરવા સંમેલનના ઠરાવના હવાલામાં સંદેશ તા. બહાર પડેલ ખંભાત સરકારનું નહેરનામુ જે ખેંચી લેવાયું હતું તે વાંચી સ ંભળાવ્યું. શ્રી લબ્ધિવિજયજી ત્યાં ગયા અને એક સગીર ખાતે દીક્ષા આપવાના હાઈ, ફરી તે જાહેરનામું તા. ૨૦ મીના સંદેશના વધારામાં નીકળ્યું છે. બાઈ અમૃત સંબંધી ઇ. પી. કા. ક. ૧૪૪ અનુસાર એ મહિના સુધી અમલમાં રાખવા ફરમાવ્યું છે.
આ
સ॰ તેને નિકાલ થયા કે કેમ ?
જ॰ ગઈ કાલે દીવાન સાહેબ પાસે અપીલ ચાલવાની મુદત હતી. શું થયુ તે મને ખખ્ખર નથી.
'
એ માસ સુધી ખંભાત સંસ્થાનની હદમાં કાએ દીક્ષા આપવી નહિં, એવું જાહેરનામુ સ્ટેટ તરફથી નીકળતાં, તે બાબત અપીલ કરવામાં આવી, જેને નામદાર દીવાન સાહેબે ચૂકાદા આપતાં જણાવ્યું છે કે ‘ જૈન કામમાં એ પક્ષ છે. એક જીના વિચારના અને બીજો ધર્મીમાં સુધારક. છેલ્લા વર્ષાં જાહેર નીતિના આધારે દીક્ષા આપવામાં વાંધા લે છે. બન્ને પક્ષના વિરૂદ્ધ સંયાગાને લઇને જાહેર સુલેહના માટે અસાધારણ સંજોગો ઉભા થાય છે. સાધુપણું એ ઘણાજ ઉચ્ચ આદર્શો છે અને દરેક ધર્મ તેના વિષે ઘણાજ મગરૂર છે. આથી બહાર પડેલ હુકમમાં ઉપરના મુદ્દાના નિકાલ માટે જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં તેમના હુકમમાં સુધારા વધારા કરવા માટે ફર્સ્ટ કલાસ મૅટ્રેટ તરફ મેાકલી આપું છું.’
For Private and Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
નામદાર મેજીસ્ટ્રેટ સાહેબે જજમેન્ટ આપતાં જણાવ્યું છે કે “ આ કૅટ દરેક ધર્મના ધાર્મિક ક્રિયાકાંડાના રક્ષણ માટે છે. જ્યારે જાહેર સુલેહની ભીતિ ઉપસ્થિત થાય ત્યારેજ માત્ર રાજ્યને જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા સારૂ દરમ્યાનગીરી કરવી પડે છે. આ કાર્ટને જૈન કામના ધાર્મિક ક્રિયાકાંડમાં આડે આવવાના ખીલકુલ ઈરાદો નથી. જૈન કામ કાયદા પ્રત્યે વફાદાર, શાંત અને સુલેહપ્રિય તરીકે ખ્યાતિવાળી છે. જૈન સાધુ-સાધ્વીને ધાર્મિક આશ્રમ એ ઘણાજ ઉંચ્ચ કૅટિના આશ્રમ છે, જેમાં પ્રતિષ્ટિત, વિદ્વાન અને સુસંસ્કારિત સગૃહસ્થા અને મનુએ છે, જેઓએ માત્ર જનસમાજના ઉદ્ધારના પ્રચારકા માટેજ આ ફાની દુનિયાના લેાભનેાના ત્યાગ કર્યો છે. ઉપર જણાવ્યા મુજબ આ કાર્ટને મૂળ હેતુ જાહેર સુલેહનેા ભંગ અટકાવવાના હેાવાથી, જૈતાને દસ દિવસ અગાઉ ખબર આપવાની ફરજ પાડવામાં આવે છે. આ સંબંધી બંન્ને જજમેન્ટો તથા એર માટે જુએ પરિશિષ્ટ નં. ૧.
સ॰ બગાડે! શું થયા ?
જ॰ (૧) માબાપની સંમતિ વગર છુપી રીતે દીા. (૨) દીક્ષા માટે માબાપને પૈસા આપીને છેકરાઓ લે છે.
સ॰ એવા માબાપ છે?
જ॰ પૈસા ખરાબમાં ખરાબ ચીજ છે. મહાન પુરૂષા પણ પૈસાથી લલચાય છે.
સ॰ સંમતિ ખરીદેલી ?
જ॰ હૃદયની સંમતિ વિના. દેવાદારાને તેમનાં દેવાં ચૂકાવીને પણ દીક્ષા આપે છે. બદમાસા જેએ પૈસા લઈ પાછા પલાયન થઇ જાય, તેવાને પણ આપે છે. અને એવા દેવાદારા દેવામાંથી મુક્ત થવા આવું બધું કરે છે. પરણેલાએ આજે પરણ્યા અને છ બાર મહિને દીક્ષા લેવા નીકળે અને બૈરાં છેકરાંએ છાયાં લે. આવી અયેાગ્ય દીક્ષાથી ધણાં માઠાં પરિણામ આવે છે. સૌરીને નુકશાન કરવાની બુદ્ધિથી લે છે ?
જ॰ સાધુએ તેનું મન ભ્રમિત કરી નાંખે છે અને તેથી પરિણામ વિપરિત આવે છે. અને આજે એવા પ્રકારની દીક્ષાએ બહુ અપાય છે.
સ આ કાયદો સગીરને માટે થનાર હોઇ તેવા જાત માહિતિના દાખલા આપે.
For Private and Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
જ મહેસાણાના પન્ના નામના સગીર છોકરાને દીક્ષા આપવા માટે માબાપે
પૈસા લઈને વેચેલો છે, જેનો મેં કેસ પાસે રહીને કરાવેલ. તા. ૫-૭-૩૧ ના રોજ કરાવેલો. પૈસા રૂબરૂમાં અપાયા નથી. વાત
સાંભળેલી કે રૂા. ૧૦૦૦) નો સોદો થયો છે. સકેની પાસેથી સાંભળેલી? જ આ બાબતમાં ભાંજગડ કરનારાઓએ મને કહેલું. ભીખા શેઠ ઉર્ફે
રોટલી ના નામનો દસ્તાવેજ થયેલો. હું મેસાણ ગયેલ અને સુબા સાહેબને અરજી કરી, એટલે એ લોકોને ખબર પડતાં મનાઈ હુકમ નીકળવાના ડરથી રાતોરાત 1 ની ગાડીમાં અમદાવાદ લઈ ગયેલા અને ત્યાં દીક્ષા આપેલ. એ બાઈ ગરીબ છે અને એવી ગરીબ બાઈ તેના છોકરાને જે તેના જીવનનો આધાર છે, તેને વગર પૈસે
દીક્ષા આપે જ શી રીતે ? સ, વેચાણની ખાત્રી માટે નામ આપી શકો છો ? જ નામો મેળવવા એ ગવર્નમેન્ટની ફરજ છે અને તેમણે ઉંડા ઉતરી
આવા કીસ્સાઓ શી રીતે બને છે તે તપાસવું જોઈએ. અને માટેજ આવો કાયદે અમો માંગીએ છીએ અને સરકારને લાચારીથી કહીએ છીએ કે જરૂર કાયદો કરે.
આ બાબતમાં પાટણ જૈન યુવક સંઘના મંત્રી શા. કેશવલાલ મંગળચંદે શ્રીમંત મેસાણ પ્રાંત નાયબ સુબા સાહેબને દીક્ષા અટકાવવા સારૂ અરજી કરેલી અને તેમાં છોકરાનું વેચાણ કરવામાં આવેલ છે વિગેરે હકીકત જણાવેલી, તેથી ખાત્રી કરવા બાઈને ત્યાં જતિ કરવામાં આવેલ. તપાસમાં માત્ર રૂા. ૫૦-૬૦ ની મિલ્કત નીકળેલી. આથી વેચાણ કરવામાં આવ્યાની વાત બીલકુલ ખોટી છે અને બાઈએ તે માત્ર પોતાના છોકરાની દીક્ષામાં દીક્ષાનો વિધિઓ ધાંધલ કરે તે સંધ મદદ કરે તે માટે સંધને લખાણ કરી આપ્યું હતું. બાઈની જુબાની | તથા સુબા સાહેબના હુકમ માટે જુઓ પરિશિષ્ટ ન. ૨. સ, તમે આ સંબંધી સમાજમાં કાંઈ પ્રયત્ન કર્યો છે ? જ હા. જૈન કૅન્ફરન્સે ઠરાવ કર્યો અને સોસાયટીએ તેનો બહિષ્કાર
કર્યો. સોસાયટી અમારા સમાજ સુધારાના દરેક કાર્યમાં આડે આવે છે. સુધારા કરવા એ અમારું કામ છે, પરંતુ અમારી નબળાઈઓ ઘણી છે તેથી સરકારને વચ્ચે નાંખવા પડે છે. અમે પાટણમાં એક માસ પહેલાં જાહેરાત કરવાનો ઠરાવ કર્યો અને નગીનદાસે આગેવાન
-
--
-
For Private and Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
૧૮૪
થઈ દેઢસા માણસાને પેાતાના પક્ષમાં લઈ અમારા વિરોધ કર્યો અમે સંસાર સુધારા માગીએ છીએ, પરંતુ સાસાયટીવાળા કરવા દેતા નથી. અને અમે વિરોધ કરીએ છીએ, એટલે મારામારી થાય છે. એટલે મારામારી ન થાય તે પહેલાં સરકારની કાયદો કરવાની ફરજ છે. છેવટે અમે થાક્યા, એડાકસાએ અમેને મચક ન આપી, એટલે સરકાર પાસે અમારે માંગણી કરવી પડી છે. કાન્ફરન્સે પણ ના છુટકે ઠરાવ કરી દાદ માંગી છે.
પાટણ સમસ્ત સત્રે આ ઠરાવ કર્યાની વાતજ બીલકુલ ખેાટી છે. તે બાબતમાં પાટણના ગૃહસ્થાએ સેંકડા સહી સહિત બહાર પાડેલ ખુલાસા માટે જુએ પરિશિષ્ટ નં. ૩.
સરકાર વચ્ચે પડે તે યેાગ્ય માને છે ?
હા સાહેબ. કારણ તે સિવાય કાંઈ થઈ શકે તેમ લાગતું નથી. કાઈ પણ જાહેર સામાજીક અદી દુર કરવા સરકાર પગલાં લે છે. અજ્ઞાનનું અનિષ્ટ દુર કરવા સરકારે ફરજીયાત કેળવણીના કાયો કરેલા છે. બાળલગ્ન અટકાવવા પણ કાયદો કરેલા છે. એટલે સરકારે જરૂરી દરેક બાબતમાં વચ્ચે પડવું જ જોઇએ.
સ
તે દાખલા આમાં શી રીતે લાગુ થાય ?
જ કેમ નહિઁ ! જૈન સાધુએ એ બદી છે તે કખલ રાખીને જ તે દુર કરવા કાન્ફરન્સે ડરાવા કર્યો છે, છતાં બદી ચાલુ છે, તેથી સરકારે વચ્ચે આવવું જોઇએ.
સ કાન્ફરન્સ કાણુ ?
જăાન્ફરન્સ ત્રીસ વર્ષની જુની સંસ્થા છે અને સને ૧૯૩૦ માં તેરમાં કાન્ફરન્સે સામાન્ય ઠરાવ કર્યાં. માબાપની સંમતિથી દીક્ષા આપવી એવા ઠરાવ કર્યાં છે. અમારે ઉંમરને વાંધા નથી, પર ંતુ અમારે ક્લેશ થાય તેવી દીક્ષા ચેાગ્ય હોય તે પણ ન આપવી જોઇએ, કારણ કે અમને ક્લેશ ઝઘડા પસંદ નથી. જેની પાછળ બૈરી, માતા, પિતા વિગેરે રડારાળ કરે, છાજીયા લે, પાછળ ભરણપોષણના દાવાઓ થાય, રૂા. ૨૫ નું હુકમનામું થાય; તેની અપીલ હાઈકૉર્ટ જાય, પૈસાની મરદી થાય અને ખીજો કેસ એક પદ્મસાગરના થયા છે, તે હાલ મુલત્વી છે. એટલે એવા સાધુ શા માટે કરવા જોઇએ ? અને એવા સાધુઓની અમારે કાંઈ પણ જરૂર નથી.
For Private and Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
આ કૈસમાં અમદાવાદના સીટી મેજીસ્ટ્રેટ મી. એમ. પી. દેશાઈએ માસિક રૂા. ૨૫) નું હુકમનામુ કરેલ, પરંતુ તે સબંધી હાઇકાને અપીલ કરવામાં આવતાં નામદાર જજ સાહેાએ અરજદાર સાધુ થવાથી તેમના ત્રત અગર ખીજી રીતે તેમની સ્ત્રીનું ભરણપોષણ કરવાને તે અશક્ત હતા કે કેમ, તે બાબત પુરાવા લેવાને કૅસ નીચલી કાટને પાછા માકહ્યા હતા.
નીચલી કાર્ટે વિશેષ પુરાવા લઇ સીટી માજીસ્ટ્રેટ સાહેબ મી. ધીરજલાલભાઈએ હાઇકાને પોતાના અભિપ્રાય સાથે કૅસ પાછે મેાકલતાં જણાવ્યુ છે કે જૈન સાધુ જે પ્રતિજ્ઞા કરે છે તેનાથી એટલે ખાસ કરીને પહેલા અને પાંચમા વ્રતથી કાઈપણ મિલ્કત રાખી શકવાને કે પેાતાની સ્ત્રીનું ભરણપોષણ કરવાને માટે અશકત છે.
આ ઉપરથી હાઇકોર્ટે બન્ને પક્ષના પુરાવા તપાસી હુકમનામુ રદ કર્યું છે. વિશેષ માટે જુએ પરિશિષ્ટ ન. ૪.
સ॰ સગીરાની દીક્ષાના ઉપાડી ગયાના દાખલા બતાવે.
દલપત ચતુર નામના ચાણસ્માના એક છેાકા નિશાળમાંથી ગુમ થા. બાપ સાધુ પાસે વધારે બેસવાવાળા હતા. બાપ મારી પાસે આવ્યા. મને વાત કરી ત્યારે મેં કહ્યું કે કુદરતના નિયમ છે અને તમારૂં પાપ તમે ભાગવા. બાપે કહ્યું કે મારૂં પાલું જવાદો અને મને મદદ કરેા. એવામાં મનુભાઈ દીવાન અજમેર જતા હતા. તેમને મે વાતચીત કરી કે શરમાવા જેવી ખીના છે કે આપના રાજ્યમાંથી સગીર છેકરાએ આવી રીતે ઉપડે છે ? તે ઉપરથી આ કેસ પેાલીસને સાંપાયેા. તેમવિજય મહારાજનું સ્ટેટમેન્ટ લેવાયું. તપાસમાં છે।કરા સંતાડેલા. છોકરા મારવાડમાં છે એમ સમાચાર મળેલા. ખૂબ તપાસ કરાવી પણ પત્તો લાગ્યા નહિ, ગઇ સાલમાં તેનેા બાપ મને હારીજ મળેલા અને તે સંબંધી મને વાતચીત કરેલી ત્યારે મેં કહ્યું કે તારૂં મન અસ્થિર છે, તેથી હું કાંઇ પણ સલાહ આપી શકતા નથી. ત્યાર પછી હું કેસરીયાજી ગયેલા. ત્યાં ઉદેપુરમાં લાવણ્યવિજયજીને મળેલા. છેકરા સંબંધી વાતચીત થયેલી. તેમણે કહ્યું કે આ વાતચીત ખોટી છે. અને તમે મારા ઉપર મોટા શક લાવા છે, મેં સંતાડેલા નથી વિગેરે વિગેરે. ત્યાર પછી તેમવિજય મહારાજે મને કહ્યું કે તેની દીક્ષા થઈ ગઈ. ૨૪
For Private and Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બાબતમાં દલપતને બાપ જાતે વડોદરા રાજ્ય સં. દી. પ્ર. નિબંધ તપાસ સમિતિ સમક્ષ જુબાની આપી ગયેલ છે, તે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે છોકરાના લગ્ન કરવા તેના બાપે ઘણું દબાણ કર્યું અને તેને લગ્ન કરવાની ઈરછા નહિં હોવાથી તે નાસી ગયે, એટલે બીજાઓએ તેને નસાથી–ભગાડ્યાની વાત તદ્દન જુટ્ટી છે. વધુ માટે જુઓ પરિશિષ્ટ નં. ૫.
ચાર વરસ ઉપર પ્રતાપ નામને ભાવનગરને છોકરે ગુમ થયેલ. તેના બાપનું નામ માણેકલાલ હતું. છેક વીસનગર આવેલે. મને કાંઈ વાતની ખબર નહિ, પણ મેં સવારે સાંભળ્યું કે છોકરો મહેસાણે રાત રહ્યો હતો અને સવારે અહિં આવ્યો છે અને એમને એમ આવ્યો છે. ત્યાર પછી તેના બાપને મારા ઉપર પત્ર આવ્યો. મેં તપાસ કરી પણ પત્તો લાગે નહિ. છોકરાને નેમવિજયજીના ચેલા દર્શનવિજયજી લઈ ગયા છે એમ લખેલું. એ છોકરાને માટે પટણી સાહેબે ભાવનગરના સંઘને લખવાથી સં. ૧૯૮૭ ના જેઠ સુદ ૨ ના
જ જાણીતા જૈન આગેવાન કુંવરજીભાઈએ સંઘ ભેગો કર્યો અને સગીર વયના છોકરા છોકરીઓને સંધની સંમતિ વગર દીક્ષા આપવી જ નહિ–એવો ઠરાવ કર્યો. ભાવનગરના સિંધે આ ઠરાવ કરેલે હેવાથી આ સવાલ ચર્ચા અને શ્રાવકે ભેગા મળ્યાં. ફરીયાદો પાછી ખેંચાઈ
અને છોકરા પાછો આવ્યો. સ ભાવનગર સંઘે ઠરાવ કર્યા મુજબ તમે હરાવ કરો અને તેથી કાર્ય
પતતું હોય, તે સરકારને વચ્ચે પડવાની શી જરૂર છે ? જે અમો સામાજીક સુધારા માટે પ્રયત્ન કરીએ છીએ અને સંઘ સત્તા
અજમાવવા જઈએ છીએ, એટલે કેસ થાય છે અને તે મુજબ પાટણમાં કેસ થયેલ, તેમાં રૂા. પાંચ, પાંચસો ના દંડ થયા. પૈસાના પાણી થયાં. અપીલ કરવી પડી છે. (પાટણનો ડરાવ વાંચી સંભળાવ્યો) આ રીતે સુધારો કરવા જતાં બન્ને બાજુથી અમે દંડાયા છીએ.
એટલે સરકારની ફરજ છે કે વચ્ચે પડવું જોઈએ. સ, તમે કોર્ટમાં કેમ પુરવાર ન કરી શક્યા ? જે શું કરીએ, અમારાથી બનતું કર્યું, પણ મેજીસ્ટ્રેટ હુકમ કરે ત્યાં શું થાય ? સ અપીલ કરો. જ કરી છે. સવ સુધારકે ને પ્રચારકે બંને આત્મભોગ આપવો પડે.
For Private and Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭
૪૦ અમે પણ ક્યાં નથી સહન કરતા! અને તેટલું કરીએ છીએ. સ આમ તમે સુધારા કરે તેા સરકારને વચ્ચે પડવાની શી જરૂર ? જ॰ અરે સાહેબ ! એજ વાત છે. અમારાથી થતું હોય તો શા માટે કરીએ ? માટેજ કહું છું કે આ કાયદો જરૂર સુનંદાશ્રી સાધ્વી, ઉં. વર્ષો ૩૫. સ. ૧૯૮૭ ના અષાડ સુદ ૮ ના દિવસે પાતાની ૯ વર્ષની ાકરી નારગીને રાણસ્મામાં દીક્ષા આપી, અને ત્યાર પછી પોતે પણ દીક્ષા લીધી અને પેાતાની ૨૦૦૦૦ ની મિલ્કતનું ટ્રસ્ટડીડ કર્યું અને પોતે સાધ્વી થવા છતાં પણ મિલ્કત ઉપર પેાતાને! મમત્વ રાખ્યા, તે બાબતમાં પોતાના લેખનેા સાર વાંચી સંભળા અને કહ્યું કે જ્યારે મા પોતે આવી રીતે સગીરને દીક્ષા આપે, ત્યારે તેના વાલી માટે સરકારની જરૂર છે. સરકાર દેશ કાળ ઉપર ધ્યાન રાખીને જરૂર આ કાયદો કરશે. કારણ કે આ શ્રૃધી દીક્ષાએ મેકારીને આભારી છે. ગરીમાના છેાકરાએ ઉપડે છે. તે શ્રીમંત સરકારે જેમ પુનઃસના કાયદો તથા છુટાછેડાના કાયદા કર્યાં છે તે પ્રમાણે જરૂર શ્રીમ ંત સરકારે આ કાયદા માટે પહેલ કરવી જોઇએ. શિરાહી અને બીકાનેર રાજ્ય પણ આવા કાયદાની રાહ જોઈ રહ્યું છે. શાસ્ત્રના કાયદાથી સગીર દીક્ષા લઇ શકે છે, પરંતુ હાલમાં દીક્ષાની જાળમાં સપડાતા યુવાને વ્હેતાં, હાલના યુવાને તે સહન કરી શકે–એ હું ધારતા નથી. આથી વિશેષ હું આગળ વધીને કહુ છું કે ઉંમર લાયકનાની દીક્ષા પણ મેજીસ્ટ્રેટની પરવાનગી વગર ન થવી જોઇએ.
આ માગણી કરવા જોઇએ.
આ બાબતમાં બાઈ સુરજે (હાલ સાધ્વી શ્રી સુનંદાશ્રી) દીક્ષા લેતાં પહેલાં, પોતાની છેાકરી ખેત નારંગી (હાલ સાધ્વી શ્રી નિમ ળાશ્રી)ને પણ દીક્ષા લેવાના ભાવ હાવાથી, પોતાની લગભગ ૨૦૦૦૦ રૂા.ની મિલ્કતનું જાહેરના હિતાર્થે ટ્રસ્ટડીડ કર્યું હતું, એટલે દીક્ષા લીધા પછી તે મિલ્કતની સાથે તેઓને કાંઈ પણ સંબંધ નહિ હોવાથી, મિલ્કત ઉપર મમત્વ રાખ્યાની વાત ખોટી છે. અને બેકારા દીક્ષા લે છે એ બાઇ સુરજની દીક્ષાથીજ ખાટું કરે છે. વધુ માટે એ પરિશિષ્ટ ન દુ
મ્હેસાણાના છેકરા પન્નાના બીજા ભાઈ ઉં. વ. ૧૮–૧૯ નામે વીરમગામમાં દીક્ષા આપી. તેની મને જાતમાહિતિ નથી.
આ દીક્ષા સગીરની નથી, તેમજ તે દીક્ષા ધામધૂમપૂર્વક અપાયેલી છે. માટે જુએ પરિશિષ્ટ નં. ૯,
For Private and Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮ સબાળ એટલે ક્યાં સુધી ? જ કાયદા પ્રમાણે ૧૮ અને અમારા શાસ્ત્ર પ્રમાણે આઠ વર્ષ બાળક
માટે છે. સ. આ બધા દાખલાઓ સંબંધી આપની જાતમાહિતિ છે કે કેમ ? ન
હોય તો વજુદ શી રીતે અપાય ? જ તે સંબંધી મારા ઉપર કાગો આવેલા છે, મારી જાત માહિતિ નથી.
અભયસાગરના કેસમાં મારી અડધી માહિતિ છે. સંખેશ્વરમાં સાગરાનંદસૂરિજીએ સાડા છ વર્ષના છેકરાને દીક્ષા આપેલી. આ બાબતમાં મેં વીસનગરમાં દીક્ષા આપનાર સાગરાનંદસૂરિજીને પૂછેલું કે સાડા છ વર્ષની ઉંમર એ શાસ્ત્ર વિરૂદ્ધ ખરી કે નહિ ? સાગરજીએ શાસ્ત્રને અર્થ અવળે કરીને મને બતાવેલો. સાગરજીએ મને પૂછયું કે આઠ એટલે શું ? મેં કહ્યું કે આઠ પુર. આચાર્ય મહારાજે કહ્યું કે આઠ એટલે આઠમું વર્ષ બેસે છે અને ગર્ભષ્ટમ એટલે સવા છે. આ છોકરો ઉનાવાનો હતો. એને કાકે મારી પાસે આવ્યો. આખું કુટુંબ પાયમાલ થઈ ગયું છે. આ છોકરાના મોટા ભાઈને પણ જામનગરમાં દીક્ષા આપવાની હતી, પણ જામનગર સ્ટેટે દીક્ષા આપવાનો મનાઈ હુકમ બહાર પાડે, તેથી તે છોકરાને અમદાવાદ લાવી દીક્ષા આપેલી.
આ બાબતમાં ભાઈ અમૃતલાલના દીક્ષા લેવાના પૂરેપૂરા ભાવ જણાયાથી તેમના માતુશ્રી, આચાર્ય મહારાજશ્રી તે વખતે શંખેશ્વર હોવાથી અને તેમની પાસે દીક્ષા લેવાની હોવાથી ભાઈ અમૃતલાલને લઈને ત્યાં ગયા અને તેમની તથા ભાઈ અમૃતલાલની સંપૂર્ણ રાજીખુશીથી દીક્ષા અપાવી હતી. મોટા છોકરાને પણ તેની સંપૂર્ણ ઈચ્છાથી આચાર્ય મહારાજશ્રી જામનગર બીરાજતા હોવાથી, દીક્ષા અપાવવા માટે તેઓ ત્યાં ગયેલા, પરંતુ ત્યાંના યુવક સંધવાળાઓએ ખોટી અરજી કરી મનાઈ હુકમ મેળવેલ તેમજ તેઓને પણ ખોટી રીતે હેરાન કરેલા. આથી તેઓએ અમદાવાદમાં આવી ભાઈ મેતીચંદને દીક્ષા અપાવેલ. વધુ માટે જુઓ પરિશિષ્ટ નં ૮. . બધાં તમારી પાસે કેમ આવે છે ? જ. બધાં એમ માને છે કે મને મદદ કરશે. હું કલમથી પ્રોપેગેન્ડા
કરું છું. હું દેડી શકતો નથી, પણ કલમથી જાહેર કરું છું કે પાપ બહુ થાય છે, નિરાધાર માણસો આપણા રાજ્યમાં બહુ રડે છે, માટે મદદ કરે. સરકારને મારી વિનંતિ છે કે આપ જરૂર કાયદો કરે.
For Private and Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯ મારે સાધુ પ્રત્યે દ્વેષ નથી. રામવિજયજીને હું મળ્યો નથી. વલ્લભવિજયજી મારા સંબંધી નથી. પરંતુ મને પિતાને લાગ્યું છે કે આ બાબત ખોટી છે માટે હું પ્રયત્ન કરું છું, ઠરાવો કરાવું છું અને હંમેશાં મારો પ્રોપેગેન્ડા ચાલુ છે. કુંવરજી જેવા પવિત્ર માણસની સામે આ અધમિ છે, નાસ્તિક છે, સાઠે બુદ્ધિ નાઠી છે એવા શબ્દો લખી, તેમને હલકા ચીતરાય છે અને છેવટે ભોંયણીમાં ઠરાવ કરી કુંવરજીભાઈને, મોતીચંદને, તેમના દીકરાને બધાને એમની
વાતમાં વિશ્વાસ લાવવો નહિં–એવું જાહેર કરાય છે. સ, સાધુઓમાં અનાચાર પેઠો છે તેમાં સંય કાંઇ કરી શકે કે નહિ ? જ સંધ કાંઈ કરી શકતો નથી તેથી જ સરકારને વચ્ચે આવવાની જરૂર છે. સ, જૈનોની વસ્તી કેટલી ? જ આખા હિંદુસ્તાનમાં ૧૨-૧ર લાખ. ૬ લાખ દીગંબર, ૬ લાખ
તાંબર. ગાયકવાડમાં ૫૦૦૦. મુંબઈ ઇલાકામાં બે લાખ. જેનોમાં બે પંથ; તાંબર અને દીગંબર. તાંબરમાં બે પંથ; સ્થાનકવાસી અને દેરાવાસી. બન્નેની વસ્તી સરખી. હું દેરાવાસી છું અને હું જે કહું છું, તે તાંબર મૂર્તિપૂજક પૂરતું જ છે.
આ આંકડા બરાબર નથી તે બાબત વિગતવાર યાદી માટે જુઓ પરિશિષ્ટ ન ૮. સ0 વડેદરા સ્ટેટ કાયદો કરે તો બધે અટકી શકે ? જ જરૂર, બીજા રાજ્યોમાં પણ આ વિષય ચર્ચાય. મ. આ રાજ્યનો માણસ બહાર દીક્ષા લે તે તે ગૃહે ગણાય કે કેમ ? જ હા. આપનાર, અપાવનાર અને લેનાર દરેક શિક્ષાને પાત્ર છે. જૂઓ
સુબા સાહેબની નેટીસ નીકળવાની વાત સાંભળતાં જ અમદાવાદ ચાલી ગયા. અમદાવાદના સંઘમાં વિરોધ છે કે કેમ ?
ચીમનલાલ કડી–અમદાવાદના સંઘે તો આ ખરડાનો વિરોધ કર્યો છે. સ, સ્થાનકવાસી સાધુ સંમેલન એટલે શું ? જ સ્થાનકવાસી સાધુઓનું સંમેલન રાજકોટમાં થયેલું ત્યાર પહેલાં પાલી
માં થયેલું અને તાજેતરમાં લીંબડીમાં થયેલું, તેમાં દીક્ષા સંબંધી
અને બીજા પણ ઠરાવ થયા છે. સસાધુ ઉપર ફરીયાદ થઈ શકે કે નહિ ? જ પોલીસ કેસ કરી શકે,
For Private and Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૦૦
સ, પિલાસ સાધુને પકડી શકે ? જ. સાધુ ગૂન્હો કરે તે પોલીસ પકડી શકે. ગૂન્હો કરે તે સાધુ ગણાય
જ નહિં. છોકરાં ઉપાડનાર સાધુને સાધુ તરીકે માની શકાય જ નહિં. તે સંબંધમાં કોઈપણ ફરીયાદ કરી શકે અને છેવટે પોલીસ પણ કેસ કરી શકે. મારે એવો ઈરાદે નથી કે કોઈ પણ માણસને શિક્ષા
કરવી. ખાત્રી પુરી કરવી કે જેથી નિર્દોષ માર્યો જાય નહિં. સ, કોઈ પણ સાધુ ધર્મ વિરૂદ્ધ ચાલે તે સંઘ બહાર કેમ નથી મૂકતા ? જ આમાં એકજ વાંધે છે કે તમે સંઘ અમને પૂછનાર કોણ ! એવો
જવાબ મળે છે. માટે જ સરકારે વચ્ચે આવવાની ખાસ જરૂર છે. સ, સુધારક કેટલા અને ઓર્થોડોકસ કેટલા ? જ ૮૦ ટકા સુધારક અને ૨૦ ટકા ઓર્થોડોક્સ. પરંતુ તેઓ અમા
રાથી નૈતિક બળમાં વધારે છે. ૫૦ ટકા વર્ગ બીલકુલ તટસ્થ છે. સામે પક્ષ શાસનપ્રેમી સંધ કહેવાય છે જ્યારે અમે અધર્મિ અને નાસ્તિક કહેવાઈએ છીએ. એમની પાસે લાખોના ફંડ છે, એટલે
અમારા પ્રયત્નો નિષ્ફળ જાય છે. સઠરાવ તોડે તેનો બહિષ્કાર કેમ કરતા નથી ? જ. પાટણમાં કર્યો પણ પરિણામે કેસ થયો અને સજા તથા દંડ થયાં. છે તેમને તે ફંડોની મદદ છે એટલે તે પહોંચી શકે. સ, ઉઘાડા કેમ પાડતા નથી ? જ શી રીતે પાડે ? ભળતા નામે આપે તે શી રીતે પકડાય ? સ, તમારામાં કરસનદાસ મુળજી જેવા હિંમતવાન સુધારકે છે ને ? જ વિચારમાં ઘણા છે પણ કાર્ય કરનારમાં થડા છે. સસામા પક્ષની સંસ્થા કઈ ? જ ધી યંગ મેન્સ જૈન સોસાયટી. દીક્ષા આપવામાં તે માને છે. વીર
શાસનમાં લખે છે કે શાસનનો નાશ કરશે એમ લાગે તો પણ દીક્ષા આપી શકાય, પતિત થશે એમ લાગે તે પણ દીક્ષા આપી શકાય. આવી આવી બાબતોમાં જ્યારે સંઘ કાંઈ કરી શકે તેમ ન હોય ત્યારે સરકારે વચ્ચે આવવું જ જોઈએ અને એવા પ્રકારોમાંથી બચવા
માટે સરકારના રક્ષણની જરૂર છે. સ૦ રતલામ અને જોધપુરમાં દીક્ષાને કાયદો છે? જ એક્કસ કહી શકું નહિં. સ, હવે બીજા કોઈ સગીરાના દાખલા છે? જ હા. ખંભાતના રતિલાલ નામના છોકરાને અમદાવાદમાં દીક્ષા આપેલી.
For Private and Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧
ઉં. વ. ૧૭. અને અમદાવાદના કાંતિલાલ હાલ કાંતિવિજય, જેમનો ભરણપોષણનો કેસ ચાલે છે તેમને ખંભાતમાં દીક્ષા આપેલી. ખંભાતથી રતિલાલને લાલચ આપી નસાડેલ. અમદાવાદથી વિહાર કરી આણંદ બાજુ આવવાના છે તેમ ખબર પડતાં રતિલાલના સગાં વહાલાં મેટરે લઈ વાસદ ગયા. સાધુઓ ત્યાં આવ્યા. રાત્રે મારામારી થઈ. મેટરમાં રતિલાલને ખંભાત ઉપાડી લાવ્યા. ખંભાતમાં સ્ટેટમેન્ટ થએલું તે મારી જાણમાં છે, તેથી કહું છું.
આ સંબંધમાં ખંભાતના શેઠ કસ્તુરભાઈ અમરચંદે સં.દીક્ષા પ્ર. નિબંધ તપાસ સમિતિ સમક્ષ જુબાની આપતાં ખુલાસો કરેલ છે કે રતિલાલની દીક્ષા લેવાની ભાવના થવાથી પોતાની મેળે તે અમદાવાદ ગયેલો અને દીક્ષા લીધેલી. લાલચ આપ્યાની વાત ખોટી છે. તે માટે જુઓ શેઠ કસ્તુરભાઈ અમરચંદની જુબાની પાછળ પાને ૧૫૩.
આ સિવાય સુરતમાં ચાર બહેનની દીક્ષા થઈ. કંચનબહેન, લીલાલતી, નેમીબહેન તથા કંચન બહેન, વૈ. સુ. ૩ અને સુદ ૬ની થઈ
આ ચારે ડેનોની દીક્ષાઓ વાલીની સંમતિપૂર્વક તેમજ મહોત્સવપૂર્વક ખૂબ ધામધૂમથી થયેલી. તે બાબતમાં જુઓ પરિશિષ્ટ નં. ૧૦. સવ દીક્ષા છોડવાના દાખલા છે ? જ દીક્ષા લઈ ગૃહસ્થાવાસમાં પાછો આવી શકે છે, પણ વારસા હકને - કોઈપણ જાતનો વાંધો આવતો નથી, ધણીધણીઆણી તરીકે જોડાય છે. સવ દીક્ષા લીધેલી હોય, બાપ મરી ગયો હોય અને વારસાની વહેંચણી - થઈ ગઈ હોય અને પાછો આવે તો શું થાય ? જ એ સંબંધમાં દાખલો આપી શકું નહિં. સવ સાધુઓને ચેલાની આતુરતા કેમ ? મેં સાંભળ્યું છે કે સેવા કરાવવા
માટે ચેલા કરે છે. જ આચાર્ય જ્યાં બીરાજમાન હોય ત્યાં તેમની સેવા વૈયાવચ્ચ કરવા.
જોકે બધાને એ ઈરાદે હોતો નથી. કેટલાકને ચેલા વધારવાનો મોહ હોય છે. અમારા રોટલા ખાઈનોકરી એમની કરે, એ કોને નાપસંદ હોય ?
આ બધાનું સમાધાન થઈ શકે કે નહિ ? જ મને સમાધાની ગમે છે. આપને લાગ્યું છે કે શ્રાવકો કાંઈ કરી
શકતા નથી. અમે બનતું કરી ચૂક્યા છીએ. લવાદમાં માણસે જોઇશેને ? એવા લવાદીઓને અધમિ, નાસ્તિક કહી ઉતારી પાડવા માં આવે, બહિષ્કાર કરવામાં આવે–એટલે અમારા પ્રયત્નોમાં નિષ્ફળ નિવડીએ છીએ.
For Private and Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહાલમાં સાધુ-સાધ્વીઓ કેટલા ? જ ૦ ૪૦૦-૫૦૦ સાધુ, ૧૫૦૦ સાધ્વીઓ. સત્ર તીર્થકર કેટલા? જ તીર્થકર ૨૪ થયા. સ. તેમાંથી સગીર વયે કેટલા દીક્ષિત થયેલા ? જ કેઈનહિં. અમારા ર૪ તીર્થકરે પૈકી કેઈએ સગીર વયમાં દીક્ષા લીધી નથી.
મહાવીરસ્વામિ કે જેઓ ત્રીકાળ જ્ઞાની હતા, તેઓએ ગર્ભમાં હલનચલન બંધ કર્યું, તેથી તેમના માતા ક૯પાંત કરવા લાગ્યા તેથી, તેમણે સંકલ્પ કર્યો કે હજુ માતાએ મારું મોટું પણ જોયું નથી, છતાં કલ્પાંત કરે છે. તે મારા જન્મ પછી જ્યાં સુધી માતા પિતા જીવતાં હોય ત્યાં સુધી મારે દીક્ષા ન લેવી. ખૂદ મહાવીર ભગવાને પણ આ સંકલ્પ કર્યો અને ત્રીસ વરસે દીક્ષા લીધી. ત્યારે આજના આચાર્યો તે તેમની પણ ભૂલે કાઢવા તૈયાર થયા છે અને માટે જ કાયદાની જરૂર છે. જૈન ધર્મ શ્રેષ્ઠ ગણાય છે અને તેથી જ જ્યારે તેના ઉપદેશક સાધુઓ તેને નાશ થાય એવાં કાર્યો કરે ત્યારે તેની સામે બનતું દરેક કરવું એ શ્રાવકોની ફરજ છે, પરંતુ નબળાઈના પરિણામે સરકાર પાસે આવવું પડયું છે, તો સરકારે આ કાયદો જરૂર
કરવું જોઈએ. સ, તમારો ભાગ મોટો છતાં કેમ ફાવતા નથી ? જ વધારે ભાગ–એટલે બીજા અમો જે કરીએ છીએ તે સારું માને છે, પણ ખૂલ્લો ભાગ લઈ શકતા નથી.
અત્રે ભાઈશ્રી ચીમનલાલ કડીઆએ અમૃત સરિતા રજુ કરી, તેના પાત્ર સંબંધી સાક્ષીને પૂછવાની વિનંતિ કરતાં મે. પ્રમુખ સાહેબે જણાવ્યું
કે એ પુસ્તક સમિતિ પાસે કર્તાએ રજુ કર્યું છે, પણ તે નવલકથા છે. સ૦ અમદાવાદના સંધ મોટો ગણાય છે કે ? જ. ગામેગામના સંઘે ગણાય છે, પરંતુ અમદાવાદમાં વસ્તી વધારે
એટલે તે મોટી સંધ ગણાય. જે ગામના સંધ હોય, તેને હુકમ તેજ
ગામ ઉપર ચાલે. બીજા ગામવાળા તેને ન માને. સઅમદાવાદના સંઘપતિ આખા હિંદુસ્તાનના સંઘપતિ ગણાય કે નહિં? જ નહિ. કાંઈપણ બંધન કર્તા થઈ શકે છે તે આલ ઇન્ડીઆ જૈન
કોન્ફરન્સ છે. પણ તેના ઠરાવો સંઘ ન માને તેનું શું કરવું ? એજ મુશ્કેલ છે અને તે છીજ અમને આવા કાયદાની જરૂર છે. તા. ૬-૭–૩૨ ના રોજ થયેલી બાકીની જુબાની.
શરૂઆતમાં સગીર દીસાના બનાવોનું માહિતિ પત્રક રજુ કરી વાંચી સંભળાવ્યું હતું. જે નીચે મુજબ છે.
For Private and Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
ઉડાવાની સગીર મોતીલાલ મૂલચંદને જામનગરથી નસાડી અમદાવાદમાં દીક્ષા આપી. (છોકરાના કાકા પાસેથી મેળવેલી હકીકત) (આ સંબંધી પરિશિષ્ટ નં. ૮ માં ખુલાસે થઈ ગયો છે.) ૨. ચાણસ્માના દલપત ચતુરને નસાડી છુપો રાખેલો ને તેની દીક્ષા
મારવાડમાં થઈ. (બાપ પાસેથી મેળવેલી હકીકત) (આ સંબંધી પરિશિષ્ટ નં ૫ માં ખુલાસે આવી ગયેલ છે.) ૩. મેસાણામાં ઉદર નિર્વાહ માટે રહેલી મારવાડી બાઈના પન્ના નામના
છોકરાને નસાડી અમદાવાદમાં દીક્ષા આપી. (જાતમાહિતિ) (આ સંબંધી પરિશિષ્ટ નં. ૨ માં હકીકત આવી ગઈ છે.) ૪. મેસાણાની વીશીમાં રસોઈ કરતી બાઈને છોકરાને ચોમાસામાં દીક્ષા
આપી શકાય નહીં, છતાં આસો સુદ ૧૧ ના રોજ અમદાવાદમાં દીક્ષા આપી.(ખૂદ આચાર્ય મહારાજ પાસેથી મેળવેલી હકીકત).
આ બાબતમાં છોકરાની સંપૂર્ણ ઈચ્છા અને તેની માતા તથા ભાઈની સંપૂર્ણ રાજીખુશીથી દીક્ષા અપાઈ હતી. તે બાબતમાં તેના મેટા ભાઈએ કરેલ ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ નં. ૧૧. ૫. પાટણના શા. ભેગીલાલ ચુનીલાલના છોકરા કાતિલાલને અમદા
વાદમાં દીક્ષા આપી, કેસ કૅટે ચઢેલો. છોકરાની મા પાસેથી મેળવેલી હકીકત).
ભાઈ કાન્તિલાલની દીક્ષા તેમની રાજીખુશીથી તથા તેમના માબાપની સંમતિથી થયેલી, પરંતુ તેમની મા પાછળથી તેણીના બાપની શીખવણીથી ફરી ગઈ અને કુસુમવિજયજીને કબજે લેવાનો કેસ કરેલ. આ કેસમાં ડીસ્ટ્રીકટ જજ મી. ડેવીસ સાહેબે લંબાણ તપાસ કર્યા બાદ ચુકાદે આપે છે કે “અરજદારની અરજ મંજુર કરવી તે સગીરને હિતાવહ નથી, કારણકે જે જીવન માટે તે છેકરાને અર્પવામાં આવ્યો છે અને
જ્યાં આગળ સુખ અને શાંતિ નિર્ભય છે, તે જીવનમાંથી પાછું લાવવાનું મને કોઈ પણ કારણ જણાતું નથી. તેથી આ અરજી રદ કરવામાં આવે છે.
આ સિવાય રા. મનસુખલાલ ડાહ્યાચંદે તેમની જુબાનીમાં ભાઈ કાન્તિલાલની દીક્ષા વખતને ફેટ રજુ કર્યો છે. તેમાં તેમના માતાપિતા વિગેરેની હાજરી છે અને તેમની ફરીયાદ કરનારી માએ જ છાબ લીધેલી છે એટલે તેમની સંપૂર્ણ સંમતિ હતી-એ નિર્વિવાદ છે. વધુ હકીકત માટે જુઓ પરિશિષ્ટ - ૧૨.
For Private and Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. ઉનાવાના શા. મુળચંદ નહાલચંદના ૬ વર્ષના છોકરાને શંખેશ્વરમાં દીક્ષા
મધ્યરાત્રિએ આપી. (આચાર્ય મહારાજ પાસેથી મેળવેલી હકીકતો (આ સંબંધી પરિશિષ્ટ નં. ૮ માં ખુલાસો થઈ ગયેલ છે.) ૭. મહેસાણાની રતન નામની મારવાડી બાઈના છોકરા શેષમલ પ્રતાપને
વીરમગામ નસાડી દીક્ષા આપી. (વર્તમાનપત્રો ઉપરથી મળેલી)
(આ બાબત પરિશિષ્ટ નં. ૭ માં કહેવાઈ ગઈ છે.) ૮. મહેસાણાના વૃજલાલ શકરચંદને અમદાવાદમાં દીક્ષા આપી.
આ બાબતમાં છોકરાના બાપે જાતે દીક્ષા નિબંધ તપાસ સમિતિ સમક્ષ જુબાની આપી છે, તેમાં જણાવ્યું છે કે તેની સંપૂર્ણ ઈચ્છા અને મારી સંમતિથી તેણે દીક્ષા લીધી છે. જુબાની માટે જુઓ પરિશિષ્ટ - ૧૩.
ભાવનગરના ૧૪ વર્ષના છોકરા પ્રતાપને ત્રણ વર્ષ ઉપર નસાડેલો, તે વીસનગર આવેલે. તેના બાપને તારથી ખબર આપતાં તે લઈ ગયેલ. ફરી તે છોકરાને કેાઈ સાધુએ નસાડેલ. પાછો ઘેર આવ્યો છે. (બાપ પાસેથી મેળવેલી હકીકત)
આ બાબતમાં છોકરાના બાપે શક ઉપરથી ફરીઆદ કરેલી, પરંતુ | છેવટે છોકરા પાછો ઘેર આવી જવાથી, ફરીઆદ પાછી ખેંચી લીધી છે. ૧૦. પાલીતાણાની જશી નામની છોકરીને નસાડી પાટણ લાવેલા, પણ
પાછળથી સગાવ્હાલાં આવી લઈ ગયા. (વર્તમાનપત્રો તથા પાટણના ગૃહસ્થો પાસેથી મેળવેલી હકીકતો
આ સંબંધી પાટણવાળા રા. ભોગીલાલ હાલાભાઈએ તેમની જુબાનીમાં ખુલાસો કર્યો છે કે બાઈ જાતે પાટણ આવેલી, તેની દીક્ષા લેવાની ઈચ્છા હતી, પરંતુ તેનો બાપ તેનાં લગ્ન કરવાનું કહેતા તેથી પાટણ આવેલી. ત્યારબાદ તેનાં સગાંવહાલાં આવીને તેને લઈ ગયા. વધુ માટે જુઓ તેમની જુબાની પાછળ પાને ૧પ. ૧૧. કચ્છની અમૃત નામની સગીર છોકરીને ખંભાત લાવેલ, પણ હકીકત
જાહેર થતાં સરકારે મનાઈ હુકમ કાઢો. (આ સંબંધી પરિશિષ્ટ નં. ૧માં હકીકત આવી ગઈ છે.) ૧૨. વડોદરામાં દસ વર્પની બાળાને દીક્ષા નહીં આપી શકાયાથી, છાણી
લઈ જઈ દીક્ષા આપી. બાપ મરી ગયો છે. (વડોદરાના વર્તમાનપત્ર ઉપરથી)
For Private and Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
આ સંબંધમાં છોકરીની સંપૂર્ણ ઇચ્છા અને તેના માબાપની સંમથિી તેણે દીક્ષા લીધી છે. બાપ મરી ગયાની વાત બેટી છે. તે બાબતમાં તેણીના માતાપિતા તથા દાદાના ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ - ૧૪. ૧૩. દમણના રહીશ ડાહ્યાભાઈના છોકરાને કપડવણજમાં દીક્ષા આપી.
(વર્તમાનપત્રો ઉપરથી)
આ સંબંધી છોકરાના બાપે જાતે દીક્ષા નિબંધ તપાસ સમિતિ સમક્ષ જુબાની આપતાં જણાવ્યું છે કે છોકરો ઘણા વખતથી દીક્ષા લેવાની ભાવનાવાળો હતો અને તેથી મેં મારી સંપૂર્ણ રાજીખુશીથી તેમજ તેની ઈચ્છાથી દીક્ષા અપાવી છે. વધુ માટે જુઓ પરિશિષ્ટ
નં. ૧૫. ૧૪. ડભોઈના સગીરને છાણીમાં છુપી દીક્ષા આપી. વડોદરા સ્ટેટમાં કેસ
ચાલ્યો અને છોકરા પાછો સોપાયા.
આ બાબતમાં છોકરાએ જાતે દીક્ષા લીધી હતી. તેમના મેટા ભાઈએ કબજે લેવા ફરીયાદ કરેલી અને ઉંમર નાની હોવાથી કોર્ટે પાછા પેલે, પરંતુ છોકરાની સંપૂર્ણ ઈચ્છા અને પૂબ ભાવના હોવાથી, છેવટે દીક્ષા લેવાની તેમના ભાઈને રજા આપવી પડી છે અને હાલ તે દીક્ષિત છે. વધુ માટે જુઓ પરિશિષ્ટ નં. ૧૬. ૧૫. અમદાવાદની ૧૦ વર્ષની છોકરી નારંગીને ચાણસ્મામાં દીક્ષા આપી.
(વર્તમાનપત્રો ઉપરથી તથા ઉંઝામાં તપાસ કરવાથી)
આ સંબંધી પરિશિષ્ટ નં. ૬ માં દીક્ષિતનો પોતાનો તથા તેમની સંસારી માતાજીનો ખુલાસે આવી ગયેલ છે. સ. આ બધી બાબતો શી રીતે કહો છો ? જ મેં સુધારક તરીકે તપાસ કરેલી. ૧૬. સરીયદના રહીશ વીરચંદ મગનલાલના છોકરાને પાટણમાં દીક્ષા આપી
અને વીરમગામ લાવેલા, તેનો કેસ ચાલેલે.
આ સંબંધમાં દીક્ષાના વિધિઓએ છોકરાની ઉંમર આશરે ૧૮ વર્ષની હોવા છતાં ખોટી રીતે ૧૩ વર્ષની લખાવી, પૂ. સાધુઓને હેરાન કરવાની બદદાનતથીજ તેના બાપ પાસે કેસ મંડાવેલો, પરંતુ તે બાબતમાં વીરમગામની કોર્ટમાં મેડીકલ ઓફીસરની તપાસમાં તથા છોકરાને જન્મ સટીફીકેટ, તથા પાઠશાળાનું સર્ટીફીકેટ વિગેરે દસ્તાવેજી પુરાવા ઉપરથી તેની ઉંમર ૧૮ વર્ષ કે તે કરતાં અધિક હોવાનું સાબીત થવાથી કેસ | કાઢી નાંખવામાં આવ્યો હતો. વધુ માટે જુઓ પરિશિષ્ટ નં. ૧૭.
For Private and Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭. શહીમાં સગીર છોકરાને અમૃતવિજયે દીક્ષા આપેલી, તેને કેસ
ચાલે છે. (બાફના નામના વકીલના પત્રથી કહું છું.)
આ બાબતમાં વિરોધઓની ખોટી ઉકેરણીથી છોકરાના મામાએ કેસ કેરેલે, પરંતુ બાપ દીકરાએ બંનેએ સાથે દીક્ષા લીધેલી હોવાથી તેમજ છોકરાની સંપૂર્ણ ઈચ્છાથી દીક્ષા આપેલી હોવાથી, કેસ માંડી વાળવામાં આવ્યો હતો. જુઓ પરિશિષ્ટ નં. ૧૮. ૧૮. હીરાભાઈ મંછુભાઈની છોકરી કંચન બહેન ઉ. વર્ષ ૧૭ ને દીક્ષા આપી.
( વર્તમાનપત્ર ઉપરથી )
બહેન કંચન બહેનની ઉંમર ૧૯ વર્ષની છે, એટલે મી. મહાસુખભાઈએ આપેલ દાખલે ખટ છે. તેમજ આ બાબતમાં દીક્ષિતના બાપ જાતે જુબાની આપી ગયા છે અને તે માટે જુઓ તેમની જુબા
ની પરિશિષ્ટ નં. ૧૯. ૧૯. મુળચંદ અદાલતવાળાની છોકરી લીલાવતી ઉં. વર્ષ ૧૫ ને દીક્ષા આપી.
(વર્તમાનપત્રો ઉપરથી) (આ સંબંધી પરિશિષ્ટ નં. ૧૧ માં ખુલાસો થઈ ગયો છે.) ૨૦. ઉત્તમચંદ કાપડીયાની છોકરી કંચન બહેનને દીક્ષા આપી. તેના ધણીએ
લીધેલી તેથી લીધી. (વર્તમાનપત્રો ઉપરથી)
આ બાબતમાં ર. ખીમચંદ ઉત્તમચંદ ઝવેરી જાતે જુબાની આપી ગયા છે. તેમાં પોતે બાઈની ઉંમર ૪૩ જણાવી છે, એટલે સગીરોના દાખલામાં આ દાખલ ટી રીતે અપાય છે. આમ છતાંય તેમની દીક્ષા તે મહોત્સવપૂર્વક અપાયેલી છે, એટલે કાઈપણ સંજોગોમાં તે દક્ષાને અયોગ્ય કહી શકાય જ નહિં. તે માટે જુઓ રા. ખીમચંદભાઈની જુબાની પરિશિષ્ટ ન. ૨૧.
૨૧. ચુનીલાલ વખારીયાની વિધવા છોડી નેમી બહેન ઉં. વ 1 ને દીક્ષા
આપી. (વર્તમાનપત્ર ઉપરથી) (આ સંબંધી પરિશિષ્ટ નં. ૧૧ માં હકીકત આવી ગઈ છે.) સવ દીક્ષા લેવાથી વાળ ખેંચી કાઢવા પડે વિગેરે દુ:ખ છોકરા છોકરીઓ માટે
વિશેષ પ્રકારનું કહેવાય ને ? જ વાળ કાપવા વિગેરેનું દુઃખ નહિં. આતો સામાન્ય વાત છે. નારંગીની
For Private and Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા સંબંધમાં બૈરાંઓ કહે છે કે પહેરવાનું મન થાય, ખાવાનું મન થાય અને તેને અટકાવવામાં આવે તેથી રડે અને છેવટે માર સહન કરવો પડે અને તેથી દીક્ષા છોડે, અને પછી તેમના એકરારો અમે પ્રસિદ્ધ કરીએ. એવું ન બને તે માટે જ આવા દાખલાઓથી શ્રીમંત સરકાર જરૂર આ કાયદે કરે.
(આ વાત ખોટી છે. તે માટે જુઓ પરિશિષ્ટ નં. ૬) સ. સંઘથી આ સુધારો થાય તો કેમ ? જળ સંઘ શબ્દ કહે છે એટલે કહું છું. ગઈ કાલે કહ્યું છે કે સંઘના
પ્રયત્ન નિષ્ફળ જવાથી જ કાયદો માંગીએ છીએ. કૅન્ફરન્સ જુબેરમાં ઠરાવ કર્યો અને યંગ મેન્સ સોસાયટી સુરતમાં મળી અને તેનો વિરોધ કર્યો. તેના પ્રમુખ બકુભાઈ મણિલાલ પણ તેમના ભાષણમાં બોલી ગયા છે કે સાધુ સંસ્થામાં સડે પેઠો છે અને જ્યાં એવા સડેલા સાધુ હોય તેમને કાઢી નાંખવા જોઈએ. અમે ઠરાવ કરીએ એટલે બહિષ્કાર કરે છે. ભયણમાં સાધુઓનું સંમેલન મળ્યું અને તેમાં ઠરાવ થયો કે બાળદીક્ષાથીજ શાસનનો ઉદ્ધાર છે, જે શાસ્ત્ર વિરૂદ્ધ છે.
અગ્ર ભાઈશ્રી કડીયાએ વાંધો લીધે કે આ દલીલનો પ્રશ્ન છે અને જે એકેક વાતનો ક્રોસ કરવામાં આવે તો બધી દલીલો તુટી જાય. સાક્ષીએ જણાવ્યું કે ત્રીજે માણસ વચ્ચે કેમ બોલી શકે ?
પ્રમુખ સાહેબે બન્ને પક્ષને શાંત રહેવાનું કહેતાં શાંતિ થઈ હતી. સવ દીક્ષા લેવાથી ઘણું દુ:ખ ભોગવવું પડે છે અને તેથી સગીર તે માટે
લાયક નથી એમ તમારું કહેવું છે? જ પ્રથમ તે નાના બાળકની સમજ શક્તિ કાચી હોય છે અને તેમને
મોક્ષ મળશે, સારું સારું ખાવાનું મળશે-એવું એવું સમજાવવામાં આવે છે, તેથી બાળકે પોપટની માફક તે પઢે છે અને જ્યારે એમને લાગે છે કે કબજામાં આવી ગયો, એટલે દીક્ષા આપે છે, પરંતુ દીક્ષા આપ્યા પછી માર મારે છે અને તેથી તે ત્રાસીને ભાગી જાય છે. પરણેલાને ભભુતિ નાંખી ભ્રમિત કરવામાં આવે છે, જે કે તે બાબતમાં માનતો નથી. કેટલાકને દેવું ચૂકવીને દીક્ષા અપાય છે અને પછી તે પલાયન થઈ જાય છે. કેટલાક આત્માને ઉદ્ધાર સમજી દીક્ષા લે છે, પરંતુ અંદર ગયા પછી તેને લાગે છે કે આથી સંસા
For Private and Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમાં રહ્યો હોત તે સારું હતું. બેકારીને લીધે કેટલાક દીક્ષા લે છે, પણ ગુરૂ કડક મળે અને ઉપવાસ કરવા પડે તેથી છોડે છે. નસાડી ભગાડીને દીક્ષા અપાય છે, વેચાતા લઈને દીક્ષા અપાય છે અને
ધર્મઘેલાઓ હજારો રૂપિયા આપે છે. . સંન્યાસ દીક્ષા આપ્યા સિવાય પાસે રાખી ધર્મનું શિક્ષણ આપે તો શું વાંધો? જ. હા. પ્રથમ એવીજ પ્રથા હતી. ચેલાને પાસે રાખે, ભણાવે, ચારિત્ર
પાળી શકે તેમ હોય, વ્યાખ્યાન વાંચી શકશે એમ લાગે–ત્યારેજ
દીક્ષા અપાય. સ આ કાયદા દરેક કામને માટે છે ને? જ. હું ધારતો નથી કે બીજી કેમેએ વાંધો ઉઠાવ્યો હોય. બીજી કામમાં
દીક્ષા બહુ ઓછી અપાય છે. અમારામાં વધારે દીક્ષા અપાતી હોવાથી આટલે ઉહાપોહ થયો છે. અને એથી જ જૈન કેમમાં ભાગલા પડી ગયા છે અને એટલાજ માટે હું આપને વિનંતિ કરું છું કે આપ
વચ્ચે પડી અમારા ઝઘડાનો અંત આણો તો આભાર. સક્રિશ્ચિયનમાં દીક્ષા અપાય છે તેની માહિતિ છે? જ નથી. સ, દિગંબર તથા સ્થાનકવાસીઓનો પણ વિરોધ નથી. જ હા. તેઓની પણ તકરાર નથી. સમૂર્તિપૂજકનીજ તકરાર છે ને ? જ હા. અમારામાં બે મત છે. સવ વસ્તી કેટલી ? જ બાર લાખ. સવ ગાયકવાડ રાજ્યમાં કેટલી ? જ૦ પીસ્તાલીસ હજાર. સ દીગંબર અને સ્થાનકવાસીની વસ્તી કેટલી ? જ દગંબર અને સ્થાનકવાસી બન્ને મળી અડધા. તેઓ બન્નેની કોઈ
તકરાર નથી. સ, સગોરને સંન્યાસ દીક્ષા આપે તે યોગ્ય કે કેમ ?
For Private and Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
080
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
મારા ઉપર નનામા કાગળા આવે છે કે અયેાગ્ય દીક્ષા અપાય છે. ઘણા મોટા ભાગ એવા છે કે જે નબળેા છે અને સાધુ વિરૂધ્ધ ખેાલવું તે પાપ માને છે. પણ મનમાં સમજે છે કે સુધારા થાય તે સારૂ. દીક્ષા છેાડી પા આવનારને તેની મિલ્કતને વારસા મળે કે નહિ ? વહેંચાઈ ગઈ હાય તો શું થાય?
સ
જ અત્યારે તે પાછા આવીને ભેગાં રહે છે. પરંતુ મિલ્કત ડીવાઈડેડ થઇ ગઈ હોય એવા દાખલા બન્યા નથી.
ખાઈ લીલાવતીએ તેના દીક્ષિત ધણી ઉપર ભરણપોષણના દાવા કરેલા અને કાર્ટે રૂા. ૨૫ નું હુકમનામું કરેલું. કેસ હાઈકોર્ટે ગયા અને હાઇકૅાટે રૂલીંગ કર્યું તે વધુ તપાસ માટે પાછે કૈસ અમદાવાદ મોકયેા. કહેવાનું તાત્પ એ છે કે આવા કેસા અત્યારે ઉભા થાય છે. માટેજ સરકારે વચ્ચે આવવાની જરૂર છે. ॰ લગ્ન કરતી વખતે પ્રતિજ્ઞા કરે છે તે પ્રતિજ્ઞાનેા ભોંગ થાય છે ને? oro લગ્નમાં પતિ, પત્નિને પાળવા માટે બંધાય છે. દીક્ષા લેનાર તે પ્રતિજ્ઞાનેા ભંગ કરે છે.
સ॰ તેા પછી તેવી દીક્ષા ન થવી જોઇએ ને ?
γο
નજ થવી જોઇએ.
સ॰ શાસ્ત્રમાં શું છે?
જશાસ્ત્રમાં ગમે તે લખ્યું હોય, પણ આવા ક્રેસ થાય તેના કારણે। શેાધી, તેવા કૈસા થતા ગવર્નામેન્ટે અટકાવવા જોઇએ.
સ॰ કાયદામાં સુધારા કરવાની જરૂર છે ?
જ॰ મે મારા સ્ટેટમેન્ટમાં સુધારા સૂચવ્યા છે. ૩૦ વર્ષની ઉંમરનાને ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટની પરવાનગી લેવી જોઇએ. તેના કારણેા મે સ્ટેટમેન્ટમાં બતાવ્યા છે.
સ॰ માણસ ઉંમરલાયક હાય અને દીક્ષા લે તે ?
જ ઉંમર લાયક હાય તા પણ મા–બૈરી હોકરાને રખડતા મૂક્યા હોય, અને સુખાતે લાગે તેા ના પણ પાડે.
સ॰ સ્વતંત્રતા ઉપર કાપ મૂકયા ગણાય ને ?
070 પણ તેથી લીલાવતી કેસ જેમ અન્યા તેમ ન બને તે ?
સ કાયદામાં જ જો આ બાબત રાખી હોય તે કેમ?
For Private and Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
જ તે પણ વધે નહિં. બૈરી છોકરાં રખડતાં મૂકી દીક્ષા લે તે આપ
નાર અને અપાવનાર બંને ન્હેગાર ગણવા જોઈએ. સગીર હોય અને પરણેલે હોય, તે દીક્ષા લે તે પણ ઉપર જણાવ્યા પ્રમાણે
ગૂન્હેગાર ગણાય. સવ શિક્ષા સંબંધમાં શું કહે છે ? જળ શિક્ષા સંબંધમાં ઘટાડો તે પણ મને વાંધો નથી. મારું તો માનવું
છે કે ગૂન્હેગારોને શિક્ષા થવી જોઈએ. જે શિક્ષા રાખો તે ઠીક છે.
અત્રે ગીરધરલાલ પરશોતમદાસે અનવર કાવ્ય રજુ કર્યું. અને તેમાં નો ફકરે વાંચી, જણાવ્યું કે તીર્થકરે કલમો પઢીને મોક્ષે ગયા છેએમ લખેલું છે અને તે સાક્ષીએ છપાવેલું છે. રા. ગોવિંદભાઈ–પણ તે જૈન છે ને ? એટલે એ દલીલની જરૂર નથી. અત્રે વાડીલાલ વૈઘે જણાવ્યું કે વચ્ચે બીજા દખલગીરી કરશે તો કામ શી રીતે ચાલશે?
સાક્ષીએ તે સંબંધમાં ખુલાસો કર્યો કે તે પુસ્તક મેં પ્રસિદ્ધ કર્યું છે અને તે અનવર કાજીએ લખેલું છે, તેમાં ફેરફાર કરવાનો મને અધિકાર નથી. જેમ હિંદુને ગાયત્રી, ખ્રિસ્તિઓને બાયબલ, ને મુસલમાનને કલમે, એમ કાજ સાહેબ બધા ધમને સમાન માનનારા હતા, તેથી પોતાના મંત્ર મુજબ ભાવનાથી તે લખી ગયા છે. તેનો અર્થ એ છે કે કલમાની “કળ' મુજબ વર્તવાથી મોક્ષ મેળવે છે. મને દીલગીરી થાય છે કે કલમાની કળને અર્થ તેઓ સમજતા નથી.
For Private and Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
વાડીલાલ મગનલાલ વિઘની જુબાની.
તા. ૬-૭-૩૨ ઉં. વ. ૩૬, રહીશ-વડોદરા, શરૂઆતમાં સાક્ષીએ વાંધો લીધો કે બીજા પક્ષના માણસે વચ્ચે દખલ કરશે તે હું જુબાની આપવા ખુશી નથી. તેમને કાંઈ જાણવું હોય તે લેખીત આપને આપે અને આપ મને પૂછે. તેમ નહિં થાય તે વાતાવરણ ગરમ થશે. સ એ ભાઈઓ પણ જૈન છે ને ? જ હા. પણ અહિં પ્રેક્ષક તરીકે છે, સમિતિના સભ્ય નથી. સ, કાયદે કરવો કે નહિં ? અગર તે બાબતમાં સંઘ કાંઈ કરી શકશે ? જ૦ સંઘ પિતે આંતર વ્યવસ્થા કરે તો તે ઉત્તમ છે. સને ૧૯૧૨ માં
સાધુ સંમેલન વખતે પ્રથમ પ્રયાસ કરેલો. સ સાધુ સંમેલનની તમને માહિતિ છે? જ હા. ત્રણસો સાધુઓ પૈકી આત્મારામજી મહારાજના સંઘાડાના
૧૦૦ સાધુઓ મળેલા. તેમને લાગેલું કે રીતિથી વિપરિત કામ થાય છે અને તેમાં સુધારો નહિં થાય તે માટે વિક્ષેપ થશે, તે માટે મળેલા. આચાર્ય કમળસૂરિના પ્રમુખપણા નીચે વડોદરામાં એકઠા થયેલા. તે વખતે કેટલાક ઠરાવે થયેલા, તેમાં દીક્ષા સંબંધી પણ ઠરાવ થયેલા અને તે સંબંધી પ્રમુખશ્રીએ વિવેચનમાં પણ નસાડીભગાડી દીક્ષા આપવી, એ સારું નથી–એમ જણાવ્યું હતું. ઠરાવ એ કરેલો કે દીક્ષા માટે આવે તેને એક મહિને પાસે રાખો, તેની દીનચર્યા જેવી, ચારિત્ર પાળી શકે તેમ છે કે કેમ વિગેરે તપાસ કરી પછી દીક્ષા આપવી.
આ સંમેલનના પ્રમુખશ્રીની સહી સાથેના અસલ ઠરાવો રજુ કરવામાં આવ્યા નથી. વધુ ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ ન. ૨૨. સ. શાસ્ત્રમાં પણ આવી આજ્ઞા છે ને ? જ હા. પણ તેથી વિરૂદ્ધ વર્તન થવાના હિસાબે આ ઠરાવો કરવા
પડયા. તે વખતના દરેક છાપાઓએ આ કરાવે વખાણ્યા છે અને આ ઠરાવો શાસ્ત્ર વિરૂદ્ધ છે એમ કેઈએ પોકાર કર્યો નથી. જે કોઈ તેમ કહે તો તેનો રદીઓ આપવા હું તૈયાર છું. મુળચંદજી મહારાજના સંઘાડાવાળાઓએ પણ સંમેલન ભરી તેવા ઠરાવ કર્યો. બુદ્ધિસાગરસુરિ, વિધર્મસુરિ વિગેરે વિદ્વાન મુનિરાજોના પણ તેને મળતાજ
For Private and Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
મત છે. પણ ખીન્દ્ર જેએ પરિણામ શું આવશે તે જોયા વગર દીક્ષા આપતા, તેથી એ સંધાડા વચ્ચે વૈમનસ્ય થયું અને તેમાં ફાટફૂટ થઈ અને ઝધડા થયા. ગુજરાતમાં તપાગચ્છના સાધુએ વધારે હાવાથી ગુજરાતમાં ઉહાપાહ વધારે છે. પાયચંદ ગચ્છ, અંચળ ગચ્છ વિગેરેમાં ઉહાપાહ નથી. બીજે કૈસા થતા હાય તેા પણ બહુ એછા. જનસમુદાય તે ગાડરીયા પ્રવાહે ચાલે તેવા હોય છે, એટલે વધારે જાણકારની પાછળ દોરાય એ સ્વાભાવિક છે. બન્ને પક્ષના લખાણા જીએ, તેા એક પણ સારા ધાર્મિક વિદ્વાન લેખક અમારા શ્રાવકામાં નિહં જડે. બલ્કે અમારામાં બહુ એછા છે, એટલે સંધ દ્વારા કઈ થઈ શકતું નથી.
મૂલચંદજી મહારાજના સંધાડાએ સંમેલન ભરીને ઠરાવેા કર્યાંની વાત ખોટી છે તેમજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી કે શ્રી વિજયધર્રસૂરિ વિગેરે મુનિરાજોના મત સંમેલનને મળતા છે, તેને કાઈ પુરાવા રજુ કર્યો નથી, એટલે તે વાત માનવા લાયક નથી.
સ નાના બાળકને દીક્ષા આપે તે તે વિદ્વાન થાય—એમ કેટલાક કહે છે, તે સંબંધમાં તમે શું કહા છે?
છીએ અને તેથી
આચાય જોઈ શકે
જ॰ જેમ હિંદુ ધર્મીમાં બ્રહ્મચર્યાશ્રમ-ગૃહસ્થાશ્રમ-વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્થાશ્રમ એમ ચાર આશ્રમે છે, એમાં છેલ્લે સન્યસ્થ છે, તેમ અમારામાં પ્રથમ વિદ્યાભ્યાસ કરે, મનુષ્યત્વ વ્રત અંગીકાર કરી સમકિતધારી બને, શ્રાવકની ૧૧ કરે, એટલે સાધુના આચાર વિચાર બરાબર સમજે અંગીકાર કરી શકે. અમે પૂર્વ જન્મને માનીએ તે વખતના પુણ્યક ઉદયમાં આવે અને બાળ છતાં બુદ્ધિમાં અબાળ હાય, તેવી શક્તિ ધરાવતા હોય અને કે આને દીક્ષા આપ્યાથી ધ્યેય થશે તેાજ દીક્ષા આપે અને તે લઇ શકે. પણ સાધારણ માટે તે! ઉપર કહ્યો તેજ રાજમાર્ગ છે. તે માટે ઓછામાં ઓછા ૮ વર્ષ અને વધારેમાં વધારે ૬૦ વર્ષની મર્યાદા શાસ્ત્રમાં છે. છ આરા કહેવાય છે. હાલ પાંચમા આરા છે. ચેાથા આરામાં શ્રી રૂષભદેવ અને શ્રી મહાવીર સ્વામી થઈ ગયા, તે અરસામાં અતિમુક્તિ મુનિનેા ૮ વર્ષની દીક્ષાના એકજ દાખલા મળી આવે છે. તીર્થંકરા ૨૪ છે, તે પૈકી ૨૨ તીર્થંકરાએ બાળપણામાં દીક્ષા લીધી નથી અને શ્રી નેમિનાથ અને શ્રી મલ્લિનાથે બ્રહ્મચારીપણે દીક્ષા
For Private and Personal Use Only
પ્રાપ્ત કરે, ખાર ડિમાએ વહન
ત્યાર પછી દીક્ષા
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ
αγο
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
લીધી છે. જેમના ગણધરા પટ્ટ શિષ્યાએ પણ બાળપણમાં દીક્ષા
લીધી નથી.
બાળક એટલે ?
આઠ વર્ષ સુધી બાળ. સગીર શબ્દ શાસ્ત્રમાં નથી. શાસ્ત્રમાં વ્યક્ત અને અવ્યક્ત એ વ છે. ૧૬ વર્ષ સુધી મૂછના દોરા છુટતા નથી, એટલે અવ્યક્ત અને તે પછી વ્યક્ત કહી શકાય.
સ તીર્થંકરાએ વ્યક્તપણે દીક્ષા લીધેલી કે અવ્યક્તપણે ? જ તીર્થંકરાએ વ્યક્ત દશામાં દીક્ષા લીધી.
સ
કાયદામાં સગીરની ઉંમર છે તે બરાબર છે ?
જ શાસ્ત્ર પ્રમાણે ૧૬ વર્ષ, પણ લેાકેાક્તિ પ્રમાણે સાળે સાન અને વીસે વાન કહે છે, એટલે મોટી ઉંમર રાખી હોય તો પણ વાંધા નથી. શાસ્ત્રમાં દીક્ષા લેનાર પ્રથમ ગુરૂ પાસે રહે; છ મહિનાના પરિક્ષા કાળ બતાવ્યા છે. યેાગ્ય હાય તા વહેલા તૈયાર થાય અને કદાચ મેાડા પણ તૈયાર થાય, તેા પણ લાયક છે એમ ખાત્રી થયા પછીજ દીક્ષા આપે.
સ॰વડાદરામાં દીક્ષા કેમ અપાય છે ?
જ॰ ગુરૂ પાસે રહે, ચાર છ મહિના રહે અને પોતાના વર્તનથી સાખીત કરી આપે કે સાધુપણું પાળી શકાશે તેાજ દીક્ષા અપાય, પણ આજ આવે તે આજેજ નહિં. અમારે પોતાને ત્યાંથી પણ દીક્ષાએ અપાવેલી છે. અમારે ત્યાં જમે, ચાંલ્લા કરીએ, રૂપીયા આપીયે, વરઘેાડા કાઢીએ, પાલખીમાં બેસાડીએ, પૈસા આપીએ તે રસ્તામાં ઉછાળે અને ગુરૂ પાસે જાય. સમવસરણમાં તીર્થંકરની પ્રતિમા ચારે આજી રાખીએ છીએ અને એ રીતે દીક્ષા લે.
શ્રી હરિભદ્રસૂરિ પંચાસકમાં લખે છે કે સમવસરણ પાસે ઉભે રાખી આંખે પાટા બાંધવા અને હાથમાં કુલ આપવું. પુલ નાખે અને અંદર પડે તેા દીક્ષા આપવી. ન પડે તેા બીજી વખત નાંખવું, ત્રીજી વખત નાંખવું. એમ કરતાં જો પુલ નજ પડે તેા દીક્ષા ન આપવી, એમ હિરભદ્રસુરિ લખે છે. ધીરજવાળા પુરૂષ સમક્તિને પ્રાપ્ત કરી પછી દીક્ષા લે તો તે ઉત્તમ છે. ધર્મબિંદુમાં પણ માજીદ છે.
( ખુલાસા માટે જીઆ શાસ્ત્રીય પુરાવા )
સ દીક્ષા કયી ઉંમરે આપવી ?
For Private and Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ. એ કંઈ કહી શકાય નહિ. કઈ સગીરપણે દીક્ષા લઈ શકે અને કે
વૃદ્ધ થાય તો પણ ન લઈ શકે. હું તે કહું છું કે સંન્યાસ દીક્ષા
પ્રતિબંધને બદલે “સંન્યાસ દીક્ષા સંરક્ષક નિબંધ’ કરવો જોઈએ. સવ વડોદરા સંમેલનમાં શ્રાવક હતા ?
જ સંમેલન વખતે સ્થાનિક મળને લગભગ ૨૦૦૦ શ્રાવકો એકઠા થયા
હતા. એટલે આટલા બધા શ્રાવકેની હાજરીમાં ઠરાવ થયેલા, તે પ્રમાણે ૧૯૬૮ થી અમારા વડોદરામાં સંઘની સંમતિથીજ દીક્ષા આપીએ છીએ. અને બીજી દીક્ષાઓની માહિતિ નથી. સંઘ એટલે વહીવટદાર, સેપિલ હોય તે કામ કર્યા કરે. મુસદો બહાર પડયા પછી અહીં રા. ડાહ્યાભાઈ મગનલાલ હરિભક્તિના પ્રમુખપણ નીચે વડેદરાના શહેરીઓની સભા મળી હતી, ત્યારે મેં જ કહ્યું હતું કે બધી વ્યવસ્થા કરે તે હંજ જઈને શ્રી મહારાજ સાહેબને કહ્યું કે કાયદાની જરૂર નથી. પણ એવી સ્થિતિ નથી માટેજ કાયદે માંગીએ છીએ. આપણા શ્રીમંત મહારાજા સાહેબે નિબંધમાં ખુલાસો કર્યો છે કે ધર્મમાં દરમ્યાનગીરી કરવા માંગતા નથી, તે શુભ ઉદ્દેશ બરાબર છે, એ સમજીને અંકુશ મુકાશે તો પણ ઝઘડા થતા અટકશે અને અંદર અંદર લડતા બંધ થઈશું. પ્રથમ સંઘની સત્તા હતી. અમદાવાદનો સંઘ ગુજરાતમાં મોટો ગણાય તે ખરું. સકળ સંઘે એકઠા મળી ઠરાવ કર્યો છે તે ભલે, પણ ૫૦૦૦ માણસ તો આ કાયદો થવો જોઈએ એમ ઈચ્છતા હશે. ૧૦૦૦૦ એવા હશે કે જેઓ ધમાલ ઈચ્છતા નથી. ડૉ. બાલાભાઈના પુત્ર કેશુભાઈ વિગેરે ૧૦-૧૫ ગૃહસ્થોની સહીથી એક નિવેદન પણ આ કાયદો થવા માટેનું બહાર પડયું હતું. એટલે અમદાવાદમાં પણ પણ છે, એટલે એક પણ સંઘની સત્તા રહી નથી. જૈને માટે આખા હિંદની પ્રતિનિધિ સંસ્થા બે છે. એક આણંદજી કલ્યાણજીની પેઢી અને બીજી કૅન્ફરન્સ, પણ કૅન્ફરન્સ હાલ પ્રતિનિધિ છે તેમ કહી શકાય નહિં. પાંચ લાખમાંથી ૫૦ હજાર વિરૂદ્ધ તેથી એકમત નથી. એટલે હવે કોઈની એવી શક્તિ નથી કે ઠરાવ કરાવી અમલ કરાવી શકે. કૅન્ફરન્સ કરાવ કર્યો છતાં તેને અમલ થયો નહિ. તેમ છતાં અંદર અંદર સમજુત થાય અને સુધારે થાય છે તેમ કરવા અમે ખુશી છીએ. તેમ થાય તે કોન્ફરન્સ તરફથી બાલાભાઈ ડૉક્ટરને કુલ મુખત્યાર નીમીએ છીએ. આપ પ્રમુખશ્રીને માટે પણ અમને પૂર્ણ વિશ્વાસ હોઈ આપને
For Private and Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
મધ્યસ્થ તરિકે નીમીએ અને સામે પક્ષ તેના તરફથી એક પ્રતિનિધિ આપે, તે મળી આપ જે નિકાલ કરે તે અમને કબૂલ છે.
અમદાવાદના શ્રી સંધે નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈના અધ્યક્ષપણ નીચે એકત્રિત મળીને સં. દી. પ્ર. નિબંધના વિરોધનો ઠરાવ કર્યો તે વખતે કેઈએ પણ તેને વિરોધ કર્યો નથી, એટલે સાક્ષીનું કહેવું કેટલું સત્ય છે તે વાંચક વિચારશે. અમદાવાદના સમસ્ત સંધનો ઠરાવ આ પુસ્તકના ૨૭ મા પાને પ્રસિદ્ધ થયો છે.
શ્રી બાપાલાલ ચુનીલાલ ઝવેરીએ બીજા પક્ષ તરફથી જણાવ્યું કે અમારે કબૂલ છે.
રા. ગોવિંદભાઈએ જણાવ્યું કે તે સારી વાત છે પણ તમે અંદર અંદર સમજી પ્રયત્ન કરે તો સારું. પરિણામ આવશે. મારી જરૂર નથી.
સાક્ષી–રાજ્યનો મુસદો બધા માટે છે અને બીજામાં પણ સંન્યાસ દીક્ષા અપાય છે તેથી કાયદે બધાને માટે થાય તે સારું છે. સવ કાયદાનો અમલ થઈ શકે ? જ હા. થઈ શકે, પણ હાલન મુસદો અપૂર્ણ છે, તેમાં સુધારાની જરૂર છે.
આ રાજ્યનો વતની બહાર જાય અને દીક્ષા લે તો તે ચાલી શકે નહિં–એમ છે, તેના બદલે કોઈ બાળકને નસાડવામાં આવે અને બીજે દીક્ષા આપે કે અપાવે તેમને ગૂન્હેગાર ગણવા જોઈએ. કાયદો થાય તે એક લાભ અમને થાય કે પાટણ, ચાણસ્મા વિગેરેમાં
ઝઘડા થાય છે તે ન થાય. સ, બીજે ઝઘડા થાય છે ? જ ઓછાવત્તા ગુજરાતમાં બધે થાય છે. અમદાવાદ, ખંભાત, જામનગરના
એક બે દાખલા સાંભળ્યા છે. પણ જ્યાં વધારે ખાતર પડે ત્યાં પહેલાં જાગે, તેમ આપણે પહેલા જાગ્યા. ગઈ કાલેજ છાણમાંથી એક છોકરે ભગાડવામાં આવ્યો છે. ૨૫ દિવસ પહેલાં પણ એક
છોકરે ગયા હતા, તે પાટણ વિગેરે ઠેકાણે રખડીને પાછો આવ્યો છે. સ૦ છોકરાં વેચનારાં આ રાજ્યમાં છે ? જ દીક્ષા લેનારની અગવડતાઓ દુર કરે અને અનુમોદના કરે અને
દીક્ષા આપે તો પુન્ય મળે છે એવી માન્યતા છે. સ્વાર્થ યા
For Private and Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ લાલચથી કેટલાક કરે છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. છેકરે સગીર પણ માબાપની સંમતિ સાથે લઈએ છીએ એમ કહે છે. એમાં દીક્ષા વિક્રય પણ થાય. અડચણ દુર કરીએ તો પુન્ય, એટલે અમૂક રકમ . પણ આપે. સવધારે ચેલાવાળાને વધારે માન મળે છે ? જળ જનસમુહ કદાચ કહે તેથી શું ? પણ જીવન સુધરે તેવા યોગ્ય હોય
તે દીક્ષા આપવી. સંખ્યા વધારવી નહિં. હરિભદ્રસુરિજી કહે છે કે જૈન દીક્ષા રસાયણ છે, એટલે તે ગ્રહણ કર્યા પછી બરાબર પરહેજી રાખશે એટલે પાળશે તે તરી જશે, નહિંતર ગબડશે. માટે ક્રમે કમે ચડવું એ બહેતર છે. દીક્ષા એટલે ત્યાગ. વર્ષ તે સાધન છે. ચારિત્ર લીધા વિના ગૃહસ્થપણે પણ કેવળજ્ઞાન પામ્યાના દાખલા શાસ્ત્રમાં છે. લાવણ્યવિજયને છંદ દરરોજ સવારે શ્રાવકો બોલે છે, તેમાં લખ્યું છે કે યતિલક જે ચેલા વેચાતા લઈને દીક્ષા આપે છે, તે પિતાનું શું સાર્થક કરવાના હતા ? યૌવન વયે પણ માબાપને પૂછીને દીક્ષા લીધેલાના દાખલા મળશે. શીવકુમારને માબાપ રજા આપતા નથી, તેથી નિયમ લે છે કે જ્યાં સુધી રજા ન આપે ત્યાં સુધી આહારપાણી ત્યાગ છે. તેમને ભાઈબંધ છે, તે આવીને તેમને નમે છે. ત્યારે તેને કહે છે કે આ શું? ભાઈબંધ કહે છે કે તમે સાધુ છો. ત્યારે કહે છે કે શી રીતે ? ત્યારે તે બધી હકીકત સમજાવે છે. એ રીતે બે ઉપવાસ અને ત્રીજે દિવસે આંબેલ કરી એટલે લખું અનાજ ખાઈ આયુષ્ય પુરું કરે છે. પછી બીજા ભવમાં સુધમોસ્વામીની દેશનાથી વૈરાગ્ય થાય છે. પિતાના લગ્ન કરેલાં છે. ૩૨ કન્યાઓ પરણેલા છે. રાત્રે પ્રભવો ચોર ચોરી કરવા આવે છે ત્યાં પણ ધર્મની જ ચર્ચા સાંભળી પ્રભવો ચાર અને બધી સ્ત્રીઓ પ્રતિબોધ પામે છે અને દીક્ષા લે છે.
પિતાની સાસુની દીક્ષાનો દાખલો આપતાં જણાવ્યું કે મારા મામાજીનો વિરોધ હતિ તો પણ તેઓ અડગ રહ્યા. ૪૦ વર્ષની ઉંમર હતી. ત્રણ છોકરા હતા. ત્રણ વખત તેમને મારા મામાજી પાછા લાવેલા. મારી સાસુ જીવે છે. છેવટે થાકીને રજા આપી અને
રતલામમાં દીક્ષા થઈ સ, રતલામમાં પ્રતિબંધ છે ને ? જ પ્રતિબંધ છે પણ તપાસીને અપાય છે. પણ જેને ખરે વૈરાગ્ય થયે
હોય તેને કોઈ રોકનાર નથી.
For Private and Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭ અત્રેના વૈદ્ય બાપુલાલની છોકરીનો વિવાહ કરેલો. તેને દીક્ષા લેવી હતી, એટલે ગૃહસ્થાશ્રમ ન માંડે. છેવટે ત્રીજે વરસે વરઘોડે કાઢી દીક્ષા આપી. એટલે ખસ વૈરાગીને નાસભાગ કરવાની કશી જરૂર નથી.
આર્ય રક્ષિતસૂરિ ૨૨ મે વર્ષે કાશીથી ભણીને આવ્યા. વધારે ભણેલ હોવાથી રાજાએ સામૈયું કર્યું. મા જૈન હતી અને બાપ બ્રાહ્મણ હતા. માને પગે લાગ્યો છતાં માએ આશિર્વાદ ન આવે અને કહ્યું કે બધું ભણ્યો પણ દ્રષ્ટિવાદ ભણ્યો નથી, માટે તે ભણીને આવ. આથી તે ભણવા માટે તેઓ ગયા. રસ્તામાં મુનિને સમાધિમાં ઉભેલા જોયા, એટલે તેમને કહ્યું કે મને દ્રષ્ટિવાદ શીખવો. મુનિએ કહ્યું કે દીક્ષા લીધી હોય તે શિખાય. ત્યારે તેમણે કહ્યું કે મને દીક્ષા આપ. મુનિએ પૂછ્યું કે રજા લઈને આવ્યો છું? તેમણે કહ્યું કે માતાજીની ગર્ભિત રજા છે, પણ બાપની નથી. આમ છતાં બીજે ગામ જઈ દીક્ષા આપી. એટલે તેમની દીક્ષા નિષ્ફટિકા વાળી થઈ. શાસ્ત્રમાં પરવાનગી વગર દીક્ષા આપે તો તેવા સાધુઓને ચોર કહ્યા છે. પરિશિષ્ટ પર્વમાં કહ્યું છે કે વીરના શાસનમાં શિષ્ય ચોરીનો આ પ્રથમ દાખલો છે.
આયંરક્ષિતસૂરિએ ૧૧ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેમની દીક્ષામાં તેમના પિતાની સંમતિ ગુરૂએ લીધેલી નહિં, જેથી દીક્ષા આપનાર ગુરૂને શિષ્યચોરીને દેપ લાગ્યો અને જૈન દર્શનકારેએ સાફ શબ્દમાં શિષ્યચોરી જણાવી, પરંતુ આર્યરક્ષિતસૂરિની દીક્ષાને અગ્ય ગણી નથી કે તેમને સાધુ માનવા નહિં તેવું કોઈ પણ સ્થળે જણાવ્યું નથી. ઉલટું તેઓ તો મહાન સમર્થ પૂર્વાચાર્યોમાં ગણાય છે. જૈનશાસ્ત્રોમાં ૧૬ વર્ષની ઉંમર સુધીજ વાલીની સંમતિ આવશ્યક જણાવી છે, એટલે આરક્ષિતસૂરિની ઉંમર દીક્ષિત થતી વખતે જે ૨૨ વર્ષની હોય તો શિધ્યારી કહેવાય નહિં. આથી શ્રી યુગપ્રધાન ચંડિકામાં દર્શાવેલ આર્ય રક્ષિતસૂરિની દીક્ષિત થતી વખતની ૧૧ વર્ષની ઉંમર યોગ્ય ઠરે છે. વધુ ખુલાસા માટે જુઓ શાસ્ત્રીય પુરાવા
સવ ત્યારે સારું શું ? જ સારું એ કે સંન્યાસ સંરક્ષક નિબંધ કરવો, ને જેને દીક્ષા લેવી હોય
તેની પાત્રતા–ોગ્યતા વિગેરે જોઈ છ માસ પરિક્ષા કરી ગુરૂ સંમતિ આપે. પ્રથમ માબાપની સંમતિ, પછી સંઘની સંમતિ. છ મહિના સુધીમાં યોગ્ય ન દેખાય તે બાર મહિના રાખે, પછી દીક્ષા આપે.
For Private and Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮ સંધે જોવું જોઈએ કે સગીર હોય અને પરણેલે હેય તે તેના મીબાળકોને માટે વ્યવસ્થા કરી છે કે કેમ! કાયદા તે સંસાર છોડ એટલે તેને મૃત માને છે. પણ જો તે ૧૮-૨૦ કે ૨૧ વર્ષની ઉમરનો થાય અને પાછા આવે તે તેની મિલ્કત વિગેરેનો હક્ક કાયમ
રહેવો જોઈએ. સહ સંમતિ વગર સગીરને નસાગ્યાના દાખલા છે ? જ જાત માહિતિ નહિં. પેપરમાં એવા ૨૫ દાખલા બતાવું. સારા વિ
શ્વાસપાત્ર માણસે કહેલા ઘણા દાખલા જાણું છું. પાદરામાં મોહનલાલ વકીલ છે તેમની પાસે ઘણે પુરા છે. રા. ન્યાયમંત્રી-સગીરની મિલ્કત એટલો વખત ક્યાં જાળવવી ? રા. ગોવિંદભાઈ-આણંદજી કલ્યાણજીની પેઢીમાં રાખે તેજ બને.
આવું કોણ માથે લે ! સ૦ દીગબરમાં સગીર સાધુએ થાય છે ? જ દીગંબરમાં નગ્ન રહેવાનું હોય છે, તેથી સાધુઓ અલ્પ થાય છે.
દીક્ષિત થાય તે ૨૪-૨૫-૩૦ એવી મેટી ઉંમરના હોય, એટલે
સગીર ઉમરના થતા નથી. સત્ર સ્થાનકવાસીમાં થાય છે? જ ૧૬ વર્ષના મળી આવે. હમણાં રાજકોટમાં તેમનું સંમેલન મળ્યું.
તેમાં નાની ઉંમરના ભાઈ કે બાઈને દીક્ષા ન આપવી એ
ઠરાવ કર્યો છે. સ. પાલીતાણામાં અને ભાવનગરમાં અટકાયત છે તે જાણે છે ? જ પાલીતાણાની ખબર નથી. ભાવનગરમાં પટણી સાહેબે સંધને લખેલું,
તેથી સંઘે ઠરાવ કરેલ. સરતલામ અને જોધપુરમાં પ્રતિબંધ છે તે જાણો છો? જ મેં સાંભળ્યું છે. સકાયદા પ્રમાણે સગીર ૧૮ વર્ષની ઉંમર પછી મિલ્કતને વહીવટ
કરી શકે છે પણ ત્યાંસુધી કરી શકે નહિં. તો તે પહેલાં સગીરપણે દીક્ષા લે, ને તેથી મિલ્કતનો બધે હક્ક ઉઠાવી લે છે તે લાયક
ગણો છો કે નહીં? જ૦ ના. સ. આઠ વર્ષ પછી શિક્ષણ આપી ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા આપવામાં
આવે તે ધર્મ વિરૂદ્ધ કહેવાય ? જ૦ ૮ પછીના અને ૧૮ પહેલાંના માટે સંમતિ જોઈએ અને સંમતિ
For Private and Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
હાય, તેમને માટે એક એવું ખાતું ખાલવું જોઇએ કે જ્યાં અભ્યાસ કરવામાં આવે અને તે પછી તેને યાં જવું હેાય ત્યાં જાય.
સ॰ નિવૃત્તિ અને પ્રવૃત્તિ માર્ગ જાણ્યા સિવાય દીક્ષા આપવી તે યાગ્ય છે?
જ
ના.
સ
αγο
સ
સ॰ માસને ૧૬ કે ૧૮ મે વર્ષે ગૃહસ્થાશ્રમની ઇચ્છા થાય. તેવી જાગૃતિ થયા પછી વૃત્તિ જાણ્યા સિવાય દીક્ષા આપવી ચાગ્ય છે !
જ ના. પછી અપાય તે સારૂં, છતાં મને
પેાતાને વીસ વર્ષની વય
સંપૂર્ણ રીતે યોગ્ય લાગે છે. એ વ ો વધારે રહે તેા શાસ્ત્ર ડુબી
જતું નથી. ધર્મી રસાતાળ જતા નથી.
દીક્ષા લઈ પાછા આવવું તે ઇષ્ટ છે?
ના. તે ઈષ્ટ નથી.
નાની વયમાં દીક્ષા લેનાર વિદ્વાન ચાય–એમ કાયો ન કરવાનું કહેનારા કહે છે, તેમાં તમે શું માને છે ?
જ॰ ચારિત્રને વય કે વિદ્વતા સાથે સંબંધ નથી. વિદ્વાન હોય પણ ચારિત્ર ન હોય તો નકામું. અભ્યાસ કરવાવાળા સંસારમાં રહી પણ અભ્યાસ કરી શકે છે.
સમોટી ઉંમરે દીક્ષા લે તે! હરકત આવે ?
જ તેને આધાર બુદ્ધિ ઉપર છે. ઉંમર ઉપર નહિ. સમુદ્ધિસાગરે કયારે દીક્ષા લીધેલી ?
070 ૧૫-૧૬ વર્ષની વયે દીક્ષા લીધેલી.
અત્રે સાક્ષીએ સૂચના કરી કે જુબાનીએ લેા છો તે ઠીક છે. બન્ને બાજુના માણસા જુદા જુદા મુદ્દાઓ રજુ કરશે, પણ શાસ્ત્રાને નિચોડ જાવા હોય તે! તટસ્થ મત જાણવા જોઇએ. તે માટે આપણા ઓરીએન્ટલ રીસર્ચ ખાતામાં જૈન પતિ છે તેમને તથા શ્રી ભટ્ટાચાને પુછાવી નિણૅય કરશે તે વધારે ચેાગ્ય થશે.
સ॰ કેટલાક બુદ્ધિને ગમ્ય ન હેાય તે શાસ્ત્ર કહે તે પણ ન કરવું એમ કહે છે, તેમાં તમે શું માને છે ?
જ॰ એવું કહેનારા પણ મળે. અમે શાસ્ત્ર વિરૂદ્ધ નથી, છતાં દેશકાળને અનુસરીને સુધારા યા કરાવા થઈ શકે. ૧૬૭૭ માં શ્રી હિરવિજયસૂરિના પટ્ટશિષ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ સાધુ મર્યાદાપટ્ટક'ની ૩૩ મી કલમમાં લખ્યું છે કે શ્રાવિકાને દીક્ષા ન દેવી, ખાસ જરૂર લાગે તે પણ ૩૫ વર્ષની અંદરની શ્રાવિકાને ન દેવી.
૨૭
For Private and Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય શ્રી વિજયદેવસૂરીએ ૩૫ વની અંદરની ઉંમરની શ્રાવિકાને દીક્ષા ન દેવી એવું જે જણાવ્યું છે, તે ચારિત્રધર્મના રક્ષણ અર્થે અને એવા કાળ જો આજે હાય તેા શાસનના ધર્માચાર્યો તે મુજબ કરી પણ શકે છે. પરંતુ જે લેાકા પૂર્વાચાર્યા કે ખૂદ ધર્મશાસ્ત્રો ફરમાવે છે તે કબુલ કરતા નથી તેવા કેવળ મનસ્વી કલ્પનાઓ ઘડનારાઓ ગીતાર્થોનાં ધર્મરક્ષણાર્થે થયેલાં વર્તનને પેાતાના ટેકામાં રજુ કરે છે એ ધણુંજ યાજનક છે. વધુ ખૂલાસા માટે જુએ પરિશિષ્ટ ન. ૨૩.
અત્રે રા. ગાવિંદભાઇએ અંદર અંદર નિકાલ કરવા જણાવતાં ખીજા પક્ષ તરફથી નગરશેઠ શ્રી કસ્તુરભાઈનું નામ સૂચવવામાં આવ્યું હતું.
ભાઇશ્રી કડીઆએ જણાવ્યું કે વાડીભાઇએ પતાવટ માટે જે દરખાસ્ત રજુ કરી છે તે સ્વીકારી લઉં છું. વિશેષમાં તે કૅન્દ્રન્સના પ્રાંતિક સેક્રેટરી છે, તેથી તે કૅાન્ફરન્સને પૂછાવે અને તે સ્વીકારે તે અમારે કબુલ છે, પણ ન સ્વીકારે તેા પ્રમુખ સાહેબને જણાવવું.
અત્રે વડાદરાના ભાઈ કલ્યાણચંદ કેશરીચંદે ભાઈ શ્રી કડીને જણાવ્યું કે તમે કહો છે. તે તમારા પક્ષના બધા માનશે કે કૅમ ? ભાઇ શ્રી કડીઆએ કહ્યું કે હું કબૂલ કરાવીશ, નહિ કરે તે કામમાં સાથે ઉભે હિ રહું.
રા. કલ્યાણચંદ—સાધુએ માટે કબૂલ કરાવવાનું તમે માથે લે છે. ? રા. કડી—તે મારી સત્તા નથી. હું પોતે વિનતિ કરીશ.
અત્રે મી. મહાસુખભાઈએ જણાવ્યું કે આવા પ્રયત્ન ઘણા થાય છે, માત્ર લાંખે પલ્લે નાંખવાની વાત છે.
રા. ગાવિંદભાઇએ બાઈશ્રી કડીઆને જણાવ્યું કે આ આક્ષેપો ખરા છે—એમ જો તમે કબૂલ કરતા હા તો તમારી ફરજ છે કે તે દુર કરવા સરકાર કરતાં તમે પોતે પ્રયત્ન કરાતા સારૂં. આથી કહેવાનું એ છે કે સાચું લાગે તે મિથ્યાભિમાન મૂકી ધમની ઉન્નતિ માટે સાથે મળીને અંદોબસ્ત કરા.
રા. ન્યાયમંત્રી~મી. કડીઆ આ આક્ષેપેા ખરા છે એમ તમે માને છે ? રા. કડીઆએ જણાવ્યું કે મહાસુખભાઇએ જે દાખલા છે તે ખાટા અને પાયા વગરના છે. હું મારી જુબાનીમાં જણાવીશ
આપ્યા
For Private and Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
કે ઘણું દાખલાઓમાં હું જાતે હાજર હતા અને તે કેટલા બેટ છે તે પુરવાર કરીશ.
અત્રે મી. મહાસુખભાઈએ બોલવા માટે અરધી મીનીટની માંગણી કરી. રા. ગોવિંદભાઈએ જણાવ્યું કે જ્યારે તેમની જુબાની થાય ત્યારે આવજે, તે વખતે તક આપીશ.
મી. મહાસુખભાઈ-સામો પક્ષ દરેક વખતે આવી કઢંગી સ્થિતિ ઉભી કરે છે. આવી સ્થિતિમાં સમાધાન થઈ શકે નહિ.
For Private and Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
શા. કેશવલાલ મંગળચંદ–પાટણવાળાની જુબાની.
તા. ૮-૭-૩ ઉં. વ. ૩૬. સ, આ સ્ટેટમેન્ટ તમે મોકલ્યું છે? જ મને જે બતાવવામાં આવે છે, તે સ્ટેટમેન્ટ મેં કહ્યું છે. સ, એમાં દર્શાવેલાં વિચારો શા ઉપરથી દર્શાવ્યા છે? જ. મારા પિતાના અભ્યાસ ઉપરથી. સવ કયી જાતના અભ્યાસ ઉપરથી! જ જે જે દીક્ષાઓ અપાય છે તે અયોગ્ય રીતે અપાય છે અને તેથી
સમાજને અને ધર્મને ઘણું જ નુકશાન થાય છે. સઅયોગ્ય એટલે કેવી ? જ અયોગ્ય એટલે વેશધારીઓ કહી શકાય છે. ત્રણ પ્રકારના વૈરાગ્યથી
દીક્ષાના ભાવ થાય છે. જ્ઞાનમૂલક, મોહગર્ભિત, અને દુ:ખગર્ભિત. તેમાંથી જ્ઞાનમૂલક તે ગ્રાહ્ય અને બાકીના બે અગ્રાહ્ય છે.
(ખુલાસા માટે જુઓ શાસ્ત્રીય પુરાવા) સ૦ બાળકને તેવો વૈરાગ્ય થાય કે નહિ ?
બાળકને જ્ઞાનમૂલક વૈરાગ્ય થાય એ માની શકાય નહિં, કારણ કે દીવાની કાયદાએ પણ સમજણને માટે ૧૮ વર્ષ યોગ્ય ગણ્યા છે, તે બાળકમાં તેવી સમજણ હોવાનું બની શકે નહિ. કોઈ મહાપુરૂષ
હોય અને તેમ બને કે બાલ્યવયમાં પણ જ્ઞાનમૂલક વૈરાગ્ય થાય. સ, જ્ઞાનમૂલક વૈરાગ્ય થયો છે એની ખાત્રી શી? જ એને જ્ઞાનમૂલક વૈરાગ્ય થાય છે કે નહિ, એ એનું પિતાનું વર્તન
અને એની લાયકાતજ બતાવી આપે છે. સ, દીક્ષા કેને અપાય ? જ માબાપની ખુશી હોય, સંઘની સંમતિ હોય, તેને દીક્ષા આપવામાં
વાંધો નથી. પણ જ્ઞાનમૂલક વૈરાગ્ય થયો હોય તેને જ દીક્ષા અપાય. સ, હાલની દીક્ષાઓ એ પ્રમાણે અપાય છે કે નહિ? જ એ પ્રમાણે અપાતી નથી. શિષ્ય મોહને લઈને એ વસ્તુ જોવામાં
આવતી નથી. આજેજ આવ્યું ને આજેજ મુંડ્યો એમ ચાલે છે.
For Private and Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
૨૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ॰ એવા કાઇ દાખલેા છે?
હાજી. પાટણમાં હમણાંજ બનેલે એક દાખલા આપને જણાવું છું. છાણીમાંથી આશરે ૧૨ વર્ષની ઉંમરના એક કરા ૮-૧૦ દિવસ પહેલાં પાટણ આવેલા. શી રીતે આવેલા તે મને ખબર નથી. પાલીસે તે બાબતની તપાસ કરેલી. ત્યારબાદ તેના ભાઈ આવીને છેકરાને લઇ ગયા. આ બાબત મે પેાલીસમાં તપાસ કરેલી તેથી જાણું છું . દીક્ષા આપવામાં આવી નથી.
( આ બાબતમાં કાંઇ પણ પુરાવા રજી થયા નથી )
બીજો દાખલા એ છે કે–હેસાણામાં ૧૨ વર્ષના છેાકરાને દીક્ષા આપવાની છે, તેવા એક નનામે કાગળ મને મળેલા. જૈનેતર મડળ તરફથી મળેલા. આ ઉપરથી મેં મહાસુખભાઈ ને મ્હેંસાણે એલાવેલા અને હું પણ મ્હેસાણે ગયેલો. ત્યાંના બાબારાવ વકીલ મારફત આ બાબતની અમેાએ તપાસ કરાવેલી. આ દીક્ષા બાબતના દસ્તાવેજ થયેલા. દસ્તાવેજમાં પૈસાની બાબત નહાતી પણ પૈસા આપવામાં આવ્યા છે, એવું તપાસમાં સાંભળવામાં આવ્યું અને તેથી અમેએ સુબા સાહેબને અરજી કરેલી કે આ છોકરાનુ હિત સરકારે સંભાળવું જોઈએ. આ ઉપરથી છેાકરાને રાતેારાત લઈ ગયા અને કાઈપણ જાતની તપાસ કર્યા વગર બીજે દીવસે અમદાવાદમાં દીક્ષા આપી દીધી.
( ખુલાસા માટે જીઆ પરિશિષ્ટ ન. ૨)
સ એ ઠીક, પણ માબાપની સ ંમતિ હોય તે ?
જ॰ આવી રીતે દીક્ષાને લાયક ન હોય અને મા આપની ખરીદેલી પરવાનગીથી દીક્ષા અપાય-તે અયેાગ્ય કહેવાય.
વાલીની સંમતિ ખરીદવામાં આવી છે, તેવે એક પણ સાચા દાખલા નથી અને આ સાક્ષી કે કાઇ પણ સાક્ષી રજૂ કરી શકયા નથી.
ભાવનગરના માણેકચંદ રાયચંદના કરા પ્રતાપને દીક્ષા આ પવા માટે નસાડવામાં આવેલા. આથી ાકરાના પિતા તથા મામા પાટણ તપાસ કરવા માટે આવેલા. મને મળવાથી વધુ હકીકત મળશે એમ માની મને તેએ મળેલા. હું આંબેગાંવકર સાહેબને મળેલા અને તપાસ કરવા માટે મદદની માંગણી કરેલી, પરંતુ તેઓએ તેમની પાસે તે કામ આવેલું નહિ હાવાથી, મદદ કરવા ના કહેલી. ત્યારબાદ તે બાબતના શક ઉપરથી દર્શનરિ મહારાજ ઉપર
For Private and Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACHT
ર૧૪
છોકરાના બાપે ભાવનગરમાં ફરીયાદ કરેલી. હાલ તે ફરીયાદ દર્શનસૂરિ મહારાજ ભાવનગરની હદમાંથી બીજી હદમાં સહીસલામત દાખલ થાય અને છોકરે પાછો મેં પાય-એ શરત ખેંચી લેવાઈ છે અને છોકરો પાછો સોંપાયો છે.
જૈન સાધુને હલકા પાડવા સાક્ષી આ વાત કેવળ મન કલ્પિત રજુ કરે છે. વધુ ખુલાસો મહાસુખભાઈ ચુનીલાલની જુબાનીના પાને ૧૯૪ માં કરેલો છે. સ, અયોગ્ય દીક્ષા ક્યારથી થવા લાગી ? જ યતિ સંસ્થા કે જે હાલમાં ગોરજી તરીકે ઓળખાય છે, તે પ્રથમ
અમારા સાધુઓ હતા. પરંતુ તેઓમાં શિથિલાચાર પેઠે અને મારવાડ વિગેરે ઠેકાણેથી છોકરાએ લાવી શિષ્ય વધારતા હતા. લગભગ ૩૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. ત્યારબાદ સત્યવિજય પંન્યાસ
થઈ ગયા, તેમણે કાંઈક સુધારો કર્યો છે. સર કેટલા વખતથી આવી દીક્ષાઓ અપાય છે ? જઇ લગભગ ૧૫-૨૦ વર્ષથી. સવ સંધે કાંઈ ઉપાય લીધા છે ? જ હા. તે બાબતમાં અમારા પાટણના સંઘે એક મહિના પહેલાં જાહે
રાત કરી, સંઘની સંમતિ લઈ દીક્ષા આપવાનો ઠરાવ કર્યો છે.
પાટણના સમસ્ત જૈન સંઘે ઠરાવ કર્યોજ નથી. વધુ ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ નં. ૩. સવ કયારે ઠરાવ કર્યો ? જ બે વર્ષ પહેલાં ઠરાવ કર્યો. સ, સાધુસંમેલને ઠરાવ કરેલ જ. વડોદરામાં સાધુ સંમેલન સં. ૧૯૬૮ ની સાલમાં મળેલું. તેમાં દીક્ષા
બાબતમાં ૨૦મો અને ૨૩ મો બે ઠરાવ કરવામાં આવ્યા છે. અને તેના પ્રમુખ વિજયકમળમૂરિજીએ તે બાબતમાં વિવેચન કરેલું કે આવી ખટપટમાં કઈ સાધુ ઉતરશે તો તે માટે આચાર્ય યોગ્ય કરશે. આ ઉપરથી એમ સમજાય છે કે દીક્ષા આપવામાં કોઈ પણ જાતની અયોગ્યતા જણાવાથી આચાર્યશ્રીએ આવા શબ્દો કહેલા છે,
For Private and Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૫ સ. તમારા આચાર્યો કેટલા ? જ પ્રથમ એકજ આચાર્ય હતા અને તે શ્રી વિજયાનંદસૂરિશ્વરજી. સ. હાલ કેટલા છે? જ વિજયાનંદસૂરિ પછી વિજયકમળસરિ અને તે પછી હાલ ૧૫-૨૦
આચાય છે. સ૦ જુરમાં કાંઈ ઠરાવ થયો છે? જ હા. જુરમાં કોન્ફરન્સ ઠરાવ કરેલો છે. સ તે ઠરાવ કરે છે ? જ. સાધુસંમેલનના ઠરાવને મળતોજ થયો છે. સ. ઠરાવનો અમલ કેમ થતો નથી ? જ. ઠરાવને અનાદર થાય છે. પાટણના સંઘે ઠરાવ કર્યો, એ બાબતમાં
અમારા ઉપર કેસ થયો અને તેમાં રૂા. ૫૦૦) ને મારે દંડ થયે
છે અને એક દિવસની સજા થઈ છે. સઠરાવમાં એવું કાંઈ ડેફેમેશન જેવું છે નહિ છતાં કેસ શાથી થયો? જ એક હેન્ડબલ ઉપરથી અમારા ઉપર આરોપ મૂકયો અને ફરીયાદ
કરી. હેન્ડબીલ મારી પાસે નથી તેને ભાવાર્થ કહું છું. સંઘે કરેલા ઠરાવ વિરૂદ્ધ ૧૫૩ સહીઓથી એક હેન્ડબીલ બહાર પડયું. આ ઠરાવ સંધના શેઠ (સંઘપતિ) અને છ ન્યાતના શેઠોની સહીથી બહાર પડેલે. વધુ મતે ઠરાવ કરેલે, એટલે ખરી રીતે આ હેન્ડબીલથી સંઘપતિ તથા છ ન્યાતના શેઠનું અપમાન હતું. ત્યારબાદ અમે ભેગા થયા. તેમને ઠરાવ સંબંધી જે કાંઈ કહેવું હોય તે કહેવા માટે બોલાવ્યા,
પણ તેઓ આવ્યા નહિ અને વાટાઘાટ કરવાની ના પાડી. સ બચાવની જરૂર નથી, પણ કેસ શાથી થયે તે જાણવું છે ?
ઠરાવ બહાર પાડી, ઠરાવને સંમતિ દર્શાવનારાઓએ ૮ દિવસમાં સહી કરી જવી, નહિંતર સંધના વ્યવહારથી દુર કરવામાં આવશે–એમ લખેલું, તેથી ફરીયાદ થયેલી.
કેવળ ધર્મદ્વેષથી શાસનના રાગીઓને દંડવા બદલ અને જોહુકમી ચલાવવા બદલજ સજા અને દંડ થયેલો છે. વધુ ખુલાસા માટે જુઓ પાટણ કેસના જજમેન્ટનો અગત્યનો ભાગ પરિશિષ્ટ ન. ૨૪ સ0 વર્ષમાં કેટલી દીક્ષા થતી હશે? જ દર સાલ આશરે ૬૦-૭૦ દીક્ષા થતી હશે.
For Private and Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ. તેમાં અયોગ્ય કેટલી થતી હશે? જ લગભગ ૭૫-૮૦ ટકા. સ. તેનું કારણ? જ બેકારીને લીધે દીક્ષા લે છે. લાલચથી દીક્ષા લે છે. બાળકની દીક્ષા
લાલચથી થાય છે. જેમકે સારું ખાવાનું મળશે, મોટા મોટા વંદન કરશે
વિગેરે. સ. પણ પિતાની ખુશીથી થાય છે ને ? જ એવી દીક્ષાઓથી સમાજને અને ધર્મને ઘણું જ નુકશાન થાય છે. સ. આવી દીક્ષાઓ કેણુ કરાવે છે ? જ. તેવી દીક્ષાઓ યંગ મૅન્સ જૈન સોસાયટી નામનું એક મંડળ
કરાવે છે. સ, આલ ઈન્ડીયા છે તેજ કે ? જળ એલ ઈડીયા છે, પણ ગુજરાત સિવાય તેની મર્યાદા વિશાળ નથી.
તેની પાસે મોટું ફંડ છે. સ, કંડ છે એ શાથી કહો છો ? જ મારા જાતિ અનુભવથી. મોહનલાલ મોતીચંદ નામના પાટણવાળા
એક ભાઈ અમદાવાદ સાગરજી મહારાજને વાંદવા ગયેલા અને સાગરજીએ તેમને કહેલું કે દિક્ષા ફંડમાં રૂપીઆ આપે. એ વાત તેઓએ મને કહેલી તેથી જાણું છું. હાલ તે ભાઈ આવી રીતે દીક્ષાના ફડે છેએમ જાણી સોસાયટીમાંથી નીકળી ગયા છે.
આ વાત સદંતર ખોટી છે. અજાણી જનતાને અવળે માગે ! દેરવાનો આ પ્રયત્ન છે. બાકી દરેક જેને શાસ્ત્રોક્ત દીક્ષાની અભિવૃદ્ધિ ઈચ્છવી જ જોઈએ અને ધી યંગ મેન્સ જૈન સંસાયટી તેજ મુજબ ઇઓ-તેમાં નવાઈ નથી. ન્યુરન્સ અને જૈન યુવક સંઘ કે તેને મળતાં બીજ મંડળનો શાસ્ત્રોક્ત દીક્ષાને વિરોધ, દેવદ્રવ્ય-ભક્ષણ, વિધવા-પુનર્લગ્ન, સંઘસત્તાનો મદ ઈત્યાદિ સમાજમાં ઠેરઠેર કલેશ સળગાવનારી તેઓની ધર્મવિરૂદ્ધ પ્રવૃત્તિને અંગે ધર્મપ્રેમી જૈન સમાજે બહિષ્કાર કર્યો છે. સવ દીક્ષા અપાવે છે તે મંડળની મૂખ્ય ઓફીસ કયાં છે ? જ તેની મૂખ્ય ઓફીસ અમદાવાદમાં છે. સ ખાસ કયા સાધુઓ દીક્ષા આપે છે ? જ. સાગરાનંદસૂરિ, તથા વિજયદાનસૂરિશ્વરજીના પ્રશિષ્ય રામવિજયજી
નાના બાળકોની દીક્ષામાં મૂખ્ય ભાગ લે છે.
For Private and Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ॰ તેમના વિરૂદ્ધ કાણુ છે ?
જ॰ વલ્લભસૂરિ, ઈંદ્રસૂરિ, કૃપાચદ્રસૂરિ, ન્યાયવિજય વિગેરે વિરૂદ્ધ છે. તેએ શાસ્ત્રજ્ઞ છે અને કહે છે કે ફાવે તેને કે ફાવે તે રીતે દીક્ષા આપવી જોઇએ નહિં.
બાળ એટલે ૮ વર્ષોંથી પછીની ઉંમરવાળાને તેની ઇચ્છા હોય, વાલાની સંમતિ હોય અને શાસ્ત્રોક્ત રીતે યાગ્ય જણાય તે દીક્ષા આપી શકાય. તિકલ્પનાથી ન આપે તેા શાસ્ત્રના વિરાધક ઠરે. આ પ્રમાણે પ. પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરિશ્વરજી, પ. પૂ. પં. શ્રી રામવિજયજી આદિ દરેક સુવિહિત આચાય કે જૈન સાધુ કહે છે. સાક્ષીના કહેવા મુજબ વલ્લભસૂરિ, ઈ ંદ્રસૂરિ, કૃપાચંદ્રસૂરિ, જો આ જૈન સિદ્ધાંતિક માન્યતાથી વિરૂદ્ધ હાય ! સાક્ષીએ તેમની પાસે જાહેરાત કરાવવી જોઇએ, પણ તેવી જાહેરાત રજી થઇ નથી.
૪૦
ન્યાયવિજય એ પતિત છે. તેને અમુક ઉખલા સિવાય કાઈપણ સાચા જૈન સાધુ માનતાજ નથી અને તે મુજબની અગાઉ ઘણી જાહેરાતા થઇ છે.’ ખુલાસા માટે જીએ પિરિશ ન. ૨૫.
સ બીજા કાંઇ દાખલા છે ?
હા. ઉનાવાના રહીશ અમૃતલાલ મૂળચંદને શ ખેશ્વરમાં દીક્ષા આપેલી. તેના કાકા વાડીલાલ મારી પાસે પાટણ આવેલા. અમેએ યશવંત રાવ અને મધુસુદનભાઈ વકીલની સલાહ લીધેલી, તેમના કાકા મેટર લઈ રાખેશ્વર ગયેલા, પણ ત્યાંથી છેકરાને લઈ ગયેલા તેથી કાંઈ અની શકયું નહિ.
( આ સંબંધી પરિશિષ્ટ નં. ૮ માં ખુલાસેા થઇ ગયા છે. )
સ॰ બીજે ગામ જઈ દીક્ષા લે છે તે સબંધમાં શું કહેા છો? જ જેની પાસે દીક્ષા લેવી હેાય ત્યાં જઈ દીક્ષા લે છે તે ખાટું છે, પણ ખરી રીતે તે! છુપી રીતે દીક્ષા લેવી હોય, એટલે બીજે ગામ જઇ ત્યાં દીક્ષા લે છે કે જેથી ગામવાળાઓને ખબર પડે નહિં, કારણ કે ખબર પડે તે તેમની દીક્ષા થતી અટકાવે—એ માટે બહારગામ જઈ દીક્ષા લે છે. પણ પોતાના ગુરૂ જ્યાં હોય ત્યાં જઈ દીક્ષા લેવાની ઈચ્છાથી જતા નથી.
બાઇ મણી ઉં. વ. ૩૫-૩૬. ધણી છે, છેકરાં નથી. મુંબઈમાં મારા જોડેનાજ માળામાં રહે છે. સંસારીપણામાં પોતે સાધ્વી ૨૮
For Private and Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮ જેવું જીવન ગાળતી. જાતે સ્થાનકવાસી છે. બાઈના બાપ ગંડળ માંદા હતા, તેથી ગાંડળ ગયેલ. ગાંડળથી ભોયણી રામવિજયજી મહારાજને વાંદવા ગયેલ. એનો ધણી રાજકોટ ગયો અને બાઈને રાજકોટ મોકલવા ગંડળ તેના સસરાને પત્ર લખ્યો. ત્યાંથી જવાબ આવતાં તે તપાસ કરવા નીકળે. તે અગાઉ બાઈને રૂપેપર ગામમાં દીક્ષા અપાયેલ, તેથી તે વાંદી ચાલ્યા ગયેલે. બાઈ દીક્ષા લેવા પ્રથમ અમદાવાદ ગયેલ, ત્યાં દીક્ષા નહિ આપતાં ચાણસ્મા મોકલેલ અને ત્યાંથી પાટણ મોકલેલ. પાટણથી પાછી ચાણસ્મા મોકલેલ અને છેવટે રૂપપરમાં ૧૫-૨૦ માણસોની હાજરીમાં દીક્ષા આપેલી. તે પછી પાટણ આવેલ અને ૮-૧૦ દિવસ પહેલાં દીક્ષા છોડી દીધેલ છે, દીક્ષા શા કારણથી છોડી તેનું સ્ટેટમેન્ટ તે વખતે બહાર પાડયું હતું, તે વાંચી સંભળાવ્યું અને રજુ કર્યું.
આ અને આવા બીજા કેટલાએ મોટી ઉંમરનાના દાખલાઓ દીક્ષા પ્રતિબંધક નિબંધને ટેકે આપનારાઓએ બેટી રીતે સંબંધ વગર ગોટાળા કરવા માટેજ સમિતિ સમક્ષ રજુ કર્યા છે અને સમિતિએ દીક્ષા નિબંધને વિરોધ કરનારાઓને કાંઈ ખાસ ખુલાસા પૂછયા પણ નથી.
સ, કયારે દીક્ષા લીધેલી ? જ એક મહિના પહેલાં. સો આવું થાય તો ઉપાય કરવો જોઈએ ને ? જ આ બધું જોતાં શ્રીમંત સરકારની પહેલામાં પહેલી ફરજ છે કે આ - કાયદો કરેજ જોઈએ. સ, સંઘ કાંઈ ન કરે ? જ નહિં કરી શકે. તે તો સરકાર કરશે તેજ થશે એમ મને લાગે છે. સવ નિબંધમાં સુધારો વધારો કરવાની જરૂર છે ? જ હા. તે બાબત મેં મારા સ્ટેટમેન્ટમાં સુધારો સૂચવ્યો છે કે આ
રાજ્યનો માણસ પરહદમાં દીક્ષા લે તો લેનાર, આપનાર અને અપાવનાર દરેકને શિક્ષાપાત્ર ગણવા જોઈએ. તથા પરણેલો હોય અને દીક્ષા લેવી હો તો સ્ત્રીના ભરણપોષણ વિગેરેની પૂરતી ગોઠવણ કરવી જોઈએ. કારણ કે તેને માથે તે બધી જાતની જવાબદારી રહેલી છે.
For Private and Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯ સ. માબાપે દીક્ષા અપાવી હોય અને તેથી કાયદાનું ઉલ્લંઘન થતું હોય
તે તેની ફરીયાદ કેણ કરે ? જ. બાળલગ્નના કાયદામાં જેમ બીજા મંડળ, યુવકો ફરીયાદ કરે છે
તેમ આ બાબતમાં પણ સુધારાને ઈચ્છતા યુવકે ફરીયાદ કરશે. સવ એવી ફરીયાદ ખોટી રીતે ન થાય તેની ખાત્રી શી? જ. ફરિયાદમાં પ્રથમ દર્શનિક તપાસ થાય છે. આ બાબતની ફરીયાદ
મેજીસ્ટ્રેટ આગળ કરવી. અમૂક જવાબદાર મંડળ અને હોદ્દેદારોએ કરવી જોઈએ અને એવી ફરીયાદો તેઓ જરૂર કરશે. વૃદ્ધ લો. માટે પણ યુવક મંડળો વિરોધ કરે છે. તો સાચો સુધારક જરૂર આ માટે ફરીયાદ કરશેજ.
સાચા સુધારક ! તરીકે પોતાની જાતને ઓળખાવનાર માટે શ્રીમંત ગાયકવાડ સરકારનીજ કોર્ટે કેવો અભિપ્રાય આપ્યો છે, તે માટે જુઓ. પરિશિષ્ટ ન. ૨૬. સસાધુને પોલીસ પકડે તો વાંધો નહિ ને? જ. સાધુ કેસમાં નિર્દોષ છુટી જાય અને ફરીયાદ કરનારે જે શુદ્ધ બુ
દિથી ફરીયાદ ન કરી હોય તે તે શિક્ષાને પાત્ર થાય. સમન્સ કાઢવો,
પકડવા નહિં અને જે નાસભાગ કરે તો તે સાધુ નથી. સવ સાધુઓને સંસાર સાથે શો સંબંધ? જળ સંસારની સાથે સંબંધ ખરો. જે સંબંધ ન હોય તો જંગલમાં જઈ
આત્મકલ્યાણ કરે. સ. પણ તે તો ઉપદેશ વિગેરે કરવા તમારા કલ્યાણ માટે રહે છે ને? જ અમારા કલ્યાણ માટે નથી રહેતા. જો કે અમારા ઉપકારી છે એ
નિર્વિવાદ છે. અમારા અંગ એ છે અને એના અંગ અમે છીએ. કેટલાક સાધુઓ જંગલમાં રહે છે અને હાલ પણ છે. શાંતિવિજયજી વિગેરે.
જૈન શાસ્ત્રોમાં બે પ્રકારના વિહાર કથા છાપs બીજા પ્રકારના સાધુઓ વસ્તિમાં રહે ખૂલાસા માટે જુઓ શાસ્ત્રીય પૂરાવા
સ, મેટા ભાગે વિધવાઓજ સાધ્વીઓ કેમ થાય છે? જ વિધવા થયા પછી ઘણું ખરું ધાર્મિક જીવન તે ગાળે છે અને તેથી
ઘણે ભાગે તેઓ દીક્ષા લે છે.
For Private and Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦ અને સાક્ષીએ બુદ્ધિસાગરસૂરિનું બનાવેલું ભજનપદ સંગ્રહ ભાગ ૩ માંથી, આવી અયોગ્ય દીક્ષાઓ થશે, એમ સમજાવતું એક ભજન
ગાઈ સંભળાવ્યું હતું. સ, સાધ્વીઓને કોણ દીક્ષા આપે છે ? જ સાધ્વીઓને દીક્ષા સાધુઓ આપે છે, અને તેમને રહેવાનું જૂદું
હોય છે. સ, અમૃતસરિતા તમે વાંચી છે ? જ. હા. મેં વાંચી છે. સ, એમાંની હકીકત સંબંધી શું કહો છો ? જ એમાંના ચિતાર મુજબ ઘણા ખરા દાખલા બને છે. સ, દીક્ષા લીધા પછી દુઃખથી કંટાળી નાસી જાય છે? જ દુઃખ પડે છે એથી નાસી જાય છે એમ નથી, એનાં કારણે ઘણાં છે. સત્ર શું કારણે છે ? જ એ વસ્તુ હું આપને કહી શકતો નથી. સવ જે કહેશો તે વાંધો નથી. અમારે જાણવું છે. જળ પ્રલોભનો આપી દીક્ષા અપાય છે, ત્યાર પછી વડી દીક્ષા અપાય છે
અને તે પછી ગુલામ જેવી દશામાં મૂકાય છે. સ, એટલે ગુરૂ સેવા કરાવે છે ને ? જ સેવા હૃદયથી થતી નથી, ફરજ પાડવામાં આવે છે. જો કે બધામાં
બને છે એમ નહિં, પણ કેટલેક ઠેકાણે મનોદશામાં મલિનતા દેખાય છે. તે બાબત નીચેના દાખલાથી સમજી શકાશે.
પાટણના એક ભાઈ શા. નગીનદાસ હીરાચંદને ભાણેજે દીક્ષા લીધેલી. તેમને તેમના ઉપર એક પત્ર લખેલે, તેમાં લખેલું કે કસાઈ વાડેથી ગાય છેડાવવા બરાબર થશે. ત્યારબાદ એ ભાઈ દીક્ષા છોડી પાટણ આવેલા છે. એ નોકરી કરતા હતા. શા માટે દીક્ષા છેડી તે સંબંધી હું વિશેષ કહી શકતો નથી. મતલબ સાધુપણું કહેવામાં આવે છે, તેવું હોતું નથી.
આ બાબતમાં શા નગીનદાસ હરાચંદના ભાણેજ ગીરધરલાલે પોતેજ સમિતિ ઉપર “પોતે દીક્ષા શા માટે છેડી” તેનો ખુલાસો મેકલ્યો છે, જે ઉપરથી જોઈ શકાશે કે આ સાક્ષી કેટલું જુદું કહે છે ! ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ નં. ર૭.
For Private and Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૧
સ. શું તે ચોખ્ખું કહો મોઘમ ન ચાલે ? જ. મેં નજરેનજર નથી જોયું, તેમ કેટલુંક એવું પણ હોય કે જે સ્પષ્ટ
જ કહી શકાય. પણ બીજા દાખલા આપી શકું. રા. ગોવિંદભાઈ–ભલે આપો.
બાઈ મણી ઉચ્ચ જીવન–સાધ્વી જીવન ગાળતાં હતાં, છતાં એક મહિનામાં દીક્ષા છોડી પાછાં આવ્યાં.
અમદાવાદવાળા રતિલાલ ડાહ્યાભાઈ. તેઓએ દીક્ષા છોડી. તેમણે મારા એક મિત્રને કહેલું કે ગૃહસ્થ જીવનમાં જે રીતે રહી શકાય છે
તે રીતે ત્યાં નથી રહેવાતું. (નીચેના બે પ્રશ્નો રા. કડીઆની ચીક્રિથી પ્રમુખ સાહેબે સાક્ષીને પૂછળ્યા હતા.) સ, બુદ્ધિસાગરજીના કેટલાક શિગે નાસી ગયેલા કે નહિ ? જ બુદ્ધિસાગરજીના શિષ્ય નાસી ગયેલા કે નહિ તે મારી જાણમાં નથી. સ. પાટણના ઠરાવ વખતે કેટલા હાજર હતા ! જ ઠરાવ કરવામાં આવ્યો હતો, તે વખતે મારી આંખે જે મને છેત
રતી ન હોય તો ૧૨૦૦-૧૩૦૦ માણસે મીટીંગમાં હાજર હતા. તેમજ એ વખતે મુંબઈમાં રહેતા બન્ને પાર્ટીવાળા પાટણ આવ્યા
હતા અને હાજર રહ્યા હતા. સ. એ ઠરાવની નકલ છે ? જ આંહી નથી મોકલી આપીશ.
અત્રે રા. કડીઆએ જણાવ્યું કે એવાઓના હાથમાં જે સત્તા આવે તે કેવી ફરીયાદ કરે તે માટે આ હકીકત રજુ કરું છું. એમ કહી રા. પ્રમુખ સાહેબને કાગળ આપે હતો.
અને સાક્ષીએ રા. ચીમનલાલ કડીઆના સ્ટેટમેન્ટ વખતે બચાવ કરવાની તક મળવા માંગણી કરી હતી.
રા. ગોવિંદભાઈ–તે વખતે હાજર રહેજો અને ખુલાસે આપજે.
રા. કડીઆ-મારે બે વાત પૂછવાની છે. સૂચના લખી મોકલીશ. સ. બાળકને દીક્ષા આપવી કે નહિ ? જ આઠ વર્ષની ઉંમરનાને દીક્ષા ન આપવી. સગીરની લાયકાત વિશિષ્ટ
પુરૂષમાં હોય છે. તેવા સિવાયના કોઈને સંમતિ હોય તે પણ દીક્ષા
ન આપવી. કારણ તેથી સમાજ ઉપર ઘણી માઠી અસર થાય છે. સદીક્ષા લેનારની કેટલી વખત સુધી તપાસ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે?
For Private and Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
નહિં.
જ. વધુમાં વધુ ૬ મહિના અને ઓછામાં ઓછે ૧ દિવસ. સ. પાટણ સંઘને ઠરાવ કેટલા ટાઈમને છે ? જ સંઘને ઠરાવ એક મહિનાનો છે. સ. તરત દીક્ષા આપવાનું પસંદ કરે છે? જ. સ૦ છાણની દીક્ષા સંબંધી તમે જાણો છો ? જળ છાણીની દીક્ષા સંબંધી હું જાણું છું. પાસેના કોઈ ગામમાં વિજયલબ્ધિ
સૂરિજીએ દીક્ષા આપેલી. ત્યાં એની મા બાઈ મોતી ગયેલ અને છોકરાને ઘેર લઈ ગયેલ. આથી મહારાજે શિક્ષા કરવા માટે તેમને નાત બહાર મૂકવા તજવીજ કરી, પરંતુ અમૂક વિરૂદ્ધ પડવાથી
(નાથા પંજા વિગેરે ) તેમ બની શક્યું નથી. સ, દીક્ષિતે પાછા આવે છે, તે ગુરૂના ખરાબ વર્તનથી કે શિયન
ખરાબ વર્તનથી. જ ચોક્કસ કહી શકાય નહિં. કેટલાકમાં ગુરૂઓનું અને કેટલાકમાં શિષ્ય
સમુદાયમાં એક બીજાને મેળ ન ખાય માટે. ( નીચેના ત્રણ સવાલે રા. કડીઆની ચીદિથી પ્રમુખ સાહેબે સાક્ષીને
પૂછયા હતા. ) સ0 પુન્યવિજય પાટણમાં છે? જ હા. સ. તેઓ દીક્ષાની વિરૂદ્ધ છે ? જ અયોગ્ય દીક્ષાની વિરૂદ્ધ છે. સ. તેઓએ સંઘની રજા વગર પાટણ બહાર જઈ દિક્ષા આપેલી ? જળ સંઘની રજા વગર પાટણ બહાર જઈ દીક્ષા આપેલી નથી–એવું સોએ
સે ટકા કહું છું.
આ દીક્ષા પુણ્યવિજય નહિં પણ સુંદરવિજયજીના શિષ્ય ધર્મવિજયજીએ આપેલી છે. સાક્ષીને આ વાતની જાણ હોવા છતાયે નામફેરનો લાભ લીધો છે. ' સ. ફરીયાદ થાય અને દંડાવું પડે, તેથી આવા કાયદાની જરૂર માને છે? જ સુધારકને તેના કાર્ય સામે ફરીયાદ થાય, દંડાય, એથી સુધારકે
ડરતાજ નથી અને ડરે તે તે સાચે સુધારક કહી શકાય જ નહિં. પણ તેમ થતું નથી, એટલે સમાજના પતન વખતે સમાજને ઉત્કર્ષ કેમ થાય તે માટે ઉપરની બધી બાબતોને ધ્યાનમાં લઈ શ્રીમંત સરકારે વચ્ચે આવવું જ જોઈએ અને જરૂર આ કાયદો કરવો જ જોઈએ.
For Private and Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩
સકેઈએ કહ્યું કે દંડથી પાછા પડીએ. જ પડે તે ભલે પડે, પણ હું ન પડું. સુધારો કરવા જતાં સહન પણ
કરવું પડે. સ, મહેસાણમાં મળેલ સંમેલનમાં તમે ગયેલા ? જ હું ગયેલ નથી. સ, શું ઠરાવ કરેલા તે જાણો છો ? જ. એમણે દીક્ષા નિબંધ રદ કરવાનો ઠરાવ કરેલે. સં. એ કેના તરફથી હતું ? જ એ બધો પ્રચાર એક જ જગ્યાએથી થાય છે અને તે અમદાવાદમાંથી
સોસાયટી તરફથી થાય છે. સવ પ્રમુખ બહારના હતા ને ? જ પ્રમુખ અમદાવાદના શેઠ શિવાભાઈ સત્યવાદી હતા, પણ તેઓ નહીં આવવાથી રે. પોપટભાઈએ પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું.
અત્રે રા. કડીઆએ ખુલાસો કર્યો હતો કે–તબીયત ખરાબ હોવાથી તેઓ નહિં આવી શકેલા. સ. સ્વાગતાધ્યક્ષ શ્રી ઉત્તમલાલ ત્રિીમકલાલ હતા તે જાણો છો? જ ને. હું તે જાણતા નથી.
પછી સાક્ષીએ નીચેના દાખલાઓ રજુ કર્યા હતા.
પ્રબુદ્ધ જૈન, રવીન્દ્રનાથ ટાગોરની વાતચીત જે પ્રબુદ્ધ જૈનમાં પ્રસિદ્ધ થયેલ તે અંક રજુ કરી જણાવ્યું હતું કે ટાગોર પણ ઈચ્છે છે કે કાયદે થાય તે સારું.
મેહનદાસ કરમચંદ ગાંધીના દીક્ષા સંબંધીના અભિપ્રાયવાળું પ્રબુદ્ધ જૈન રજુ કર્યું.
જૈન પ્રકાશ.’ રાજકોટમાં મળેલ સ્થાનકવાસી સાધુસંમેલને કરેલા દીક્ષા સંબંધીના ઠરાવનું રજુ કર્યું. આ સ્થાનકવાસી સાધુસંમેલનમાં સાધુઓ અને શ્રાવકો બન્ને હાજર હતા.
- વડોદરાના ઠરાવ પાછળથી રદ થયેલા નથી, એ બાબતમાં ઉત્તમવિજ્યજી મહારાજને ઇન્ટરવ્યુ વાડીલાલ વૈદે લીધે, તે બાબત મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા અંક રજુ કર્યો.
પછી સાક્ષીએ કેટલાક છાપામાંથી હકીકત વાંચતા પ્રેક્ષકોમાંથી એક ભાઈએ વાંધે લેવાથી, ર. ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે આ સગીર દીક્ષાને પ્રશ્ન છે, એટલે એની સાથે તેને સંબંધ નથી.
For Private and Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪ પછી સાક્ષીએ ભક્તિસાગરનો એકરાર વાંચતાં રા. ગોવિંદભાઈએ તે સત્તાવાર ગેઝેટ નથી તેમ જણાવ્યું હતું. સવ નિબંધમાં સુધારાની જરૂર જ સં. દીપ્ર. નિબંધને બ૮. “સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ' અગર
અયોગ્ય સંસાર ત્યાગ પ્રતિબંધક નિબંધ” એ નામ રાખવું જોઈએ. આ નિબંધ સામે મોટે વિરોધ થવાનું કારણ પણ ઉપરનું નામ જ છે. કારણ કે તેને એમ કહેવામાં આવતું કે દીક્ષાઓ બંધ કરવાને કાયદો કરે છે, તેથી તે સામે વિરોધ થયેલ છે.
સગીરની બાબતમાં શાસ્ત્રકારોએ નિષેધ નથી કર્યો, પણ પ્રથમ વય બાજુ મૂકી મધ્યમ વયજ ધર્માચરણ કરવા માટે વધારે યોગ્ય જણાવી છે, તેનું વિધાન આચારાંગ સૂત્રમાં છે. આ ઉપરથી પહેલી અને પાછલી અવસ્થા અયોગ્ય છે એમ નથી કહ્યું. આ આચારાંગ સત્ર ૪૫ આગમ પૈકીનું એક આગમ છે.
ધર્મબિંદુ ગ્રંથમાં શ્રાવકની ૧૧ પડિમાઓ વહન કર્યા બાદ ગૃહસ્થ ધર્મ પાળી પછી સાધુ–અવસ્થા પ્રાપ્ત કરવી એમ લખેલું છે.
ગુરૂતત્ત્વ વિનિશ્ચયમાં પણ ધર્મબિંદુ મુજબ લખેલું છે.
For Private and Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૫
મોહનલાલ હીમચંદ–પાદરાવાળાની જુબાની.
તા. ૧૨-૭-૩૨,
ઉંમર વર્ષ ૬૯, રહેવાસી પાદરા, ધંધા વકીલાત, ( રીટાયર્ડ` )
તમારી કામમાં મતભેદ છે, તે સંબંધી શું કહેા છે! ?
સ
જ॰ મતભેદ છે, તેના ઉકેલ નીકળી શકે તેમ નથી. દીક્ષા આપવાના સંબંધમાં મતભેદ છે અને તે બાબતમાં અમારી કામમાં બે ભાગલા પડ્યા છે. મોટા ભાગ એમ માને છે કે બાળ દીક્ષા અને ચારીની દીક્ષા આપવી જોએ નહિ.
સચારીની દીક્ષા એટલે શું?
જ॰ માબાપની સંમતિ વગર અને નસાડી ભગાડીને આપવામાં આવે, તેને ચારીની દીક્ષા કહેવાય.
સ બાળ દીક્ષા આપવાનું તા તમારા શાસ્ત્રમાં કહ્યું છે ને ?
૪૦
પેાતાના જ્ઞાન બળથી અને
જ હા કહ્યું છે. પણ આગળના આચાયો જ્યાતિષ માથી શ્વેતા અને તે માણસ એમ લાગે તે જ તને દીક્ષા આપતા.
સારો પ્રભાવશાળી નીકળશે આવા દાખલા ચિત્
જ છે. લગભગ ૧૦ વર્ષે પણ એક દાખલે નહ મળે, અત્યારે તેથી બૂદી રીતે દીા અપાય છે.
સ
આગળના આચાયો પાછલું જાણી શકતા ખરા કે ?
જ ના, પાછલું તો કેવળ જ્ઞાન થાય ત્યારેજ જાણી શકે. હાલ કેવી રીતે દીક્ષા અપાય છે?
સ
જ॰ દીક્ષા એ પ્રકારે અપાય છે, સ ંમતિ વગર પણ અપાય છે અને સંમતિથી પણ અપાય છે. સોંમતિથી અપાય છે, તેના પણ એ પ્રકાર છે. એક તા પૈસા આપીને અને ખીજું લાલચ બતાવીને.
સ દાખા આપી શકશે ?
હા, મારી જાતમાહિતિના દાખલા રજુ કરૂં છું–એમ કહી નીચેના દાખલાએ રજુ કર્યાં હતા.
આમેાદ તાલુકે ભરૂચની ખાઈ શીવ ઉં. વ. ૪૦ આશરેની વિધવા પાદરામાં ત્રણેક વર્ષોં ઉપર મુનિ રામવિજયજીની શિષ્યાએ લક્ષ્મીશ્રી તથા યાત્રી ચામાણુ હતા ત્યાં રહેતી. તેને જયંતિલાલ નામે એક ૧૧ વર્ષના કરા હતા. આ હેકરાને રામવિજયજી પાસે ભણવા
૨૯
For Private and Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
મેકલી આપવા તજવીજ કરાવી. ત્યારદ ભાઈ આમેદ ગઈ. અમ દાવાદથી વાડીલાલ ઉમેદચંદ નામના એક ગૃહસ્થ આમા ગયા અને આ છેાકરાને તેની મા પાસેથી લઈ જવા તજવીજ કરી. બાઈના ભાઈ અને છેકરાના મામા રતનચંદ ડાહ્યાભાઈને પક્ષમાં લઈ, ઠાકરાને લઈ જવા તજવીજ કરી. છેકરા ખૂબ રડ્યો અને તેમની સાથે ગયા નહિં, એટલે તે પાછા ગયા. ત્યાર પછી ભાઈ છે!કરા સાથે પાછી પાદરા આવી અને મને તે બાબત જણાવી અને મને કહ્યું કે મને આ બાબતમાં સમજ પડતી નથી તો શું કરવું તે મને કહેા. મહારાજનું માણસ આવી મારી પાસેથી લખાણ લઈ ગયેલ છે. મેં તેને મારી સલાહ મુજબ વવા જણાવ્યું અને તેના ભાઈને મારી રૂબરૂ એલાવવા કહ્યું. પછી બાઇના ભાઈ અને ભાઈ બન્ને મારી પાસે આવ્યા. મે તેમને ક્રોસ કર્યાં અને છેવટે માઇના ભાઈની હકીકતમાં એમ નીકળ્યું કે મારે તેમની સાથે છેકરાને લઈ જવા અદલ વેપાર કરવા માટે રૂા. ૧૦૦૦ લેવાની વાતચીત થયેલી. છેવટે મે બાઈ તથા તેના ભાઈનું સ્ટેટમેન્ટ લખાવી લીધેલું. બાઈની ગરીબ સ્થિતિની દયા આવતાં બાઇને પાલીતાણામાં જૈન વનિતા વિશ્રામમાં ભણવા માટે મૂકવા તથા છેકરાને ભણવા માટે ત્યાંના યોવિજય જૈન ગુરૂકુળમાં મૂકવા તેમજ ખાવા-પીવા કપડાં વિગેરે બંદોબસ્ત કરી આપવાની તજવીજ કરવા મે કહ્યું. ત્યારબાદ મારા પુત્ર મણિલાલને તેમની સાથે પાલીતાણા માકલ્યા અને ત્યાં તેમને મારા કહેવા મુજબ ગોઠવણ કરાવી આપી. એ છેકરા આજ સુધી ગુરૂકુળમાં ભણે છે. આઇ જૈન વનિતા વિશ્રામમાં એ વર્ષાં ભણી. તે પછી મને પત્ર લખ્યા કે મારે નવાણું કરવું છે તે મને છુટા કરવા બાબતને! પત્ર હકાર મેન સંચાલકને લખે. તે મુજબ મેં પત્ર લખ્યા અને ખાઇ છુટી થઇ. તે પછી કાઈ સાધ્વી પાસે દીક્ષા લીધી. બાઈ શીવ તથા તેના ભાઈનું સહી સાથેનું સ્ટેટસેન્ટ વાંચી સંભળાવ્યું અને રજુ કર્યું.
સ
તમે આ ઉપરથી નેટીસ આપેલી કે નહિં?
જ નહિં. મે તેટીસ આપેલી નહિ કારણકે મને તે સાથે કાંઇ સંબંધ ન હતા તેમજ તેવા દસ્તાવેજની કાયદાની દ્રષ્ટિએ ઉપયાગીતા નહિ. મે તો ફક્ત મને દયા આવવાથી ખાઇ તથા છેાકરાને ઠેકાણે પાડયા, કારણકે મને છેકરાને જોઈને દયા આવતી. બ્રેકરા નાના એટલે ખીજાનાં છેાકરાએ પાસે કાંઇ વસ્તુ દેખે તે તે લેવા લલચાત
For Private and Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭
અને માંગતો ત્યારે તેની મા તેને મારીને ઉપાશ્રયમાં ગેધી મૂકતી કે તું ભણ, સામાયિક કર. આ બધું જોઈ મને દયા આવતી. ધીઉં
પહેરતાં પણ તેને આવડતું નહોતું. સ... છોકરાની ઉંમર કેટલી હતી ? જ સ્ટેટમેન્ટમાં ૧૧ વર્ષ લખ્યા છે, પણ મને ૧૦ વર્ષની ઉંમર લાગતી હતી.
ખુદ રામવિજયજી, પૂર્વાશ્રમનું નામ ત્રભુવનદાસ છોટાલાલ. મારે ત્યાં નોકરી કરતા હતા. ગુજરાતી છ ચોપડી ભણેલા હતા. મારા દોયમ કારકુન તરિકે હતા. મહિને ત્રણ રૂપીઆ પગાર હું આપને હતો. તે વખતે તેમની ૧૨–૧૩ વર્ષની ઉંમર હતી. પાદરાની જૈન પાઠશાળામાં ત્રીભવનદાસ તથા મારે ભાણેજ મોતીલાલ બંન્ને સાથે અભ્યાસ કરતા હતા. પાડશાળાના માસ્તર ઉજમશીભાઈ કરીને હતા. તેમની પાસે તેઓએ સારો અભ્યાસ કર્યો. ત્યારબાદ દાનવિજય અને પ્રેમવિજયનું ચોમાસું પાદરામાં થયું, તે વખતે આ બે છોકરાને તેમનો અભ્યાસ સારે જોઈ
તેમની ઉપાડવાની ઈચ્છા થઈ. સત્ર દીક્ષા નથી આપીને ? જ દીક્ષા તો શી રીતે આપે છે તે તે વાલીની રજા હોય અને છોકરા
ખુશી હોય તો આપને ? સવ ઉપાડવાનું શા માટે કહો છો ? બીજે કંઈ સારે શબ્દ વાપરે
તો ઠીક ? જ સારા શબ્દોમાં કહીએ તો તેમને દીક્ષા આપવા માટે ત્યાંથી નસાડવાની
ઈચ્છા થઈ. માસ્તરને બંને છોકરાઓ ઉપર ખૂબ પ્રેમ છે, તેમની રજા સિવાય તેઓ ખસી શકે નહિં. એટલે દાનવિજયે માતરને જૈન શાળામાંથી ખસેડવાની યુતિ રચવા માંડી. એક દિવસે એક માણસે મારે ઘેર આવીને મને કહ્યું કે દાનવિજય કહેતા હતા કે બપોરના કન્યાઓ પાઠશાળામાંથી ભણીને ગયા બાદ ૪ વાગે પાઠશાળાના માતર અને એક મોટી ઉંમરની ભણનારી બાઈ બંન્ને એકલા હતા. તે જોતાં આ માસ્તરની વર્તણુંક સારી જણાતી નથી, માટે તેમને રજા આપો એમ કહેવરાવ્યું છે. આ ઉપરથી હું દાનવિજય પાસે ગયો અને હકીકત પૂછી. મને કહ્યું કે સાચી વાત છે અને આ વાત નાથાભાઈ એક જૈન છે. તથા ભગવાન એક દરજી છે, તે બે માણસો
For Private and Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણે છે માટે તેમને પૂછી જૂઓ. આ ઉપરથી મેં તે શ્રાવકને બોલાવી પૂછયું કે આ વાત તેં શી રીતે જાણી ? તેણે કહ્યું કે હું ઉપાશ્રયમાં ગયો હતો, એટલે મને ખબર છે. મેં તેને ધમકી આપીને પૂછયું કે તું કઈ દિવસ ઉપાશ્રયમાં જ નથી અને તે દિવસે કેમ ગયા ? તેણે કહ્યું કે ચંદરવાને એક ટાંકા મારવાનો હતો તેથી ગયે હતો. ત્યારબાદ ભગવાન દરજીને મહારાજની સમક્ષ લાવી પૂછયું, ત્યારે તેણે કહ્યું કે ખરી વાત તો એ છે કે આ બાબતમાં હું કાંઈ પણ જાણતો નથી, પણ દાનવિજયજીએ મને કહેલું કે આ માસારને રજા અપાવવી છે, માટે તું ખોટી સાક્ષી પુરજે અને અવુિં કહેજે કે પાછળના બારણેથી એક બાઈ આવે છે. આ ઉપરથી બીજા માણસની રૂબરૂમાં મેં મહારાજને ખૂબ ઠપકે આપો કે આવી રીતે બેટી રીતે જુઠું બેલી એક સારા માણસને નોકરીમાંથી છુટો કરાવવો–એ શું આપને યોગ્ય છે ? આ તમને શોભતું નથી ! આથી તેઓ શરમાઈ ગયા. ત્યારબાદ ત્રણેક દિવસે હું મારા કામે બહારગામ ગયો. પાછળથી પિતાની ઉપર છેટું આળ આવવાથી ગુસ્સામાં ને ગુસ્સામાં બીજાને ચાર્જ સોંપી માસ્તર ચાલી ગયા અને દરા રામાં દીક્ષા લીધી. હાલ તેમનું નામ ઉદયવિજયજી છે. ચોટીલાના તેઓ રહીશ હતા. હાલ દરાપરાં છે. બાઈને પણ ક્રોધ થયે, એટલે તેણીએ કમળ અરિજી પાસે દીક્ષા લીધી. આ રીતે આ બે જણનું તે સુધર્યું. ત્યારપછી બન્ને છોકરાને સમજાવવા માંડયા. મારા ભાણેજ માટે તે મેં સંઘ વચ્ચે તાકીદ આપી કે જે તેને દીક્ષા આપશો તો હું આપની ઉપર ફોજદારી કરીશ. તે વખતે જોઈશ નહિ કે આ સાધુ છે. આ ઉપરથી તેને છોડી દીધો. ત્રિભુવનદાસને સગી મા નહોતી. બાપની મા ૮૫ વર્ષના અને ફેઈ ૬૫ વર્ષના અને કાકી નાની વિધવા હતા અને તે બધાના નિર્વાહને આધાર માત્ર તેના ઉપરજ હતો. હું ત્રણ રૂપીઆ પગાર આપતો તથા લખામણીના ત્રણેક રૂપીયા મળતા–એ ઉપર નિર્વાહ કરતા. આ ઉપરથી મેં તેમજ સંધે મહારાજને કહેલું કે જો તેને દીક્ષા આપશો તે ડોસીઓ બન્ને મરી જશે, કારણકે તેમને આધાર તેના ઉપર છે, તેમજ તેના ઉપર ઘણો જ પ્રેમ અને મોહ છે. મારે ઘેર કોઈક વખત જમવા રોકું અને મોડું થાય તે મારે ઘેર ડેસી લાકડી લઈને આવે અને કહે કે મારે સબુડે ક્યાં છે? તેને જૂએ ત્યારે જાય. સબુડા ઉપનામ હતું. આ વાત મારી પાડોશમાં રહેતા નાનાભાઈ પેસ્તનજી મુનસફે જાણી અને તેથી તેમણે પણ મહારાજને કહેવડાવ્યું કે જો તેને દીક્ષા આપશે, તે
For Private and Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂર હું શિક્ષા કરીશ. અને આમ છતાંય એમને પ્રયત્ન તો ચાલુજ રહ્યો. દરમ્યાન મોટા આચાર્ય વિજયકમળમૂરિ પાદરા આવ્યા. તે વખતે અમો સંઘના આગેવાનોએ તેમને વિનંતિ કરી કે દાનવિજય મહારાજ આ છોકરાને દીક્ષા આપવા ધારે છે અને જે દીક્ષા આપશે તો જરૂર ડોશીઓ મરી જશે. તો આપ તેમને દીક્ષા નહિં આપવા આજ્ઞા કરો. આ ઉપરથી વ્યાખ્યાન વચ્ચે સંઘ સમક્ષ આજ્ઞા કરી કે ત્રીભુવનદાસને અહીંના સંધની તેમજ મારી ચીદિ આવે ત્યારે જ દીક્ષા આપજે. બે દિવસ પછી આચાર્ય કમળસૂરિજીએ વિહાર કર્યો ત્યારે અમો ભાગોળ સુધી ગયેલા. ત્યાં પણ અમને એમ લાગ્યું કે દાનવિજયજી જરૂર દીક્ષા આપશે. એટલે ફરી આજ્ઞા કરવા મહારાજશ્રીને કર્યું. આ ઉપરથી એમણે ફરી પણ ઉપર પ્રમાણેજ કહ્યું. પછી થોડા દિવસ બાદ દનવિજયજી વિહાર કરી ગયા. ત્રીભોવનદાસને સાથે લઈ ગયા. રસ્તામાં દાનવિજયજી જંબુસર રહ્યા. પ્રેમવિજયજી અને બીજા એક સાધુ ત્રીભવનને લઈને કાવી ગયા અને ત્યાંના દેરાસરમાં દયા આપી. દીક્ષાના કપડાં વિગેરે વડોદરાના દ્વારકાદાસ કોઠારીએ પહોંચાડયા હતા. એ હકીકત પાદરાના માણસે મને કહેલી. પછી
ડાજ વખતમાં બે ડોસીઓ દાદી તથા ફાઈ ઝુરીને મરી ગઈ. કાકી હયાત છે.
આ આખીયે હકીકત જુઠ્ઠી અને દીક્ષા પ્રત્યેના દેવથી ઉપજાવી કાઢેલી છે. ખરી હકીકત જાણવા માટે પં. શ્રી રામવિજયજીના સંસારી કાકા શા તારાચંદ દલીચંદનો ખુલાસો વાંચે. જુઓ પરિશિષ્ટ ન. ૨૮ સ રામવિજયજી તો ઘણા વિદ્વાન અને નામાંકિત છે ને ? આ તક ન
મળી હોત તો ક્યાંથી થાત ? જ. નામાંકિત તે ખરાજ. જો કે પાદરાને જાહેરમાં આપ્યું, પણ દુઃખને
વિષય એ છે કે એમની શક્તિ જે સમાજેન્નતિ અને સુધારાના
કાર્યમાં વાપરી હોત તો ઘણું સારું કાર્ય કરી શકત એ નિર્વિવાદ છે. સવ દીક્ષા લેવાની એમની પિતાની ઇચ્છા હતી ને ? જ એમની ઈચ્છા પાછળથી થઈ હતી. એનું કારણ પ્રેમવિજયજી તેમની
પાસે તેને સુવાડતાં અને સ્વર્ગ મળશે, અપસરાઓ મળશે, સારું સારું ખાવાનું મળશે, સારા સારા વાણીઆઓ પગ દાબશે, એક વસ્તુની ઈચ્છા થતાં ચાર વસ્તુ હાજર થશે–એવી એવી લાલચ આપતા.
For Private and Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
અને કાચા મગજના બાળક તેથી તે ભોળવાયા પણ ખરા અને
સાધુ થયા. સવ નામના પહેલા અક્ષર ઉપરથી નામ પડાય છે અને એમનું નામ
રામવિજયજી શાથી પાડ્યું ? જ. જેમ છોકરાનું નામ રાશી અને જન્માક્ષર ઉપરથી પાડે છે, તેમ
દીક્ષા લે તે વખતની રાશી ઉપરથી નામ પાડે છે, એટલે નામ
જુદું પણ પડે. સત્ર દીક્ષા લેતી વખતે ઉંમર કેટલી હતી ? જ. આશરે ૧૧-૧૨ વર્ષની ઉંમર હતી.
દીશા લેતી વખતે પં. શ્રી રામવિજયજીની ઉંમર ૧૭ વર્ષની હતી. તેને ખુલાસો પરિશિષ્ટ નં. ૨૮ માં થઈ ગયો છે. સ. આ દીક્ષા સાધુ સંમેલન પછીથી થયેલી ને ? જ હા. સાધુ સંમેલન પછી સમવિજયજીની દીક્ષા થયેલી. થોડાક
વખત પછી થયેલી. અને સાધુ સંમેલનને ઠરાવ તુટયો હોય તે પહેલ વહેલો આ દીક્ષાથી તુટયો.
પાદરા તાલુકાના ગાજ ગામના ચુનીલાલ ત્રીભવન ઉંમર લગભગ ૨૦ વસનાને આચાર્ય મોહનવિજય ફોસલાવી લઈ ગયા અને સુરત જીલ્લામાં દીક્ષા આપી. એક વરસ દીક્ષા પાળી અને પછી તે પાછો આવ્યો. હાલ તે ગાજમાં છે. તે મારે આશ્રીત હતો અને એણે મને આવીને કહેલું કે દીક્ષા લેતી વખતે પ્રલોભનો આપેલાં, પરંતુ તે પછી સાધુઓ કામ કરાવે, પગ દબાવરાવે, એટલે મને ફાવ્યું નહિં– તેથી પાછો આવ્યો. પાક વૈરાગ્ય નહિ એટલે ટકી પણ ન શકે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જેને થયો હોય અને દીક્ષા લીધી હોય તેજ
ટકી શકે અને પાછો ન આવે. સ દીક્ષા લીધી તે વખતે માબાપ હયાત હતા ને ? અને તેમની સંમતિ
લીધેલી ને ? જય મા હયાત હતી. તેમની સંમતિ લીધેલી નહિ. સઈ પરણેલાં હતા કે નહિ ? જ. હા. ઘેર આવ્યા પછી તે છોકરાં થયાં છે. સ૦ સ્ત્રીની રજા લીધેલી કે નહિ ? જ ના. સ્ત્રીની પણ રજા લીધેલી નહોતી.
For Private and Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૧ સ, ત્યારે આ પ્રમાણે કામ કરવું પડે અને તેથી ત્રાસ થાય, તે માટેજ
પાછો આવ્યો ને ? જ હતા. તે પણ ખરું અને સ્વાભાવિક માતા તથા સ્ત્રી તરફને સ્નેહ પણ સાંભરે એટલે પાછો આવ્યો.
દરાપરાના ભાઈ છવચંદ, ઉં.વ. ૧૮ નાને એક સાધુ લઈ ગયા. તે મારે ત્યાં ગુમાસ્તી કરતો હતો. મગજ અસ્થિર હતું. એક આની ચક્રમ હતું. માબાપ નહોતા, બેન હતી. બેનના કહ્યા વગર લઈ ગયા અને દીક્ષા આપી. ત્યારપછી તે પાછો આવ્યો. હાલ તે દરાપરામાં છે. આ વાતને છ વર્ષ થયાં. પાદરાની કોર્ટમાં લેણદારના
દાવાઓ તેના ઉપર ચાલે છે. સ, કયા સાધુ લઈ ગયેલા ? જ મુનિનું નામ ભૂલી ગયે છું. સ. શા માટે પાછો આવેલે ? જ પાછા આવીને મને કહેલું કે મહારાજે મને દીક્ષા આપતી વખતે
કહેલું કે દેવું અપાવી દઈશ અને બહેનનો બંદોબસ્ત કરી આપીશ.
પણ તેમાંનું કાંઈ કર્યું નહિં, એટલે પાછો આવ્યો. સસાધુઓ પૈસા રાખે નહિં અને આપવાનું શી રીતે કહે ? જ અમારી જાંગ અમારા હાથે ઉઘાડવી પડે છે. દુઃખ થાય છે છતાં કહ્યા વગર ચાલતું નથી. જ્ઞાનખાતા અથવા પુસ્તકખાતાને નામે લા
ની રકમ ભેગી થાય છે અને શ્રાવકોને ઘેર રાખે છે. સદાખલ કઈ છે? જ હા. છાણમાં મેહનરિ મહારાજે ડભોઈને એક છોકરાને દીક્ષા
આપેલી. આ બાબતનો કેસ થયેલો અને વડોદરાથી સુબાનું વૅરંટ છાણી ગયેલું, તેજ દિવસે મારે પિત્રાઈ ત્યાં ગયેલ. તે વખતે મહારાજ બેલેલા કે બે સારા બારીસ્ટર કરે, મારા પિણે લાખ રૂપિયા છે તે શું કરવાના છે ! કેસ બરાબર લડો. કેસ ચાલ્યો, છોકરે પાછો સોંપા. એની વ્યવસ્થા બીજા માણસના હાથથી થઈ. નામ હું કહેવા માંગતા નથી. રામવિજયજી બાબતમાં પણ કેટલીક હકીકત જાણુને છોડી દીધી છે.
પૈસા કયાંથી આવે ? જ. પંન્યાસની પદવી મળી હોય તે મુનિરાજે ચાતુર્માસ ઉતર્યા પછી
ઉપધાન કરાવે છે. એટલે કે ૧૮-૩૬-૫૪ દિવસ સુધી ક્રિયા કરાવે
For Private and Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨ છે. એક દિવસ જમે, એક દિવસ ઉપવાસ કરે અને ક્રિયા કરે. આમાં અમૂક નકરે લેવાય છે. નકરે એટલે કર નહું છતાં કરરૂપે લેવાય છે. અમૂક વખતે ૧ રૂપીઓ અને અમૂક વખતે રા રૂપીયા લેવાય છે. હજારે માણસ ઉપધાન કરે છે અને તે પૈસા તેઓ આપે છે. બીજા શ્રાવકે તે ઉઘરાવે છે અને તે પૈસા સાધુ પિતાના નામે શ્રાવકને ત્યાં ખાતામાં જમા કરાવે છે અને તેમના કહ્યા મુજબ તે નાણાને વ્યય થાય છે.
વડેદરામાં મેહનસૂરિજીએ ઉપધાન કરાવ્યા, તે વખતે મારા મિત્ર નંદલાલભાઈ હયાત હતા. તેમાં ૩૦૦૦ રૂપિયા ઉપજ્યા હતા એમ મેં સાંભળેલું. મેં તે બાબત મારા મિત્ર નંદલાલભાઈને પૂછયું કે તે રૂપીયા ક્યાં ગયા ? તેમણે કહ્યું કે તે મહારાજ જાણે, હું નથી જાણ. કેટલીક વખતે ગરીબોને મદદ આપવાના નામે કંડ થાય છે. તે પૈસા વાણીયાને ત્યાં રખાય છે અને જરૂર પડે ખર્ચાય છે.
શાંતિચંદ્ર ધ્રાંગધ્રાના માણસ ઉંમર વર્ષ ૨૦ નાને મેહનવિજયે વાલીની રજા સિવાય બીજે ગામ લઈ જઈને દીક્ષા આપી દીધી. ૧૨–૧૩ વર્ષ પહેલાંની વાત છે. છ દિવસ સાધુ તરિકે રહ્યો. ત્યારબાદ તેના કુટુંબીઓ તથા તેના મામા ગયા અને તેને દીક્ષા છોડાવી લઈ આવ્યા. હાલ તે મુંબાઈ પનાલાલ હાઇસ્કુલમાં મારી
ભલામણથી નોકરી કરે છે. સ, તમે પૂછેલું કે કેમ છેડયું ? જ. મેં પૂછેલું ત્યારે કહેલું કે મારી ઈચ્છા વગર આપી હતી અને મારે
પાછું આવવું જ હતું. એવામાં મામા વિગેરે આવ્યા, એટલે તેમની જેડે આવતો રહ્યો.
કાતિલાલ વિજાપુર જીલ્લાનો ઉં. વર્ષ ૧૩–૧૪: આશરે ત્રણ વખત દીક્ષા લીધી અને ત્રણ વખત છોડી દીધી છે. વડોદરામાં છીપવાડમાં લંકાગચ્છના ખૂબચંદજી શ્રીપુજ પાસે લીધી, શાંતિવિજયજી પાસે લીધી તથા કઠેરમાં લીધી. ગઈ સાલ ઝઘડીયામાં તેનો અનાચાર જોઈને ત્યાંના કારભારીએ વેપ છીનવી લઈ કાઢી મૂક્યો.
તેનું નામ મનહરમુનિ છે. ૩૦ એકલવિહારી હતા ને ? જ મેટા મેટા શહેરોમાંજ તે સંબંધી પૂછાય છે. એવા બે ચાર એકલ
વિહારી ભેગા થાય છે અને ગામડામાં ફરે છે. ગામડાના લેકે
For Private and Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
સાધુને જોઈને ગાંડા બની જાય છે, એટલે લિંપિલ નભે છે. ખરી રીતે આ બધું અમારામાં પોલ છે એટલે નભે છે.
વિમળવિજય–૧૮ વર્ષ દીક્ષા પાળી. વલ્લભવિજ્યના મુખ્ય શિષ્ય હતા. દીક્ષા છોડીને પાદરે આવ્યો અને મને કહ્યું કે હું બીજા સાધુઓ જોડે સુરતમાં હતા, ત્યાં ઉપાશ્રયમાં સ્વદેશી પ્રચાર માટેનું એક વ્યાખ્યાન કરવા માટે બહારગામથી પ્રચારકો આવેલા. તેમને ટાઈમ આપેલો છતાં શ્રાવકેએ તેમને ના પાડી અને કહ્યું કે જૈન ઉપાશ્રયમાં સ્વદેશીનું વ્યાખ્યાન નહિ થાય. આ ઉપરથી મને ગુસ્સો આવ્યો અને મેં દીક્ષા છોડી. હાલમાં તે મૌલાકાર થીઓસોફીકલ સાયટીમાં રૂા. ૧૦૦ ને પગારથી નોકરી કરે છે.
ઉં. વ. ૧૩. ૧૪ ના આશરાની છીણીની બાઈ હીરાને સાધ્વીએ ફેસલાવી. તે પરણેલી હતી. હાલ બે છોકરાં છે. સાધ્વીજી દરાપર આવેલા. બાઈ મળસ્કે સાધુના કપડાં વિગેરે લઈને મારે ઘેર આવી અને મને કહ્યું કે મારે દીક્ષા લેવી છે, તે મને સાધ્વીજીને મેળવી આપ. મેં કહ્યું કે તારા સાસરીઆની રજાથી આવી છું કે શી રીતે ? તેણીએ કહ્યું કે ના હું એકલી આવી છું. મેં તેને મદદ આપવા ના કહી અને પાછી જઈ રજા લઈને આવવા કહ્યું. એટલે એ બાઈ એકલી દરાપર ગઈ. આ બાબતની તેના બાપને ખબર પડેલી, એટલે બાપ તરફથી દરાપરામાં માણસ આવ્યું. આથી ત્યાંના શ્રાવકાએ ડર લાગવાથી બાઈને ત્યાંથી ચાલી જવા કહ્યું. બાઈ પાછી પાદરા મારે ત્યાં આવી અને મને હકીકત કહી. આખો દિવસ બાઈને મેં મારા ઘરમાં રાખી. બપોરે બા મામા, એનો સસરે અને એનો બાપ પાદરે આવ્યા. મને મળ્યા અને કહ્યું કે બાઈને સપિ. મેં બાઈને જવા પૂછ્યું. બાઈએ હા કહી, પરંતુ મને મારે કે સતાવે નહિ તેમ કરવા કહ્યું. એટલે મેં તેના બાપ તથા સસરાને કહ્યું. તેઓએ કહ્યું કે અમારે કાંઈ મારવી તેમજ સતાવવી નથી. ત્યાર પછી મેં ભાડાની ગાડી કરી આપી વિદાય કર્યા. હાલ તેને બે છોકરાં છે. છાણીમાં રહે છે. મારાં ઘરના માણસો ત્યાં ગયા હતા અને તેને ત્યાંજ રહ્યા હતા.
બાઈ હીરાનો પોતાનો ખુલાસો તપાસ સમિતિ ઉપર ગયેલો છે. જુઓ પરિશિષ્ટ ન. ૨૯. સ. આ બધું શી રીતે બંધ થાય ? જ. સાધુ મંડળમાં અને જૈન કેમમાં એકસંપી હતી તે આ બધું થાત
૩૦
For Private and Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪ નહિં. પણ બે પાટ પડેલી છે અને તેઓ દેષના કારણે સામસામા બને તેટલા પ્રયત્નો કરે છે, એટલે હાલ ભેગું થાય તેમ લાગતુંજ નથી. અને આ પ્રવૃત્તિ બંધ કરવા માટે સરકારે વચ્ચે આવવાની
જરૂર છે જ. અને કાયદે થાય તો જ રસ્તો સરળ થાય. સર તમારામાં કેટલા પંથ છે ? જ ત્રણ પંથ છે. સ્થાનકવાસી, મૂર્તિપૂજક અને દગંબર. આ ભાંજગડ - મૂર્તિપૂજકોમાંજ છે. સ્થાનકવાસીમાં નથી તેમ દીગંબરોમાં નથી. સ. સં. દી. પ્ર. નિબંધનો ખરડે તમે વાંચ્યો છે? જ. હા. આખેએ નિબંધ વાંચ્યો છે. સ, ખરડો પસાર કરીએ તો આ બધી પ્રવૃત્તિ બંધ પડશે, એમ તમે
માનો છે ? જ ભલે કદાચ પ્રવૃત્તિ બંધ ન થાય, પણ કાયદાને અંકુશ હોય તે
જરૂર વિચાર તો કરે જ પડે.
તેની ફરીયાદ કેણ કરશે ? જ. શારદા એક્ટમાં જેમ ફરીઆદ કરે છે, તેમ કોઈ પણ મંડળ વિગેરે
કરશે. સ. તેમાં તે ખોટી ફરીઆદ ન થાય તેની ખાત્રી માટે ડીપોઝીટ લેવાય છે ! જ તે પ્રમાણે અહીં ન પાલવે. બાળલગ્નની જેમ નોંધ કરવામાં આવે
છે, તેમ દીક્ષાઓની નોંધ કરવામાં આવે, તો તેની નેંધ ઉપરથી
કેસ કમીટ થાય. સ, બાળલગ્નમાં તો ઉંમરજ પુરવાર કરવાની, ને આમાં તો સંમતિ છે
કે નહિંવિગેરે તપાસ કરવાની ને ? જ હા. પણ તે કેસ આવે તે જરૂરી તપાસ થઈ શકે. સ૦ કાયદો કરવામાં તમારે શું અભિપ્રાય છે ? જ કાયદો થાય તે વ્યાજબી ન કહેવાય. પણ પિતાને બીજે
માણસ દર્દ કરશે તો તે સહન નહિં થાય અને જ્યારે પિતાને જ દર્દ થતું હશે ત્યારે પિતેજ તેની દવા કરાવશે. એવી જ રીતે સડે છે તે કઈ રીતે દુર થાય તેમ લાગતું નથી, એટલે ઓપરેશન કરવું જ જોઈએ અને તે માટે કાયદો થવો જોઈએ એમ હું માનું છું. અને એ માટે અમે પિતાની મેળે જ આ કાયદે માંગીએ છીએ.
સ્થાનકવાસીઓએ દીક્ષા બાબતમાં સાધુ તથા શ્રાવકેની એક કમીટી
For Private and Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૫
નીમી છે. એટલે કોઈ દીક્ષા લેનાર આવે, તેને પ્રથમ તે કમીટી તપાસે, કમીટીએ પસંદ કર્યા બાદ આચાર્ય તપાસે અને ત્યારપછી
લાયકાત જોઈને જ દીક્ષા આપે. સ. આચાર્ય કોણ થાય ? જ અમારામાં ઘરઘરના આચાર્ય છે. ચેલે પણ આજ્ઞા માને યા
ન માને, ગુણ હોય યા ન હોય, તે પણ પદવી આપે છે. સ. પદવી કયારે અપાય ? જ. અમૂક જ્ઞાન મેળવ્યું હોય, ગવહન કર્યા હોય, અમૂક તપસ્યા કરી
હોય, તેજ પદવી અપાય. સ, કેટલી પદવીઓ હોય છે ? જ પ્રથમ ગણી, પંન્યાસ, ઉપાધ્યાય ને આચાર્ય. મોહનસૂરિને પંન્યાસ
પદવી આપવાની હતી તે વખતે લાભવિજયે આચાર્યને કહ્યું કે મને પણ પંન્યાસ પદવી આપો. એટલે દેવવિજય અને મેહનવિજયે આચાર્યને કહ્યું કે જોડે તેમને પણ ભલે આપે. આ ઉપરથી તેમને
પણ આપી. એટલે મહાદેવ ભેગી પિડીયાની પણ પૂજા થઈ. સ, વડોદરા સંમેલનના ઠરાવ સંબંધી જાણો છો ? જ હા. અવલથી આખર સુધી સંમેલનમાં હું હાજર હતો. પ્રમુખ સાહેબે
શરૂઆત અને પાછળના ભાષણમાં ભાર મૂકી કહેલું છે કે દીક્ષાની
પ્રવૃત્તિ ઘણી બગડી ગઈ છે. સ. ૨૦ મે ઠરાવ વાંચે. જ ૨૦ મો ઠરાવ વાંચી સંભળાવ્યું. સ. આ ઠરાવ કરવાનો પ્રસંગ આવ્યો એટલે તે પહેલાં બગાડ થે હશે ! જ શરૂઆત થયેલી, પ્રમુખે તેમના ભાષણમાં તે સંબંધી જણાવેલ છે.
આત્માનંદ પ્રકાશમાંથી વાંચી સંભળાવ્યું. સ જે ઠરાવ મુજબ વર્યા હોત તો આ વખત ન આવતને ! જના. તો આ વખત જરૂર આવતજ નહિ. ઠરાના અભિપ્રાય
સાથે છે, એમ કહી તે આત્માનંદ પ્રકાશ રજુ કર્યું. સ, સાધુઓ ખાતા રખાવે છે એમ કહ્યું તે તમારી જાત માહિતિ છે? જ નામ કેઈનું નહિં આપું. એવા ખાતાની ઘડીક રકમ મારા હાથમાંથી
પસાર થઈ છે અને વડોદરા બેંકમાં મૂકાઈ છે.
For Private and Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
સ. તમારા ૩૦૦-૪૦૦ સાધુઓ અને ૧૨૦૦ સાધ્વીઓ કહેવાય છે, તે
ખરું છે ! જ. સાધ્વીઓની સંખ્યા કાંઈક ઓછી હશે. પણ સાધુઓ કરતા વધારે
હશે. શ્રાવક કરતાં શ્રાવિકાઓ વધારે હોય છે, તેમ સાધુઓ કરતાં સાધ્વીઓ પણ વધારે હોય. મહાવીરસ્વામીના વખતમાં એક લાખને ઓગણસાઠ હજાર સાચા શ્રાવકે અને ત્રણ લાખ ઉપર સાચી શ્રાવિકાઓ હતી.
(રા. ભોગીલાલ હાલાભાઈની ચીદિથી નીચેનો એક પ્રશ્ન પૂછો હતો.) સ, સિદ્ધવિંગણિએ ૯ વખત દીક્ષા લીધી અને છેડી અને ૧૦ મી વન
તે લઈને પાળી છે, તે પણ તેમની દીક્ષા અયોગ્ય કહી નથી એ વાત
ખરી છે ? જ હાલના સારા સારા આચાર્યો જેઓ વિદ્વાન છે, તેમાંના કેટલાક
પણ પાછા ઘેર ગયેલા છે અને ફરી દીક્ષા લીધેલી છે. એટલે પાછા પણ આવે છે અને ફરી દીક્ષા પણ લે છે. સારું કામ કરે એટલે
યોગ્ય કહેવાય અને ખરાબ કરે તે અયોગ્ય. સ. દીક્ષા આપવા માટે ઉંમર કયી નિયત કરવી ? જ તે સંબંધમાં શાસ્ત્રના આધારે આપું.
૨. ગોવિંદભાઈ–નહિં આપનો અભિપ્રાય આપો ! સાક્ષી–સાધારણ રીતે બુદ્ધિવાન અને સમજ શકિતવાળો હોવો જોઈ એ. આપણે ત્યાં એક નોકર રાખવા હોય છે તે પણ તેની લાયકાત તપાસીએ છીએ, તેમ ખાત્રી પણ કરીએ છીએ. તે પછી દીક્ષા લેનાર તે સમજણવાળો હોવો જ જોઈએ. કારણકે તેને તો સદાચારી જીવન ગાળવું છે. એટલે તે જીવન જીવવા માટેની સમજણવાળા હો જોઈએ. સાધુઓ અમારા તરણ તારણ, તેના ચરણમાં અમારી માબહેન દીકરીઓ વંદન માટે જાય, તેથી ઘણી જવાબદારી
ને સવાલ છે. સ, કાયદાએ ૧૮ વર્ષ કર્યા છે, તો કેટલી ઉંમર રાખવી ? જ. ૧૮ વર્ષની ઉંમર વધારે ઉત્તમ છે. કદાચ ઓછી કરીએ તો ૧-૨
વર્ષ, ૧૬થી ઓછી નહિંજ. સત્ર શાસ્ત્રમાં શું છે ? જ. શાસ્ત્રમાં તે ઓછામાં ઓછી ૮ વર્ષની ઠરાવી છે, તેનું કારણ સાધુએ
સ્વાધ્યાય કરી મસ મેળવવાનું છે. કેવલ્યજ્ઞાન થાય ત્યારે જીવન
For Private and Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭ મુકત થાય. ૮ વર્ષથી ઓછી ઉંમરનાને તે જ્ઞાન પ્રાપ્ત થાયજ નહિં. અને ૯ વર્ષનાનેજ થાય તે માટે ૮ વર્ષની ઉંમર યોગ્ય ગણી, કારશકે ૮ વર્ષ દીક્ષા લે તે એક વર્ષ દીક્ષા પાળે અને કેવળજ્ઞાન થાય. કોઈ એવા અસાધારણ વીર્યવાન હોય તેને થાય. હવે તે તેવું જ્ઞાન કોઈને થતું નથી.
(ખુલાસા માટે જુઓ શાસિય પુરાવા.) સવ માબાપની સંમતિ અને યોગ્યતાના સંબંધમાં શું કહે છે ? જ ધર્મબિંદુ ગ્રંથમાં પાંચ બાબતે ભાર મૂકીને કહી છે. છઠ્ઠા સૈકામાં
હરિભદ્રસૂરિ થઈ ગયા કે જેમણે ૧૪૪૪ બનાવ્યા છે, તેમણે તે બનાવ્યો છે. વિક્રમ સં. ૧૮૫ માં બનાવ્યો છે. તેની ટીકા બૃહતગચ્છી આચાર્ય મૂનિચંદ્રસૂરિએ કરી છે. પાંચ બાબત-૧ લેનારની લાયકાત ૨ આપનારની લાયકાત ૩ વાલીની સંમતિ ૪ આશ્રિતોનો બંદોબસ્ત અને ૫ સગાવહાલાંની રજા, રજા ન મળે તે સમજાવીને કપટ પ્રપંચથી લેવી. આ રીતે પાંચ બાબતેની રજા હેય અને પાછળનાએના નિર્વાહનો બંદોબસ્ત બરાબર કર્યો હોય, તો પણ ગુરૂ તેની છ મહિના સુધી પરિક્ષા કરે. તેથી વધારે વખતની જરૂર લાગે તે વધારે વખત પાસે રાખે અને ઓછા વખતમાં તૈયાર થાય તે પણ
દીક્ષા આપે. સવ દીક્ષા લેવામાં સંઘની સંમતિ લેવી પડે ને? જ. હા. સંધની સંમતિ લેવી જોઈએ. સ. સગીરની દીક્ષામાં પણ સંઘની સંમતિ લેવી પડે ને ? જ. હા. કઈ પણ નાના અગર મેટાની દીક્ષામાં લેવી પડે. કારણકે
કેટલીક બાબતોની પરિક્ષા જે ગૃહસ્થ કરી શકે, તે સાધુઓ કરી શકે
નહિં. તેની અગાઉની ચાલચલગત સંબંધી વિગેરેની તપાસ ગૃહ કરે. સસ્ત્રી વિગેરે આશ્રીતનો બંદોબસ્ત કરવો જોઈએ ને ? જ રી–મા વિગેરે આશ્રીત હેય તેમના નિર્વાહનો બંદોબસ્ત કર્યા પછી જ
દીક્ષા લેવી જોઈએ. મહાવીર સ્વામી પછી પરવાનગી લીધા વગરનો એકજ દાખલો બન્યો છે.
આર્ય રક્ષિત ભણી વિદ્વાન થઈને ૨૨ મે વર્ષે ઘેર આવ્યા, ત્યારે રાજા તેમજ પ્રજાએ તેમને ખૂબ માન અને આવકાર આપે. પણ તેની માતા પાસે ગયો ત્યાં આવકાર ન મળ્યો અને પૂછયું કે બધું ભણે પણ તું દ્રષ્ટિવાદ ભણ્યો છું ? ત્યારે તેણે ના કહી, એટલે કહ્યું કે જાઓ
For Private and Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮ દ્રષ્ટિવાદ ભણીને આવો. આ ઉપરથી પાછો તે દ્રષ્ટિવાદ ભણવા માટે ગુરૂની શોધમાં નીકળે. ગામની બહાર તેલીપુત્ર આચાર્ય મળ્યા, તેમને કહ્યું કે મને દ્રષ્ટિવાદ ભણાવશો! આચાર્યે કહ્યું કે દ્રષ્ટિવાદ તો અમારા જેવાં કપડાં પહેરે ત્યારે જ ભણાય. છોકરાએ કહ્યું કે ભલે ખુશીથી તેવી દીક્ષા આપો. આચાર્યે કહ્યું કે, તારાં માબાપની રજા લઈને આવ્યો છું? મારી માએ તો મને ભણવા મોકલ્યો છે, એટલે ગર્ભિત તો તેમની રજા છે જ, પરંતુ અહિંના રાજાને મારા ઉપર પ્રેમ બહુ છે, એટલે કદાચ તે ઉપદ્રવ કરે તેમ બને. આ ઉપરથી તેમને બીજે સ્થળે જઈ દીક્ષા આપી. આ દીક્ષાને પરવાનગી વગરની કહેલી છે અને તે પહેલ વહેલી દીક્ષા થઈ.
(ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ ન. ૨૯) સ. આ દીક્ષા કેવી કહેવાય ? જ બાપની તેમજ સંધની પરવાનગી વગરની હતી, એટલે ચોરીની કહેવાય.
(નીચેનો એક પ્રશ્ન રા. કડીઆની ચીક્રિથી પૂછાયો હત) સ આર્યરિક્ષિતની ઉંમર ૨૨ વર્ષ છે એમ કહી શકે છે ? જ ગણધરસાર્ધશતકમાં ૨૨ વર્ષની ઉમર સાબીત કરેલી છે. કેઈ એમ
કહેતા હોય કે તે ઉંમર ખોટી છે તો હું તે સાબીત કરી આપવા
તૈયાર છું. સ, માબાપની પરવાનગી લેવી જોઈએ ? જ કપટ–પ્રપંચ-છળ-જુને પ્રયત્ન પરવાનગી લેવા માટે કરે, છતાં ન
મળે તો છોડીને દીક્ષા લે. પરવાનગીને આટલું બધું મહત્ત્વ અપાયું
છે, એજ બતાવી આપે છે કે પરવાનગી લેવી જ જોઈએ. સ સ્થાનકવાસીઓ શી રીતે કરે છે ? જ સ્થાનકવાસીઓને પણ મત એવોજ છે અને હમણુજ લીંબડીમાં
તેમના સાધુઓનું સંમેલન મળેલું તેમાં ઠરાવ્યું છે કે સાધુ તથા શ્રાવક મળી તપાસ કરે અને તે માટે અમૂક સાધુ તથા શ્રાવકેની એક કમીટી નીમી છે. કમીટીએ તપાસ કર્યા બાદ આચાર્ય પાસે
જાય, તે પરિક્ષા કરે અને યોગ્ય લાગે તો દીક્ષા આપે. સ. ઉંમર ઠરાવેલી છે ? જએ ઠરાવ છે કે નાના ભાઈ બહેનને દીક્ષા આપવી નહિ, ઉંમર
ઠરાવી નથી. સ૦ દીગંબર સંબંધી કાંઈ જાણે છે ? જ દીગંબરના આખા હિંદુસ્તાનમાં દશ સાધુઓ નથી. તેમનામાં ચાર
For Private and Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯
પ્રકાર છે. બ્રહ્મચારી, એલક, ભટ્ટારક, અને નિત્ર થયુનિ. બ્રહ્મચારી એટલે સ્ત્રી છેડે, એલક એટલે ધરબાર છેડે, પણ પૈસા રાખે, ભટ્ટારક એટલે ગાદીપતી, નિગ્ર ંથમુનિ એટલે નગ્ન, માત્ર એક કમ`ડળ અને એક મેારપીંછી રાખે. હમણાં ત્રણ સાધુએ આ બાજુ આવ્યા હતા. મારા પુત્ર મણિલાલ એક મહિના તેમની સાથે રહેલા. તેમના મોટા આચાય` ૩ ૪ દાચાય થઈ ગયા, તેમના બનાવેલા સમયસાર નામના ગ્રંથમાં તેમની દીક્ષા સંબંધના આધાર છે.
સ
સુધારાવાળા કેટલા ?
જ॰ લગભગ પોણા ભાગ. હું પાતે જીના વિચારને હ્યું, પણ આવે અગા। ન થવા જોઇએ.
સ
લોકમત કયી તરફ વધારે છે ?
સ
જ॰ એ બાબતમાં બંન્ને પાર્ટીને છેાડી બીજાને અભિપ્રાયલા ા વધારે ઠીક. આજના ભણેલા લેકા સ્કુલા બાંધવામાં, ગરીખાને મદદ કરવામાં વગેરે બાબતમાં દેવદ્રવ્યના ઉપયોગ કરવાનું કહે છે અને તેથીજ ઝઘડા થાય છે, એમ કહેવામાં આવે છે તે વાત ખરી છે? જ॰ એમ છેજ નહિં. દેવદ્રવ્યને કાઈ ટચ કરતુંજ નથી. સામાન્ય રીતે એમ છે કે સાધુ ગામડામાં જાય, અને પેાતાની કીર્તિ ખતાવવા માટે, સામૈયું થયું હતું, પ્રભાવના થઈ હતી, વિગેરે લખાણા છાપામાં મેકલે છે, અને એ રીતે દીક્ષાના આર્ટીકલા પણ છાપામાં આવવા લાગ્યા, અને તે વાંચી વાંચી ભણેલાએ ગુસ્સે થયા અને સામા પડયા. સ॰ સાધુસંસ્થા ઉપર દ્વેષ છે એમ કહેવાય છે તે ખરૂં છે ? જ॰ સાધુસંસ્થા ઉપર દ્વેષ નથી, માત્ર તેમાં જે બગાડે થયા છે તે સુધારા
થવા જોઇએ.
સ હું ખાટું થતું અટકાવવા માટે ૧૮ વર્ષ કહું છું, સિદ્ધાંતમાં છે તેની વિરૂદ્ધ વન થાય તેા અટકાવવું.
જ॰ આપણે કદી ૧૮ વર્ષ રાખીએ તે અડચણ શું છે? સાધુતા કાંઈ નિર્દેશ જવાના નથી. વધારે ચેલા થાય તા માનદશા થાય.
સ સિદ્ધાંત વિરૂદ્ધ વન થાય તે બંધ કરવું.
સ
ro
જ॰ સિદ્ધાંતમાં બંન્ને દાખલા મળશે. બાળકની વ્યાખ્યા એ પ્રકારની છે. જોઇને હું લખી મેાકલીશ. પંચાસક ગ્રંથમાં શ્રાવકે ૧૧ ડિમા વહેવી જોઈએ, ત્યારબાદ દીક્ષા લઈ શકે-એમ લખ્યું છે.
૮ ને બદલે ૧૬ કરીએ તેા વાંધા હિ તે ?
સ
Yo ના. એટલાથી નિહું થઈ શકે. સરકારે ધર્મમાં હાથ ઘાલવાના હવે
કયાં ડર રાખવા !
શાસ્ત્રમાં ૧૬ જાતની પરિક્ષા છે, તેવા બાળક નજ મળેને?
હા. તે પરિક્ષાઓ કહી છે. વાંચી સંભળાવી.
For Private and Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
સ
ગુરૂ ચેલાને પાસે રાખે, ભણાવે, લાયકાત જુએ અને ૧૮ મે વર્ષે દીક્ષા આપે તે ધર્મ વિરૂદ્ધ કહેવાય ? જનાજી. કશું ધવિરૂદ્ધ ન થાય.
સ॰ સાધારણ કાયદો છે કે છેકરા સદાન તાં સુધી મિલ્કતના વહીવટ કરી ન શકે. નાલાયક હોય તા દીક્ષા લઈ ને મિલ્કત ઉપરના હક્ક ઉઠાવવા લાયક અને છે
ના. ન બની શકે. વ્યવહાર કરવા લાયક નથી, તેા આખી મિલ્કત લૂંટાવવા લાયક હાયજ શી રીતે ? આ કાયદામાં તેની મિલ્કત સાચવવા માટે કલમ રાખવી જોઇએ, જેથી તે પાછે આવે તે તેને મળી શકે. લગભગ ૫૦ ટકા પાછા આવતા હશે.
પાલ આવશે એમ શી રીતે કહી શકાય ?
સ
જ॰ મોટા થાય ત્યારે ઇંદ્રિયા વિકાસ પામે, તે વખતે તે વા નિવડશે તે શી રીતે કહી શકાય ! અને માટે કાયદાની જરૂર છે.
રા. કડીઆ-રામવિજયજી મહારાજની દીક્ષા વખતે ૧૭ વર્ષની ઉંમર હતી. રા. ગોવિંદભાઈ—ગમે તેમ પણ ૧૮ વર્ષની નીચે એટલે સગીર તેા ખરાને ? સાક્ષી-ગમે તે ઉંમર હોય તેની સાથે મને વાંધા નથી. મેં તા આશરે કહી છે.
આ સાક્ષી કહે છે કે ૫. શ્રી રામવિજયજી મહારાજ સંસારીપણામાં મારે ત્યાં કરી હતા. તેમની દીક્ષા અટકાવવા મેં પ્રયત્ન કરેલા અને તેજ માણસ ૧૭ વર્ષની ઉંમરને બદલે ૧૧-૧૨ ની કહે–એ ઉપરથી આ સાક્ષીના કહેવા ઉપર અને તેણે રજુ કરેલા બીજા દાખલાઓ ઉપર કેટલા વિશ્વાસ રાખવા ! તે વાંચžા અને સમિતિના સભ્યા વિચારશે. આ સાક્ષીએ જે દાખલા રજુ કર્યાં છે તેને સગીર દીક્ષા સાથે કાંઈ પણ સબંધ નથી, તેમ તેમાંના ઘણા તેા તેના આશ્રિત યા તેના કબજાના માણસાના છે, એટલે સત્યના સ્ફાટ થવા મુશ્કેલ છે. આ આખુંચે પુસ્તક કાંઇપણ ટીકા ટીપ્પણ વગરજ ઇતિહાસરૂપેજ સમાજ આગળ અમેએ રજુ કરેલુ હાવાથી, આ સાક્ષી સંબંધી વિશેષ કાંઈ લખતા નથી. પરંતુ વૃદ્ધ ઉમરને આ માણસ ઈરાદાપુર્વક જુઠ્ઠું અને શાસ્ત્રવિરૂદ્ધ ખેલતાં કાળના કરાળ પાને ભૂલી ગયા છે!!! શાસનદેવ એને સમુદ્ધિ અર્પે.
સ કયી ઊંમરે સંમતિની જરૂર છે?
જ૰ ગમે તે ઉંમરે સંમતિ લેવી જોઈએ. ૫૦ વર્ષની ઉંમરે પણ લેવી પડે. સંઘની તેમજ ઘરના માણસાની પણ સંમતિ લેવી જોઇએ. મહાવીર સ્વામીએ પણ માબાપની હયાતિમાં દીક્ષા ન લેવી એવા અભિગ્રહ કરેલ,
For Private and Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧ મૂળચંદ આશારામ વૈરાટીની જુબાની.
તા. ૧૨-૭–૩૨. રે. અમદાવાદ, તાંબર મૂર્તિપૂજક જૈન,
ધંધે વેલરી માટે, ઉંમર વર્ષ. ૪૭. સ, આપે મેહનભાઈએ કહ્યું તે સાંભળ્યું ને ! આપનો શું મત છે ? જ હા. બદી ચાલે છે. સ શું શું ચાલે છે ? જ લાયક ન હોય એવા માણસને દીક્ષા અપાય છે. ચોરી છુપીથી
અપાય છે. સ... આ ક્યારથી થયું? જ સામાન્ય રીતે ૧૫ વર્ષ, છેલ્લાં ૫ વર્ષથી વધારે. આ લેકની માન્યતા
એવી છે કે ચેલાઓ વધારીએ તો સારું અને તે મુજબ તેઓ કરે છે. સ૧૦૮ ચેલા કરે તે પદવીધર કહેવાય એમ કહે છે તે શું ? જ એવી વાતો હું સાંભળું છું. મને તેમાં કાંઈ વજુદ નથી લાગતું. સ૦ એ લેકે શાથી ચેલાઓ વધારે છે ? જ એ માને છે કે પુણ્યનું કારણ બને. કરે કરાવે અને અનુમોદે તે
પણ પુન્યના ભાગીદાર બને. સ. દીક્ષા આપે તેજ પુન્ય થાય એમ માને છે ? જ ના. બીજા દરેક ધર્મ કાર્યોમાં પુન્ય થાય છે. સવ અમદ: વાદમાં પણ દીક્ષાઓ થતી હશેને ? જ અમદાવાદમાં પણ બને છે. પરંતુ વડેદરા રાજ્યમાં વધારે દીક્ષાઓ
થાય છે. સ, વડોદરા રાજ્યમાં વધારે બને છે તેનું શું કારણ? જ ભાવિ શ્રાવકે વધારે હોય અને તેથી કદાચ મદદ વધારે કરતા હોય,
એટલે વધારે દીક્ષાઓ થાય. સ૦ જાત માહિતિના દાખલા છે? જહું એક માસિક પત્રનો તંત્રી હતે. સુવા પત્રને તંત્રી હતા. તે વખતે
આવા કીસ્સાઓના હેવાલો મારી પાસે ઘણું આવતા. પરંતુ હું વેપારી લાઈનમાં હેઈ, તે બાબતમાં પુરતું ધ્યાન આપેલું નહિ. નીચેના દાખલામાં મારી જાત માહિતિ છે.
અમદાવાદમાં શાહપુરમાં એક સાધુ હતા. માંડળના આશરે ૧૮ વર્ષ ની ઉંમરના એક છોકરા નરસિંહ પ્રેમચંદને ચશ્મા અપાવવાને બહાને
For Private and Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
લઈ આવેલા અને તેને દીક્ષા આપેલી. નરસિંહને દીક્ષા છોડવાની ઈચ્છા હતી. પ્રસંગ મળ્યો, સગાંવહાલાંને ખબર મળવાથી તેઓ આવ્યા અને ધમાલ કરી તેને લઈ ગયા. ત્યાર બાદ તેનું સ્ટેટમેન્ટ બહાર પડયું. આ ઉપરથી હું શાહપુર તપાસ કરવા ગયે. સાધુઓ તે વાત કહે નહિ, એટલે ઉપાશ્રયમાં બેસનાર શ્રાવકને પૂછ્યું. તેણે મને વાત કરી. તેની વાત અને બહાર પડેલાં સ્ટેટમેન્ટની વાત મળતી આવી. મેં આ વિષે મારા પત્રમાં સખત નોંધ લીધી છે. કેટલાક કેસે પણ અમદાવાદમાં થયેલા, પરંતુ તે બાબતમાં મને જાતમાહિતિ નથી. વખત ન મળે એટલે જાતમાહિતિ મેળવી શક્યો નથી. પ્રગટ કરેલી નોંધ હાલ મારી પાસે નથી. પછી મોકલી આપીશ.
દીક્ષા વિરોધી ટોળીના હથીયાર બનેલા નરસિંહ પ્રેમચંદના પોતાના ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ નં. ૩૦
સ. પૈસા અપાય છે તે સંબંધી જાણો છો ? જ પૈસા સંબંધી વાત સાંભળી છે. મારા પત્રમાં તે પ્રસિદ્ધ કરી નથી. સવ કાયદા સંબંધી શું કહે છે જળ સંઘ જે આજ્ઞા કરે તે માનવા કબૂલ થાય તો વાંધો નથી. પણ
તેમ ન બને તે રાજ્ય વચમાં આવવું જોઈએ. કેટલાક સાધુઓ છે
કે જે સંધની આજ્ઞાનું કબૂલ કરતા નથી. સ, ઝઘડા શાથી થાય છે ? જ એવો અજ્ઞાન વર્ગ છે કે જે ધર્મ ધર્મ કર્યા કરે છે, પણ બીજું કાંઈ
સમજતો નથી, એથી ભાગલા પડી જાય છે અને ઝઘડા થાય છે.
હાલ બહુ શોચનિય પરિસ્થિતિ છે. સ, સંધ વ્યવસ્થા કરી લે તો ખરડાની જરૂર નથીને ? જ સંઘ વ્યવસ્થા કરતો હોય તે કાયદાની જરૂર નથી. પણ તેમ બને - તેમ નથી, એટલે કાયદો જરૂરી છે અને જરૂર કાયદો થવો જોઈએ. સકાયદા મુજબ ૧૮ વર્ષથી નાની ઉંમરે દીક્ષા ન આપે તો
વાંધો નથીને ? જ હા. ૧૮ વર્ષડી નાની ઉંમરે દક્ષા ન આપે તે વાંધો નથી. તે
ઉંમર બરાબર છે. સધર્મ-શાસ્ત્ર વિરુદ્ધ કહેવાય નહિને ?
For Private and Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩
જ. ઉંમર સાથે કાંઈ ગાઢ સંબંધ નથી. યોગ્યતા જોવી જોઈએ. ૯
વર્ષે કેવળજ્ઞાન થાય છે. પૂર્વના સંસ્કાર હોય જેથી ૮ વર્ષે દીક્ષિત થયેલો હોય તે કેવળજ્ઞાન થાય.
મહાવીર સ્વામી પછી ૧૦૭ વર્ષે જ બુસ્વામી થયા, તેમને કેવળજ્ઞાન થયું છે. તે પછી કેને કેવળજ્ઞાન થયું નથી. સ. એ મુજબ ૮ વર્ષ અપાય તે બરાબર છે ? જ ના. એ હકીકત મુજબ અત્યારના સંજોગોમાં યોગ્ય નથી. ૧૮ વર્ષ બરાબર છે.
કેવળજ્ઞાન સંબંધમાં શબ્દો લખાયા છે કે આ ભરતક્ષેત્રમાં કોઈને કેવળજ્ઞાન થવાનું જ નથી. બીજા જ્ઞાનો પણ બંધ થયાં છે, એવું અમારા શાસ્ત્રમાં છે. એટલે ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા આપે તે
બરાબર છે. કારણ કે કોઈને આ કાળમાં કેવળજ્ઞાન થવાનું જ નથી. સ. તેથી સિદ્ધાંતમાં ફેરફાર થાયને ? જ. ફેરફાર થવામાં હું વાંધે જતો નથી. અને કેટલી વખત ફેરફારો
થતા આવ્યા છે. દેશકાળ જોતાં આચાર્યોને લાગે તે મુજબ સંખ્યાબંધ ફેરફાર થયેલા છે. સિદ્ધાંતોમાં ફેરફાર થયાના દાખલા હું રજી કરીશ. ખૂદ અમારા તીર્થકર મહાવીરસ્વામીએ પણ ફેરફાર કર્યો છે. દીક્ષા લીધા પછી તેઓએ વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં તેમના મામાના ગામમાં આવ્યા. ત્યાં તેમને ચોમાસાનો કાળ રોકાવા ખૂબ આગ્રહ કર્યો. પણ ચોમાસાને ઘણો વખત હતો.
એટલે બીજા ગામો વિહાર કરી પાછા ચોમાસા વખતે ત્યાં આવવા કહ્યું. ચોમાસાનો કાળ આવી પહોંચતાં ત્યાં આવ્યાં. વરસાદ ઓછો હતું. તેઓ ઝુંપડીમાં કાર્યોત્સર્ગ રહેલા. ઓછા વરસાદને લઈને ગાયને ઘાસની તંગી હતી, તેથી ગાયો આશ્રમનું ઘાસ ખાવા લાગી. બીજા માણસોએ મેટા રૂપને વાત કરી કે આ કોણ માણસ આવ્યું છે કે જે પોતાની ઝુંપડીની પણ સાચવણ રાખતો નથી! અને પિતાનું રક્ષણ કરતો નથી ! મેટા રૂષિએ આવી ઠપકો દીધો. અને તેથી ચોમાસાનો કાળ ચાલુ હતો, ૧૫ દિવસ ગયેલા, તે પણ ત્યાંથી વિહાર કરી બીજે ગામ ગયેલા. એટલે અનુકુળ લાગે તે ફેરફાર થાય. એથી કોઈ શાસ્ત્રની દિવાલ તુટી પડતી નથી અને તેથી કાંઈ નુકશાન થતું નથી એવી મારી માન્યતા છે.
(ખુલાસા માટે જુઓ શાસિય પુરાવા.) સ, સિદ્ધાંતમાં ફેરફાર થાય છે !
For Private and Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ હા. અમારા તીર્થકરે ૨૪ છે. પહેલા તીર્થકરના વખતમાં પાંચ
મહાવત હતા. બીજાથી ત્રેવીસમા તીર્થકર સુધી ચાર મહાવ્રત હતા. એટલે તે વખતની સરળતા મુજબ ચોથું પાંચમું ભેગું કરી ચાર મહાવ્રત રાખેલાં. ત્યાર પછી ૨૪ મા તીર્થંકર મહાવીરસ્વામીને લાગ્યું કે પાંચમા આરાના લેકે સમજી નહિ શકે, એટલે એમણે
પાછું ચોથું અને પાચમું વ્રત જુદું પાડ્યું. સ, યૌવન પ્રગટ થયા પછી છેક બ્રહ્મચર્ય રાખી શકે છે કે નહિં, તે
સારી રીતે તપાસ કરી, ભણાવી ૧૮ વર્ષ દીક્ષા આપે તો શું વાંધે જ પાસે રાખે , ભણુ, બ્રહ્મચર્ય પાળી શકશે કે કેમ એ વિગેરેની
તપાસ કરી, ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા આપે તો તેમાં બાધ નથી. સ, મેહનલાલ કહી ગયા કે સાધુ પૈસા રાખે છે. તે સંબંધમાં તમે
શું કહો છો ? જ. સાધુઓ પૈસા રાખે છે તેમ સાંભળ્યું છે. સ૦ પૈસાનો ઉપયોગ શું કરે છે ? જ પિતાની મરજી મુજબ ઉપયોગ કરે છે. પુસ્તક છપાવવામાં, છોકરા નસાડવા ભગાડવામાં.
અત્રે સાક્ષીએ પ્રભાવક ચરિત્ર નામની ચોપડી રજુ કરી હતી અને તેમાં પાને ૧૮૮ મે સિદ્ધર્વિસૂરિનું ચરિત્ર છે તેમ જણાવ્યું હતું.
For Private and Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACH
૨૪૫
ચીમનલાલ જેઠાલાલ–ખંભાતવાળાની જુબાની.
તા. ૧૨-૭-૩૨ વિશાશ્રીમાળી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક. ઉંમર વરસ ૨૭,
રહીશ ખંભાત, ધંધે ઈમારતી લાકડાની દુકાન. સતમારો મત શું છે ? જ અયોગ્ય દીક્ષા અપાય છે તેથી હેલના થાય છે અને તેથી ઝઘડાઓ
થાય છે. કોર્ટે કેસ પણ જાય છે. સદાખલા કઈ છે? જ હા. ખંભાતમાં બે દાખલા બન્યા છે. અમારા પાડોશમાં જ બનેલા છે, તેથી જાણું છું.
રતિલાલ ગાંધી ઉ. આશરે વર્ષ ૧૭. ખંભાત હાઈસ્કુલમાં અભ્યાસ કરતા હતા. તેને દીક્ષા આપવા માટે શ્રાવકે અમદાવાદ નસાડી ગયા. દીક્ષા અપાવી. છોકરાની મરજી નહિં હોય, તેમજ સંઘની સંમતિ લીધેલી નહિં. માબાપને પણ પૂછેલું નહોતું. રામવિજ્યજી મહારાજે દીક્ષા આપી. તેના માબાપ અમદાવાદ ગયા અને છોકરો સેંપવા વિનંતિ કરી. મહારાજે તેમને ધમકાવ્યા. આચાર્ય પાસે ગયાં ત્યાં પણ વિનંતિ કરી છતાં છોકરે પાછો સે નહિ. કેટલાક વખત પછી વિહાર કરતાં સાધુઓ વાસદ આવ્યા, ત્યાં છોકરાંના સગાંવહાલાં ગયા. મારામારી થઈ અને છોકરાને ઉપાડી ગયા. બન્ને પક્ષે સામસામી મારામારી કરી. છોકરાને ગાંધીની દુકાન છે. કેસ કોર્ટમાં થયેલો. ખેડા, બોરસદ અને ખંભાતમાં છોકરાની જુબાની થયેલી. પાંચ વર્ષ આ બનાવને થયાં. ઠરાવની નકલ મોકલી આપીશ.
આ સંબંધી ખુલાસા માટે જુઓ શેઠ કસ્તુરભાઈ અમરચંદની જુબાની પાછળ પાને ૧૫૩.
૧૪-૧૫ વર્ષની ઉંમરના રતિલાલ જેસીંગભાઈ ખંભાતનાને આચાર્ય સાગરાનંદસૂરિએ રતલામ નસાડી દીધા. ખંભાતથી નસાડી ગયા. માબાપની તેમજ સંઘની સંમતિ વગર નસાડી ગયેલા. ધાર્મિક અભ્યાસ માટે ભણવા જતે, ત્યાંથી નસાડેલ. તેના સગાંવહાલાં રતલામના અમલદારે સાથે લીંબડી ઠાકોર સાહેબને સારો સંબંધ હોવાથી, લીંબડી ગયા અને તેમની મદદથી રતલામ ગયા. ત્યાં જઈ
For Private and Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
કરે કબજે કર્યો. હાલ તે કરે ખંભાત છે. બે વર્ષ પહેલા આ બનાવ બને. અમારી નાત જાતમાં ફાંટા પડ્યા છે, તેનું કારણ પણ આજ છે.
આ હકીકત તદન ખોટી છે. રતિલાલ જેસંગભાઇના પિતાના તથા તેના બાપના ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ ન. ૩૧. સ. શાથી ફાંટા પડ્યા ? જ છોકરાને પાછા લાવનારાને નાત બહાર મૂકવા કહ્યું અને તેથી
ફોટા પડ્યા. સ. એ પક્ષ દીક્ષામાં માને છે ? જ. હા. એ પક્ષને દીક્ષા વધારવી છે, પણ આવી દીક્ષાઓ અમારા
હિસાબે ઘણીજ ભૂલ ભરેલી છે. સ. ૧૮ વર્ષની અંદરનાને દીક્ષા અપાય તે શું વાંધો ? જ. ૧૮ વર્ષની ઉંમરનાને વૈરાગ્ય થાયજ શી રીતે ? પાંચ મહાવ્રતો વિગેરે
બીજી ક્રિયાઓ પણ તે શી રીતે પાળી શકે ? ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાની દીક્ષા, માત્ર આમાં સુખ છે વિગેરે લાલચે બતાવીને જ આપવામાં આવે છે, એટલે ૧૮ વર્ષ બરાબર છે. તેની નીચેની ઉંમર યોગ્ય નથી.
(નીચે પ્રશ્ન રા. કડીઆની ચીદિથી પૂછાય હતે.) સ રતિલાલને દીક્ષા આપી તે વખતે રામવિજયજી મહારાજ અમદાવાદ હતા ? જ. ના. તે વખતે રામવિજયજી સુરત હતા. તેમના બીજા સાધુઓએ દીક્ષા આપેલી.
. કડીઆએ કહ્યું કે છોકરાને પાછો લાવવાથી સંઘમાં ફાંટા પડ્યાજ નથી, પરંતુ વાસદમાં તોફાન કર્યું, સાધુઓ ઉપર આક્રમણ કર્યું, તેને અંગેજ મતભેદ છે અને માફી માંગવાની વાત છે. માફી માંગે તો આજે ભેગાં મળી જાય. એટલે તે ભાઈએ છોકરાને પાછો લાવવાથી ફાંટા પડવાનું જણાવ્યું તે હકીકત ખોટી છે.
For Private and Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિત જનવિજયની જુબાની.
તા. ૧૩-૧૦-૩૨.
સ, તમારામાં દીક્ષા સંબંધી કાંઈ ઝઘડે ચાલે છે? જ હા. ઝઘડો હાલ ચાલે છે તેના કારણે ઘણાં છે. જેમ અત્યારે સમા
જમાં ચાલે છે, તેમ જૈનોમાં પણ નવા અને જુના વિચારની અથડામણ ચાલે છે. ખાસ કરીને સાધુઓ કેટલેક અંશે ધાર્મિક સત્તા બધી પોતાના હાથમાં રાખીને બેઠા છે. એક વર્ગ કહે છે કે અમે જે કરી તેમાં શ્રાવકોને બોલવાની સત્તા નથી. જ્યારે બીજે વર્ગ કહે છે કે સાધુઓની જે પ્રવૃત્તિથી સમાજમાં કલેશ–ઝઘડા થઈ વૈમનસ્ય વધે છે, તે ઉપર અંકુશ જોઈએ. આ કારણથી અથ ડામણ અને તેમાં આ દીક્ષા પ્રકરણથી વધારે થયે. હમણું સગીર દીક્ષાની પ્રવૃત્તિ બહુ વધી છે. રજા સિવાય નસાડી-ભગાડી મુંડી નાંખે અને પછી તેના કુટુંબીઓ તેને પાછો મેળવવા પ્રયત્ન કરે, એટલે ઝઘડા થાય અને કૌટે ચઢે. નવા વિચારવાળા આ સ્થિતિ અટકાવવા કહે છે કે સગીરના માબાપ અને સંઘની સંમતિ દીક્ષા લેતી વખતે લેવી જોઈએ અને એ માટે કેટલાક સંઘોએ ઠરાવ પણ કર્યા છે. બહારથી ગામમાં છોકરા લઈ આવે અને પરિણામે તોફાનમારામારી થાય, તેથી આવા ઠરાવ કરે છે. તેમાં જુના એટલે સાધુ પક્ષવાળા હોય તે વિરૂદ્ધ પડે એટલે ઝઘડા વધે.
દીક્ષાના વિરોધીઓ સમાજને ભડકાવવા માટે જ સગીર દીક્ષાઓ બહુ વધી છે–એવી બેટી બુમરાણ કરે છે. છેલ્લા દશ વર્ષમાં થયેલી સગીર દીક્ષાઓના આંકડા માટે પાછળ જુઓ પાનું. ૧૦ ૮. સ. શાસ્ત્રમાં દીક્ષાના નિયમો છે ને? જ હતા. તેમાં સંમતિ જોઈએ, લાયકાત લેવી જોઈએ, ચારિત્ર સારું
હોવું જોઈએ, કરજ બોજો ન જોઈએ, વગેરે ૧૮-૨૦ પ્રકાર આપેલા છે. આત્મકલ્યાણ શું છે એ બરાબર સમજીને લે તે દીક્ષા કહેવાય.
પડાં પહેરાવ્યાં અને મુંડ્યો તેથીજ સાધુ ન કહેવાય. સ૦ સંઘની સંમતી લેવી જ જોઈએ ? જ માબાપની સંમતિ હોય તે પણ સંઘની સંમતિ અવશ્ય લેવી
જોઈએ. હાલ તે સંધ જેવી વસ્તુજ રહી નથી. માંહોમાંહે ઇષો
For Private and Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
વધી છે અને તેના કારણભૂત સાધુઓ છે, કારણ તેજ બન્ને
પક્ષને લડાવી મારે છે. સ. વધારે પક્ષ કયી બાજુ છે? જ. તે કહી ન શકાય. કારણકે સ્થળના સંજોગો પ્રમાણે વધારે ઓછા હોય.
સાધુઓને શિષ્ય વધારવાને મેહ હોય છે કે ફલાણુ પાસે ૫૦ અને મારી પાસે નહિ? તેથી જે આવ્યો તેને મુંડી નાખે છે. જેમ કોઈ ગરીબ હોય અને બૈરી મેળવતાં મુશ્કેલી પડે છે, તેમ સાધુઓ એટલાં બધાં વલખાં મારે છે કે ન પૂછો વાત અને તેવાને સાધુજ
ન માનવા જોઈએ. સત્ર કાયદો થાય છે તેને અમલ થશે ? જ બાળલગ્ન જેવા લોકહિતને સારા કાયદાનું પણ ઉલ્લંઘન ક્યાં નથી
થતું. પણ તેથી શું! જેમાં હિત હોય તે કરવું જ જોઈએ.
માફ કરજો, દીક્ષા માટે આપને અંગત પ્રશ્ન પૂછું ? જ. શા માટે નહી ! ખુશીથી કહીશ. સ આપે દીક્ષા લીધેલી ? જ લીધેલી નહિં આપેલી, માબાપને પૂછ્યા વિના મુંડી નાખેલો.
પ્રથમ મેં સ્થાનકવાસીમાં દીક્ષા લીધી. ૬-૭ વર્ષ રહ્યો, પણ જેમ જેમ સહવાસમાં આવ્યું, તેમ તેમ આસ્થા ઉડતી ગઈ. બીજા બે બાળકોને પણ મુંડેલા. તેમના આચારવિચાર વિગેરેની પ્રવૃત્તિ જતાં તે વર્ગ ઉપરથી મારી આસ્થા ઉઠી ગઈ. મેં દીક્ષા લીધી ત્યારે મને ભરમાવ્યો હતો કે હજારે પગે પડશે, વંદશે, મહેનત નહીં, ખાવાપીવાની ચિંતા નહિં વિગેરે કહી ફેસલાવી લઈ ગયા. સાધુ તપ કરે, બે ત્રણ મહિના ઉપવાસ કરે, તેથી મારા ઉપર પ્રભાવ પડેલો, પણ અનુભવે ખરી સ્થિતિ દેખાવા લાગી. આથી આ રસ્તો જન્મ સુધારવાને નથી, પણ બગાડવાનો છે, તો જન્મ સુધરે તે તરફ જવું–તે ઠીક લાગ્યું. આથી તે તરફ જવા પ્રયત્ન શરૂ કર્યો. પછી બીજા સમુદાયના માણસે મળ્યા, તે તરફ મન કર્યું. આથી પછી મૂર્તિપૂજકની દીક્ષા લીધી. આંહી પણ મને પ્રથમના જેવો જ અનુભવ થયો. મેં શાસ્ત્રો વાંચ્યા, અભ્યાસ કર્યો. પરંતુ સાધુઓના આચારવિચાર અને તેમના આદર્શ જીવનની મારા ઉપર છાપ ન પડી, કે જેનાથી હું મારા આત્માને વિકાસ કરી શકું. કેટલીક વખત વાદવિવાદ થતો અને વિચારમાં વિરોધ થતો, આથી મારા ઉપર અભાવ થયો અને એમ
For Private and Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
કહેવામાં આવતું કે તમે નાસ્તિક છે, તમને શ્રદ્ધા નથી. હું ચેકસ કહું છું કે મને સંયમની હીનતાના ઘણાજ ખરાબ બુરા અનુભવ થયા છે. શાસ્ત્ર ભલે સગીરની દીક્ષા સંમત કહે, પણ આજના સાધુઓના આચારવિચારના મને થયેલા ખરાબ અનુભવ ઉપરથી હું કહું છું કે સગીરની દીક્ષા બંધ કરવી જ જોઈએ. જે કોઈ દીક્ષા આપે તે તેના જીવનને નષ્ટ કરવા બરાબર છે, તેમજ તેના હિતને મહાન નુકશાન પહોંચે છે. અભ્યાસ કરવા માટે દીક્ષા લે છે એવું કાંઈ નથી. બાળક પોતે સમજી શકે કે આ રસ્તે જવાથી હું મારું આત્મહિત સાધી શકીશ કે નહિં, અને એ સમજને માટે ખરી ઉંમર કાયદાએ ૧૮ ગણી છે, તે બરાબર છે. આપણે જ આપણા છોકરાને બૅડીંગમાં મૂકવો હોય તો ત્યાંના માસ્તરની ચાલચલગત બધું તપાસીએ છીએ વિગેરે ઘણી જાતની તપાસ કરીએ છીએ. એટલે સગીરને હાલના આચાર વિચાર વગરના સાધુઓને સેંપવા, તે પણ જોખમભરેલું છે. ભલે માબાપ કે સમાજની રજા હોય તો પણ નૈતિક હિતને માટે સગીર દીક્ષા ન જ આપવી જોઈએ અને એ માટે પણ આ કાયદે
કરેજ જોઈએ. સત્યારે કયી ઉંમરે દીક્ષા આપવી ?
ભલે ૧૮ વર્ષની હોય કે ૨૦ વર્ષનો હોય, કાયદો જે ઉંમરે સગીર ગણુતે હોય, તે દુર દીક્ષા આપવી જોઈએ. લાયકાતના ધોરણ બધા છે. બધી પરિસ્થિતિ સારી હોય તો પણ નિયમ કરવો જોઈએ કે છોકરો સમજતો ય ત્યારેજ દીક્ષા લઈ શકે. શાસ્ત્રમાં કહેલું છે, પણ શાસ્ત્ર પ્રમાણે આચાર વિચાર નથી. ધારો કે સાધુ હોય અને ચોરી કરતે હોય તે વખતે રાજ્ય શું કરે ? રાજ્ય છે તેને ન્હેગાર ગણવો જ જોઈએ.
શાસ્ત્રના નામે પણ નિબંધને ટેકો આપનારા કેટલું અયુક્ત કહે છે! તે માટે જુઓ શાસ્ત્રીય પુરાવા.
જ
સ, કેની પાસે દીક્ષા અપાવવી તે પસંદગી માબાપ પોતે કરી શકે
ને ? રાજ્ય શી રીતે કરે ? જ માબાપ એવા પણ હોય છે કે છોકરા છોકરીઓને વેશ્યાને ત્યાં
વેચે છે, ત્યાં રાજ્ય શું કરે છે ? એવાં કારણે મળતાં હોય તે જરૂર આવી પ્રવૃત્તિ તો બંધ કરવી જોઈએ. ૧૮ વર્ષનો બાળક
For Private and Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રપ૦ સમજી શકે છે, સ્વતંત્ર છે, એટલે તે ગમે તે કરે તે જોવાનું નહિં. માબાપ સમજી શકે કે આ ગુરૂ ગ્ય છે, પણ છોકરો ન સમજતા
હોય તો માબાપને તે હકક નથી. સવ અયોગ્ય દીક્ષા અપાય છે તેની ફરીયાદી કોણ કરશે ? જ જે ગામમાં દીક્ષા થઈ હોય, તે ગામનો સંઘ તે દીક્ષા માટે
જવાબદાર છે, એટલે તે ગામના સંઘનો કેઇ પણ વ્યક્તિ ફરીયાદ કરી શકે.
કદાચ કોઈ દેવી તેવી ફરીયાદ કરે તે શું કરવું? જ જેમની આગળ ન્યાયજ છે, તે પુરાવા ઉપરથી ન્યાય આપશેજ. સ, શારદા નિબંધમાં એવી ફરિયાદ માટે રૂ. ૧૦૦) જામીન લેવાય છે.
તે મુજબ આમાં પણ રાખીએ તે શું?
જતો આવું પણ રાખી શકાય, કાયદાની મને ખબર નથી. પહેલાં
વિદ્યાપીઠમાં હું હતો. હાલ હું નિકેતનમાં જૈન ધર્મના આચાર્ય તરિકે કામ કરું છું. પુરાતત્વ મંદિરમાં હું હતે. શાસ્ત્રને કાંઈક અભ્યાસ
કર્યો છે. બે વર્ષ ઉપર દેશની ચળવળમાં જેલમાં જઈ આવ્યો છું. સ, જર્મન સ્કેલ તો જૈન ધર્મની પ્રશંસા કરે છે ને ? જ જર્મન ઍલરો દરેક વિષયમાં રસ લે છે. જે વિષયમાં રસ પડે
તેનો અભ્યાસ કરે છે. દીક્ષા સંબંધી શું કહે છે તે મારા જાણવામાં આવ્યું નથી. પ્રોફેસર વોલ્ટર સુબ્રીન મારા એક મિત્ર છે. તેઓ જૈન, પેપરે દરેક વાંચે છે. હાલ ઈનડીઆની મુસાફરી કરે છે. અમદાવાદમાં તેઓ આવેલા અને મારા મહેમાન થયેલા. પ્રથમ દિગંબર-તાંબરનો મારામારીનો ઝઘડો ચાલતો હતો, ત્યારે તેમાં રસ લઈ વાત કરતા કે જૈન ધર્મને મૂળ સિદ્ધાંત એવો છે કે જે પ્રવૃત્તિથી રાગદેવ અને વૈર વિરોધ ઓછા થતા હોય, તેવી દરેક પ્રવૃત્તિ કરવી તે છે. તે વખતે અમદાવાદમાં પણ જૈનોના કેસ ચાલતા, હેન્ડબીલો નીકળતા, કે જે હેન્ડબલે એવાં કે અપશબ્દોથી ભરેલા. તે વખતે મને પૂછેલું કે
આ બધું શું થાય છે ! તેની મને કાંઈ સમજણ પડતી નથી. તે વખતે મેં કહેલું કે બધું અનુચિત થાય છે. સમાજની નિંદા વિગેરેના લખાણ પેપરમાં આવતાં હોય, તે ઉપર વિચારશીલ માણસો જરૂર વિચાર કરેજ,
For Private and Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ
20
www.kobatirth.org
૨૫૨
શ્રાવકાએ કયી પ્રવૃત્તિ કરવી અને કી ન રવી, તે માટે જીએ
શાસ્ત્રિય પુરાવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
૪૦
આ ખરડા થવાથી લાભ શું ?
આ ખરડા થવાથી ઘણાજ લાભ છે અને તે રાજ્ય ન કરે તે તેની ફરજ ચૂકે છે. શાંતિનિકેતનમાં શું કરે છે ?
સ
જજૈન ચેર સ્ટાર્ટ કરી છે. મારા વિચાર પ્રમાણે આવા કાયદાની જરૂર છેજ. કોઇ પણ નતના સંન્યાસી ખાવા બધાને માટે કાયદાની જરૂર છે.
કાયદાથી, ઘણાં માડાં પરિણામ આવે છે તે ન આવે ?
એવા અનેક કસા બન્યા છે, જે સારા માસાને વાત પણ ન કરી શકાય. અમદાવાદમાં એવા પણ સારા સારા ગણાતા કુટુંબ છે કે જેઓએ સાધુ-સાધ્વીને પોતાના મકાનમાં પેસવા દેવાની પણ મનાઈ કરેલી છે. એટલે આ કાયદાની ખાસ જરૂર છે.
ન
અમદાવાદ જે જૈનપુરી ગણાય છે ત્યાં સાક્ષીએ સાધુ-સાધ્વીને ઘરમાં પેસવા ન દેવાની જે વાત કરી છે–તે તદ્દન ખાટી છે, પરંતુ લાકલા મૂકીને પતિત થયેલાઓને ધર્મપ્રેમી જૈન સમાજ ઘરમાં પણ પેસવા ન દે—એ સ્વભાવિક છે. આ સાક્ષી તેવા પતિત છે અને તેની પાતાની જાત માટે તેવેા અનુભવ થયા હોય તે તે યાગ્યજ છે.
For Private and Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
સુખલાલની જુબાની.
તા. ૧૩-૭–૩૨.
રહીશ લીંબડી, હાલ અમદાવાદ. ઉં. વ. ૫૦. ૧૪ વર્ષનો હતો ત્યારથી ચક્ષુદોષ છે. ગુજરાતી સાત ભણેલે. પછી મેં શાસ્ત્રીય અભ્યાસ કર્યો. સ, શી રીતે કર્યો? જ કાનથી. સત્ર દીક્ષા સંબંધી શાસ્ત્રમાં શું કહ્યું છે ? જ હું તે સંબંધી આપને કહું તે પહેલાં મેં એક જૈન ધર્મ ઉપર નિબંધ
લખેલ છે અને તેનું નામ શિષ્યચેરીની મિમાંસા-એ મથાળા નીચે લખેલે છેએક પણ વાક્ય નિરાધાર લખ્યું નથી. જરૂર હોય તો તે બાબતના જુદી રીતે પણ પુરાવા આપું. બુક રજુ કરી. પર્યુષણ પર્વ
વ્યાખ્યાનમાળા. સસામસામી પાટઓ શાથી છે ? જ બે પાટી પડેલી છે. એક પક્ષ સગીરની દીક્ષામાં માને છે અને તે
સંબંધમાં તેમની દલીલ છે કે મહાવીર સ્વામીના સમયમાં ૮-૯ વર્ષના પણ દીક્ષા લેતા. તે બાબતને ઉલેખ મૂળ આગમમાં છે, એટલે દલીલ છે.
બીજી બાજુ ૧૦૦૦-૧૫૦૦ વર્ષ પહેલાં ચેલાઓને નસાડતાં તેમજ વગર પરવાનગીએ દીક્ષા અપાતી હતી, તેવું પણ મળે છે.
બીજા પક્ષની દલીલ એવી છે કે સગીર દીક્ષા ન અપાવી જોઈએ, તેમજ તેની લાયકાત વિગેરે જેવું જોઈએ. અને આ બાબતમાં બંન્ને બાજુનો વિચાર કરી આ નિબંધ મેં લખ્યો છે. તેમાં પ્રથમ જે દીક્ષા અપાતી હતી, તે કઈ ભૂમિકા અને કેવા સંજોગોમાં અપાતીતેને ઈતિહાસ રજુ કર્યો છે.
૯ વર્ષનો બાળક એગ્ય છે, પણ જો એ સાધુ પોતે યોગ્ય ના ન હોય તે સેંપો વ્યાજબી છે ? નહિંજ. ઘણી વખત સાધુઓએ વેષ ધારણ કર્યો હોય છે, એટલે આચાર બરાબર પાળતા હોય કે ન હોય, તો પણ તેવાઓને ઘણીવાર માબાપ સોપે છે. એ રીતે સેપે તો તો વાંધો લેવોજ જોઈએ ને ? જોવાનું એકજ કે મૂળ તત્ત્વ નષ્ટ ન થાય, તેને ખ્યાલ રાખવો જોઈએ. અને એ
For Private and Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩
બાબતમાં સંઘે તેમજ રાજ્ય બંન્નેએ પગલાં ભરવાં જોઈએ. દીક્ષાના સંબંધમાં હાલ જે પ્રવૃત્તિ ચાલે છે, તે ગ્ય નથી. અયોગ્ય દીક્ષાની પ્રવૃત્તિ મૂળથી જ ચાલી આવે છે, પણ આજે વિશિષ્ટ બની છે. પૈસાની લાલચથી, બળાત્કારથી, પિતાના કલ્યાણથી વિગેરે પ્રકારે દીક્ષા અપાય છે.
પ્રથમ અયોગ્ય કામ કર્યું હોય, ત્યારે સંધ અથવા આગેવાન ગૃહસ્થ કાઈ કહેતા, ત્યારે સાધુ શરમાઈ જતા. અત્યારે એક વર્ગ એવો ઉભો થયો છે કે આ વસ્તુનું છડેચોક પ્રતિપાદન કરે છે અને કહે છે કે શાસ્ત્રવિહિત છે. અપવાદરૂપનો ઉપયોગ પ્રવૃત્તિમાં સ્થાપન કરે છે. આજના જમાનામાં એ ન ચાલે. એ લેકે કહે છે કે ધાર્મિક કાર્યોમાં રાજ્યની ડખલગીરી ન જોઈએ, તે છતાએ કેટલાક એવા
ધાર્મિક કાર્યોમાં એજ લે કે રાજ્યની મદદ લે છે-એ ઠીક નથી. સ, આ કાયદે કરીએ તો પરિણામ કેવું આવશે? જ પારણામ કેવું આવશે તે હું ન કહી શકું. આપણે ધારીએ છે તેવું
પરિણામ ન આવે. એક અથવા બીજી રીતે માઠું પરિણામ પણ આવે. જુદા જુદા રાજ્યમાં કાયદો થવાની ચર્ચા ચાલે છે, એટલે આ પ્રશ્ન વ્યાપક થશે. પરંતુ છેવટે તેનું પરિણામ એ આવશે કે દીક્ષાની મહત્તા જશે. વાલીયર રાજ્યમાં છમકલું થયું હતું. બીકાનેર, જોધપુર, ભાવનગર વિગેરે વિચાર કરી રહ્યા છે–ત્યાં કાયદો થશે. આ કાયદાથી દીક્ષાને અટકાવવાનો ઇરાદો નથી, પણ તેને અંગેના દેખાતા દોષો દુર થઈ જાય, તે પણ એટલે અંશે સારું પરિણામ આવશે.
૧૮ વર્ષની ઉંમરના પણ લગભગ કમાવાની શક્તિ વગરના લાલચથી સાય તેવા દાખલાઓ પણ બનવાના. ૧૨-૧૪ વર્ષના છોકરાને માબાપ પાસેથી કાશી લઈ જવામાં આવેલા. ૧૮-૧૯ વર્ષે તેઓ કોલેજમાં ભણતા તેઓ છુટી ગયા, પણ બીજા ૨૦ વર્ષના થયા તે પણ ફસેલા છે. એવી રીતે નાની ઉંમરમાંથી પાકટ સમજવાળા બચી જશે. કાચી ઉંમરે દીક્ષા ન આપવી જોઈએ. સંઘની સંમતિ, માબાપની સંમતિ તેમજ લાયકાત જોઈને જ દીક્ષા અપાય. હું સમજુ છું, છતાં પણ મને દીક્ષા ન આપે, કારણ કે હું લેકેપયોગી ન બનું.
સ્થાનકવાસી અને દીગંબરામાં પણ તાંબર મુજબજ નિયમો છે. સ, એક ભાગજ ખટપટ કરે છે તેનું કારણ?
For Private and Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જ
સ
080
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
અમૂક વ્યક્તિઓને એમાં હાથ છે. મે તે તેમના ગુરૂએ અને શિખ્યાને પણ ભણાવેલા છે-એટલે જાણું. ગમે તે રીતે દીક્ષા આપી હાય, તે પણ તેમાં કલ્યાણ માને છે. ૧૦૦ માં ૯૯ જાય અને એક રહે અને ચારિત્ર પાળે તે તેમાં પણ પુન્ય માને છે. ૯૯ જાય તેની ફિકર નહિં.
દીક્ષા એ એવી વસ્તુ છે કે જેનાથી સમગ્રનું કલ્યાણ થાય. પ્રજા એવી અજ્ઞાન છે કે કલ્યાણમાં સમજતી નથી. ચિત્તશુદ્ધિ, જીવનશુદ્ધિમાં એ સમજતા નથી. સિદ્ધાંતનેા ઉપયાગ કરે છે. પ્રત્યાધાતવૃત્તિ ઉત્પન્ન થઈ છે.
નસાડી ભગાડીને દીક્ષા થઈ હાય અને કેસ કાર્ટ` ચઢવાના હોય, તા પણ લાંચ આપીને, પૈસા આપીને કેસ રોકાય, કારણ કે પૈસા મળ્યા, એટલે કૈસ ન કરે.
જાતમાહિતિના દાખલા આપી શકશે?
આપવા હોય તે આપી શકું, અંગત પૂછશે। તેા જરૂર આપીશ. કહેવામાં હરકત નથી. અહિંઆ નુકશાન થાય—એવા દાખલે ટાંકવા ઠીક નહિ. દાખલાએ આંખે જોઈ શકે નહિ, ધડાકા સાંભળું, જેથી પ્રત્યક્ષથી ફેર પડવાના. અહિંસાની રક્ષા માટે હિંસાની ફાજ ન જોઇએ.
For Private and Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૫
ગુલાબચંદ રૂપ’દ—ડભાઈવાળાની જુબાની.
તા. ૧૧૭–૩૨.
વીશાશ્રીમાળી જૈન શ્વેતાંબર મૂતિપૂજક, ઉં. વ. પર.
સ
તમારા ાકરાને દીક્ષા આપવામાં આવેલી ?
જ. મારા છેકરા શાંતિલાલને ગઈ સાલ દીક્ષા આપવામાં આવેલી.
સકાતે આપેલી ?
જ॰ કીર્તિમુનિએ ઉંઝામાં દીક્ષા આપેલી.
સ॰ તેમાં તમારી સંમતિ હતી?
080 ના. મારી જાણ સિવાય દીક્ષા આપી. મારી સંમતિ નહિ. છેકરાની ઉંમર કેટલી હતી ?
સ
જ૦ ૧૫–૧૬ વતા હતા. કુંવારા હતા.
રા. ગાવિંદભાઇ—જે હકીકત બની હોય તે કહા
સાક્ષી-ડભોઇમાં ૧૯૮૬ માં કપુરવજયજી ચેામાસુ રહેલા. તેમની પાસે છોકરાને જવા આવવાના પરિચય હતા. તે પછી તે પાટણ ગયા, ત્યારે છેકરાએ પાટણ વાંદવા જવા કહેલું. મેં એને કહેલુ કે મારે જવું છે, એટલે હું સાથે લઈ જઈશ. છોકરા છાનામાને ઘરમાંથી રૂા. ૪) લઇ નાસી ગયા. સાંજે ઘેર ન આવ્યા ત્યારે મને માલુમ પડયું. પૂછપરછ કરતાં ગામના છેાકરાએથી ખબર પડી કે તે પાટણ જવાનું કહેતા હતા. દરમ્યાન અમદાવાદથી મારાં સગાંઓએ જણાવ્યું કે છોકરા અહિં આવ્યા છે. અમેએ લખ્યું કે એની ખુશી હોય તે રાખશેા, નહિંતર પાછા મેાકલી આપશેા. મારી મ્હેતે દીક્ષા લીધી છે. અમે રાજીખુશીથી તેને દીક્ષા આપી છે. તે અમદાવાદમાં હતા. તેમને ચંપાત્રી નામે એક ચેલી છે. એણે છેકરાને કહ્યું કે તારે દીક્ષા લેવી છે તે। અપાવું. તારા બાપને કાગળ લખ કે અઠવાડીયામાં હું દીક્ષા લઈ લઈશ. ખબર મળતાંજ મેં મારા બનેવી ઉપર કાગળ લખ્યા કે ઠાકરાને કબજે રાખે! તે હું આવું છું. ગાડીના ટાઈમ નહાતા, એટલે ખીજે દિવમ હું ગયા. બનેવી કહે કે ટીકીટ કરાવી ડભાઈ મેકલ્યા છે. પણ બન્યું એમ કે સંકેત પ્રમાણે છે.કરા પાછા ઉતરી શહેરમાં ગયા. ગુરૂએ શ્રાવકને ઉભેા કરી ત્રણની ટ્રેનમાં ઉંઝા માકલી આપ્યા. રાત્રે સાધુ સાથે વાત કરી અને સવારે સિદ્ધપુર રવાના કર્યાં. ઉંઝામાં સંઘની રજા સિવાય દીક્ષા આપવી નહિં એવા ઠરાવ છે, એટલે સાધુને ડર લાગવાથી સિદ્ધપુર મેાકટ્યા. ૧૦ ની
For Private and Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
ટ્રેઈનમાં સિદ્ધપુર ગયો. કીર્તિમુનિ વિહાર કરી સિદ્ધપુર ગયા. કપડાં લતાં કંદરે ઉતારી શ્રાવકને સેપ્યા ને હજામત કરાવી મુંડી નાંખ્યો. છોકરા પાસે ડભોઈ કાગળ લખાવ્યો કે મેં દીક્ષા લીધી છે અને મારું નામ શોભણમુનિ પાડ્યું છે, મારી બોળ કરશો નહીં. શ્રાવક મૂકવા ગયેલ તે વિદાય થતાં ઉંઝેથી ટપાલમાં કાગળ નાંખે. આ કાગળ દીક્ષા આપતાં પહેલાં પોસ્ટમાં નાંખે. રસ્તામાં ઝાડ નીચે
અડધી દીક્ષાની વિધિ કરી. મેત્રાણા ગામ નજીક છે ત્યાં થોડી વિધિ કરી. સમેત્રાણા તે. જાત્રાનું ધામ છે ને? જ તે મને ખબર નથી.
પછી ત્યાંથી ચાલતાં ટુંડાવ ગયા. ત્યાં રહ્યા, તે દિવસે ત્યાં રહ્યા. કાગળ ડાઈ ગયો અને હું અમદાવાદ હતો. બીજે દિવસે છોકરાને ઘર સાંભર્યું. મારા માબાપ કયાં! ઘર ક્યાં! વિગેરે સાંભરવાથી તેનું મન વિહવળ થયું. ત્યાંથી દીક્ષા છોડવાના રસ્તા ખોળે. મનમાં ધાસ્તી. પછી એક દિવસ લાગ કાવ્યો, એટલે અપાસરામાં શ્રાવક સુતા હતા, તેનું પંચીયું લઈ તપણી લઈ ચાલતા થયા. ગામ બહાર જઈ સાધુના કપડાં ઉતારી પિટલી બાંધી, ને પંચીયું પહેરી ચાલતા થયો. ત્યાં કઈ ગામના જાણીતા મળ્યા. તેમણે આ સ્થિતિ જોઈ પૂછ્યું કે આ શું? ચાલે ગામમાં. છોકરો કહે કે મારે ગામમાં આવવું નથી. શ્રાવક તેને ઘેર લઈ ગયો. બેસાડ્યો, દાતણ પાણી કરાવ્યું, નાસ્તો કરાવ્યો, નવરાવ્યો અને શાંત કર્યો, તેમ છતાં છોકરે રડ્યા કરે. પછી એ લોકોએ ટીકીટના બે રૂપિયા આપ્યા ને માણસ મોકલી ઉંઝે પહોંચાડ્યો. અમદાવાદ આવ્યા, ત્યાં ભાડું ખૂટવું. તેથી ગુરૂણી ફેઈ પાસે રાત્રે ગયો અને કહ્યું કે મારે તે દીક્ષા પાળવી નથી. અહીં રહેવું નથી. ધર્મશાળામાં સુવાડ્યો. સવારે શ્રાવકને ઘેર મેકલ્યો અને કંદરે કપડા લીધા તથા આઠ આના લીધા. તેમાંથી વડેદરાની ટીકીટ થઈ અને વડોદરે ઉતર્યો. ગોયાગેટથી પાપ ની ગાડીમાં વગર ટીકીટે બેસી ગયો અને રાત્રે ઘેર આવ્યો ને ખાધું. તેને બીક, એટલે માધુ કોળીના ઘરમાં બેસી ગયો. કેળીની સ્ત્રી કહેવા આવી કે તમારે છોકરો આવ્યો છે. પછી તેની મા જઈને લઈ આવી. આમ મારે છોકરે દીક્ષામાંથી છુટી ઘેર આવ્યો.
હવે મારા બનેવી કહે કે ડભોઈ મોકલ્યો છે. મેં ધાર્યું કે હું મીયાગામ થઈને અમદાવાદ આવ્યું, એટલે રસ્તે મળે નહિં હોય. મેં ડભોઈમેટા છોકરાને કાગળ લખ્યો કે અહીથી ડભોઈમોકલ્યાનું
For Private and Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૭
કહે છે. હું પાટણ કાતિવિજ્યજીને વાંદવા જઉં છું ત્યાં પત્ર લખજે. પત્ર આવ્યો કે શાંતિલાલ ડભોઈ આવ્યો નથી. એટલે મને લાગ્યું કે પગમાં બુટ નથી-છત્રી નથી–પૈસા નથી એટલે ફીકર થઈ પાછે હું અમદાવાદ આવ્યો. બનેવીને મળે, એ તો કહે કે મારે ભાણેજ ગાડીમાં બેસાડીને પાછો આવ્યો છે. હું ગુરૂણીજીને મળ્યો. તેમણે કહ્યું કે અમે જાણ નથી. પાછો વડોદરે આવ્યો ને ઉતર્યો. તપાસ કરી. રંગવિમળને કાગળ લો. ચમાવાળાની દુકાને અફસોસમાં બેઠેલો, ત્યાં મેટો છોકરો દીક્ષા લીધાનો કાગળ લઈને આવ્યો. છાપ વાંચી. ઉંઝાની છાપ હતી. ત્યાંથી અમદાવાદ ગયો અને કીર્તિમુનિની તપાસ કરવાનો વિચાર કર્યો, કારણકે હરામખેરે ૫૦-૧૦૦ ગાઉ દીક્ષા આપી આ રીતે કાગળ નાંખે છે. ખાનગી તપાસ કરતાં કીર્તિ મુનિ ઉંઝે છે એમ સાંભળી અમે ઉંઝે ગયા. ધરમચંદ આડતીયાને ત્યાં ઉતર્યા. તે પાટીદાર છે. ત્યાં વેપાર અર્થે આવ્યા છીએ-એમ છુપા રહ્યા. તપાસ કરી તો અહીં દીક્ષા થઈ નથી. ઉંઝાના સંઘના ઠરાવને લઈ દીક્ષા અપાતી નથી. અમે સંઘના આગેવાનોને મળ્યા અને વાત કરી. તેઓએ કહ્યું કે આંહી દીક્ષા થઈ નથી. ત્યાં એક ટુંડાવને શ્રાવક ધંધાસર આવેલો, તેણે કહ્યું કે સાધુઓ આવેલા અને છોકરાને ગઈ કાલે બે રૂપીયા આપી મોકલ્યો છે. તે કહેતો હતો કે અમદાવાદ જવાનો છું. તેથી અમદાવાદ તપાસ કરવા તાર કરો કે હું આવું છું. પછી ઉંઝામાં સાધુને મળ્યો. અને કહ્યું કે એકદમ દીક્ષા આપી-એ શું કર્યું ? બધા છુટી પડવા લાગ્યા કે અમે જાણતા નથી, એટલે મને લાગ્યું કે માથાફેડ કરવી કામની નથી, એટલે હું આવ્યો અમદાવાદ અને છોકરાને પાટણ તપાસ કરવા મોકલ્યો. રાનના ગુરૂણીજી પાસે ગયો. ગુરૂણીજના ભાઈએ દીક્ષા લીધી છે. તેમને ચેલો છે નહિં અને તે સવારમાં ગોધાવી જવાના હતા. વખત છે કદાચ તેમની જોડે રવાના કરી દે તો! એટલે હું રાતે ગયો. મેં કહ્યું કે તમે નસાડી દીક્ષા અપાવી છે, છતાં સીધી વાત કરો. ૮-૧૦ જણ અમે હતાં. મેં કહ્યું કે મને છોકરે બતાવો નહિર છરો મારું છું. જ્યારે મેં છરાની ધાસ્તી બતાવી, ત્યારે કહ્યું કે છોકરા ડભઈ ગયો છે. સવારમાં ડભોઈ અરજ-ટ રીપ્લાઈ તાર કર્યો. પણ અગીયારે જવાબ મળ્યો કે છોકરે આવ્યો છે. ત્યાર પછી અમે ડભોઈ ગયા. આ બધી અમારી હકીકત છે. આ હકીકત લગભગ અપાડ શ્રાવણ માસમાં પેપરમાં બહાર પડી છે. ૩૩
For Private and Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
સ, ડભોઈમાં દીક્ષા પરવાનગી સિવાય ન આપવી એવો ઠરાવ છે ? જ ડભોઈમાં વિજયદેવસૂર ગચ્છમાં ઠરાવ કર્યો છે કે સગીર ઉંમરના
છોકરાને તેના માબાપની પરવાનગી સિવાય દીક્ષા આપવી નહિં. સતમને પૂછ્યા વગર દીક્ષા આપી તેનું સંઘે શું કર્યું ? જળ સંધનો અંકુશ નથી. સંઘમાં ફાટપુટ છે. સ, નહિં માનવાનો ઠરાવ સંધ કેમ નથી કરતો ? (૧૦ આવા કેસોથી શ્રદ્ધા ઉઠી જવા લાગી છે. સવ શાથી શ્રદ્ધા ઉઠી ? જળ જ્યાં જુઓ ત્યાં બે તડ અને ઝઘડાઓ થાય તેથી. સ૦ ડભોઈનો બીજો કોઈ કેસ બનેલો ? જ હા. છાણીમાં બનેલે અને તેનો કેસ વડેદરામાં ચાલેલો. સ, ત્યારે શાંતિલાલને અહિ લાવશો ? જ હા. લાવીશ, પણ બાળક છે એટલે ખાનગીમાં એકલા પૂછશો તે
બધું કહી શકશે. સ, નહિ નહિં લાવજે, તમારી લાગણી દુ:ખાઈ તેનું પાપ કોને માથે જ દીક્ષા આપનારા ઉપર. અમારી દીક્ષા તે બહુ મહત્વની કહેવાય આ તીર્થકરોએ દીક્ષા લીધી અને ઇવોએ આવી મહોત્સવ કરેલા. એ બદલે અત્યારે તો ડ નીચે અપાય છે.
૧૪ દિવસ હું આથડ્યો. જેઠ વદન દહાડે, તેથી પુષ્કળ તાપ માથું ભમી જાય. ખૂબ ત્રાસ થયેલો.
અને રા. કડીઓને પૂછવામાં આવતાં, તેઓએ જણાવ્યું એક વિહારીની વાત છે, તે સાધુ મનાય જ નહિ.
આ સાક્ષીએ તેના પુત્ર શાંતિલાલની દીક્ષાને અંગે જે ઉપરની જુબાની આપી છે, તે શાંતિલાલની જુબાનીથીજ જૂદી અને કેટલીક બાબતમાં અતિશયોકિત ભરેલી માલુમ પડે છે. વળી શાંતિલાલ તેની જુબાનીમાં જણાવે છે કે-મારો પાછો આવવાનો વિચાર થતાં મેં વેષ મૂક્યો, સાધુને ખબર થતાં તેમણે મને બોલાવ્યો, શ્રાવકને ત્યાં જમા અને ટીકીટ માટે બે રૂપીયા અપાવ્યા. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે શાંતિલાલે સ્વઈચ્છાથી ઉંઝા જઇને દીક્ષા લીધી હતી અને પાછા ઘેર
For Private and Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯ જતાં પણ તેને કોઈએ અટકાવ્યો નથી. જો કે જે સાધુ પાસે શાંતિલાલ ! દીક્ષા લીધાનું જણાવે છે, તે એકલવિહારી છે અને એકલવિહારીની શાસ્ત્રવિરૂદ્ધની કોઈપણ પ્રવૃત્તિ માટે ધર્મપ્રેમી જૈન સમાજને જવાબદાર ગણી શકાય જ નહિ. શાંતિલાલની દીક્ષા ત્યાગના પ્રસંગે ધર્મદ્રોહી મુંબાઈ જૈન યુવક સંઘ પત્રિકાના તા. ૩૦-૬-૩૧ ના અંકમાં એક લખાણ પ્રસિદ્ધ થયું હતું, જેમાં જણાવ્યું છે કે “માર્ગમાં ભકત મંડળે છોકરાને હાથ કરી ઉંઝા ભેગો કર્યો” આ આક્ષેપ ઉપર આ આખીયે જુબાનીથી ઘણું અજવાળું પડે છે અને તે તદન ખેટ સાબીત થાય છે.
શાંતિલાલની દીક્ષા સંબંધમાં વધુ સત્ય જાણવા માટે જુઓ પરિશિષ્ટ ન. ૩૨.
For Private and Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
330
સ
શાંતિલાલ ગુલાબચંદ—ડભાવાળાની જુબાની.
તા. [૩૬-૩૨,
સ
અભ્યાસ શું કરી છે ?
૧૦
અભ્યાસ બંધ કર્યાં છે.
સ॰ કેટલા વખતથી બંધ કર્યો છે
ra
સ
જ
સ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉં. વ. ૧૭-૧૮. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક
એ ત્રણ વર્ડ્સથી.
દીક્ષા લેવાના ભાવ શાથી થયા ?
દહેરે ઉપાશ્રયે એકલા જતા હતા તેથી.
પછી દીક્ષા લીધી !
જ હા. પઈ દીક્ષા લીધી.
સ
ગઈ કાલ તમે આવવાના હતા અને કેમ નહિ આવ્યા ! તે બધું મીઠું' મરચું નાંખ્યા વિના કહે.
ગઈ કાલે સવારમાં ડભામાં અપાસરે સામાયક કરવા ગયા હતા. આઠેક વાગે વાદરાથી ડભોઇ ટ્રેઇન આવી. ટ્રેઈનમાં અમારી શાળાના મણિલાલ પડિત આવ્યા અને મહારાજને કહ્યું કે આ છેકરા વડાદરા આવશે તે જુબાની આપશે તેાજ કસ છતાછે. મહારાજે મને ખેલાવ્યા અને વડાદરા જવા કહ્યું અને તારા બાપાએ ખોટી જુબાની આપી છે, માટે તું સાચું કહેજે. મણિલાલ માસ્તરે વાદરામાં સરકસ જોઈશું એમ કહ્યું. મને ખબર નહિ કે આ ધાંધલ ચાલે છે. મે કહ્યું ઠીક જઈશ. પછી ૧૦ વાગે સ્ટેરાન પર આવ્યા. ચુનીલાલ કસ્તુરચંદના જીનમાં ખેડા. ટ્રેઇનના ટાઇમે અમે બહાર નીકળતા હતા. તે વખતે મારા પિતાશ્રી અને ખીજા બે જણ આવી ચઢયા. અમે આંકડા ભીડી ચાલતા હતા. મારા કાકાએ હાથ ઝાલી માસ્તરને કહ્યું ? કયાં લઇ જાય છે ! છેાડી દે !-કહી હાથ ોડાવ્યા, તેથી ધાંધલ થયું, લેાક ભરાઈ ગયું, ને ઝપઝા થઇ. પોલીસે અટકમાં લીધા અને ખેડાની ફરીયાદ થઈ. પછી પોલીસે અમોને છૂટા કર્યો અને આજે આંહી આવ્યા.
સ
દીક્ષા લેવાના વિચાર શાથી થયા ?
જ સાધુ આવે જાય અને હું મહારાજ પાસે જતા આવતા, તેથી વિચાર થયા.
સ॰ સાધુએ કાંઈ કહેલું ખરું ?
For Private and Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ પોતાનું હિત છે, એટલે સાધુ કહે કે દીક્ષા લે તે ભણવા જવું નહિ પડે, મોટા મોટા નમશે, બાપા પણ નમશે–એમ કહેલું, તેથી વિચાર
. ત્રીજા માસામાં કાશીવાળા કપુર વિજય પાટણ ચોમાસું હત. તેમને વંદન કરવા બાપને પૂછ્યા વગર પાટણ જતો હતો. રસ્તામાં અમદાવાદ ઉ. અમદાવાદ મારી દાદી પ્રથમ દીક્ષિત થયેલાં છે, તેમને મળે. તેમને એક ચેલી છે. મેં કહ્યું કે હું પાટણ ગુરૂને વાંદવા જઉં છું. મને કહ્યું કે ત્યાં કોઈ છે નહિં અને તું ખોટું બોલી દીક્ષા લેવા જાય છે. મને આઠ દિવસ રોક્યો. મારા પિતાશ્રીને ખબર આપી. તેમને કાગળ આવ્યું કે તેને રહેવું હોય ત્યાં સુધી રાખજે અને પછી મોકલી આપો. પછી હું ડભોઈ જવા નીકળે. મારી સાથે માણસ આવેલ, તેણે મને ટીકીટ કરાવી આપી. ટ્રેન ઉપડતાં પહેલાં તે માણસ ચાલ્યો ગયો, એટલે હું ટ્રેઈનમાંથી ઉતરી પાછા ગયા. કારણ કે હારે ડભોઈ જવું ન હતું. ગરણીજીએ મને દીક્ષા અપાવવા માટે ઉંઝા કાગળ લખી આપ્યો, તે લઈ ઉંઝા ગયો, મુનિશ્રીને મળ્યો અને રાતના બે વાગ્યા સુધી વાતચીત કરી. ઉંઝામાં સંઘની સંમતિ લઈને દીક્ષા આપવી-એવો ઠરાવ છે, તેથી સિદ્ધપુર જવાનું નકકી કર્યું. બીજે દિવસે સિદ્ધપુરમાં દીક્ષા આપી. મેત્રાણા ગામે ઝાડ નીચે ઠવણી મૂકી ફેરા ફેરવ્યા. બીજે દિવસે ટુંડાવ ગયા. ટુંડાવમાં ત્રણ દિવસ રહ્યા. દરમ્યાન ઘરવાળા સાંભ. સાધુ એકલા ફરતા હતા અને વિદ્યાભ્યાસ ડે હતો, એટલે ગમ્યું નહિં, એટલે નાસી જવાનો વિચાર કર્યો. છેવટે લોટે જવાનું નામ દઈ ભાગોળે ગયો. ઉપાશ્રયમાંથી શ્રાવકના બે પંચીયાં લઈ લીધા. રસ્તામાં પહેર્યા અને પેલા કપડા મૂકી દીધા. રસ્તામાં શ્રાવક મળ્યો. તેની સાથે આવવા મેં ના પાડી. ગામમાં ખબર પડી અને વરતણીયા ડાવ્યા. વરતણીયા મળ્યા અને મને કહ્યું કે આવો, નહિં તે ઉંચકીને લઈ જવાના! તેથી હું ગયો. શ્રાવકને ત્યાં બેઠા. મહારાજ ત્યાં આવ્યા અને મને કહ્યું કે તેં કહ્યું હોત તો વિદાય કરત. મેં કહ્યું મારી ભૂલ થઈ. પછી મને ખવડાવ્યું અને ટીકીટ માટે બે રૂપીયા અપાવ્યા. માણસ ઉંઝા મોકલ્યો અને ઉંઝાથી હું અમદાવાદ આવ્યો. અમદાવાદ મણીલાલ ચોકશીને ત્યાં આવ્યો, નાસ્તો કર્યો ને ત્યાંથી આઠ આના લીધા અને બીજ પૈસા મારી પાસે હતા, તે લઈને ઘેર આવ્યો. મારા બાપા મારી પાછળ ફરેલા.
For Private and Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬૨
ોકરાના બાપે જણાવ્યું કે સાહેબ હજી મારા છેકરાની પાછળ દીક્ષા રૂપી ભનાં એરપ્લેને ભમ્યા કરે છે ! કાલ દા વાગે ન ગયા હાત, તે મારે છેકરા ઉપડી ગયા હાત!
સ॰ કેટલું ભણ્યો છું ?
૪૦ ગુજરાતી છ ચોપડી, ઈંગ્રેજી બીછ ચાલુ. સ સાધુ થવાની ઈચ્છા કેવી રીતે થઈ ?
૪૦
સ
જ॰ એ પ્રતિક્રમણ,
સ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ પાસે જવા આવવાથી-બેસવાથી ઇચ્છા થઈ.
ધર્મ સંબંધી કેટલા અભ્યાસ કર્યો છે:
અપાસરામાં સાધુ શું કહેતા હતા?
જ॰ એ પક્ષ છે, એટલે કોઇ કવું એટલે તે કાઇ કેવું મેલે. કયારે નાસી ગયેલે ?
સ
ΟὟΟ
સ
6/0 ના તા.
૧૫ વર્ષની ઉંમરે નાસી ગયેલે.
( નીચેના એ પ્રશ્નો ર!. કડીયાની દ્રિથી પ્રાયા હતા. તારૂં મન હજુ દીક્ષા લેવાનું છે!
સ
દીક્ષા લેવા બતમાં સુરત કિવિ
જ॰ લખેલા, પણ દીક્ષા લેવાના વિચાર બંધ રાખ્યા છે.
કા લખેલે
For Private and Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝવેરી સવાઈચંદ જગજીવનની જુબાની.
તા. ૧૬–૭–૩૨. રહીશ વડોદરા. ઘડીયાળી પિળ, પૅપળા શેરી.
ઉં. વ. ૭, ધંધો ઝવેરાતનો, મુંબઈમાં. સ, છાણીની દીક્ષા સંબંધી તમારી જાત માહિતિ હોય તે કહે. જ દીક્ષા લેનારનું નામ ભીખાભાઈ શીવલાલ. છાણીના. ઉં. વ. આશરે ૧૫. સ. દીક્ષા કયારે થઈ? જ પાંચ છ દિવસ થયાં. અંધેરીમાં દીક્ષા થઈ. સવ કેણે દીક્ષા આપી ? જ આનંદસાગરના શિષ્યોએ.
છાણીમાં કોઈ સાધુ નથી. છાણીથી ચંદુલાલ દલસુખ તેને લઈ ગયેલે. ચંદુલાલ આશરે ૨૦ વર્ષની ઉંમરને હશે. તે અંધેરી લઈ ગયો. છાણીમાં આવી ઘણી અયોગ્ય દીક્ષાઓ થાય છે. ભીખો રાત્રે આઠ વાગે ગુમ થયો. તેના માબાપ છાણી હતા, તેમને ખબર પડી, તેથી તેનો બાપ વડોદરા આવ્યો. ગામમાં તપાસ કરી, પણ પત્તો લાગે નહિં. આનંદસાગર પાસે પહેલાં એક વખત વગર રજાએ ગયેલો. ત્યાંથી પાછા લાવેલા-તેને બે ત્રણ મહિના થયા. તે વખતે તેના બાપે કહેલું કે મારી રજા વગર દીક્ષા આપવી નહિં. તેમ છતાં અંધેરીમાં તેમના શિષ્યોએ દીક્ષા આપી. ૪૦ સાધુ ત્યાં છે. છોકરાના બાપે ખૂબચંદ ફત્તેચંદની પેઢીમાં કોલ કર્યો. તે અમારા ભાઈની પેઢી છે. કોલમાં કહ્યું કે મહારાજને ખબર આપો કે છોકરાને દીક્ષા આપે નહિ. આથી રાત્રે ૧૦ વાગે સોસાયટીના આગેવાનો જીવતલાલ પ્રતાપસિંહ તથા નગીનદાસ કર ચંદને કોલ કર્યો કે
કરો ભાગીને આવેલો છે, માટે મહારાજને ચેતવણી આપો. ત્રીજો કાલ અમે ઘાટકોપરમાં આનંદસાગર છે, એમ સાંભળવાથી, શેઠ લખમશી ખેતશીને એજ ટાઈમે કર્યો કે છોકરાને દીક્ષા નહિં આપવા મહારાજને ખબર આપો. સવારમાં તે મહારાજને કહેવા ગયા, ત્યારે છોકરાનો બાપ મહારાજ પાસે બેઠો હતો. છોકરે નવ વાગ્યાની ગાડીમાં નીકળી અંધેરી આવ્યો હતો. છોકરો ઘાટકોપર આનંદસાગર મહારાજ પાસે આવેલે. બાપ ૧૧ ની ગાડીમાં ગયે. અજાણ્યો
For Private and Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
એટલે ગેડીઝના દેરાસર ઉ.બાપનું નામ શીવલાલ હરાચંદ બાપે ત્યાં પૂછપરછ કરી. કેઈએ કહ્યું કે મહારાજ ઘાટકોપર છે, તેથી ત્યાં ટેલીફેન કર્યો અને ખબર આપવા કહ્યું કે છોકરો ત્યાં છે કે નહિં. તે પછી તે ઘાટકોપર ગયો. છોકરો ત્યાં હતો નહિ, પણ ત્યાં છાણીવાળાને જોયો, તેથી વહેમ પડ્યો અને પૂછ્યું, એટલે છાણીવાળો અંધેરી જતો રહ્યો. અંધેરીમાં ખબર પડી કે છોકરાનો બાપ આવ્યો છે, એટલે છોકરાને બપોરના ૧ વાગે મુંડી નાંખે. અહીં બાપને
નાહી જોઈ ખાતાં પીતાં ત્રણ વાગ્યા. પછી તે અંધેરી ગે. સ અપાસરામાં મુંડી નાંખ્યો? જ અપાસરે નથી. બંગલા | સાધુઓ રહે છે. સ. છાણીવાળો કોણ હતે. જ ચંદુલાલ દલસુખ, ગરબડ લાલચંદવાળા. બાપ અંધેરી આવ્યો, ત્યારે
છોકરી કપડાં પહેરી ત્યાં બેઠેલે હ. બાપ ખૂબ રડ્યો-કકળે. મા છોકરે જવાથી એકદમ માંદી પડી ગઈ. સાધુને મુંડતાં વાર નથી હતી. સાધન તૈયાર હોય છે. બાપ બે દિવસ ત્યાં રહ્યો. મુંબઈ કાગળ આવ્યો કે છોકરાની મા માંદી થઈ છે, એટલે પાછો આવ્યો. બાપ મારે ઘેર આવ્યો હતો. છોકરો લીધા વગર આવ્યો–એટલે એમજ મનાય. ચાર દિવસ પછી છોકરાની માને લઈને બાપ સાથે આવ્યો.
છેકરાને લઈને આજે સવારમાં છાણી આવી ગયાં છે. સ. કપડાં ઉતારી નાખ્યા ! - આવા સાધુએ થાય, ત્યાં કપડાંની શી કિંમત છે ? દીક્ષા છોડાવીને માબાપ બંન્ને લઈને આવ્યા છે. તે હાલ છાણીમાં છે
રા. ગોવિંદભાઈ-કડીઆ, આ વાત ખરી છે ! રા. કડીઓ—એ ભાઈ વાત કરે, એ ઉપરથી હું શી રીતે કહું કે તે વાત ખરી છે ! ર. ગોવિંદભાઈએમને ખોટું કહેવાનું શું કારણ છે ? રા. કડીઆ-એ એમના શબ્દો કહી આપે છે. ૨. ગોવિંદભાઈ-સત્ય શોધવા તમે તપાસ કરો.
રા. કડીઓ-સંમતિથી દક્ષા અપાઈ હોય અને ન પળે-તો પણ પાછો આવે, આ સંબંધી એના બાપને પૂછવાથી ખરી હકીકત મળશે.
For Private and Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભામાંથી–બાપ કરતાં માને ખુલાસે લેવો જોઈએ. જુબાની આપે તેને છાણીમાં નાત બહાર મૂકે છે.
અત્રે ૨. ગોવિંદભાઈએ નાથાભાઈને પૂછતાં જણાવ્યું કે છોકરે આવ્યો તે હું જાણું છું અને ગયો હતો તે પણ જાણું છું.
આ ઉપરથી સમિતિએ નાથાભાઈની જુબાની લીધી હતી. ભીખાભાઈ શીવલાલ છાણવાળાની દીક્ષા તેમના બાપની રૂબરૂમાં | થયેલી છે, એટલે આ સાક્ષોનું કહેવું છેટું કરે છે. ભીખાભાઈના બાપે વડેદરાથી કોલ કરેલો કે “મહારાજ સાહેબને કહેજો કે મારા આવ્યા પછી દીક્ષા આપે ” આટલીજ સત્ય હકીકત ઉપરથી આ સાક્ષી આખુયે તરકટ ઉભું કરે છે. ભીખાલાલ, તેમના બાપ શીવલાલ અને તેમની માતુશ્રી બાઈ મણના ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ ન. ૩૩. નાથાભાઈ પુંજાભાઈની જુબાની.
તા. ૧૬-૭–૩૨. રહીશ છાણના. ઉં. વ. ૬૬. સ. શીવલાલ હીરાચંદને ઓળખે છે ? જ હા. શીવલાલ હીરાચંદને હું ઓળખું છું. સ, તેના છોકરાને દીક્ષા આપેલી તે જાણો છો ? જ હા. છોકરે ૮ દીવસ પહેલાં દીક્ષા લેવા અંધેરી ગયા. માબાપે
ખૂબ કકળાટ કર્યો. શીવલાલ અંધેરી ગયે. પછી છોકરાની મા છાણીમાં માંદી થઈ હતી, તેથી પાછા આવ્યો. સાધારણ માંદી થઈ હતી. પછી તે બેઉ જણ ગયા. તે આજે છોકરાને લઈ ને આવ્યા છે. માથું મુંડેલું છે અને કપડાં સંસારી પહેલાં છે.
સાક્ષીએ આ દાખલાથી સંમતિ વગર સગીરને દીક્ષા અપાઈ છે, એમ દેખાડવા પ્રયત્ન કર્યો છે, પરંતુ તે બેઠું છે. ખુલાસા માટે જૂઓ પરિશિષ્ટ નં. ૩૩. સ. છાણી તે દીક્ષાની ફેક્ટરી ગણાય છે ને ? જ હા. તે આ લોકોના મતને મળતું છે. સ, ત્યારે તમે વિરૂદ્ધ બોલો તો તમને હેરાન કરે ને! જ૦ ના. મને ત્રાસ ન થાય.
૩૪
For Private and Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ, બીજો કાંઈ દાખલો છે ! જ... હા. ચંદુ નામના છોકરાને આશરે ૧૫ વર્ષની ઉંમરનાને ઉમેટામાં દીક્ષા
આપી. તેની માનું નામ મોતી, રાંડેલી છે. તેની સંમતિ વગર લબ્ધિવિજયે દીક્ષા આપી. એની મા ચોથે દહાડે ઉમેટા ગઈ અને છોકરાને પાછો લઈ આવી. નાતના આગેવાનોએ શિક્ષા કરવા કહ્યું, પણ ડાહ્યા માણસેએ સમાધાન કર્યું અને નાત બહાર ન મૂકયા. બીજા દાખલા મારી જાણમાં નથી.
આ હકીકત ઘણી ઉપજાવી કાઢેલી છે. ખૂલાસા માટે જુઓ પરિશિષ્ટ નં. ૨૦. સ કાયદો થવો જોઈએ કે નહિ ? જ કાયદો જરૂર જ જોઈએ. બાળલગ્નના કાયદાથી જેમ તાકાત
વાન નિવડે છે, તે આ કાયદાથી મોટી ઉંમરે દીક્ષા લે, જેથી કેટલો તાકાતવાન નિવડે ! શું દીક્ષા અપાવે તેને સ્વર્ગ મળવાનું છે ! અને દીક્ષા ન અપાવે તે નર્કમાં જવાના છે !
ત્યાગનો વિરોધ કરનાર વાસ્તવિક રીતે જૈન સિદ્ધાંતનો વિરોધી છે અને તે બહુલ સંસારમાં રખડે છે. તે માટે જુઓ શાસ્ત્રીય પુરાવા.
અત્રે રા. ગોવિંદભાઈએ રા. કડીઓને સૂચના કરી હતી કે જે આ બધું ખરું હોય તો સાચા જૈન તરીકે શુદ્ધ અંત:કરણથી આ કાર્ય તમારે પોતાને જ ઉપાડી લેવું જોઈએ અને આવું ન થાય તેવા દરેક ઉપાય કરવા જોઈએ.
રા. કડીઆએ જણાવ્યું કે “ આ વાત સાચી યા બેટી છે–તે હું કહી શકતો નથી, પરંતુ અપવાદ તે દરેકમાં હોય. તેમ કોઈ મુનિએ શાસ્ત્ર વિરૂદ્ધ ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાને વાલીની સંમતિ વગર દીક્ષા આપી હોય, તે તેના વાલી કે જદારી પગલાં લે, તેમાં મારો વાંધો નથી. શાસ્ત્રાશાથી વિરૂદ્ધની દીક્ષા થઈ હોય તે હું જરૂર સામે થઉં.
For Private and Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
For Private and Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬૮
પરિશિષ્ટ નં. ૧
ખંભાત સ્ટેટમાં નીકળેલા કામ ચલાઉ દીક્ષા પ્રતિબંધ બાબત હાઇકા માં થયેલી ફેર તપાસ.
જજમેન્ટ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંભાત સ્ટેટની જ્યુડીકચરની હાઈર્કેટમાં ક્રીમીનલ રીવીઝન ન. ૧
૧૯૩૨-૩૩.
ખાઈ રલીયાત, લક્ષ્મીચંદ ગેાપાળજીની વિધવા અને બીજા અરજદારો,
સામાવાળા
ખંભાત દરબાર.
બાઈ અમૃત કે જે સગીર ધારવામાં આવે છે તથા ખીજા સગીરાને મે માસ સુધી જૈન ધર્મ પ્રમાણેની દીક્ષા અટકાવતા ક્રી. પ્રેા. કલમ ૧૪૪ મુજબ ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ પસાર કરેલા તા. ૨૦-૫-૩૨ ના હુકમ વિરૂદ્ધ તપાસ માટે તા. ૨૮-૫-૩૨ એ બાઈ રળીયાત તથા અા અરજદારો તરફથી ફાઈલ થયેલી અરજી વાંચી.
અરજદારા તરફથી મી. નગીનદાસની તકરારા સાંભળી.
જવાબમાં સરકારી વકીલ મી. બાલકૃષ્ણ સેાપારકરની તકરારા સાંભળી. પેાતાની દીકરી બાઇ અમૃત વ. ૧૬ મા. ૪ ની છે, તેવું ખાઇ રળીયાતનું સાગનનામું વાંચ્યું અને નાંધ્યું.
હાઇકૅાર્ટના હુકમ.
માબાપે અને જૈન આચાર્યા ખંભાત સ્વસ્થાનમાં સગીરાને દીક્ષા આપવાના કૃત્યથી સુલેહને ભગ થવાને સંભવ હોવાથી ફર્સ્ટ કલાસ માજીસ્ટ્રેટ પોતાને મળેલી અસાધારણ સત્તાની રૂએ ક્રી. પ્રે. કોડ કલમ ૧૪૪ મુજબ કાઢેલા હુકમની ફેરતપાસ માટે આ અરજ છે.
For Private and Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા અસાધારણ સંજોગો ઉભા થયા હતા કે નહિ, તે બાબતમાં લેજીસભેરે મેરફેટના વિચાર ઉપર સર્વે આધાર ધરાવે છે અને આવો મત બાંધવા માટે જે ન્યાયી અને કાયદાપૂર્વક કારણ રેકર્ડ પર હોય, ભલે તે પોલીસ રીપોર્ટ અગર બીજા પુરાવાના રૂપમાં હોય, તે હાઈકોર્ટને તેના ફેરતપાસના અધિકારમાં દરમ્યાન કરવાને કાંઈ કારણ નથી. પિતાના છોકરાઓને દીક્ષા આપવાની રજા આપવાના દીવાની હુકમ પર તથા જેના સાધુઓના તેવા સગરોને માબાપની રજાથી દીક્ષા આપવાના હક ઉપર આ હુકમ એક અત્યાચાર છે, એવી એક દલીલ અરજદારો તરફથી કરવામાં આવી છે. હું ધારું છું કે-આ બીક બીનપાયાદાર છે, કારણ કે મેજીસ્ટ્રેટને હુકમ જેન કોમના ધાર્મિક અગર દીવાની હકને મર્યાદિત કરતે નથી. સાધુપણું, એ ઘણાજ ઉંચ્ચ આદર્શ છે અને દરેક ધર્મ તેના વિષે ઘણું જ મગરૂર છે, પણ દરેક સુધરેલા રાજ્યોમાં અસાધારણ સંજોગે ઊભા થાય છે, ત્યારે જાહેર સુલેહને માટે પિલીસ અગર મેજીસ્ટ્રેટ તરફથી તાત્કાલિક પ્રતિબંધક પગલાં લેવામાં આવે છે. જૈન કેમમાં બે પક્ષ છે–એ નિઃશંક છે. એક જુના વિચારના અને બીજો ધર્મમાં સુધારક. છેલે વર્ગ જાહેર નીતિના આધારે દીક્ષા આપવામાં વાંધો લે છે, આ બેમાંથી કયો પક્ષ ખરો છે, તે આ કોર્ટને નક્કી કરવાનું નથી, પણ બન્ને પક્ષના વિરૂદ્ધ સંબંધને લઈને જાહેર સુલેહના માટે અસાધારણ સંજોગે ઊભા થાય છે અને મેજીસ્ટ્રેટને જાહેર સુલેહ સાચવવા માટે બંન્ને પક્ષની પ્રવૃત્તિ ઉપર અંકુશ મૂકવાની સત્તા છે.
બીજી દલીલ એવી છે કે-શાંતમૂર્તિ સાધુઓને કાયદેસર કામ કરતા અટકાવવા જોઈએ નહિ. પણ ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૧૦૭ મુજબ ગૂન્હેગાર પક્ષ સામે કામ ચલાવવું જોઈએ. પણ વસ્તુસ્થિતિ વધવા દેવામાં આવે અને શરૂઆતથી યોગ્ય પગલાં ના લેવામાં આવે તો એક વખત એવા સંજોગો ઊભા થાય કે-પોલીસને બળ વાપરવું પડે.
કલમ ૧૪૪ ને ઉદ્દેશ આવા અસાધારણ સંજોગોને દૂર કરવાને છે અને માબાપ અને આચાર્યો ઉપર ફરમાવેલા થોડા વખતના મનાઈ હુકમનો અર્થ તેમની પ્રવૃત્તિને રોધ નથી.
ત્રીજી દલીલ એ છે કે ધાર્મિક ક્રિયા અથવા હકના અંગે બાઈ અમૃત પરશનલ હૈના તળે છે અને તે ૧૬ વરસથી માટી હોવાને લઇને કાયદાના આધારે એ ઉંમર લાયક છે. જો કે બીજાં દીવાની કારણોમાં તે તેણે ઉંમર લાયક નથી. હું ધારું છું કે આ કાયદાપૂર્વકનું વિવે.
For Private and Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
ચન વ્યાજબી છે અને પબ્લીક પ્રોસીક્યુટર પણ જો સદર પક્ષ ઉપર મુજબ સાબીત કરી આપે તે સંમત છે. બાઈ રળીઆતે સેગનનામું રજુ કર્યું છે કે–તે છોકરી ૧૬ વરસ ઉપરની છે. મેજીસ્ટ્રેટ સાહેબ આ બાબત ઉપર તપાસ કરી શકે છે અને ધાર્મિક બાબતમાં તેણું ઉમર લાયક છે, એવું જે તેમને લાગે છે તે પિતાને હુકમ ક્રીમીનલ પ્રોસીજર કેડ ૧૪૪ (૪) મુજબ સુધારો કરી શકે છે.
છેલ્લી દલીલ એવી છે કે–સગીરોને દીક્ષા આપવાનો જાહેર પ્રતિબંધ ધાર્મિક હકમાં દખલગીરી રૂપ છે અને રળી આતને પોતાની છોકરીને દીક્ષા આપતી અટકાવવા તેનું કોઈ સગું કચ્છમાંથી આવ્યું નથી અને કોઈ પણ બહારના કે સ્થાનિક જૈન દીક્ષા આપવાને વધે લેવા આવ્યા નથી, એ બતાવે છે કે તેવા અસાધારણ સંજોગે નથી. આ સવાલ પણ ૧૪૪ (૪) મુજબ મેજીસ્ટ્રેટે ધ્યાનમાં લેવાનો છે અને હાઈકોર્ટ આ બાબતમાં તેમની વચ્ચે નહી પડે અને કઈ પણ સગીરને દીક્ષા આપતાં પહેલાં પોલીસ અગર મેજીસ્ટ્રેટ જે સુચના આપે, જેથી જાહેર સુલેહ જળવાઈ રહે–એવા પ્રકારને સુધારે પિતાના હુકમમાં કરવો કે નહી; તે તેમની મરજી ઉપર છે.
અરજદારના વિદ્વાન વકીલ બીજી એક ભૂલ બતાવે છે કે (ખંભાત સંસ્થાનમાં બીરાજતા જૈન સાધુ અને સાધ્વીઓ માટે) ઓર્ડરની પેટા કલમ (૪) મા મૂકવામાં આવેલો પ્રતિબંધ નિરર્થક છે, કારણ કે–આવા પ્રકારનો હુકમ હરવખતની અથવા અમૂક જગ્યાની મુલાકાતની અટકાયત કરનારે છે. મેજીસ્ટ્રેટને ઉદ્દેશ એ છે કે-સાધુઓ અને સાધ્વીઓ જે દહેરા અને ઉપાશ્રયમાં દીક્ષાની વિધિ થતી હોય તે ઠેકાણે વારંવાર જતા આવતા હોય, તેમને સગીરની દીક્ષા આપતા અટકાવવા, આ એક મુદ્દાને વાંધે છે જે મેજીસ્ટ્રેટને એ શબ્દો ગોટાળાવાળા લાગે તો તે સુધારી શકે છે.
આ સૂચના સાથે ઉપરના મુદાના નિકાલ માટે તથા જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં ૧૪૪ (૪) મુજબ તેમના હુકમમાં સુધારો વધારો કરવા માટે ફર્સ્ટ કલાસ માજીસ્ટ્રેટ તરફ મેકલી આપું છું.
ખંભાત. તા. ૫ જુલાઈ ૧૯૩૨
} )
N. D. Mehta,
Dewan ( High Court Cambay.)
For Private and Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
ન્યાયનિષ્ઠ વિદ્વાન ક્. ક. મૅસ્ટ્રેટ સાહેબ શ્રીયુત ચુનીલાલ શામજીભાઇ ત્રિવેદીએ આપેલા ચુકાદા,
અરજદાર—શાહ હીરાલાલ મેાતીલાલ,
—વિરૂદ્ધ
સામાવાળા--(૧) બાઇ રળીઆત, તે શા. લક્ષ્મીચંદ ગેાપાળજીની વિધવા,
(૨) આચાર્ય લબ્ધિવિજયજી,
(૩) સાધ્વીજી ગુણશ્રીજી.
(૪) ખંભાત શહેરમાં જતા આવતા બીજા સધળા જૈન સાધુઓ અને સાધ્વીએ.
સીટી ચીફ કન્સ્ટેબલ.
૧. સીટી ફેાજદાર મી. હીરાલાલ મોતીલાલ શાહની આ અરજી , જેમાં જણાવ્યું છે કે-ઉપર જણાવેલા સામાવાળા એક ભાઇ અમૃત, કે જે કચ્છ–મુદ્રાની રહેનાર તેની મા ખાઇ રળીઆત સાથે અત્રે આવેલી છે. તેને દીક્ષા આપવાની છે. વળી એવું જણાવવામાં આવે છે કે-છોકરીનાં સગાંવ્હાલાંઓએ રાજ્યના સત્તાધીશા પર તાર મેાકલાવેલા છે કે-છેકરી સગીર છે અને તેને દીક્ષા લેતી અટકાવવી જોઇએ.
૨. તે ઉપરથી પોલીસે કેટલીક તપાસ ચલાવી અને જાહેર સુલેહના ભંગ, હુલ્લડ અગર ખખેડાના તેમને સંભવ જણાયાથી અરજદારે આ અરજી કરી, ક્રીમીનલ પ્રેાસીજર ફ્રેંડ કલમ ૧૪૪ અનુસાર કાઈપણ જૈન સાધુ અગર કાઈપણ સગીરને દીક્ષા આપવાની અટકાયત કરનાર હુકમની માગણી કરી.
૩. કોઇપણ કૃત્ય, કે જેનાથી જાહેર સુલેહના ભંગ થવાના સંભવ હાય, તેની તાત્કાલિક અટકાયત માટે તાકીદે કામમાં આવે તેવા ઉપાય પૂરા પાડવાને ક્રીમીનલ પ્રેાસીજર કાડની ૧૪૪ મી કલમને ઉદ્દેશ છે. તેથી કરીને સામા પક્ષને સાંભળ્યા વિના પણ આવા પ્રકારના હુકમ થઇ શકે એમ કાયદામાં છુટ રાખેલી છે, તેમ છતાં કાંઈ સ્ખલના થવા ન પામે—એ ઉદ્દેશથી પેાલીસે માંગેલા હુકમ શા સારૂ નહીં કરવેા, તેના કારણ જણાવવા સારૂ સામાવાળાઓને પણ લેખીત નોટીસથી ખાલાવવામાં આવેલા હતા. સામાવાળા પૈકી કાઇપણ હાજર થયું નહિ અને પેાલીસે માંગ્યા પ્રમાણે હુકમ કરવામાં આવ્યેા. કેમકે-પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ, પોલીસ સબઈન્સ્પેકટર
For Private and Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
તથા પોલીસ જમાદારની જુબાનીએ પરથી કૉટને એમ જણાયું કે ક્રીમીનલ પ્રોસીજર કોડ ૧૪૪ મુજબ પગલાં લેવાને પૂરતા કારણ છે.
૪. તા. ૨૦-૬-૧૯૩૨ ના રોજ હુકમ પસાર થઇ જાહેર રીતે પ્રસિદ્ધ કર્યાં બાદ, સામાવાળાઓએ ખંભાતની હાઇકોટ એફ જ્યુડીકચરમાં રીવીઝન અરજી કરી. પક્ષકારને સાંભળ્યા બાદ ફેાજદારી કાયદાની કલમ ૧૪૪ (૪) અનુસાર જો જરૂર જણાય તો પ્રાથમિક હુકમની સુધારણા અર્થે અને હાઇકોર્ટના જજમેન્ટમાં જણાવેલા મુદ્દાના નિકાલ સારૂ વિદ્વાન જજે તા. ૫-૭–૩૨ ના રોજ કેસ અત્રેની કોર્ટમાં પાો માકયેા. આ કાને તે હુકમ તા. ૬–૭–૩૨ ના રાજ મળ્યા.
૫. જજમેન્ટ મળ્યા પછી કચ્છના મગનલાલ ગુલામ તથા વધુમાન રામજી, કે જેમણે છે।કરીને દીક્ષા લેતી અટકાવવા સારૂ રાજ્યના સત્તાધીશો ઉપર તારા કર્યાં હતા, તેમને આ કાર્ટ તારથી નેટીસ મોકલી અને તેટીસના જવાબ તારથી મળ્યો કે-દરીએ તાકાની હોવાથી તે આવી શકશે નહિ.
તેમણે વળી વિશેષ
૬. સગીરની કાયદેસર વાલી તેની મા રળીઆત છે. જે ગૃહસ્થાએ તારા મેાકલ્યા છે, તેમને દીક્ષા સાથે કાંઇ લેવા દેવા નથી અને જાહેર સુલેહના ભંગ થવાને ખીલકુલ સંભવ નથી, એવી સામાવાળાના વિદ્વાન એડવેાર્કેટ મી. એન. વી. દેસાઇએ પ્રથમ દલીલ કરી. દલીલ કરી કે—કચ્છના જે માણસેાએ તાર કર્યાં હતા, પ્રથમથી જ અત્રે આવવાને ખબર આપેલી છે, પણ તેઓએ આવવાની દરકાર કરેલી નથી અને તેઓને ઇરાદા માત્ર વચમાં અડચણ ઉભી કરવાના છે.
તેમને રળીઆતે
૭. હુકમ પસાર કરતાં પહેલાં શા સારૂ તે નહિ કરવા, તેનું કારણુ જણાવવા સાર્ ખાઇ રહીઆતને મેલાવવામાં આવેલ, પરંતુ તે આવી શકયાં નહી. અને તેએ આવી નહી શકવાથી આ કૅટ પાસે જોખમદાર પોલીસ અમલદારાની સાગનપૂર્વકની જુબાનીએ સિવાય બીજો કાંઇ પૂરાવા નહાતા. હવે રળીઆત અને તેમની દીકરીની જુબાનીઆ પરથી જણાય છે —તેમણે લાંબા વખતથી કચ્છ ાડેલું છે અને પાલીતાણા જેવા પવિત્ર સ્થળાએ જાત્રા કરતાં કરતાં અત્રે ખંભાત આવ્યા છે, કારણ કે—તેઓ તેમની દીકરીને એક સાધ્વીજી ગુણશ્રી, કે જે થાડા વર્ષો પૂર્વે ક—મુદ્રામાં ગયાં હતાં, તેમની પાસે દીક્ષા અપાવવા માંગે છે. સાધ્વીજી ગુણશ્રીઇ હમણાં ખભાત આવ્યાં છે અને ચાતુર્માસ પણ અત્રે રહેવાનાં હોવાથી રીઆત પણ તેની દીકરી સાથે અત્રે આવ્યાં છે,
For Private and Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૩
૮. રળીઆત વિધવા છે. વર્ધમાન તેમના ભાઇ છે. મગનલાલ ગુલાખચંદ તેમના કાકાના દીકરા છે. આ બે જણાને રળીઆત અગર અમૃતને દીક્ષા લેતાં અટકાવવાને કાંઇ હક્ક નથી. અમૃતના હિત સારૂ તેને કાંઇ પડી હેાય એમ જણાતું નથી. રળીઆતનું નિયંત્રણ અગર આ ફૅટની નોટીસ મળ્યા છતાં પણ તેઓએ ખંભાત આવવાની ઉપેક્ષા કરી છે, એ પરથી આ માન્યતા સત્ય હાવાનું સ્વાભાવિક રીતે અનુમાન થઇ શકે એમ છે. એમ બરાબર જણાઈ આવે છે કે-દરી તોફાની હાવાના કારણસર અત્રે આવવાની અશકત એ માત્ર ખ્વાનું છે. પાતાના ધણીની હયાતિ બાદ રળીઆતની સામાજીક સ્થિતિ અને તેને વર્ધમાન અને મગનલાલ સાથેના સંબંધ ધ્યાનમાં લેતાં હું એમ માનું છું કે-રળીઆતનું જણાવવું ખોટું નથી કે—આ બે શખ્સા રળીઆતને દીક્ષા લેવા દેવા માંગે છે, પરંતુ છેાકરી અમૃતા કન્યાવિક્રય કરી નાણાં મેળવવાને તેમના ઇરાદે હાવાથી, તેને તેમના હવાલામાં સાંપવાનુ ઈચ્છે છે. એવું જણાવવામાં આવ્યું છે કે આજ ધ્યેયથી આ બે માણસોએ અમૃતને દીક્ષા લેતી અટકાવવા કચ્છથી તાર કરેલા છે. આ બન્ને માણસે કૅટ` સમક્ષ રૂબરૂ હાજર નહીં થવાથી રળીઆતની આ હકીકતને ઘણાજ ટકા મળે છે.
૯. વર્ધમાન અને મગનલાલ આવ્યા નથી અને એટલું ! સ્પષ્ટ છે કે-જયાંસુધી તાકાની દરીએ શાંત થાય નહીં, ત્યાં સુધી તે તેઓ આવવા માંગતાજ નથી. અને જો આમ હાય તો તેમના તરફથી જાહેર સુલેહના ભંગ થવાના સંભવ હોઈ શકે નહીં. એ તદ્દન વ્યક્ત થાય છે કે–એક સગા કે જેની કાંઇ જુદીજ દાનત છે અને જે પેાતાના કેસના સમન અર્થે આવવાની દરકાર પણ રાખતા નથી, તેની ખાતર ખાઈ અમૃતને દીક્ષા લેતી નહીં અટકાવવાનાં કારણેા પૈકીનું આ એક છે.
૧૦. હાઈકોર્ટ ખફ બીજો મુદ્દો ચર્ચાયા હતા અને જેના વિદ્યાન જે પોતાના જજમેન્ટમાં ઉલ્લેખ કરેલા છે. એમ જણાવવામાં આવે છે ફ્રેન્લામિક ક્રિયાકાંડ સબંધમાં બાઇ અમૃત અંગત કાયદાને પાત્ર થાય છે અને જો તે ૧૬ વર્ષ ઉપરની છે, તેા તે કાયદાની દ્રષ્ટિએ પુખ્ત ન હેાય. હું એમ માનું છું કે-કાયદાના આ અં-નિર્ણય ખરે છે અને જો લાગતાવળગતા પક્ષકાર આ ઉંમર ચેાગ્ય રીતે સાખીત કરી આપે, તે આ બાબતમાં વિદ્વાન પબ્લીક પ્રોસીકયુટર પણ સંમત થાય છે. ખાઈ રળીઆતે છેકરી ૧૬ વર્ષની ઉપરની હાવાનું સેાગનનામું કરેલું છે. આ પેઇન્ટ પર મેજીસ્ટ્રેટ તપાસ કરી શકે છે અને જો તેમને ખાત્રી થાય કે—તે ધાર્મિક ક્રિયાકાંડ
૩૫
For Private and Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
માટે પુપ્ત ઉંમરની છે, તેા ક્રીમીનલ પ્રેાસીજર કાડ કલમ ૧૪૪ (૪ )અનુસાર તે હુકમમાં સુધારા કરી શકે છે.
૧૧. હુકમ આવ્યા પછી રળીઆતના વિદ્વાન એડવેાકેર્ટ રીઆત અને તેની દીકરીની સાગન પર જુબાની લીધી, અને તે બન્ને જણાવે છે કે-છોકરીના જન્મ સંવત્ ૧૯૭૨ ના મહા વદ ૫ ના રોજ થયા છે. એટલે કાકરીને ૧૬ વર્ષ અને ૪ માસ થયા છે, બાઇની ઉલટ તપાસ કરવામાં આવેલી છે, પણ તેની આ જુબાની અસ્ખલિત રહી છે. છેાકરીને આંધા અને શારીરિક દેખાવ રળીઆતની આ જુબાનીને જુઠી પાડતા નથી. પોતાના હેકરાની ખરી ઉમર જાણનાર કાઇ સારામાં સારી વ્યક્તિ હાય, તો તે પ્રથમ અને આથીજ કરીને આ સારામાં સારા શકય પૂરાવે મા તથા દીકરીની સાગનપૂર્વકની જુબાની જુબાનીઓ ખેાટી ડરાવનાર કાં પણ પૂરાવા રજુ થયે। નથી. સાધારણ રીતે પોલીસ અમલદારાને અંગત માહીતિ ન હોય. ખીજી રીતના વિરૂદ્ધ પૂરાવાના અભાવે રહીઆતની જુબાની છોકરી ૧૬ વર્ષ ઉપરની હાવાનું સાબીત કરે છે, તેથી કરીને સ્પષ્ટ થાય છે કે-પ્રથમને! હુકમ સગીરાને લાગુ પડતા હેાવાથી, તેને દીક્ષા લેતી અટકાવી શકાય નહીં. તેથી મૂળ હુકમમાંથી રળીઆત અને અમૃત સબંધને વિભાગ કમી કરવામાં આવશે.
દૃષ્ટિએ માજ હાય. પડેલા છે, અને પોલીસ તરફથી
વિરૂદ્ધ
૧૨. વિદ્વાન એવેકેટની ખીચ્છ દલીલ એ હતી કેહુકમ આખા સ્વસ્થાનને લાગુ પડે છે, અને તે રીતે તે ખીનવ્યાજબી છે. તેમની દલીલના આધારમાં વિદ્વાન એડવેાર્કેટ ૧૬ એ લા રીપોર્ટ પાનું ૬૮૪ અતે ઇન્ડીઅન ăા રીપોટ ૧૪ એમ્બે પાના ૧૬૫ બતાવ્યા છે. એવી દલીલ કરવામાં આવી છે કે-કલમ ૧૪૪ (૪) માં વાપરેલા અમુક સ્થાન ” એ શબ્દ પુરા નિશ્ચયાત્મક છે. આખું ખંભાત સ્વસ્થાન એ
<<
,,
[<
ܕܕ
અમુક સ્થાન ન કહી શકાય. આવા હુકમમાં આખા સ્વસ્થાનને સમાવેરા કરવામાં આવે તેવું દર્શાવનાર કાઇ આધાર હાય, તે તે જણાવવા વિદ્વાન પબ્લીક પ્રોસીકયુટરને પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું કે તેમની પાસે એવે કાંઈ પણ આધાર નથી, અને તે મુજબ મૂળ હુકમમાં વધારા કરીવામાં આવશે. અને ખંભાત સ્થાનને બદલે ખંભાત શહેરમાં આવતાજતા એમ વાંચવું.
૧૩. વિદ્વાન વકીલની ખીજી દલીલ એ છે કે—હુકમ માત્ર અમૂક વ્યક્તિને જ અને નહીં કે ખીજા સઘળા સાધુ-સાધ્વીને લાગુ પાડી
For Private and Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૫
શકાય. તેમની દલીલના આધારમાં તેમને બીજો આધાર દર્શાવ્યો નથી. બીજી બાજુ કલમ ૧૪૪ (૪) થી કાટને જાહેર પબ્લીકને સંબોધીને હુકમ કરવાની સત્તા મળેલી છે. ઈન્ડીયન પીનલ કોડની કલમ ૧૨ માં પબ્લીક શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. એમાં એમ જણાવ્યું છે કે–પબ્લીક શબ્દમાં પબ્લીકને કંઈપણ વર્ગ અથવા તે ઈપણ કોમને સમાવેશ થાય છે. જૈન સાધુઓ અને સાધ્વીઓ એ જૈન કામનો એક વર્ગ કહી શકાય, અને તેમ હોવાથી તેમને સંબોધીને હુકમ થઈ શકે છે.
(૧૪) આ આખા પ્રેસીડીંગમાં એમ દલીલ કરવામાં આવે છે કે૧૪૪ કલમ મુજબનો હુકમ જૈનોને પોતાના ધાર્મિક ક્રિયાકાંડમાં દરમીયાનગીરી કરે છે, અને આવા હુકમને જૈન કેમના ધાર્મિક ક્રિયાકાંડ ઉપર તાજેતરમાં આક્રમણ કરવાને બીજા કેઈ સ્ટેટ તરફથી આ હુકમ દાખલા તરીકે ગણાવા સંભવ છે.
૧૫. આ કોટ એક નહિ પણ ઘણી વખત જણાવ્યું છે કે આ સ્ટેટને જૈન કેમના ધાર્મિક ક્રિયાકાંડમાં આડે આવવાને બીલકુલ ઈરાદે નથી. જૈન કેમ કાયદા પ્રત્યે વફાદાર, શાંત અને સુલેહપ્રિય તરીકે ખ્યાતિવાળી છે. જૈન સાધુ અને સાથ્વીનો ધાર્મિક આશ્રમ એ ઘણી જ ઉંચ્ચ કોટિનો આશ્રમ છે. જેમાં પ્રતિષ્ઠિત, વિદ્વાન અને સુસંસ્કારીત સગ્રુહ અને બાનુએ છે, કે જેઓએ ખાસ કરીને તેમની કામના અને સામાન્ય રીતે જાહેર જનસમાજના ઉદ્ધારના પ્રચારકાર્ય માટે આ ફાની દુનિઆના આકર્ષક પ્રલોભનોનો ત્યાગ કરે છે. અહિંસાનો ઉચ્ચ આદર્શ એ તેમનું ધ્યેય છે અને તેઓ દરેક ચૈતન્યમય પ્રાણીના પ્રત્યે રક્ષણપરાયણ હોય છે. આવા પ્રકારને ધાર્મિક આશ્રમ એ કોઈપણ રાજ્યને ઉપયોગી મિત્રરૂપ છે, કારણ કે–તે રાજ્યને બીજાઓના જાનમાલની સલામતી સારૂ બોધપાઠો. આપવામાં મદદકર્તા નિવડે છે.
૧૬. આ કૅટે દરેક ધર્મના ધાર્મિક ક્રિયાકાંડના રક્ષણ માટે છે. પછી ભલે તે જૈન, હિંદુ, મુસલમાન યા ખ્રીસ્તી હોય. જ્યારે જાહેર સુલેહની ભીતિ ઉપસ્થિત થાય, ત્યારે જ માત્ર રાજ્યને જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા સારૂ દરમીયાનગીરી કરવી પડે છે, કેમકે તે રાજ્યની એક અગ્રગણ્ય ફરજ છે અને તે અદા કરવાની કોઈ પણ રાજ્ય ઉપલા કરી શકે નહીં. આમ કરવામાં કોઈપણ ધર્મમાં દરમિયાનગીરી ન થાય, તે ધ્યાનમાં રાખવા સારૂ સધળી સાવચેતી રાખવામાં આવે છે. અથવા જે દરમિયાનગીરી અનિવાર્ય હોય તો ઓછામાં ઓછી અને જાહેર શાંતિ
For Private and Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
જાળવવાને માત્ર જેટલી જરૂર હોય, તેટલી જ દરમીયાનગીરી કરવાને પુરતી કાળજી રાખવામાં આવે છે. વિધાન પબ્લીક પ્રોસીક્યુટર અને પિલીસ સુપ્રીટેન્ડેન્ટ, કે જેઓ પ્રોસીડીંગ નિહાળવા કોર્ટમાં હાજર થયા હતા, તેમની સમક્ષ જૈન સાધુઓના તરફથી હાજર થએલા વિદ્વાન એડવોકેટ સાથે સુધારેલા હુકમના શબ્દ સંબંધી કોર્ટે આ લક્ષ્યબિંદુ ધ્યાનમાં રમીને ચર્ચા ચલાવી છે. મને જણાવતાં ઘણી જ ખુશી ઉપજે છે કેસઘળા પક્ષકારોએ ઘણો જ વ્યાજબી અર્થ લઈ શોભાસ્પદ ઉત્સાહ બતાવ્યો છે, જેના પરિણામે સઘળા લાગતાવળગતાઓ તરફથી નવો હુકમ સંતોષકારક ગણાય છે. ઉપર જણાવ્યા મુજબ આ કૌટને મૂળ હેતુ જાહેર સુલેહને ભંગ અટકાવવાનો હોવાથી, જૈનોને દસ દિવસ અગાઉ ખબર આપવાની ફરજ પાડવામાં આવે છે. પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ કબૂલ કર્યું છે કેજે કાંઈ સાવચેતીના પગલાંની જરૂર જણાય, તે તેના બંદોબસ્ત માટે દસ દિવસ તેમને પુરતા થશે. તેથી કરીને મૂળ હુકમમાં સુધારો કરવામાં આવે છે અને સુધારેલો હુકમ આ સાથે જોડવામાં આવેલો છે. આજ તા. ૧૩ માહે જુલાઈ ૧૯૩૨ ના રોજ આપવામાં આવ્યું.
સહી (અંગ્રેજીમાં) સી. એસ. ત્રિવેદી
ફ. ક. મેજીસ્ટ્રેટ. (૧) આચાર્ય લબ્ધિવીજયજી, જૈન ધર્મના આચાર્ય, જૈનશાળા, ખંભાત. (૨) સાધ્વીજી ગુણશ્રીજી, જૈનધર્મના સાધ્વી, માણેકચોક, કન્યાશાળાઉપાશ્રય. (૩) ખંભાત શહેરમાં આવતાં અને મુલાકાત આપતા બીજા દરેક જૈન સાધુ અને સાધ્વીઓ.
કી. . કેડ. ૧૪૪ કલમ હેઠળ નજીકના ભવિષ્યમાં તમે સગીરને દીક્ષા આપવાના છે–એવું મારા જાણવામાં આવવાથી તેમજ પોલીસ રીપોર્ટ અને મારી સમક્ષ બીજા જે સાક્ષી રજુ કરવામાં આવ્યા છે તે ઉપરથી એમ માલુમ પડે છે કે જ્યાં સુધી ઉપર જણાવેલી વ્યક્તિઓ અને સામાન્યતઃ ખંભાત શહેરમાં રહેતાં બીજા જૈન સાધુ અને સાધ્વીઓ ઉપર ૧૬ વર્ષની અંદરનાને સ્ટેટને રીતસર ખબર આપ્યા સિવાય દીક્ષા આપવામાં હવે પછી પ્રતિબંધ ન મૂકવામાં આવે તો જાહેર સલામતીનો ભંગ તેમજ ઝગડો અને હુલ્લડ થવાનો સંભવ રહે છે.
For Private and Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭
(૨) આથી હું નીચે જણાવેલી શરત પુરી કર્યા વગર ૧૬ વર્ષની અંદ
રતાને દીક્ષા આપતા પહેલા નેક નામદાર દીવાન સાહેબ તથા ખાનસાહેબ પોલીસ સુપ્રીટેન્ડેન્ટ સાહેબને ૧૦ દિવસ પહેલા લેખી ખબર આપવી, અને તેમાં સગીરને દીક્ષા આપનાર સાધુ-સાધ્વીના પુરા નામ તથા ઠેકાણું જણાવવા તેમજ દીક્ષા લેનાર વ્યક્તિના (તે પુરૂષ હોય કે સ્ત્રી) ઉંમર, જન્મસ્થળ, તેમજ તેમના વાલીના નામ, અને જ્યાં સુધી નકકી થઈ શકે ત્યાં સુધી તેનો અભ્યાસ લખી જણાવે, કે જેથી પહેલેથી જાહેર સુલેહનો ભંગ, હુલ્લડ, અથવા ઝગડો ન થાય
તે માટે સરકારને પગલા લેતાં ફાવે. (૩) તા. ૨૦ જુન ૧૯૩૨ ને મુળ હુકમની તારીખથી આ હુકમ બે
માસ અમલમાં રહેશે. સદર હુકમ કી. . કેડની ૧૪૪ મી કલમ
મુજબ સુધારવામાં આવ્યો છે. (૪) મારા હાથની સહી તથા કોર્ટની સીલસહ પહોંચાડવામાં આવ્યો છે.
તા. ૧૩ મી જુલાઈ ૧૯૩૨
[ તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા. ]
For Private and Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૨ પન્નાલાલ (હાલ મુની શ્રી પ્રેમવિજયજી) ની માતા બાઈ રતને મહેસાણા પ્રાંત નાયબ સુબા સમક્ષ આપેલી જુબાનીની નકલ મળી શકી નથી, પરંતુ તેનો વનિ એ હતો કે મારા પુત્રને તેની દીક્ષા લેવાની ભાવના થવાથી મેં રજા આપી છે અને કોઈપણ તેમાં મુશ્કેલી ઉભી ન કરી શકે અને મહેસાણાનો શ્રી સંઘ દીક્ષા મહોત્સવ નિર્વિધને પાર પાડી શકે, તે માટે લખાણ કરી આપ્યું હતું. મહારા બીજા મેટા પુત્ર શેખમલને પણ તેની ઈચ્છા થેયે દીક્ષા અપાવવાના મારા ભાવ છે. પાટણ જૈન યુવક સંઘના મંત્રી કેશવલાલ મંગળદે જણાવેલી હકીકત છેટી છે વિગેરે.
સુબા સાહેબને હુકમ.
ક. સુ. પા. પા. સ. ૨. નં. ૮/૮૭
–શેરોમહાલેથી લખાઈ આવેલી હકીકત ઉપરથી તથા પેટામાં થયેલા પંચકયાસ વ. સગીરની માના જવાબથી અહીંના હુકમની અમલ બજવણી થતા દરમ્યાન સગીરને પરહદમાં લઈ જઈ દીક્ષા અપાવી દીધાનું જણાય છે. એટલે અહીંના હુકમની અમલ બજવણી કરવા જેવું રહ્યું નથી. વળી હવે પા. પા. નિબંધ નિયમ અન્વયે કંઈ તજવીજ કરવાની રહેતી નથી. આ સંબંધમાં ભક્તિવિજયજીની અરજી આવેલી સામેલ છે. તે સાથે આ કાગળો દફતરે રાખવા અને અરજદારને તે જવાબ પાટણ મહાલ મારફતે આપો . તા. ૧૮ માહે જુલાઈ સને ૧૯૩૧. (સહી) છે. કે. દે.
(સહી) વી. ગો. રાણે. એ. ના. સુબા નકલ કરનાર
- પા. પા. શાખા. બારોટ શાંતિલાલ સિતારામ.
ખરી નકલ નકલ મળવા બાઈ રતનની અરજી આવ્યા તા. ૬ | સહી. ઑગસ્ટ ૧૯૩૧
એ. ના. સુબા. નકલ તૈયાર થયા તા. ૧૩-૮-૩૧
પ્રા. મહેસાણા. નકલ લેવા હાજર થયેથી આપી તા. ૧૩-૮-૩૧ સ્ટે. ફી. રૂા. ૦–૮–૦ આઠ આના તથા નકલના
પા. પા. શાખા. શબ્દો ૪૨ના સેંકડો પાંચના લખાણ ફીના રૂ. ૦-૭-૬ કુલ રૂા. ૦–૧૫-૬ સાડા પંદર આના ક ફ ઉપર જમા કર્યા છે.
સહી.
સીક્કો એ. ના. સુબા.
For Private and Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાટણ
જૈન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯
યુવક સંઘનું જીાણું,
-(0)
તા. ૧૪-૭-૩૧ ના ‘ મુંબાઇ સમાચાર ’ પત્રમાં મારા ભાઈ પન્નાલાલ હાલ મુનિ શ્રી પ્રેમવિજયજીની દીક્ષા સંબંધમાં એક લખાણ પાટણ જૈન યુવક સધનું પ્રગટ થયું છે, આ લખાણમાં મારા ભાઈ પન્નાલાલને મારી માતાજીએ રૂપીયા લઈ દીક્ષા અપાવી છે તથા હું મારા ભાઇની દીક્ષાથી વિરૂદ્ધ છું તેવું જણાવ્યું છે. આ સંબધમાં મારે જણાવવાનું કે મારા ભાઇ પન્નાલાલને લગભગ એક વર્ષ પહેલાથી દીક્ષા લેવાની ઇચ્છા થઇ હતી અને તેના આગ્રહથી અમેએ તેને અનુમતિ આપી સાથે રહીને દીક્ષા અપાવી છે. દીક્ષાના બદલામાં અમેએ એક પાઇ પણ લીધી નથી અને મારા ભાઈ પન્નાલાલની દીક્ષામાં મારી સંપૂર્ણ સંમતિ હતી અને છે. એટલે પાટણ જૈન યુવક સધના મંત્રીએ મારા અને મારી માતાજીના સંબંધમાં જાહેર કરેલા આક્ષેપો તદન નુટ્ટા છે. વધુમાં હું અંતઃકરણપૂ ક માનું છું કે જૈન દીક્ષા એ પવિત્ર અને સન્માર્ગે લઇ જનારી છે અને પૂ` ભાવ થયે મારી પણ દીક્ષા લેવાની ઈચ્છા છે.
સ. ૬. શાહુ શેષમલ પ્રતાપચંદ્રજી સંઘવીપાળ, મ્હેસાણા તા. ૧૬–૭–૩૧
ઉપરનું લખાણ અને સહી અમારી રૂબરૂ થયાં છે.
મગનલાલ લીલાચંદ શાહ. એલ. સી. પી. એન્ડ એસ. અંબાલાલ મેાતીચંદ્ર દાશી,
તા. ૧૬-૭-૩૧ ( વીરશાસન, તા. ૧૭-૯-૩૨ના અંકમાંથી ઉતારા)
તપાસ સમિતિ સમક્ષ રજુ કરનાર રા. મનસુખલાલ ડાહ્યાચંદ, ચાણસ્મા,
©
For Private and Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શેઠ મફતલાલ રતનચંદ સંધવી મેાહનલાલ ચુનીલાલ શા. ભાઈચંદ ઉત્તમચંદ શા. ભાગીલાલ દેવચંદ શા. પોપટલાલ ભાદરચંદ સંધવી પ્રેમચંદ મેાહનલાલ
૨૮૦
પરિશિષ્ટ નં. ૩
નગરશેઠ તથા છ નાતના શેઠીઆએના નામથી સંઘના નામે ફેલાવેલું જુઠાણુ
પાટણના સધે કશેાજ ઠરાવ કર્યો નથી.
આથી અમે નીચે સહિ કરનારાઆ જાહેર કરીએ છીએ કે સંવત ૧૯૮૫ ના ભાદરવા વદ ૧૧ ને રવિવારના રોજ ભેગા થયેલ સઘની એઠક વખતે કાઇ પણ જાતના તરાવ થાજ નથી. અને નગરશેઠ તથા છ નાતના શેઠીઆએની તથા બીજાના નામની સહી સાથેનુ, ઠરાવ થયાનું જણાવનાર જે હેન્ડખીલ અહાર પડયું છે, તે તદ્દન જુઠાણું છે અને જનતાને ખાટે રસ્તે દારવવાના આ એક પ્રપંચ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શા. ચીમનલાલ કરમચંદ શા. મેાહનલાલ અમીચ દ શા. અમરતલાલ હીરાચંદ શા. જીવાચંદ વાડીલાલ શા. ચીમનલાલ સરૂપચંદ શા. પનાલાલ છેાટાલાલ શા. સારાભાઈ કેશવલાલ
શા. કેશવલાલ પોપટલાલ
શા. ભોગીલાલ કસ્તુરચંદ શા. દેવચંદ નાગરદાસ
વિગેરે વિગેરે ૧૫૩ સહી શિવાય બીજી પણ ઘણી સહીઓ
::
શેઠ નગીનદાસ કરમચંદ શા. ચુનીલાલ દોલાચ શા. લખમીચંદ પ્રેમચંદ શા. વાડીલાલ નાનચંદ
શા. લખમીચંદ ખેમદ શા. બાલુભાઈ માહનલાલ
શા. જેસ ગલાલ સરૂપચંદ શા. સામચંદ્ર માહનલાલ
શા. મણીલાલ લહેરૂચ દ
શા. બાપુલાલ ખુબચંદ
શા. લહેરૂભાઈ ભોગીલાલ શા. માહનલાલ ત્રીભાવનદાસ શા. ભાગીલાલ કરમચંદ શા. જેસ ગલાલ પ્રેમય દ
શા. ભોગીલાલ હાલાભાઈ
શા. લહેરૂભાઈ હાલાભાઈ પ્રસિદ્ધ થયેલી છે, તેમજ તે થએલી છે,
For Private and Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૪
મુનિશ્રી કાંતવિજયજીના એડવે કેડે મુંબાઇની નામદાર હાઇકા માં કરેલી અરજી.
મુનિ કાંતિવિજયજી રે. હાલ અમદાવાદ, મૂળ તહેામતદાર.
વિરૂદ્ધ
બાઈ લીલાવતી, તે દોલાભાઇ નગીનદાસની દીકરી, રે. અમદાવાદ, નાગજી ભુદરતી પાળ, સામાવાલી કરીઆદી.
અમેા મૂળ તહેામતદારના વકીલની નમ્રતાપૂર્વક અરજ એ છે કે :૧. અમારા અસીલ જૈન સાધુ છે અને સંસારને સબંધ છોડીને ત્રણ વરસ પહેલાં દીક્ષા લીધેલી છે. તેમના સાધુ થયા પહેલાં આ સામા વાલી તેમની આરત હતી.
૨. આ સામાવાલીએ તેમના સામે અમદાવાદના સીટી મેજીસ્ટ્રેટની કોટમાં ક્રી, પ્રા. કૈા, કલમ ૪૮૮ મુજબ ખેારાકીની ફરીઆદી માંડેલી. ૩. તેમનેા બચાવ એવા હતા કે તે જૈન સાધુ થએલા હોવાથી અને તેમને સંસાર ત્યાગ કરેલા હેાવાથી તેઓ જાતે તેણીની ખારાકી માટે જવાબદાર નથી. તેમની દીક્ષા એટલે સંસારમાંથી મરણતુલ્ય ગણાય અને જો કે સામાવાલીની ખેારાકી તથા રહેવાને માટે તેમની પ્રથમ અવસ્થાની મિલ્કત જવાબદાર છે, છતાં પણ તેને માટે તે જવાબદાર નથી.
૪. છતાં પણ વિદ્વાન માજીસ્ટ્રેટ આ સાથેના જજમેન્ટમાં જણાવ્યા મુજબ એવા ઠરાવ કરેલા છે કે જો કે તે સાધુ થયેા છે અને તેમની પાસે મિલ્કત નથી, છતાં તેના ગુજરાત માટે તેમની પાસે પુરતું સાધન છે અને તેનું ભરણપોષણ કરવામાં તેમણે બેદરકારી કરી છે. તેથી સામાવાલીને માસીક રૂ. ૨૫) આપવાને કાર્ટ તેમની પાસેથી ઠરાવ કરેલા છે.
પ. તે ઠરાવથી નારાજ થઇને આપને રીવીઝન અરજી કરી વિનંતિ કરૂં છું કે આપ નીચેની કા માંથી રેકર્ડ મંગાવીને તે કરાવરદ કરશેા. તેનાં કારણે! નીચે મુજબ છે.
૧. તેમની પાસે પુરતું સાધન છે, છતાં સામાવાલીનું ભરણપોષણ કરવામાં તેમણે બેદરકારી કરી છે, તેમ ઠરાવવામાં નીચેની કાટની ભૂલ છે.
૨. તેમના રીવાજ મુજબ તેમના સાધુ થયા બાદ તેમનું સામાવાલી સાથેનું લગ્ન બંધ થઇ ગયું છે અને તેથી તેણીની ખેારાકીને માટે તે ખીલકુલ જવાબદાર નથી, એવા નીચેની કાર્ટે ઠરાવ કરવા જોતા હતા.
૩૬
For Private and Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
૩. નીચેની કેટે બારમીઝ બુદ્ધના કાયદા જણાવ્યા, પણ તેની હકીકત અને કાનુન જુદા હોવાથી તે આ કેસને લાગુ પડતા નથી.
૪. જૈન સાધુની કાયદેસર સ્થિતિને લક્ષમાં નહિ લેવામાં અને તેને જણાવવાની જરૂર નથી તેમ કહેવામાં નીચેની કેટે ભૂલ કરેલી છે.
૫. તે જૈન સાધુ છે, છતાં તેની બરાકીને માટે અંગત જવાબદાર છે. કારણ કે સશક્ત છે-તેમ ઠરાવવામાં તેમણે કાયદાની ભૂલ કરી છે.
૬. નીચેની કેટેનો ઠરાવ જૈન સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરૂદ્ધ છે. તેના ત્યાગ બાબતના સિદ્ધાંતો કાયદાથી પણ મંજુર રહેલા છે.
છે. તેમના સાધુ થતા પહેલાં તેમની પાસે પૂરતી મિલ્કત હતી અને તે મિલ્કતમાંથી સામાવાલી પિતાની ખોરાકી મેળવી શકે તેમ છે, તે નીચેની કોર્ટે કરાવવું જેતું હતું
૮. સામાવાલીએ પિતે જ તેની અરજીમાં જણાવ્યું છે કે તેમની પાસે ૨૦ થી ૨૫ હજારની મિલ્કત છે, તે હકીકત નીચેની કોર્ટ જોઈ શકી નથી.
૯. આ અરજી શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવી નહોતી, પરંતુ તે તેમને હેરાન કરવાને માટે કરી હતી, કારણ કે તેમના સગાંવહાલાંની ઈચ્છા વિરૂદ્ધ તે સાધુ થયા હતા.
૧૦. જે મકાનમાં સામાવાલી રહે છે, તેમાંના તેમના ભાગમાંથી જ તેણીની ખોરાકી અને રહેઠાણ માટે તે મિલ્કત પુરતી છે.
૧૧. તે અરજી રદ કરવી જોઈતી હતી. ૧૨. નીચેની કેટને ઠરાવ કાયદા અને ન્યાયથી વિરુદ્ધ છે. અને તે માટે આપનો અંતઃકરણથી આભાર માનીશ.
મુંબઈ. તા. ૨–૧૧–૩૧.
સહી. એચ. વી. દીવેટીયા, મૂળ તહોમતદાર એડવોકેટ.
For Private and Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩ બાઈ લીલાવતીએ પૂ. શ્રી કાંતિવિજ્યજી ઉપર કરેલ કેસ સંબંધમાં અમદાવાદના સીટી મેજીસ્ટ્રેટ સાહેબે કરેલે નિર્ણય.
S©Das અમદાવાદના સીટી માજીસ્ટ્રેટની કોર્ટમાં
મુનિ કાંતિવિજ્યજી-મૂળ સામાવાળા
બાઈ લીલાવતી–મૂળ અરજદાર.
નિર્ણય હાઈકોર્ટે તેમના ૧૨ જાનેવારી ૧૯૩૨ના હુકમથી મુનિ કતિવિજયજી વિ. બાઈ લીલાવતીના કામનાં કાગળીઓ, મુનિ કાન્ડિવિજ્યજી જૈન સાધુ થવાથી અને વત વિગેરે લેવાથી અગર બીજી રીતે ભરણપઘણું કરવાને અશક્ત થઈ ગયા છે કે કેમ, તે સવાલ ઉપર પૂરા લેવાના ફરમાન સાથે આ કોર્ટમાં પાછાં મોકલ્યાં છે.
૨. બાઈ લીલાવતી તરફથી ત્રણ અને મુનિ કાંતિવિજ્યજી તરફથી ચાર સાહેદોને તપાસવામાં આવ્યા છે. દયવિજયજી નામના સાધુએ વિલ કરેલું છે, તેમ બતાવવાને માટેના સાહેદો પૈકી ચંદુલાલ મોહનલાલ નં. રને બોલાવવામાં આવ્યો છે, પણ આ સાહેદ કહે છે કે-હું કાંઈ જાણતો નથી. વળી દીક્ષા લેતાં પહેલાં કેટલુંક દેવું કરેલું, તે બતાવવાને માટે કાંતિવિજયજીના દાદા ચુનીલાલ લલ્લુભાઈ નામના આંક ૩ ના બીજા સાહેદને બેલાવવામાં આવેલ છે. મારા અભિપ્રાય મુજબ નામદાર હાઈકોર્ટે જે પ્રશ્ન પૂછળ્યો છે, તે સાથે આ બે સાહેદના પૂરાવાનો કોઈ સંબંધ નથી. ઘણાજ મહત્ત્વના સાહેદે નીચે મુજબ છે –
૧. મી. એસ. પી. બદામી, અમદાવાદ સ્મોલકેઝ કૅટના રીટાયર્ડ જજ,
૨. મી. અમીચંદ ગાવિંદજી એડકેટ, અને ૩. મુનિ શ્રી રામવિજયજી.
તેમાં પ્રથમના બે જૈન છે અને હિંદુસ્તાનમાં જૈન મંદિરના વહીવટ વિગેરે કરનારી મોટામાં મોટી આણંદજી કલ્યાણજીની પેઢી છે તેના તે પ્રતિનિધિ છે.
૩. સાહેદના પુરાવા પરથી એમ જણાય છે કે-દીક્ષા લેતાં પહેલાં જૈન સાધુને પાંચ વ્રત લેવાનાં છે અને તે દશવૈકાલિક સૂત્રના પ્રકરણ ૯ માં જણાવેલ છે. તેનું છે. અત્યંકરે કરેલું ભાષાંતર આંક . ર ના
For Private and Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
પાના ૬ માં આપેલું છે, તે પ્રમાણે પહેલુ' ત્રત જીવતાં પ્રાણીઓને ઈજા કરતાં અટકવાનું અને પાંચમું મિલ્કતને ત્યાગ. દરેક જાતની મિલ્કતને ત્યાગ કરવા સાધુ પ્રતિજ્ઞા લે છે. પછી તે ચાહે તે નાની અગર મેટી, ચેતન કે જડ હાય, અને તે બીજા પાસે પણ તે મિલ્કત ન રખાવે, તેમજ તેવા કામમાં તેને ન અનુમે દે : ભાષાંતર આંક ૬, ૨ નું પાન છે : પ્રકરણ ૩, લેાક ૨૮ અને ૨૯ માં ગૃહસ્થાની સેવા અને કુટુંબના ધંધાથી તેમનુ ભરણપાષણ કરવું તે મહાન સાધુ માટે વર્જ્ય છે. વળી આ સાહેદાના પૂરાવા પરથી વિશેષમાં એમ પણ જણાય છે કે—સ્ત્રીનું ગુજરાન કરવાથી અગર તેનું ગુજરાન કરવાનુ બીજાને કહેવાથી જૈન સાધુને પાંચમા વ્રતને ભંગ થાય છે અને આડકતરી રીતે પહેલા વ્રતને પણ ભંગ થાય છે. અને આ વ્રતના ભંગની શિક્ષા તરીકે આ જગતમાં તે પતિત ગણાય છે અને નરકે જાય છે. તે દશવૈકાલિક સૂત્રમાં શિક્ષાએ સવિસ્તર જણાવવામાં આવી છે અને તે આંક .૬. ૨ ના ભાષાંતરના પાના ૫૭, ૫૮ માં છે. આંક ૭ મુનિ શ્રી રામવિજયજીની જુબાની, જે કમીશનથી લેવામાં આવી છે, તે બહુ રસયુકત છે અને પેાતાના જવાબના ટેકામાં તે શાસ્ત્રોના આધાર ટાંકે છે. જેનેાની અંદર તે માનવતા અને વિદ્વાન ધાર્મિક ગુરૂ ગણાય છે અને કેટલીક ધાર્મિક પદવીએ ધરાવે છે. તેએથી ૭, ૮, ૧૬, ૧૭, અને ૨૫ મા પ્રશ્નોના જવાબમાં જૈન ધાર્મિક પુસ્તકેામાંથી પ્રકરણા અને ક્લેશ ટાંકીને સ્પષ્ટ રીતે બતાવે છે કે–જૈન સાધુ પોતે લીધેલાં ત્રતા અનુસાર, પેાતાની સ્ત્રી અગર સગાં સબંધીઓનું ભરણપાષણ કરી શકે તેવી કાંઈપણ મિલ્કત ધરાવી શકે નહીં અને પૈસા કમાઈ શકે નહીં. પ્રશ્ન ૧૧, ૧૭, ૧૮, ૧૯, ૨૦ ના જવાબમાં જે જૈન સાધુ પોતે ત્રતભંગ કરે, તેને માટે શી શિક્ષા છે તે બતાવે છે. જેમ જૈન સાધુઓને ધાર્મિક શિક્ષણ તથા કપડાં આપવામાં આવે છે અને તેની ગાઠવણ કરવામાં આવે છે, તેવીજ રીતે સાધુની પૂવૉશ્રમની સ્ત્રીઓને માટે તેનું ભરણપોષણ કરવા શ્રાવકા સાથે ગોઠવણ કરી શકે' તેમ બતાવવાના હેતુથી સામાવાળાના વિદ્વાન વકીલ તરફથી આ સાહેદને ઘણા સવાલા પૂછવામાં આવેલા, પણ આ તમામ પ્રશ્નોના જવાબ અને ખાસ કરીને પ્રશ્ન ૮ અને ૧૦ ના જવાબ પરથી જણાય છે !—જે સાધુ પેાતાની સ્ત્રી અને કુટુંબી જનોના ભરણપોષણ માટે ઉપદેશ કરે છે, તે પતિત થાય છે અને તેના વ્રતનેા ભાજક થાય છે અને ઉત્તમ માર્ગમાંથી પતિત થાય છે. આ દુનિયામાં નિંદનીય બને છે અને પરલેાકમાં નરકે જાય છે–એમ સખ્ત નુકશાનને પાત્ર બને છે. આ સાહેદતે એવા અભિપ્રાય છે કે-પેાતાના કુટુંબીઓ નિરાધાર થઈ જાય, તેવા
For Private and Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેતુથી સાધુ કોઈનો ત્યાગ કરતા નથી, પરંતુ તે પૌગલિક ઉન્નતિ કરતાં પિતાના આત્માની ઉન્નતિ સાધવાના ઉત્તમ આશયથી જ તે તેમને ત્યાગ કરે છે. હું અહીં જણાવું છું કે-મુનિશ્રી રામાવજયજીએ તથા બીજા બે સાહેદેએ જે પુરાવા આપે છે, તેના સામે કાંઈ દલીલ અગર પુરાવો તે પુરાવાને તોડવાને માટે આપવામાં આવ્યું નથી. પણ ફકત એટલું જ કહેવામાં આવે છે કે–અરજદારે તેની સ્ત્રીનો ત્યાગ કરી લગ્નનું વ્રત તેડી નાંખ્યું છે અને જૈન શાસ્ત્રોમાં જે વિચારો છે તે આદર્શ તરીકેના છે, પણ આચરણીય નથી અને હાલના સમાજમાં પ્રચલિત નથી. હવે વિદ્વાન વકીલની પહેલી તકરારને માટે અરજદારે સામાવાલીનું ભરણપોષણ કરવાને કઈ વ્રત લીધું હતું કે નહિ અને તેણે તે લીધું હોય તે તેના ભંગની શિક્ષા મુનિ કાંતિવિજયજીએ દીક્ષા લીધી તેના જેવી છે કે કેમ, તે બાબત તેમણે કાંઈ બતાવ્યું નથી. વળી એમ પણ દલીલ કરવામાં આવે છે કે-જેને સાધુ દુનિયામાં પ્રવેશ પણ કરી શકે અને ફરીથી પણ સાધુ થાય : જુઓ આંક ૫ અને ૬ નો પેરો ૩ જે, અને તે જનસમાજમાં હલકે પડે. તે શિક્ષા કાયદાની કૅટે તેની પાસેથી આશા ન રાખી શકે તેવી તે ગંભીર નથી. પણ મુનિશ્રી રામવિજયજીનો પૂરાવો બતાવે છે કે–આ અભિપ્રાય સાચે નથી. વળી વિદ્વાન વકીલને એમ પણ બતાવવાની ઈચ્છા હતી કે-ધાર્મિક સિદ્ધાંતો અત્યારના કાળના નથી, અને તે આ સકામાં જંગલી ગણવામાં આવે છે અને તે મનુષ્યકૃત કાયદાથી ઉચ્ચ નથી. દાખલા તરીકે કોઈ માણસ અહિંસક અને અસહકારી થવાની પ્રતિજ્ઞા લે અને ઈશ્વરકૃત કાયદા માને અને સત્ય બેલે અને જે તે મનુષ્યના બનાવેલા કાયદા મુજબ ગૂન્હો થાય તેવું કઈ કૃત્ય કરે તો આવા વ્રતથી સરકાર તેને તે વ્હામાંથી શું મુકિત આપશે ? વકીલે જે આ દાખલે આ યો છે–તે બંધબેસતો નથી અને આ દાખલ તે વકીલે આવે છે, તેમાં અને હાલના તપાસના અંગની બાબતમાં ઘણોજ ફેર છે. ઉપરનો પુરૂષ કેટલાક કાયદાની અવજ્ઞા કરવાનું વ્રત લે છે અને હાલના કેસમાં તો પુરૂષે પોતાના આત્માની આધ્યાત્મિક ઉન્નતિ માટેજ વ્રત લીધાં છે. અરજદારના વિદ્વાન વકીલ કહે છે કે-જૈન ધર્મનું અનુસરણ માણસને વિચિત્રતામાં લાવી મૂકે છે અને તેના આશયના ટેકામાં તે બે દાખલા બતાવે છે. તે નીચે પ્રમાણે છે:
૧. જ્યારે અપાસરામાં ( જ્યાં સાધુઓ રહે છે તે સ્થાન ) આગ લાગે, અને તે
૨. કોઈ સ્થળમાં દુષ્કાળ હોય.
જૈન ધર્મ પ્રમાણે સાધુ પાણી રેડી શકે નહીં, તેમજ આગ બુઝાવવાને માટે બીજાને તેમ કરવાને કહી શકે નહીં. અને બીજા કેસમાં તે કેઈ દુકાળ પીડિતને મદદ કરી શકે નહિ, કારણ કે-તેમ કરવાથી જે વ્રત તેણે લીધું છે તેને ભંગ થાય છે. વળી તે વિદ્વાન વકીલ એવી દલીલ કરે છે કે-કપડાં ઉત્પન્ન કરવાં તે હિંસા છે, છતાં જૈન સાધુ કપડાં પહેરે
For Private and Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬ છે અને આ પ્રમાણે તે પિતાના વ્રતનો ભંગ કરે છે. એ ખરૂં છે કેજેના કેટલાક ધાર્મિક સિદ્ધાંત આચરણમાં મૂકી શકાય તેવા નથી, પણ એ યાદ રાખવું જોઈએ કે સાધુ આ વ્રત જાણી જોઈને અને મરજીથી પિતાના આત્માની આધ્યાત્મિક ઉન્નતિ માટે લે છે. અને આજના સમાજમાં તેનું આચરણ થઈ શકે કે નહીં, તે પણ તે આજ્ઞાઓ તે પાળે, તેવી સાધુ પાસેથી આશા રાખવામાં આવે છે.
૪. બંને બાજુ જે પુરાવો આપવામાં આવે છે તે જોતાં, તથા સાહેદેએ જે શાસ્ત્રના બંધબેસતા સિદ્ધાંત જણાવ્યા છે તે જોતાં, મારૂં અનુમાન એવું થાય છે કે-જૈન સાધુ જે પ્રતિજ્ઞા કરે છે, તેનાથી એટલે ખાસ કરીને પહેલા અને પાંચમા વ્રતથી કોઈ પણ મિલ્કત રાખી શકવાને કે પિતાની સ્ત્રીનું ભરણપોષણ કરવાને માટે તે અશક્ત છે. અમદાવાદ
(સહી) ધીરજલાલ એચ. દેસાઈ તા. ૧૫-જુન-૧૯૩૨.
સીટી માજીસ્ટ્રેટ, અમદાવાદ, ( રજુ કરનાર-રા. ચીમનલાલ કેશવલાલ કડીઆ )
મુંબઈ હાઈકોર્ટને છેવટને ચુકાદો
High Court Appreciate Side, Bombay In his Majesty's High Court of Judicature at Bombay order passed by the High Court in the Caso of Muni Kantivijayji Vs. Bai Lilavati, being Criminal Application for revision No. 323 of 1931.
(Curan: Beaumont, C. J. and Nanavati, J)
Application allowed and the order of the lower Cuurt set aside.
Sd. D. L. MEHTA 25th July 1982
Deputy Registrar. True Copy LI), . MEHTA
Deputy Registrar The 10th day of August 1932.
સીક્કો
For Private and Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
પરિશિષ્ટ ન. ૫ [દલપત ( હાલ મુનિ શ્રી દક્ષવિજયજી)ના બાપ ચતુરદાસ તારાચંદે તપાસ–સમિતિ સમક્ષ એક લંબાણ નિવેદન રજુ કર્યું હતું અને જુબાની આપી હતી. નિવેદનથી નકલ નહિ મળી શકવાથી ફક્ત જુબાની પ્રસિદ્ધ કરી છે. તે પણ દલપતની દીક્ષા સંબંધમાં ઘણું જ અજવાળું પાડે છે. ]
ચતુરભાઈ તારાચંદની જુબાની.
૧૫––૦૨
રહીશ ચાણસ્મા, સ. તમારા કેટલા છોકરાએ દીક્ષા લીધી છે ? જ બે છોકરાએ લીધી છે. સ. ઉંમર કેટલી છે ? જ. મે ૧૯ વર્ષનો અને નાને ૧૫ વર્ષનો છે. સ, કયારે દીક્ષા આપેલી ? જ મોટાને ૧૯૮૭ ના માગશર વદ ૨ અને નાનાને ૧૯૮૪ ના કારતક
વદ ૨. સવ દીક્ષા લીધી તે વખતે મેટાની ઉંમર કેટલી ? જ૦ ૧૮ વર્ષ પુરાં. સ. નાનાની ઉંમર કેટલી હતી ? જ ૧૫ વર્ષ. સ, શું કહેવું છે ? જ દલપત માટે તેને નસાડી ગયાની વાત ખોટી છે. તેની ઉંમર ૮
વર્ષની નથી. ૧૮૮૨ ના ચૈત્ર વદ ૨ ના રોજ નિશાળમાંથી તે ગુમ થયેલા. મેં એનું લગ્ન કરવાનું નક્કી કર્યું અને એને દીક્ષા લેવાની, તેથી તે ચાલ્યો ગયો. હું મોહને વશ થઈ તપાસ કરવા
મહાસુખભાઈ પાસે મદદ માંગવા ગયે. સ, મહાસુખભાઈ પાસે કેમ ગયા? જ તે આ કામમાં આગળ પડતે ભાગ લે છે તેથી ગયો. તેમણે મને
કહ્યું કે તમે સાધુના રાગી છે, માટે ફોજદારી કરી પછી મારી પાસે આવે. એટલે હું વડોદરા પિલીસ કમીશ્નર પાસે આવ્યો. મેં અરજી
For Private and Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
કરી એટલે તેમણે તાલુકા ફોજદારને તપાસ કરવા હુકમ આપ્યો.
મગનલાલ ફોજદાર સાથે પાલી મારવાડમાં તપાસ કરાવી. સ તપાસમાં કેટલું ખર્ચ થયું? જ૦ ૫૦૦ રૂા. ખર્ચ થયું. સ. ક્યાં સુધી તપાસ કરી ? જ બે વર્ષ સુધી તપાસ કરી પણ પત્તો લાગે નહિં, એટલે તપાસ
છેડી દીધી અને ધંધે લાગ્યો. છોકરો ઉંમર લાયક થયા પછી ચીતથી ઉદેપુર જતાં કરાડા આવે છે, ત્યાં અમૃતવિજય મહારાજ પાસે લાવણ્યવિજયના શિષ્ય તરિકે તેમના નામની દીક્ષા લીધી. તેનું નામ દક્ષવિજય પાડયું. તે હકીકત મારા જાણવામાં આવી છતાં તેના કાગળ વગર મારે જવું નહિ–એમ મેં વિચાર રાખેલો. છેવટે
૧૯૮૭ ના શ્રાવણ માસમાં કાગળ આવ્યું, તે હું આપને બતાવું છું. સ૦ એ અક્ષર એના પિતાના છે? જ હા. બાદ હું નાના છોકરાને લઈ ત્યાં ગયો. નાના છોકરાને બે વર્ષથી
દિક્ષા લેવાને ભાવ હતો. કેસરીયાજીની જાત્રા કરી અમે ઉદેપુર આવ્યા. નાના છોકરાની પણ ત્યાં રહેવાની ઈચ્છા થઈ તેથી ત્યાં મૂકીને હું પાછો આવ્યો. પછી બીજો પત્ર આવ્યો કે નાનાની દીક્ષા લેવાની ઈચ્છા થઈ છે, તે જે રજા આપે તે દીક્ષા લે. મેં વિચાર કર્યો કે આનું લગ્ન કરવાનું છે, પણ આ સંસાર અસાર છે તેથી મેં
ત્યાં જઈ ધામધૂમથી દીક્ષા અપાવી. સ. પહેલા છોકરાની દીક્ષામાં તમારી સંમતિ કેમ ન લીધી ? જ૦ ૧૮ વર્ષ પૂરાં થયાં હતા માટે. મારી ભાવના થઈ કે પાંચ વર્ષથી
બહાર રહી મકકમ રહ્યો તે હવે શા માટે દીક્ષા ન આપવી ?
અને છોકરાની દીક્ષા વખતનો ફોટો બતાવ્યો. સ, પિલીસમાં ફરીયાદ કરી તેમાં ૧૩ વર્ષ અને સાધુએ નસાડવાનું
લખાવેલું ? જ હા. લખાવેલું ખરું. સવ તે મહાસુખભાઈએ ખાટું શું કહ્યું ? જઇ સાધુ લઈ ગયા છે–એમ તપાસમાં ન નીકળ્યું. છોકરો એની મેળે
ગયો હતે. અમારે ત્યાં સાધુએ માસું કરેલું એટલે ઓળખતે. સવ મહાસુખભાઈએ ૮ વર્ષ કહ્યાં છે અને ૧૮ વર્ષ શી રીતે થયાં ? જ ૧૯૮૨ માં ગયે અને ૧૯૮૭ માં દીક્ષા લીધી. સત્ર પાંચ વર્ષ કયાં રહ્યો ?
For Private and Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
જ. નેપાળ વિગેરે દેશાવરમાં રહી અભ્યાસ કર્યો. અને નોકરી કરીને
તેણે તેનું પુરૂં કર્યું. સ દીક્ષા આપી તે તમે શા ઉપરથી કહે છે? જ અમારા ગામની એક બાઈએ મને વાત કરેલી કે હું જાત્રાએ
ગયેલી. ત્યાં કરાડામાં તમારા દલપતે દીક્ષા લીધી. તે ઉપરથી મેં
જાણ્યું. સવ કાગળમાં દક્ષિા ક્યારે લીધી તે લખ્યું છે? જ ના. એ નથી લખ્યું. સ, તેનું પાકીટ છે ? જ. ના. પાકીટ નથી. સ, બાઈનું નામ જાણે છે ? જ હા. મેના, હાલ હયાત છે. સ૦ બાઈએ છોકરાને કંઈ કહેલું ? જ તે જાત્રા કરવા ગયેલ. એટલે તેને કહેવાની શી જરૂર ! મને તે
વખત વહેમ થયેલે કે સાધુ પાસે ભણવા જતો હતો અને મને કહેલું કે દીક્ષા લેવાને છું, એટલે મેં ફરીયાદ કરેલી. અત્રે વાડીલાલ વૈદે જણાવ્યું કે કરાડા અમારું તીર્થ છે. ત્યાં શ્રાવ
કોની વસ્તી નથી. સ પાછો આવે તે રાખે ખરા ? જ પાછે આવે તો દરવાજા ઉઘાડા છે. સ, કન્યા મળે ? જ પાછો આવે તે કન્યા ન મળે. કારણ કે બીજી વખત જતું રહે
માટે, એટલે કેણ કન્યા આપે!
૭
For Private and Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૬
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક કમીટી જોગ,
મુ. વડાદરા.
લી. સાધ્વી શ્રી સુનંદાશ્રીના ધર્મલાભ વાંચશે.. જત મને સંસાર પરથી વૈરાગ્ય થવાથી, મારા ગુરૂણીજીશ્રી ચાણસ્મા હૈાવાથી, ત્યાં જઈ વરઘેાડા ચઢાવી મહોત્સવ કરી સંવત ૧૯૮૭ ના અસાઢ સુદ ૧૩ ના રાજ મે દીક્ષા અંગીકાર કરી હતી. મારી સંસારી પુત્રી બેન નાર`ગી કે જેની ઉંમર તે વખતે ૧૧ વર્ષની હતી, તેની પણ ઘણા વખતથી દીક્ષા લેવાની અત્યંત ભાવના હોવાથી મેં મારી રાજીખુશીથી રજા આપી હતી અને મારી અને સેંકડા માણસાની રૂબરૂમાં તેણે ચાણસ્મામાં ખૂબ મહેાત્સવપૂર્વક સંવત ૧૯૮૭ ના અસાડ સુદ ૮ ના રાજ દીક્ષા લીધી હતી. મારા સસારી પતિએ તેમના મરણ સમયે પેાતાની ઉપાર્જન કરેલી લગભગ ત્રીસેક હજારની મિલ્કત મને સાંપી હતી. આ મિલ્કતને હું અને મારી દીકરી બન્ને દીક્ષા લેવાના હેાવાથી અને તેથી અમારે કાંઇ ઉપયાગની નિહાવાથી સમાજના કલ્યાણ અર્થે એક રજીસ્ટર ટ્રસ્ટડીડ કરી ઉપયોગ કરવાનું દીક્ષા લીધા પહેલાં નક્કી કર્યુ હતું અને અમદાવાદના પાંચ પ્રતિષ્ઠિત ગૃહસ્થાને ટ્રસ્ટી નીમ્યા હતા. તે મિલ્કત સાથે હવે મારે કે મારી દીકરીને કાંઇ પણ સંબંધ છે . આવા મહાત્સવ પૂર્વક થયેલી મારી પુત્રીની દીક્ષાને વીસનગરવાળા મડાસુખભાઈએ આપની સમક્ષ ઘણીજ ખોટી રીતે રજી કરી અમારા ધર્મને અને દીક્ષાને હલકા પાડવા માટેના પ્રયત્ન કર્યો છે, જે તેમનું કૃત્ય જૈન ગૃહસ્થને ખીલકુલ ન છાજે તેવું છે. માટે તેમણે તમારી સમક્ષ આવી રીતના ખીન્ન જે દીક્ષાના બનાવા ખેાટી રીતે રજી કર્યાં હોય, તે બધાએ મહેનત લઈ તપાસી સત્ય તારવવા આગ્રહપૂર્વક જણાવું છું. એજ તા. ૨-૮-૧૯૩૨.
સાધ્વી સુનંદાશ્રીના ધર્મલાભ ( તે સંસારીપણામાં બાઈ સુરજ )
For Private and Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્યાસ દીક્ષા પ્રતિબંધક કમીટી દ્વેગ,
મુ. વડેદરા,
લી. સાધ્વી નિળાશ્રછના ધર્મલાભ વાંચશે.. જત અચપણમાં મારી માતાના ધર્માચરણની છાપ મારા ઉપર પડેલી અને મને પણ ધાર્મિ ક અભ્યાસ કરવા, તપશ્ચર્યા કરવી, સાધ્વીએના ઉપાશ્રયમાં રહેવું ખૂબ ગમતું અને તેથી દીક્ષા લેવાની ઘણી ઉત્કંઠા થયેલી. મારી માતા બાઈ સુરજ ( હાલ સાધ્વીશ્રી સુનંદાશ્રી) ને મને દીક્ષા અપાવવા માટે હું ઘણુ કહેતી, પરંતુ મારી માતાને પણ દીક્ષા વાની હાવાથી, આપણે બન્ને સાથે લઇશું–એમ કહેતા અને છેવટે સંવત ૧૯૮૭ ના અસાડ સુદી ૮ ના રાજ અમારા ગુરૂણીજી મહારાજ ચાણસ્મા હાવાથી અમે ત્યાં ગયા અને દીક્ષા આપવા વિનંતિ કરી. મારી ઈચ્છા, મારી માતાજીની રજા અને ચેાગ્યતા વિગેરે જોઇ મને તેમણે દીક્ષા આપી છે. ચાણસ્મામાં મારી દીક્ષાનેા મહાત્સવ ખૂબ ટાઢથી મારી માતાજીએ સારા પૈસા વાપરીને કર્યો હતા અને આખા ગામના લેાકેાએ મારી દીક્ષાના પ્રસંગે હાજરી આપી હતી. આ વખતે મારી ઉંમર ૧૧ વર્ષની હતી. મારી માતાજીએ પણ
આ પછી પાંચ દિવસે એટલે અસાડ સુદ ૧૩ ના રાજ ત્યાંજ દીક્ષા લીધી હતી. આ પ્રકારે થયેલી મારી શાસ્રાકત દીક્ષાને મહાસુખભાઇ ચુનીલાલ શાસ્ત્રથી અજ્ઞાન પુરૂષ અયેાગ્ય દીક્ષા તરીકે આપની સમક્ષ જણાવી ગયા છે, તે ખીલકુલ જીરું અને નહિં માનવા લાયક છે. હું દીક્ષિત અવસ્થા ખૂબ આનંદમાં પાળું છું. અમારા ભણાવવા વિગેરે બાબતા માટે ધર્મોશ્રદ્ધાળુ જૈના સર્વ પ્રકારની સગવડે! ભકિતથી કરે છે. આ દીક્ષા પ્રતિબંધક ખરડાથી સગીરાનું હિત જળવાશે નહિં, પણ સગીરાને સદાચારને મા બંધ થવાની ઉલટું તેમને માટું નુકશાન થશે. માટે અમે સગીરાની ટી દયાના નામે દીક્ષા પ્રતિબંધક ન કરવા તમેા ગાયકવાડ સરકારને જરૂરથી જણાવશે. એજ તા. ૨-૮-૧૯૩૨
લી.
સાધ્વી નિર્મળાશ્રીજીના ધર્મલાભ
[ તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા ]
For Private and Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯૨ પરિશિષ્ટ નં. ૭
શેષમલજીની દીક્ષા.
વિરમગામમાં પં. શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે દીક્ષા લેનાર મહેસાણાના રહીશ ભાઈ શેષમલજી ઉં. વ. ૧૮ નાનો દીક્ષા મહોત્સવ ઉજવવા માટે જુદા જુદા ગૃહસ્થા તરફથી ચાર ભારે પૂજાઓ ભણાવાઈ હતી. પૂજા ભણાવવા માટે અમદાવાદથી કેશવલાલ છગનલાલને બોલાવ્યા હતા. દીક્ષાભિલાષી ભાઇનાં ઘેરઘેર વાયણાં, રાત્રિજગો તથા ભાવના વિગેરે થતાં શ્રી સંઘમાં સારે ઉત્સાહ જણાતું હતું. પિ. વ. ૧૦ ના રોજ સવારે મેટા દહેરાસરથી મુમુક્ષુ ભાઈને વરઘોડે ચઢયો હતો. વધેડે ગામમાં ફરી જીનમાં ઉતર્યો હતો. ઉપકરની ઉછામણ થતાં રૂા. ૧૯૨) ઉપજ્યા હતા. આ વખતે દેવદ્રવ્ય તથા જ્ઞાનદ્રવ્ય વિગેરેની પણ વૃદ્ધિ થઈ હતી. દીક્ષાની ક્રિયા પંન્યાસજી મહારાજે કરાવી હતી. આ વખતે દીક્ષિતના માતાજી રતનબાઈ હાજર હતાં. ક્રિયા સમાપ્ત થયા બાદ ભાઈ શેષમલજીનું સુબોધવિજયજી નામ રાખી પંન્યાસજી મહારાજના શિષ્ય તરિકે જાહેર થયા હતા. તે દિવસે નવદિક્ષિતને અમદાવાદવાળા ભગુભાઈની મીલમાં રાખવામાં આવ્યા હતા. વદ ૧૧ ના રોજ શ્રી સંઘે ઠાઠથી સામૈયું કરી પ્રવેશ કરાવી ઉપાશ્રયે પધાર્યા હતા. દીક્ષિત ભાઈએ મહેસાણા પાઠશાળામાં સારો અભ્યાસ કરેલ છે. તે દિવસે શાહ સુખલાલ ભુરાભાઈએ નાણ મંડાવી સજોડે બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચર્યું હતું. શ્રીફળની પ્રભાવના થઈ હતી.
( વીરશાસન તા. ૧૨-૨-૩૨ ના અંકમાંથી ઉતારે )
[ રજુ કરનાર–રા. ચીમનલાલ કેશવલાલ કીઆ ]
v
પ ક
For Private and Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૩
પરિશિષ્ટ નં. ૮
શ્રીમંત સરકાર સં. દી. પ્ર. નિબંધ કમીટી સભ્યો જોગ,
મુ. વડોદરા. હું નીચે સહી કરનાર બાઈ મણી અંબાલાલ કિલાચંદની દીકરી મૂળ રહેવાસી ઉનાવા-હાલ મહેસાણા, આ ખુલાસાથી આપને જણાવું છું કેઆપની રૂબરૂ વિસનગરવાળા મહાસુખભાઈ ચુનીલાલે જુબાનીમાં મારા બે દીકરાઓ ભાઈ મોતીલાલ હાલ મુનિશ્રી મહોદયસાગરજી અને અમૃતલાલ એ હાલ મુનિશ્રી અભયસાગરજીની દીક્ષાઓને ઘણીજ ખોટી રીતે રજુ કરી, મને અને સાધુઓને ઉતારી પાડવાનો ઘણો ખરાબ પ્રયત્ન કર્યો છે. માટે આપ તેમના કહેવા ઉપર બીલકુલ ભરૂસે રાખશો નહિં અને સત્ય હકીકત નીચે મુજબ છે, જે વાંચી વિચારશોજી તો માલુમ પડશે કે મહાસુખભાઈએ ખરી વાતને આપનાથી છુપાવી દીક્ષા સંબંધમાં ખોટી વાતે રજુ કરી છે.
હું મારા ધણી મૂળચંદ શેઠ અને મારા બે પુત્રો મોતીલાલ ને અમૃતલાલ તથા દીકરી સવિતાબેન મુંબઈમાં રહેતા હતા. મારા ધણી દલાલીમાં સારૂં પેદા કરતા અને અમે સુખી હતા. મને અને મારા ધણને ધર્મ ઉપર સારી શ્રદ્ધા હતી—એમ કહેવાય અને તેથી અમે બન્ને વ્રત, પચ્ચખાણ, તપશ્ચર્યા, પૂજા વિગેરે નિયમિત કરતા અને સાધુનો વેગ હોય તે વ્યાખ્યાન સાંભળવા જઈએ. બાળકે તે જેવું જૂએ તેવું શીખે, એટલે અમારે વિચારો ને આચારેની છાપ બાળકે ઉપર પણ પડી અને તેઓ બચપણથીજ દહેરે ઉપાશ્રયે આવવા હઠ લેતા અને મોટો દીકરો મોતીલાલ છએક વર્ષની ઉંમરથી રાત્રિભોજન કરતો નહિ, એકાસણું એવું તેનાથી બને તે વ્રત પણ કરે અને અમારી સાથે વ્યાખ્યાન સાંભળવા પણ આવે. તેનું મન પણ ધર્મને અભ્યાસ કરવામાં તથા ધાર્મિક ક્રિયાઓ તરફ કુદરતી રીતે જ વધારે ખેંચાતું. અમે પતિપત્નિ બન્ને દીક્ષા લેવાના વિચાર કરતા. આ અસર પણ તેમના ઉપર પડતી અને મોટા પુત્ર મોતીલાલની આઠ વર્ષની ઉંમરે દીક્ષા લેવાની ઈચ્છા થઈ. રોજ અમને કહે દીક્ષા અપા, પણ અમે વિચાર કરીએ અને પછી તે તે ખૂબ હઠ કરે. અમે પણ તેની ઉત્તમ માર્ગે જવાની ઈચ્છા જોઈ સાધુના આચારને સમજાવતા અને તેને લાયકના વધુ નિયમો પળાવવા માંડ્યા. છેવટે તેને લાયક થયેલો જાણી દીક્ષા અપાવવાનો વિચાર ચોક્કસ કર્યો. અમે પરમપૂજ્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજથી ધર્મ પામેલા હોવાથી અને તે વખતે તેઓ જામનગર હોવાથી, અમો બધા
For Private and Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
મોતીલાલને દીક્ષા અપાવવા માટે ત્યાં ગયા. ત્યાંના શેઠ પોપટભાઈ જેઓ અમારા ઓળખીતા હતા, તેમને મળ્યા અને મોતીલાલને ઓચ્છવપૂર્વક દીક્ષા અપાવવા અમો આવ્યા છીએ તે જણાવ્યું. ચાર પાંચ દિવસ પછી મુહૂર્ત સારું હોવાથી, તે દિવસ નક્કી કર્યો. ત્યાંના જૈન યુવક સંધવાળાને આ વાતની ખબર પડી કે તેઓ તે દીક્ષાના વિરોધી એટલે અમે છોકરાના ખરા માબાપજ નથી, છોકરે ઉપાડી લાવ્યા છીએ, વેચ્યો છે વિગેરે ગો ઉરાડી. ત્યાં અમારી તપાસ માટે સંધ ભેગો થયો, અમે બધાની જુબાનીઓ લીધી અને બધાની ખાત્રી થઈ છતાં તેઓએ દીક્ષાના પથીજ, મહારાજે અમારા છોકરા મોતીલાલને દીક્ષા આપવી નહિં, એવો ઠરાવ કર્યો અને રાજ્યના અધિકારીને ખોટી અરજી કરી, મનાઈ હુકમ લાવ્યા. અમે તે પરદેશી, ધર્મશાળામાં ઉતરેલા, ત્યાં આવીને અમને અનેક રીતે હેરાન કર્યા, ઓરડી ખાલી કરાવી. આ બધાથી અમે બહુ દુઃખી થયા અને ત્યાંથી અમદાવાદ ગયા ને ત્યાં જઈ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીના હાથે મોતીલાલને સેંકડો માણસની રૂબરૂમાં દીક્ષા અપાવી. ત્યારપછી મારા ધણી મુલચંદ શેઠે હાલ મુનિ ધર્મસાગરજીએ પણ દીક્ષા લીધી. બીજે પુત્ર અમૃતલાલ દીક્ષાની ભાવનાવાળો થયા પછી યોગ્ય જણાય ત્યારે શ્રી સાગરાદસૂરીશ્વરજી શંખેશ્વર હોવાથી, ત્યાં હું અને મારી બા બન્ને ગયા અને તેમની પાસે દીક્ષા અપાવી. આ દીક્ષા અપાતા પહેલાં અમે ટેલ પડાવી હતી અને વરઘોડે ચઢાવીને દીક્ષા અપાવવી હતી, પરંતુ માંડળના કેટલાક તોફાની છોકરાઓએ ધમાલ કરવાથી વરઘોડે બંધ રાખવો પડ્યો અને દુઃખી હૃદયે એમને એમ દીક્ષા આપવી પડી. તેમનું નામ મુનિશ્રી અભયસાગરજી છે. હાલ મારા બન્ને પુત્ર તેમના સંસારી પિતા મુનિશ્રી ધર્મસાગરજી પાસે ખૂબ આનંદથી દીક્ષા પાળે છે અને અભ્યાસ પણ સારો કરે છે, ને ડભોઈ ચાતુર્માસ છે. હું તેમને વંદન કરવા વડોદરા પંદર દિવસ ઉપર આવેલી, ત્યારેજ ગઈ હતી. આવી દીક્ષાઓને મહાસુખભાઈ છેકરાને લઈ ગયા કે ઉપાડી ગયા ને દીક્ષા આપી દીધી–એમ કહે છે, તે સદંતર
છે. મારી આજીવિકાની વ્યવસ્થા અમારી સ્થિતિ મુજબ મારા ધણીએ દીક્ષા લીધા પહેલાં સારી રીતે કરેલી છે. મારી ઈચ્છા પણ ચારિત્ર લેવાની જ છે, પરંતુ મારી દીકરી નાની હોવાથી રેકાઈ છું. તે યોગ્ય થાય કે તરતજ દીક્ષા લઈશ. એજ તા. ૨૯-૭-૩ર.
બાઈ મણીની સહી અંબાલાલ કિલાચંદની દીકરી દ, પિત,
[ તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા ]
For Private and Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૯
1. ઇમ્પીરીઅલ ગેઝેટીઅરના પ્રથમ પુસ્તકના ૧૬ મા પાને આ વિષે જણાવવામાં આવ્યું છે કે :
The numerical strengih of the Jains is nur 1 million and it shows a tendency to decrease, but this is more nowinal than real. As their seems to be ag rowing disposition among them to discribe themselves as Hindus.
ભાવાર્થ –હાલમાં જેને તેર લાખ છે અને તે તેમને ઘટાડે બતાવે છે. પણ આ આંકડા સાચા નથી, નામના જ છે. કારણ કે તેમને કેટલોક ભાગ પોતાની જાત અને હિંદુ વચ્ચેનો તફાવત નહિ સમજવાથી પોતાને હિંદુ લખાવે છે. - ઈમ્પીરીઅલ ગેઝેટીઅરના સંપાદકનું ઉપરોક્ત કથન તન વાસ્તવિક છે. તે આપણે પાછલા census Report ઉપરથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જેમકે –
ઈ. સ. ૧૮૭ર ના સેન્સસ રીપોર્ટમાં કચ્છ રાજ્યમાં જૈન વસ્તી ૬૫૮૭૩ માણસોની જણાવેલી છે. જ્યારે ઈ. સ. ૧૯૨૧ ના સેન્સસ રીપ
માં તે જ રાજ્યમાં જ્યાં આખાં ગામનાં ગામો અને પ્રદેશો માત્ર જૈનોથી વસેલા છે, ત્યાં ફક્ત ૮૨૮૯ જૈન વસ્તી બતાવેલી છે. માત્ર ૪૦ વર્ષમાં આટલે ઘટાડે તદન અશક્ય છે. આટલા મોટા ઘટાડાનું કારણ census Report ની ભૂલનું જ કારણ છે.
ઉપરની નોંધ અને બીજી પણ કેટલીક અમેએ કરેલી ગણત્રી ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે આજે જૈન વસ્તીના જે આંકડા રજુ કરવામાં આવ્યા છે તે તદન ભૂલભરેલા અને અધૂરા છે. વાસ્તવિક રીતે જૈનોની સંખ્યા તેર લાખ કરતાં ઘણું જ વધારે છે. કદાચ વીસથી પચીસ લાખ જેટલી પણ જરૂર થાય. આ માટે જૈન વસ્તી ગણત્રીની સ્વતંત્ર ગોઠવણ થવી ખાસ આવશ્યક છે.
For Private and Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
પરિશિષ્ટ નં. ૧૦ ૧. કંચનભાઈ બહેન-શ્રીયુત ઉત્તમ કાપડીયાના સુપુત્રી અને સુરતના
વતની હતા. તેમણે ૨૮ વર્ષની ઉંમરે પ. પૂ. શ્રી સાગરાનંદસૂરિશ્વરજીની સુહસ્તે સુરતમાંજ ખૂબ મહોત્સવ પૂર્વક સં. ૧૯૮૮ ના વૈ. સુ. ૩ ના રોજ દીક્ષા અંગીકાર કરી છે. તેમનું નામ સાધ્વી કુસુમશ્રી અને તેમના ગુરૂણજી સાધ્વીજીશ્રી ચંપાશ્રીજી છે. આ હેનના પતિએ પણ થોડાજ દિવસ પહેલાં પૂ. આચાર્યશ્રી કીમ ગામે હોવાથી, ત્યાં જઈ દીક્ષા અંગીકાર કરી હતી. આ સંબંધી કંચન બહેનના બંધુ ઝવેરી ખીમચંદ ઉત્તમચંદે પણ સમિતિ સમક્ષ આવી જુબાની આપી છે. જૂઓ પરિશિષ્ટ ન. ૨૧. નેમી હેન–શ્રીયુત ચુનીભાઇ વખારીયાના સુપુત્રી અને સુરતના વતની હતા. તેમણે ૪૦-૪૧ વર્ષની ઉંમરે તેમની ત્રણ ચાર લાખની મિલ્કતનો મેહ ઉતારી, તે મિલ્કત પારમાર્થિક કામમાં વાપરી, પ. પૂ. શ્રી સાગરાનંદસૂરિશ્વરજીના સહતે સુરતમાંજ ખૂબ મહોત્સવ પૂર્વક દીક્ષા અંગીકાર કરી હતી. તેમનું નામ સાધ્વી નિર્મળાશ્રીજી અને
તેમના ગુરૂણીજી સાધ્વી શ્રી તિલકશ્રીજી છે. ૩. કંચન હેન-ઝવેરી હીરાભાઈ મંછુભાઈના સુપુત્રી અને સુરતના વતની
હતા. તેમણે ૧૯ વર્ષની ઉંમરે શ્રીમંત પિતાની છાયામાંથી છૂટી પ. પૂ. શ્રી સાગરાનંદસૂરિશ્વરજીના સુહસ્તે સુરતમાંજ ખૂબ મહોત્સવ પૂર્વક વૈ. સુ. ૬ ના રોજ દીક્ષા અંગીકાર કરી છે. તેમનું નામ સાધ્વી કમળથીજી અને તેમના ગુરૂણીજી સાધ્વીજી શ્રી હીરશ્રીજી છે. આ સંબંધમાં ઝવેરી હીરાભાઈ મંછુભાઈએ પોતે પણ સમિતિ સમક્ષ જુબાની આપી છે. જેઓ પરિશિષ્ટ ન. ૧૯. લીલાવતી બહેન–શ્રીયુત મૂળચંદભાઈ અદાલતવાળાના સુપુત્રી અને સુરતના વતની હતા. તેમણે ૧૫ વર્ષની કુમારીકાવસ્થામાં જ ૫. પૂ. શ્રી સાગરાનંદસૂરિશ્વરજીના સહસ્તે સુરતમાંજ વૈ. સુ. ૬ ના રોજ ખૂબ મહોત્સવ પૂર્વક દીક્ષા અંગીકાર કરી છે. તેમનું નામ સાધ્વીત્રી વિમળશ્રીજી અને તેમના ગુરૂણીજી સાધ્વી શ્રી હીરશ્રીજી છે.
ઉપરોક્ત ચારે દીક્ષા મહોત્સવમાં તેમનાં સગાંવહાલાં સાથે સુરતની જૈન અને જૈનેતર પ્રજાએ ઉલટ ભર્યો ભાગ લીધો હતો.
(મુંબાઈ સમાચાર તા. ૧ર-૫-કર નો ઉતારે)
For Private and Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૧૧ સંન્યાસ દીક્ષા પ્રતિબંધ નિબંધની તપાસ અર્થે નીમાયેલી સમિતિના સભ્યો ભેગ.
મુ. વડોદરા, હું નીચે સહી કરનાર પરીખ રીખવચંદ હેમચંદ જણાવવાની રજા લઉં છું કે વીસનગરવાળા મહાસુખભાઈ ચુનીલાલે આપની સમક્ષ જુબાની આપતા સગીર દીક્ષાના અનર્થોની એક યાદી આપી છે, જે જાહેર વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થઈ છે. તે ઉપરથી જણાય છે કે મારા ભાઈ તારાચંદ ઉંમર વરસ ૧૬ની અમદાવાદમાં થયેલી દીક્ષાને, અમને અને દીક્ષા આપનાર સાધુને હલકા પાડવા માટે મહાસુખભાઈએ ઘણીજ છેટી હકીકત સાથે જણાવ્યું છે, જે સંબંધમાં ખરી હકીકત નીચે મુજબ છે –
મારા ભાઈ તારાચંદે સંવત ૧૮૮૭ના આસો સુદ ૧૧ના રોજ અમદાવાદમાં બીરાજતા પરમપૂજ્ય આચાર્ય શ્રી સાગરાનંદસૂરિશ્વરજી પાસે દીક્ષા લીધી હતી. મારે ભાઈ દીક્ષા લીધા અગાઉ ચાર છ મહિનાથી મહારાજ સાહેબ પાસે દરરોજ ભણવા જતો હતો અને બચપણથી કુદરતી રીતે જ તેનામાં ધર્મના સંસ્કાર ઘણાજ સારા હતા. વળી તેનું મન ત્યાગમાર્ગ તરફ વિશેષ હતું, આ બધા અનુકુળ સંજોગો જોઈ અને તેની પણ ખૂબ ઈચ્છા થવાથી, અમારી સંમતિથી આચાર્ય મહારાજ પાસે અમોએ દીક્ષા અપાવી હતી. મારા ભાઈને કોઈ દીક્ષા અપાવવા અમદાવાદ ઉપાડી ગયું નહોતું કે અમારી કે તેની મરજી વિરૂદ્ધ આચાર્ય મહારાજે દીક્ષા આપી નથી. એજ તા. ૨૧-૭-૩૨.
લી. પરીખ રીખવચંદ હેમચંદ, સહી દા. પિતે
હાલ મુ. અમદાવાદ, ઘાંચીની પિળ. [ તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા ]
For Private and Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૧૨
બાઈ ગજીએ ( પૂ. શ્રી કુસુમવિજયજીના પિતા ) પેાતાના ધણી ઉપર માં ડેલી ક્રીઆદનું અમદાવાદના ડી. જજ મી. જી. ડેવીસે આપેલું વિદ્વતાપૂર્ણ જજમેન્ટ.
અમદાવાદ ડીસ્ટ્રીકટ જજ સાહેબની કામાં, પરચુરણ ર૦ર નંબર ૧૩૫ સને ૧૯૩૦,
અરજદાર્ણ-માઈ ગચ્છ, સામાવાળા–ભાગીલાલ ચુનીલાલ વિ.
કેટલીક રીતે તે આ દુઃખમય કેસ છે. સામાવાળા નં. ૧ ભાગીલાલ ચુનીલાલ ધર્મપરાયણ છે અને તેઓ સામાવાળા નં. ૨ મહારાજ વિજયમેધસૂરિજીના શિષ્ય અગર ચેલા છે. તેમની સ્ત્રી ખાઇ ગજીએ આ અરજી કરેલી છે. તે વિજયમેધસૂરિજી જૈન સાધુ છે અને નં. ૨ના ધાર્મિક ગુરૂ છે. અરજદાર કહે છે કે–દીક્ષાની ક્રિયા ખાનગી રીતે અને તેણીની મરજી વિરૂદ્ધ કરવામાં આવેલી હતી. જે જીવન માટે તેને અર્પણ કરવામાં આવેલ છે, તેનું પરિણામ પણ તે ખાળક સમજી શકે તેમ નથી. સગીરને ખાપ સામાવાળાના નં. ૧ કહે છે કે-તે છેકરા સુખી છે અને જે જીવન માટે તેને અર્પણ કરવામાં આવ્યા છે, તેનું સ્વરૂપ તે બરાબર સમજી શકે તેમ છે. તેની માએ પણ તેમાં સંમતિ આપેલી છે. અને સામાવાળા નં. ૧તે દીક્ષા લઈ સંસાર ત્યાગ કરવાની ઇચ્છા છે, એટલું જ નહિં પરંતુ તેમના દીકરાતી દીક્ષા વખતે આ અરજદારણની પણ દીક્ષા લેવાનીજ ઈચ્છા હતી, પરંતુ તેણીના આપના સમજાવવાના પરિણામે તે હવે બદલાઇ ગઈ છે. સામાવાળા નં. ૧ કહે છે કેસગીરના ગુરૂ સામાવાળા નં. ૨ હવે તે સગીરના કાયદેસર વાલી છે. પરંતુ જો કાના જુદો જ અભિપ્રાય થાય તેા વાલી તરીકે બાપની નીમણુંક થવી જોઈએ.
અરજદારણની અરજી આંક ૧ છે અને સામાવાળા નં ૧ને લેખિત જવાબ આંક ૧૪ છે. બંન્ને તરફથી ઘણી એપીડેવીટા થએલી છે. આંક ૨૧થી ૩૮ અને આંક ૩૯ના લીસ્ટ સાથે રજુ થઇ છે. હું એકદમ જણાવું છું કે જૈન સાધુઓના આશ્રમ ઉત્તમ પંક્તિના છે. અરજદારણુ અગર તેના મદદગારા તરફથી તેની અંદર અનીતિ
For Private and Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૯
અગર અગ્ય વર્તનના આક્ષેપનું સુચન સરખું પણ કરવામાં આવ્યું નથી. આ આશ્રમ, જ્ઞાન અને તેમાંના સભ્યોના તપ માટે પ્રસિદ્ધ છે, અને ખરેખર સગીર જેવા બાળકોમાંથી જ જૈન ધર્મના ગુરૂ અને આગેવાન થએલા છે અને તેમના તરફ ઉચ્ચ માન અને આદરભાવની દ્રષ્ટિથી જોવામાં આવેલ છે. વળી મેં સગીરને જોયેલ છે અને તેને આંક ૪પને જવાબ પણ લીધેલ છે. તે બુદ્ધિશાળી અને 5 ઉંમરે પહોંચે છે. તે દેખીતી રીતે તેના જીવનમાં સુખી છે. તે કહે છે કે-હું તે આશ્રમ બદલીને બીજે જઈશ નહિ અને તેની મા પણ કબૂલ કરે છે કે-તે ત્યાં સુખી છે, પણ હવે તેનામાંથી ધાર્મિક વેગનો ઊભર વહી ગયો છે અને તેથી સ્વાભાવિક રીતે અને તેણીના બાપની મદદથી તેને એકનો એક દીકરો, જે તેને કેવળ આધાર રૂપ છે, તે પિતાને પાછો મળે તે જોવાની તેની ઈચ્છા થાય. તેણીના સંતોષની ખાતર તે છોકરાના ગુરૂબધુ તથા તેના ગુરથી ખસેડાવીને તેણીના વકીલના મકાનમાં તે મળી શકે તેવો મેં ઠરાવ કરેલો. તે બાઈ કહે છે કે–તે છેકરો તેના જીવનમાં સુખી છે, પરંતુ તે છોકરે તેણુની સાથે જવાને ખુશી છે, એવું તે બાઈનું કહેવું હું માન્ય કરતો નથી. જે તે છોકરાએ તેવું કહ્યું હોત, તો જરૂર અરજદારણે તેના વકીલને તે કહ્યું હતું અને આ અગત્યની બાબત તેની આંક ૨૭ની અરજીમાં પણ જણાવી હત.
વળી તે ક્રિયા બાબત તેણીને ઠગવામાં આવી હતી, અગર તે તે નાખુશ હતી, એવું તેણુંનું કહેવું પણ હું સ્વીકાર નથી, તેને ફેટોગ્રાફ લેવામાં આવ્યો હતો. આંક ૧૬ અને ૧૫ અને તેણીની પાસે એક બાઈ ચંપા છે. તે બાઈ ચંપાના મકાનમાં તે અમદાવાદમાં રહેતી હતી અને જે માણસો મુંબાઈથી આવેલા તેમની સાથેના જયંતિલાલની એ સગી હતી. જયંતિલાલ તેની બહેનને દીકરો છે અને જયંતિલાલના બાપની બહેન બાઈ ચંપા છે. અમદાવાદમાં તે આવી ત્યારબાદ ત્રીજે દિવસે તા. ૨૮ જાન્યુઆરી સને ૧૯૩૦ના રોજ દીક્ષા આપવામાં આવી હતી. તે દીક્ષા વખતે ઘણુ માણસો હાજર હતાં, વાડાની બહાર બપોરે ફેટે લેવામાં આવ્યો હતો. તેણુના પિતાના માથા ઉપર કિયાનાં કપડાંવાલી ટાપલી હતી, તેણીની પિતાની કબુલાત મુજબ તે ક્રિયા કર્યા બાદ ચંપા સાથે બે દિવસ રહી હતી અને વળી જ્યારે તે પાટણ પાછી આવી, ત્યારે પાટણમાં તેના બાપને ઘેરથી તેણે ચંપાને ફકત કાતિલાલ કેવળ સુખી છે કે કેમ તેટલી જ તપાસ કરવા લખ્યું હતું.
For Private and Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
વળી વધારામાં તે કબુલ કરે છે કે-જ્યારે તેણીએ મુંબાઈ છેડયું, તે વખતે તેના બે પાડોશીઓએ જે કરે સંસારત્યાગ કરી દીક્ષા લેવાને હતું, તેને રૂપીઓ આપ્યું હતું. તેણીના પોતાના કહેવા મુજબ અને તેણીના લેખી જવાબ મુજબ મુંબઈમાં ચળવળ હતી અને દાવો થવાની પણ તૈયારી હતી, તે વાત ખોટી છે.
તેણીનું હાલનું વલણ તેના બાપની અસરને લીધે તથા તેને ધણી સંસારત્યાગ કરી તેને વિધવા સ્થિતિમાં અને એકલી મૂકીને જવાનો હોવાથી, તેના દીકરાને પાછું મેળવવાની સ્વાભાવિક જિજ્ઞાસાથી થએલ છે. તેના ધણીએ તેના માટે સારી મિલ્કત મૂકી છે. તે ઉપરથી તેને નહિ જેવો જ દિલાસે મળે. બાપ સંસાર છોડીને જાય તે ઉપરથી તેની સ્ત્રીને ત્યાગ કરવાને પણ સમાવેશ થાય છે. આ હકીકતને પરિણામે વિરોધ જન્મ, પણ આ અરજી સાથે તેને ખાસ સંબંધ નથી. બાપ જે કે વિદ્યાથી તૈયાર થએલો છે, છતાં હજુ તેણે દીક્ષા ગ્રહણ કરી નથી, પણ કાયદા મુજબ સગીરની બાબતમાં તેની ઇચ્છાને તેની માતા કરતાં વધારે પ્રાધાન્ય આપવાનું છે. ગાર્ડીઅન વૉર્ડઝ એકટની કલમ ૧૮ મુજબ બાપ વાલી તરીકે નાલાયક થયો છે, અગર તે તેણે તેના છોકરાને ત્યાગ કર્યો છે અને તેથી જ તેની મા વાલી તરીકે નીમી શકાય તેમ છે. પણ જ્યાં સુધી આ હકીકત સાબીત ન થાય, ત્યાં સુધી બાપની જ ઈચ્છા બળવાન છે. તેના લેખી જવાબમાં બાપ જણાવે છે કે-સગીરના ધાર્મિક ગુરૂ સામાવાળા નં. ૨ તેના કાયદેસર વાલી છે અને જે કોર્ટને તે એગ્ય ન લાગે તે તેના બાપને વાલી તરીકે નીમવો જોઈએ. બાપ છોકરાને કાયદેસર વાલી છે અને કલમ ૧૯માં જણાવેલી શરત સિવાય કેટે દરમ્યાનગીરી કરી શકે નહિ. આવી હકીકત છતાં પણ જો બાપ વાલી ન હેય અને તેણે તેનું વાલીપણું છોડી દીધું છે તેમ કહેવાય અને તે કહે છે તેમ તે છોકરાના વાલી ગુરૂ છે, તે હકીકતથી પણ જ તે બાપનું વાલીપણું ગયું છે તેમ કહેવાય, તે પણ જે જીવન માટે તે છોકરાને અર્પવામાં આવ્યો છે અને જ્યાં આગળ સુખ અને શાંતિ નિર્ભય છે, તે જીવનમાંથી પાછું લાવવાનું મને કાંઈ પણ કારણ જણાતું નથી. જે બાપ મરી ગયો હોય તે પણ તેની તેના છોકરાની ધાર્મિક કેળવણી બાબતની ઇચ્છાને કેટે માન આપવું જોઈએ. જુઓ ચાન્સરી ૧૦ પા. ૬૦ અગર એલીસ વી. લેસેલીસ. આ કેસમાં છેક ૧૪ વર્ષને છે, તેથી ૧૪ વર્ષના છોક
For Private and Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧ રાની ઈરછાને લક્ષમાં લેવી જોઈએ. જુઓ ૨૪ ચાન્સરી ૩૧૭. અગર એલીસ વી. લેલીસ તેથી જે બાપ દીક્ષા લે અને તેને દીવાની રાહ પરાય ગણવામાં આવે તે પણ તેના દીકરાની ધાર્મિક વિદ્યા બાબત તેની ઈચ્છા લક્ષમાં લેવી જોઈએ. તેથી બાપ તેના દીકરાના વાલીપણું માટે નાલાયક છે, તેવું જ્યાં સુધી બતાવવામાં ન આવે, ત્યાં સુધી બાપની સત્તામાં દરમ્યાનગીરી આ કટ કરી શકે નહિ. વળી છોકરાનું સાંસારિક હિત હેય તો પણ આ બાબત અરજદારના વકીલને કબુલ કરવી પડેલી, તે પછી આવા પ્રકારનું અર્પણ તે છોકરાના હિત વિરૂદ્ધ હતું તે કેવી રીતે કહી શકાય ? એવી દલીલ કરવામાં આવે છે કે-ગાર્ડીઅનને કાયદો ફક્ત આ લોકના છોકરાના સુખ બાબતને છે, તે દલીલ કેવળ રદ કરવા જેવી છે.
આ છોકરાને બ્રહ્મચર્ય, તપ અને સ્વાધ્યાયને માટે તેનું જીવન અર્પવામાં આવ્યું છે. (અને જ્યાં સુધી તે એકલો નિર્ભયપણે ન રહી શકે ત્યાં સુધી) તેના ગુરૂના આશ્રય નીચે તેને રાખવામાં આવશે. તે છોકરાને આ જીવનમાં સુખ મળ્યું છે અને તેને ભવિષ્યમાં તેવું સુખ નહિ રહેવાનું કોઈ કારણ નથી. (અને જે તેને તેવું સુસુ ન મળે તે સંસારમાં પાછાં આવતાં તેને કોઈ અટકાવે તેમ નથી, તે વાત કબુલ કરવામાં આવે છે.)
અરજદારના એકના એક દીકરાને પાછો મળે તેવી તેની માની ઈચ્છાની હું અત્યંત કદર કરું છું, છતાં પણ આ પ્રસંગે મને પાછો આપવાની કાયદા પ્રમાણે સત્તા નથી અને તેવી સત્તા કદાચને હોત, તો પણ તેણીની અરજ મંજુર કરવી તે સગીરને હિતાવહ નથી, તેથી આ અરજી રદ કરવામાં આવે છે. આ કેસના સંજોગો જોતાં હું ખર્ચ બાબત કાંઈ પણ ઠરાવ કરતા નથી.
તા. ૩૦–૩–૧૯૩૧
સહી. જી. ડેવીસ,
-ડિસ્ટ્રીકટ જજ. (રજુ કરનાર-રા. મનસુખલાલ ડાહ્યાચંદ, ચાણસ્મા)
For Private and Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
પરિશિષ્ટ નં. ૧૩ શ્રીમંત સરકાર સં. પ્ર. નિ. કમીટીના સભ્યો જોગ,
અરજદાર નેતા સકરચંદ કેવળદાસ મેસાણાવાળાની અરજ એ છે કે, મારા છોકરા મેતા વૃજલાલ સકરચંદની દીક્ષા અયોગ્ય છે, એવું મહાસુખભાઈ (વીસનગરવાળા) આપની પાસે કહી ગયા છે, એવું મેં છાપામાં વાંચેલું છે. આ વાત તદન ખોટી છે, કારણકે મારે છોકરો નાનપણથી ધર્મમાં સારો જીવ રાખતો હતો અને મહારાજ સાહેબને પણ એ દીક્ષા લે તે હુંશીયાર થશે એમ જણાયેલું, તેથી મેં મારી રાજીખુશીથી એના આત્માનું કલ્યાણ થાય તેમાં અંતરાય મારે ન કરવો જોઈએ, એમ સમજીને મારી રાજીખુશીથી ઓચ્છવ કરીને દીક્ષા અપાવી છે. એને અયોગ્ય કહે તે હડહડતું ખોટું છે.
સાહેબ આવા જુઠ્ઠા સાક્ષીઓ ઉપર કાંઈ ભરોસો રાખવો નહિં. વધારે કાંઈ પૂછવું હોય તે હું સાહેબ હાજર છું. એજ અરજ તા. તા. ૧૫-૭-૩૨
લી. મેતા સકરચંદ કેવળદાસ
દા. પતે, સકરચંદ કેવળદાસની જુબાની
તા. ૧૫-૧–૩૨
રહીશ મેસાણા, ઉં. વ. ૩૪ સબ તમારો છોકરો ક્યાં છે ? જ અમદાવાદમાં છે. ૧૫ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. સ. દીક્ષા કયારે લીધેલી? જ. ગયા છેષ મહિનામાં દીક્ષા લીધી. સવ દીક્ષા કયાં લીધી ? જ અમદાવાદમાં દીક્ષા લીધી. સ, તમારી સંમતિથી દીક્ષા આપેલી ? જ હા. મારી રાજીખુશીથી દીક્ષા આપી છે. કોઈ કહેતું હોય કે રાજી
ખુશી નહતી, તે તે બેઠું છે. સ. શા માટે દીક્ષા આપેલી જ પિતાના આત્માનું કલ્યાણ કરવા માટે. તેની તેમજ મારી બંનેની
ઈચ્છાથી દીક્ષા આપેલી.
For Private and Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
સકેટલા છોકરા છે? જ ત્રણ છોકરા હતા. તેમાંથી આ મોટો છેક હતા. સ, કયાં સુધી ભણેલે હતું ? જ ગુજરાતી પાંચ ચેપડી ભણેલો હતે. સ, દીક્ષા લેવાનો વિચાર તેને શાથી થયો ? જ અમારું ઘરજ ધર્મ અને અમારા સંસ્કાર જજૂએ એટલે એને દીક્ષા
લેવાની ઈચ્છા થયેલી. સ. તરત દીક્ષા આપેલી ?
અમદાવાદમાં વીશીમાં જમતો હતો. પહેલાં ઉપધાન કરેલાં, મહારાજ પાસે ભણવા જતા હતા. પરિચયને માટે બે મહિના પહેલા કે ફાવે છે કે કેમ તે જોવા માટે રહેશે. પછી તેની ઇચ્છા થવાથી મને બોલાવેલો અને વરઘોડે ચઢાવીને મેં દીક્ષા અપાવી.
પહેલી દીક્ષા અમદાવાદમાં આપી અને વડી દીક્ષા યોગવહન કરાવીને મેસાણામાં આપી.
અત્રે વાડીલાલ વૈદે જણાવ્યું કેપહેલી દીક્ષા અને વડી દીક્ષાની સઘળી હકીકત અમે પૂરી પાડીશું.
જ ૦
પરિશિષ્ટ નં. ૧૪ મે. દીક્ષા કમીટીના સાહેબે જેગ,
મુ. વડોદરા, અમે નીચે સહી કરનારની અરજ છે જે અમારી દીકરી નામે બેન બુદ્ધિમતિની દીક્ષા સંવત ૧૯૮૮ ના વૈશાખ માસમાં અમે અમારી રાજીખુશીથી સાધ્વીજી મહારાજ શ્રી હીરશ્રીજી પાસે અપાવી છે અને તે ત્યાં બહુ આનંદથી પાળે છે. મહાસુખભાઈએ જણાવ્યું છે કે તેના પિતા ગુજરી ગયા છે તે વાત તદ્દન ખોટી છે. અમે એના પિતા માતા બને તથા દાદા તથા દાદીઓ તથા મોસાળ પક્ષ સાથે રહી દક્ષા અપાવી છે. તે સંબંધી મહાસુખભાઈએ ખોટી હકીકત આપને કહી છે. એજ અરજ તા. ૧૭–૭-૩૨.
શા, નગીનદાસ બાપુલાલ દ. પિત, બુદ્ધિમતિ બેનના દાદા શા. ચંદુલાલ નગીનદાસ સહી દ. પિત, બુદ્ધિમતિના પિતા બેન નંદનબેન લલુભાઈ સહી દ. પોતે, બુદ્ધિમતિની માતા
[ તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા ]
For Private and Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૪
પરિશિષ્ટ નં. ૧૫ મહેરબાન સાહેબ દીક્ષા કમીટી,
મુ. વડાદરા.
મેં છાપામાં વાંચ્યું છે કે વીસનગરવાળા મહાસુખ ચુનીલાલ મા છોકરા રમણીકલાલની દીક્ષાની બાબતમાં જી જીટું કહી ગયા છે, તે સાહેબ બહુ ખોટું કર્યું છે અને બધા છાપામાં વાંચનારા મને ચુટી ખાય છે. માટે સાહેબ મારી હકીકત કહેવા આવ્યેા છું, પણ એ છાપામાં છપાવે. સાહેબ ન છપાવા તે। મારી આબરૂને સાહેબ બહુ ધક્કો લાગશે અને આવું જી જી સાહેબ આપે ન સાંભળવું ભેદએ. વધારે કાંઇ પૂછ્યું ટાય તા હું સાહેબ હાજર છું અને આ ફોટા બતાવું છું, તેમાં હું મહારાજ સાહેબ સાથેજ ઉભા છું. એટલે સાહેબ દીક્ષા વખતે હું હાજર હતા, તે આપ માહરી જોડે મેળવીને ખાત્રી કરા. દીક્ષા લેનાર માહરા એકના એક કરા, તેના સિવાય બીજું કાંઈ મારે ફરજંદ નથી. માહરા છેાકરાને જીવ મૂળથી ધર્મોમાં હતા, જેથી મેં માહરી સંમતિથી દીક્ષા અપાવી છે અને લબ્ધિસૂરિજી મહારાજ પાસે દીક્ષા અપાવી છે. તા. ૧૫-૭–૩૨.
લી. શા. ડાહ્યાભાઈ હેમચંદભણવાળા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડાહ્યાભાઇ હેમચંદની જુબાની
સ॰ રમણીકલાલ તમારા છેકરા હતા ?
૪૦ હા.
સ॰ કેટલા વર્ષના હતા?
જ ૧૩ વના.
સ॰ તેને દીક્ષા કયારે લીધી ?
ro
સ॰ કયાં લીધી?
૪૦ કપડવંજમાં,
રહીશ દમણ, ઉં. વ. ૫૦
ગયા માગશર સુદ બીજના દિવસે.
મારૂં સરનામું. શા. ડાહ્યાભાઇ હેમચંદ ડે. જૈન દેરાસર પાસે, દમણું.
For Private and Personal Use Only
તા. ૧૫-૭–૩૨
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૫
જ રહીશ દમણના અને ત્યાં કેમ દીક્ષા લીધી ? સ૦ છોકરાની ભાવના પહેલેથીજ દીક્ષા લેવાની હતી. મહારાજ સાહેબ
દમણ આવેલા ત્યારની તેની ભાવના હતી. તે પછી મુંબાઈ મહારાજ સાહેબ આવેલા ત્યારે પણ છોકરાએ મને કહેલું, પણ મેં કહેલું હમણાં નહિં. ત્યારપછી અમે પાલીતાણા જાત્રા કરવા જતાં હતાં. જાત્રા કરીને આવતાં રસ્તામાં કપડવણજ મહારાજ સાહેબને વાંદવા ગયા. ત્યાં તેની ભાવના થઈ અને મને કહ્યું કે દીક્ષા અપા. મેં કહ્યું કે પછી અપાવીશ. પણ તેની ભાવના મક્કમ જોઈ મેં રાજીખુશીથી વરઘોડે ચઢાવીને ખૂબ ધામધૂમથી દીક્ષા અપાવી. પણ દીલગીરી તો એ થાય છે કે મહાસુખભાઈ કહે છે કે હું રડત કકળતો હતો, તે વખતનો ફોટો હું રજુ કરું છું, તે આપ જુઓ કે હું
રડતો કકળતો હતો ? સ. કેટલા છોકરા હતા. જ એકજ છોકરો હતો. સવ દીક્ષા ખુશીથી અપાવી ? જ હા. હું તો ઘણો ખુશી હતે. કારણકે સંસાર તે અસાર છે, એટલે
દીક્ષા ગ્રહણ કરી આત્મકલ્યાણ કરવું એજ સાચું સુખ છે. સ૦ હડ કરેલી ? જ હઠ બીલકુલ નહીં કરેલી. સકયા મહારાજ પાસે અપાવી ? જ, લબ્ધિસૂરિ મહારાજ પાસે. સ. દીક્ષા આપ્યા પહેલાં સાધુ પાસે લઈ ગયા હતા? જ લબ્ધિસૂરિ મહારાજે મારા સમક્ષ છોકરાને પૂછેલું કે બધા આચાર
વિચાર પાળવા પડશે. મને મોઢે બરાબર યાદ નથી. એમની સાથે ત્રણ ચાર બીજા પણ બાળકે હતા. ૮–૧૦–૧૫–૧૮ વર્ષના હતા. તેઓએ પહેલાં દીક્ષા લીધેલી.
For Private and Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
પરિશિષ્ટ નં. ૧૬
શ્રી.
ફા. ત. નવેંબર ૧૫. નિ. ૯,
સાક્ષીદારની જુબાની.
કી. મુ. નંબર ૨૩/૮૫ સને ૧૯૨૮-૨૯
વાદરા પ્રાંતના ફોજદારી ન્યાયાધીશી વર્ગ ૧ ની રૂબરૂ.
હું મારા ધર્મો પ્રમાણે સેગન ઉપર લખાવું છું કેમારૂં નામ અને વિજય-જીવણુલાલ....
મારા બાપનું નામ નાથાલાલ..
મારી ઉમ્મર આસરે ૧૩ વર્ષની..
મારી જાત જૈન સાધુ....
મારા કસબ સાધુને
હું રહેવાસી હાલ ગામ નક્કી નથી.....
છું
હું મૂળ ડભાઈના વતની છું. મારા પાલક નગીનદાસ નાથાભાઈ હતા. તે મારા સગા ભાઇ થતા હતા. મારા આપ મારા જન્મ થતાં પહેલાં ગુજરી ગયા છે. મારી મા કયારે ગુજરી ગયાં તે યાદ આવતું નથી, કારણ તે ગુજરી ગયાં ત્યારે હું નાના હતા. ત્યારથી મારૂં પાલણ–પેાષણ મારા ભાઈ કરતા હતા. હું નિશાળે જતા હતા. ડભાઇમાં હું ગુજરાતી છ ચેપડી ભણ્યેા. પછી અંગ્રેજી ભણવાની શરૂઆત કરી, ને ગયા જાનેવારી મહિનામાં અંગ્રેજી બીજી ચેાપડી પસાર કરી. ચારેક મહિનાથી મે નિશાળ છેાડી દીધી હતી, કારણ કે મને દીક્ષાની ભાવના થઈ હતી. હું ધર્મનાં પુસ્તકા છ સાત મહિનાથી વાંચતા હતા. મે ઘણી ચેપડીયેા મારા ધર્માંની વાંચી. એકપણ ચાપડીનું નામ હું કહી શકું નહિ. તે મને યાદ નથી. પાંચ છ મહિનાથી ઘણા જૈન મુનિએ ભાઈમાં આવ્યા હતા. તે ઉપદેશ કરતા હતા તે તે ઉપદેશ હું સાંભળતા હતા. તેમાં સંસાર અસારને ઉપદેશ હતા. તે ઉપદેશ સાંભળીને મને સંસાર અસાર લાગ્યા અને વૈરાગ્ય ઉત્પન્ન થયા, જેથી હું દીક્ષા લેવાના પ્રયત્ન કરતા હતા. મેં મારા ભાઈને કહ્યું કે આ સંસારમાં મને કાંઈ રહસ્ય લાગતું નથી, માટે મને દીક્ષા લેવા દો. ભાઇએ કહ્યું કે હમણાં નહિ; હજી વખત જવા દો. બે મહિનાના વાયદા કરતા હતા.
For Private and Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭ હું નિશાળે જતો હતો, પણ મારી ઉમ્મરના નિશાળમાં મારો કોઈ ભાઈ બંધ સેબતી નથી. દીક્ષા લેવાની વાત મેં મારા ભાઈ સિવાય માર કુટુંબની ભાભી, બહેન એમને વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે શું કરીએ ! મારી બહેન ડભોઈ છે અને ડભોઈમાં પરણી છે. ઉમ્મરે મેટી છે ભાઈ ભાભી મને ઘણો ત્રાસ આપતા હતા. મારી ધમની ભાવનાને ખલેલ કરતા હતા. ખાવાપીવામાં ત્રાસ કરતા હતા. મને અશાંતિ હતી. મને કાંઈ પૂછતા નહોતા. હું જે મલે તે ખાઈ લેતો હતો. ભાભી તથા ભાઈ પોતે સારું ખાય ને મને સારું ન આપે. રસોઈ એકજ થતી હતી. તે સરખી થતી હતી તેમાં ફેર નહિ, પણ અશાંતિ ખરી. સંભાળ ન રાખે, પણ એનું પરિણામ એવું થતું કે મને મનમાં અશાંતિ રહેતી હતી. છાણીમાં મુનિ મહારાજ છે એવી ગામમાં વાત થતી હતી, તે મેં સાંભળી. તે મુનિ મહારાજ ડભોઈમાં એક વરસ પહેલાં આવેલા. ચાર મહિના ત્યાં રહ્યા હતા ને આઠ મહિનાથી જતા રહ્યા હતા. તે બધાને ઉપદેશ આપતા હતા, પણ જેની પૂર્વ કર્મની સંસ્કૃતિ હોય તેને અસર થાય ને બીજાને ન થાય. તે વખતે તેમ ત્યાર પછી છાણીમાં આવી રીતે ઉપદેશ મળે છે, એવું કેઈએ પણ મને કહેલું નહિ. ગયા પિોષ મહિનામાં હું ડભોઈ છેડી વડેદરે આવ્યો હતો. તે હાલના મુનિ આચાર્ય મહરિને મળ્યો હતો. તેઓ તે વખતે વડેદરે હતા. બીજા પણ સાધુ હતા. તેમને મેં દીક્ષા આપવા વિનંતિ કરી, પણ દીક્ષા આપી નહિ ને કહ્યું કે તારા ભાઈની રજા લાવ. જેથી હું ડાઈ ગયો હતો. પછી મેં ગયા પોષ મહિનામાં પાછો જઈને ભાઈના પગે પડી દીક્ષા લેવાની રજા આપવા માંગણી કરી, પણ ભાઈએ ના પાડી. પછી હું ડભોઈ રહ્યા. હમણાં ગઈ અગ્યારસે બપોરના બાર વાગ્યાની ગાડીમાં ડભોઈ છોડવું ને મીયાગામ ગયો. હું એકલો ગયો હતો, ટીકીટ કાઢી હતી. પૈસા હતા. એક રૂપીઓ મેં ભેગો કરીને રાખ્યો હતો. ભાઈ ભાભી પાસે માગે નહોતો, પણ તજવીજ કરીને રાખ્યો હતો. પ્રથમ મીયાગામની ટીકીટ કાઢી. મીયાગામ આવ્યા પછી વડોદરાની ટીકીટ લીધી. તેજ દિવસે બપોરના ત્રણ વાગે વડેદરે ઉતર્યો ને મોટર ચાર આને કરીને છાણી ગયો. મેટરમાં ચાર પાંચ માણસો હતા. તે બીજી નાતના હતા. છાણમાં જઈને અપાસરામાં ગયો. છાણી બપોરના સાડા ત્રણ વાગે પહોંચ્યો. ત્યાં જઈને મુનિજીને મેં ઘણી આજીજી કરી, પણ તેમણે ના પાડી. ત્યાંના સંધનો સમુદાય દેરાસરમાં હતા. છાણના લેકે જૈન ધર્મના હતા, તેમને જઈને કહ્યું કે મહારાજ મને દીક્ષા આપવાની ના પાડે છે માટે તમે મહારાજને કહી દીક્ષા અપાવે. તેમણે મહારાજને કહ્યું કે દીક્ષા માગતા આવેલા છોકરાને દરેક વખતે પાછો
For Private and Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
કાઢ–એ કંઈ તમારે આચાર નથી. તેથી મહારાજે તેજ દીવસે સાંજે ચાર વાગે મને વિધિ પ્રમાણે દીક્ષા આપી. તે વખતે ગામના લેકો હતા. ૨૦-૨૫ માણસો હતા. શાસ્ત્ર પ્રમાણે વિધિ કરાવી. પ્રથમ વિધિ કરાવી પછી ક્ષર કરાવ્યું, પછી કપડાં બદલાવ્યાં. મારા જુનાં કપડાં છાણના સંઘને સોંપ્યા છે. આભૂષણ હતાં તેમાં ચાંદીને કદરે, સોનાની વીંટી, પતરૂં જડેલું સોનાનું કડું એટલાં હતાં. તે ત્યાંના સંઘને મારા પાલકને આપવા માટે સેપ્યા છે. પછી હું અપાસરામાં ગઈ કાલે સાંજ સુધી મુનિને ત્યાંજ હતો. ત્યાં મારા ઉપર કાઇએ પણ જબરદસ્તી કરી નથી. મેં મારી રાજીખુશીથી કર્યું છે. ત્યાં ખાવા પીવાની સગવડ સારી છે. મારે ભીક્ષા માગવા સવારે જવું પડે અને થોડે થોડે આહાર બધે ઠેકાણેથી લઈએ કે જેથી કોઈને ત્રાસ થાય નહિ ને મારું પિષણ થઈ રહે. સવારે ચહા-દુધ પણ બહારથી માગીને લાવવાનું, બપોરે રાંધેલું ખાવાનું માગીને લાવવાનું ને બપોરનું વધ્યું હોય તો રાખવાનું ને ઘટે તે માગી લાવવાનું, છતાં મનને શાંતિ રહે છે. ભાઇને ત્યાં બે વખતે તૈયાર પાણી મળે તેનાથી શાંતિ રહેતી નહતી. હું અપાસરામાં રહેવા ખુશી છું. ભાઈ પાસે જવું નથી. કોઈ વખતે જવું નથી. વડોદરામાં ગયા મહા મહિનામાં, વૈશાક મહિનામાં તથા હાલમાં એમ આવ્યો હતો. તે પણ દીક્ષા લેવાની કોશીષ કરવા માટે. પહેલ વહેલો પથ મહિનામાં આવ્યા, ત્યારે મહારાજે મારા ભાઈને તાર આપ્યો હતો, જેથી મારા ભાઈ ડભોઈથી આવીને મને લઈ ગયા હતા. મહારાજ તરફથી મને કંઇ કાગળો મળ્યા નથી. હું મહારાજને કઈ કઈ વખતે કાગળ લખતે ડો. તેના જવાબ મને મહારાજ તરફથી મળ્યા નથી. મારી ઉમ્મર તેર વર્ષની છે. હું ગઈ કાલે સાંજે છાણીથી વડોદરે આવ્યો છું. મારી સાથે બીજો સમુદાય હતો. મહારાજ પણ મારી સાથે હતા. મહારાજે મારી સાથે વાતચીત કરી નથી. મને પોલીસ લઈ આવ્યા હતા. રાતના બાપુભાઈ વૈદને
ત્યાં વડેદરામાં રહ્યા હતા. ત્યાં પણ મહારાજ (મુનિ મેહનસૂરિના શિષ્ય પન્યાસજી મહારાજ) હતા, તેઓનું નામ પ્રતાપવિજયજી છે અને તેઓ છાણીથી આવ્યા હતા. મને દીક્ષા આપી તે મુનિ મેહનસુરિજી. છાણીથી મારી સાથે આવ્યા નથી. બાપુભાઈ વૈદને ત્યાં હું તથા પ્રતાપવિજયજી હતા. પ્રતાપવિજયજી ખાવાપીવામાં પણ સાથે હતા, રહેવામાં પણ સાથે હતા અને આજે કોર્ટમાં પણ મારી સાથે આવ્યા છે. ઉપર લખાવ્યા મુજબ મારા લખાવ્યા પ્રમાણે બરાબર છે. તા. ૧૯ જુલાઈ સને ૧૯૨૯
જિતેંદ્રવિજયે સહી દા. પોતે.
રૂબરૂ ૨. સા. પાટીલ પ્રો. કે. ન્યા. વર્ગ ૧.
For Private and Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૯
ઉપરોક્ત જુબાનીને પટપચી જેવી ગણીને નામદાર મેજીસ્ટ્રેટ સાહેબે છેવટનો ચુકાદો નીચે મુજબ આપ્યો હતો.
ફક્ત છોકરાની અને તેના ભાઈની ઈતર બાબતની જુબાનીજ વિચારમાં લઈએ, તો સગીર છેક પોતે કંઈપણ સંમતિ આપે-એવી સ્થિતિને નહિં હોવાથી અને તેના કાયદેસર વાલીની રજામંદી સિવાય ક. પ૬૩ (૧) (૬૦) અને (ચ) ર માં જણાવેલી બન્ને બાબતો આ છોકરાના સંબંધમાં થયેલાનું પ્રથમ દર્શનિય ચક્કસ નીકળી આવતું હોવાથી–
(૪) સદર છોકરે જીવણલાલ નાથાભાઈને તેના કાયદેસર વાલી ઠરાવ, નગીનદાસ નાથાભાઈના હવાલામાં સોંપવાને હું કે. કે. ચા. નિ.
ક. ૫૬૩ થી પેટા કલમ (૧)ની ર૬ર (3) ની પેટા કલમ (૩) અન્વયે ઠરાવું છું. તા. ૨૦–૭–૨૯.
રા, સા. પાટીલ વા. પ્રાં. ફે. ન્યા. વર્ગ ૧
ખૂલ્લી કોર્ટમાં વાંચી બતાવ્યો છે. તા. ૨૦-૭-૨૮
રા, સા. પાટીલ વા. પ્રાં. . ન્યા. વર્ગ ૧.
For Private and Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
দুই
પરિશિષ્ટ નં. ૧૭
નમુન નિશાની (f) જન્મ મરણની હકીક્તનું પત્રક મેજે સરીયદ તાલુકે પાટણ પ્રાંત કડીનું માહે ફેબ્રુઆરી સને ૧૯૧૦ બદલ.
તારીખ, માસ જન્મ થયેલા છોકરાના નામ લિંગ–જાત અને સન અગર તના બાપદાદાના નામ સાથે, , તથિ, મહિનો નામ ન હોય તે બાપનું | અને સંવત | ફક્ત નામ લખવું.
છોકરો છોકરી
સીક્કો છે 1 ૧૩] ૧૪ | ૧૫ ૧૬
અનુક્રમ નંબર
નત
For Private and Personal Use Only
૩૧૦.
www.kobatirth.org
તા. ૫-૨-૧૧ |
વિરચંદ મગન
વાણી-[ ૧
૨ લાલજી લખાની સ. દ પિતે
ખરી નકલ
મુ-કા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહી (અંગ્રેજીમાં)
નકલ કરનાર પુરૂષોતમ ઉજમલાલ
જોઈતાભાઈ પુરૂષોતમ
૨૭–૧૧-૩૦
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૧
ભાઈ અમૃતલાલની ઉંમરનું ડૉકટરી સર્ટીફીકેટ.
Words 37. Copying fee 0-2-0 Comparing fee 0-1-0 Paper fee 0-0-6
Copy applied on 27-11-30 Copy ready on 28-11-30 Copy delivered on 1-12-30
0-3-6
No. 701 of 1930 Viramgam Dispensary
Viramgam 26-11-1930 Certified that I have examined Amritlal Virchand sent by the 1st class Magistrate Viramgain for ascertaining his age.
He is found to be over 17 & under 19 years of age.
Sd. K. V. Mankad.
Medical Officer, Incharge-Dispensary.
Viramgam, Copied by
True Copy P. B. PATEL
He (2420Hi) Compared by
Mag. 1st class Hél (24*2041)
V'gam.
For Private and Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Words 170.
0-6-0
copying fee comparing fee 0-1-0 Paper fee
0-0-6
0-7-6
312
Copied by P. B. PATEL. Compared by સહી (અંગ્રેજીમાં)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
copy applied on 15-12-30
copy ready on 17-12-30 delivered on 17-12-30
copy
Order.
The father of the boy by Anandvijay has not produced any proof uptill now regarding his age. On the other hand the Medical officer V'gam, to whom the boy was sent for medical examination has certified that he is of an age between 17 & 19 years of age. I have already ordered that the boy can at his own risk if he thinks that he is major go anywhere he likes. In these circumstances in the absence of any proof to the contrary regarding his age I can't pass any order for detaining the boy, much less for handing him over to the police, (Gaekwar Police) as desired by the S. J. P. Patan
above.
2. I can order accused Muni Surendravijaya to appear before this court twice a week i. e. on Monday & Thursday every week. I direct accordingly. He should be informed along with his surity.
Sd. G. R. KOTHAMDI.
3-12-30
M. F. C. V'gam.
True Copy
સહી (અંગ્રેજીમાં) 17-12-30
for M. F. C. V'gam,
For Private and Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
યાદી
રા. એકસ્ટ્રાડીશન એપીસર સાહેબ તરફ, પાટણ મહાલ ફૉ. ન્યાયાધીશી તરફથી
આ ન્યા. ના. મુ. ન
ના કામે
ફરીયાદી વીરચંદ મગન રે. સરીયદ તા. પાટણનાની ફેશ. નિ. પ ની. ક. ૩૪૯ પ્રમાણે ફરીયાદના કામના આરેાપી જૈન સાધુ સુરેન્દ્રવિજયજી ગુરૂ ધર્મવજયજી રે. પાટણ, એમના વિરૂદ્ધ ફરીયાદી તરફથી થયેલા એકદર પૂરાવા ઉપરથી આરોપીએ ગૃન્હા કર્યાંનું પ્રથમ દર્શનિક પૂરવાર થતું નથી, માટે માગણું કરવા કારણ નથી. તે સંબંધમાં નિ. ૧ લગત ઠરાવ કરવામાં આવ્યા છે, તે ઉપરથી આપ સાહેબને એક દર હકીકત જાણવામાં આવશે. તા હવે આ કામના કાગળે નિકાલ આવવા યાગ્ય તે હુકમ થવાની મે. થશે. તા. ૩૦ જાનેવારી સને ૧૯૩૧
(સહી) મણિભાઈ પુરસાતમદાસ પટેલ
મા. ફા. ન્યાયાધિશ.
પાટણની કાર્ટનો છેવટનો ઠરાવ.
७
૩૦-૩૧
For Private and Personal Use Only
સર. જા. ન.
૧૦૧૦ ૨ ૩૦-૩૧
કામના કાળે કાળજી પૂર્વક વાંચવામાં આવ્યા. ફરીયાદીની ફરીયાદ પોતાના છોકરા અમૃતલાલનુ આરોપીએ મનુષ્યહરણુ કે મનુષ્યનયન કર્યાં બાબતની ફોજદારી નિબંધ ૫ ની કલમ ૩૪૭ ૪. પી. કે. ૩. ૩૬૩ મુજબની છે. અમૃતલાલની ઉમ્મર સંબંધે જન્મના દાખલે નિ. હું તથા નિશાળના દાખલેા નિ. ૧૦ તથા ડૉકટર તરફથી તેની ઉમ્મર વિષે થયેલે અભિપ્રાય નિ. ૧૩ એ પ્રમાણે પૂરાવા કામમાં પેશ થયેલા છે, તે ઉપરથી ફરીયાદીના છેકરા અમૃતલાલની ઉમ્મર વ` ૧૮ ઉપરાંત હોવાનું માનવાને મજબૂત કારણ મળે છે. ફરીયાદી પણ તેવા પૂરાવે કરી શકતા નથી કે અમૃતલાલની ઉમ્મર વર્ષ ૧૪ કરતાંએછી છે. ઉલટ કરીયાદી પેાતે પાતાની જૂબાનીમાં કબૂલ કરે છે કે તેણે અમૃતલાલને જૈન પાઠશાળામાં ભણવા સારૂ મૂકેલા હતા અને જૈન પાઠશાળામાં ૧૫ વર્ષ કરતાં ઓછી ઉમ્મરના ોકરાને દાખલ કરવામાં આવતા નથી, એવું ધારણ છે. એ ઉપરથી પણ અમૃતલાલની ઉંમ્મર ૧૪ વર્ષ ઉપરાંત હાવાનુ માનવાને કારણ મળે છે અને ઉપર જણાવેલા નિ. ૮-૮-૧૦ ના દાખલા ઉપરથી તેા ઉમ્મર લગભગ ૧૮ વર્ષની હોવાનું નીકળી આવે છે–તેથી મનુષ્ય હરણને ગૂ બનતા,
४०
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
નથી, એવું ચેકસ રીતે જણાઈ આવે છે. અમૃતલાલ પોતાની મેળે સાધુ થયો છે, એવું નિ. ૨૬ની સાહેદની જુબાની ઉપરથી માનવાને કારણ મળે છે. કેમકે સદર સાહેદ કહે છે કે અમૃતલાલ દીક્ષા લેવાનું પતેજ કહેતો હતા. દીક્ષા લેવા માટે અમૃતલાલને ફરેબ કે લાલચ આપવામાં આવેલી હતી-એવો પણ ફરીયાદી પક્ષ તરફથી કોઈ પૂરાવો આવતો નથી, તેમજ અમૃતલાલને ગેરવ્યાજબી રીતે કેદ કરવાના ઈરાદાથી લઈ જવામાં આવેલ હતો, એવું પણ નીકળી આવતું નથી. કારણ ફરીયાદી પોતે પોતાની જુબાનીમાં કબૂલ કરે છે કે વિરમગામમાં અમૃતલાલ તેને મળ્યા હતા અને પોતે મેજીસ્ટ્રેટને અમૃતલાલને સોંપવા કહેલું હતું, તેમજ અમૃતલાલને લઈ જવા પિતાને પણ કહેલું હતું, છતાં અમૃતલાલ પોતાના બાપ સાથે તે વખતે ગયો નથી, એટલે અમૃતલાલ પોતાની ખુશીથી જતો રહ્યો છે અને સાધુ થયો છે–એ વિષે શંકા લેવા પણ કાંઈ અવકાશ રહેતો નથી. એ પ્રમાણે કામમાં રજુ થયેલા નિર્વિવાદ પૂરાવા ઉપરથી અમૃતલાલનું મનુષ્ય હરણ કે મનુષ્યનયન થયું નથી-એવું માનવા બીલકુલ હરકત નથી. તેથી આપીએ મનુષ્ય હરણ કે મનુષ્યયનનો ગૂન્હો કર્યો છે, તે કાંઈ પણ પ્રથમ દર્શનિય પૂરા કામમાં નહિ હોવાથી આ કામ પોલીસ ગૂન્હા નેંધવહીમાંથી કમી કરવાનું કે. કા. ચ. પી. ના નિબંધ અન્વયે નિયમની કલમ ૧૮૮ ૨/૧૦ આધારે ઠરાવવામાં આવે છે. તા. ૫ માહે ફેબ્રુઆરી સને ૧૯૩૧.
(સહી) એકસ્ટ્રાડીશન ઓફીસર. રા, પાટણ ડો. ન્યાયાધીસ. ઉપર હુકમ કર્યા પ્રમાણે આ કામની આગળની તજવીજ .... આરોપીને છોડી મૂકવા...... થી હજુરમાં લખવામાં આવ્યું
* ૧-૨-૩૧ છે. માટે તે જાણ થાય. તા. ૬ ફેબ્રુઆરી ૧૯૩૧.
(સહી) એકસ્ટ્રાડીશન ઓફીસર.
શે. ઉપર મુજબ રોજકામમાં દાખલે રાખી આ કામે રીતસર આગળની તજવીજ કરવી. તા. ૬ ફેબ્રુઆરી ૧૯૩૧.
(સહી) મ. પુ. પટેલ,
મા ફે. ન્યાયાધીસ. [ તપાસ સમિતિ સમક્ષ રજુ કરનાર રા, ગીરધરલાલ પુરૂષોત્તમદાસ ]
For Private and Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫
પરિશિષ્ટ નં. ૧૮ ભાઈ ધીરજલાલની દીક્ષા
જાવાલમાં પં. શ્રી અમૃતવિજયજી ગણિવરના હસ્તે ભાવનગરનિવાસી ભાઈ પીતાંબરદાસ જીવાભાઈ તથા તેમના પુત્ર ભાઈ ધીરજલાલને મ. સુ. ૧૦ ના રોજ ધામધૂમથી દીક્ષા અપાઈ છે. તે નિમિત્તે અત્રે અઠ્ઠાઈ મહોત્સવ, સાધમિકવાત્સલ્ય, શ્રીફળની પ્રભાવના વિગેરે શાસનશોભાનાં શુભ કાર્યો સારી રીતે થયેલ છે. દીક્ષાનો વરઘોડો ૪૦ મણ ઘી બોલી રથ સહિત ઠાઠથી નીકળ્યો હતો, ધર્મધ્વજ ઝીલાવવા વિગેરેની ઉછામણીની ઉપજ રૂ. ૫૦૦) ઉપર થઈ હતી. સેંકડો રૂપિયાનું વરસીદાન દેવામાં આવ્યું હતું. દીક્ષાની ક્રિયા ગામ બહાર અંબાજીની વાડી પાસે ચાંદીના સમવસરણમાં ચૌમુખજીની પ્રતિમાજી સમક્ષ કરાવાઈ હતી. તેઓને અનુક્રમે પંન્યાનજી મહારાજના શિષ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી તથા મુનિ શ્રી પુણ્યવિજપજીના શિષ્ય મુનિ શ્રી ધૂરંધરવિજયજી તરીકે જાહેર કર્યા હતા.
( વીરશાસન તા. ૨૫-૩-કર ના અંકમાંથી ઉતારો) ઉપર મુજબ દીક્ષા મહોત્સવના સમાચાર જાહેર વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયા હતા અને ભાઈ ધીરજલાલના પિતા પિતાંબરદાસે પણ સાથે જ દીક્ષા લીધી હતી, એટલે ધીરજલાલના મામાને કોર્ટમાંથી કાંઈ દાદ મળી શકે તેમ ન હોવાથી, તેમણે પણ ફરીયાદ પાછી ખેંચી લીધી હતી. હાલ બંને સુખરૂપ યચિત ચારિત્ર પાળી સ્વપરનું કલ્યાણ કરી રહ્યા છે.
For Private and Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
પરિશિષ્ટ ન. ૧૯ ઝવેરી હીરાભાઈ મંછુભાઈએ તપાસ સમિતિ સમક્ષ આપેલી જુબાની.
તા. ૮-૭–૩૨ રહીશ સુરત, સ, શું કહેવું છે ? જ૨. મહાસુખભાઈએ અયોગ્ય દીક્ષાના જે દાખલા રજુ કર્યા છે, તેમાં
મારી દીકરી બહેન કંચનબહેનની દીક્ષાનો દાખલો ટાંકે છે. તે
યાદી છાપામાં વાંચી ખરી હકીક્ત રજુ કરવા અત્રે આવેલ છું. સ, ખુશીથી કહે. જ મહાસુખભાઈએ ૧૮ મા નંબરનો દાખલો આપ્યો છે તે તદન
ખે છે. મેં પિતે મારી રાજીખુશીથી રૂ. ત્રણ હજાર ખરચ કરી ધામધૂમથી દીક્ષા અપાવી છે, એમ કહી સાક્ષીએ તેને ફેટ રજુ કર્યો હતો. તેની ઉંમર ૧૭ વર્ષની કહી છે તે પણ બેઠું છે. ઉંમર ૧૯ વર્ષની છે. તેણે લગ્ન કરવાની ના પાડેલી અને દીક્ષા લેવાનો તીવ્ર ભાવ હતો, તેથી અમે ખુશીથી દીક્ષા આપી. તેની આમંત્રણ પત્રિકા પણ કાઢેલી–તે રજુ કરું છું. જૂઓ આમાં સંમતિ નથી–એમ કોણ કહી શકે તેમ છે ! મારી તથા તેની માની પણ સંમતિ હતી. બધા કુટુંબીઓની પણ સંમતિ હતી.
અત્રે સુરતવાળા શેઠ મગનલાલ રણછોડદાસે રા. હીરાભાઈની ઓળખાણ આપતાં જણાવ્યું હતું કે તેઓ ૧૫ લાખના આસામી છે.
તે સામે સામા પક્ષના એક જણે કહ્યું કે અહિં આસામીનો સવાલ નથી. અહિં તો દીક્ષાના કાયદાની વાત છે.
અને ભાઈ કડીઆએ જણાવ્યું કે સગીર દીક્ષાના કારણોમાં એક કારણ–બેકારીનું કહેવાય છે, તેનો એ ખૂલાસો છે. સવ દીક્ષા આપવાથી અનર્થ થાય છે તે ખરું છે ? જ દીક્ષા આપવામાં અનીતિ શી ? ઉત્તમ માર્ગમાં તે વળી અનીતિ
હોઈ શકે ખરી ! સ, બાળકોને નસાડીને દીક્ષા આપે છે ને ? જ કેશુ કહે છે ? તેવું કદી ન બને !
છોકરાને વેચાતા લઈને દીક્ષા આપે છે ને ? તેમજ કરજ ચૂકવીને અને કુટુંબનું સાધન કરાવી આપે છે ને ?
સ
For Private and Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ
www.kobatirth.org
૩૧૭
જ॰ વેચાતા કાણુ આપે ! એકે દાખલા છે! કોનું કરજ ચૂકવાયું હોય અને ભરણપાષણનું સાધન કરી આપ્યું હાય, એવું મારી જાણમાં નથી. લાયકાતની પરિક્ષા કરવી જોઈએને ?
20
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં ભૂખ-તરસ ટાઢ-તડકા વેડી ગામેગામ કરવાનુ જ હાય, ત્યાં લાયક-નાલાયકની પરિક્ષાજ કયાં રહે અને તેમાં લાલચ પણ શી રીતે અપાય ! માબાપ છેકરાને પાળે ભણાવે, તેમ આ પણ આત્માની ઉન્નતિને માર્ગ છે. તે માર્ગે વાળવાના પણ બાપને હક્ક છે. હાલના અમારા ઘણાખરા આચાર્યાં નાની વયમાંજ સાધુ થયેલા છે.
સ
મા સાવકી હોય અને તેના હિત માટે એરમાન છેાકરાને દીક્ષા અપાવે તે ?
જ॰ એવું બન્યાનું મેં સાંભળ્યું નથી. માબાપ ખુશીથીજ દીક્ષા આપે અને શક્તિ મુજબ ખર્ચ કરે, ધામધૂમ કરે.
સ॰ દીક્ષા લેનાર પાછા આવે ખરા કે ?
જ॰ વેપાર કરે તે દેવાળુ પણ કાઢે ને ? તેમાં શું ! કદાચ કોઈ આવે તેા તેથી શું ! તેથી દીક્ષા શકવાનેા કાયદા થાય !
પાછા આવે તેા વારસા મળે ?
સ
જ॰ પાઠે આવે તે ઘરમાં રાખતા નથી, એમ સાંભળ્યું છે.
સ કેમ રાખતા નથી !
જ॰ સાધુથી પાછા ને અવાય.
સ
નાના બાળકો પાછા ન આવે ?
૪૦ નાના બાળકો પાછા આવ્યાનુંજ જાણ્યું નથી. જેમ નાના તેમ સાધુપણા માટે સારા. કારણ કે તેને સંસારને વાવાયેાજ નથી, એટલે તે ચારિત્ર સારી રીતે પાળી શકે, અભ્યાસ સારી રીતે કરી શકે.
સ
પણ તીર્થંકરા તા મેટી ઉંમરે થયેલાને ?
જ તે હંશે, તેમની નકલ અમારાથી ન થાય. પણ આચાર્યો તે નાની
ઉંમરે ખરાને !
(°⟩
For Private and Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮ પરિશિષ્ટ ન. ૨૦ આ દાખલામાં સાક્ષીએ ચંદુલાલની ઉંમર બેટી લખાવી છે તેમજ તેની માની સંમતિ વગર દીક્ષા અપાયાની હકીકત પણ છેટી જણાવી છે, જે નીચેની હકીકતથી પૂરવાર થાય છે.
ચંદુલાલની દીક્ષા લેતી વખતે ૧૭–૧૮ વર્ષની ઉંમર હતી તેમજ તેમની માતુશ્રીની સંમતિપૂર્વક ઉમેટામાં દીક્ષા આપવામાં આવી હતી. દીક્ષા અપાયા બાદ તેમની માતુશ્રીએ ત્યાં આવી પતાસાની પ્રભાવના કરી હતી, તેમજ પોતાના હાથે વહોરાવ્યું પણ હતું. ત્યારબાદ લગભગ પંદર દિવસ પછી મહારાજશ્રી છાણી પધાયો. આ વખતે કેટલાક ધર્મવિધિઓની ઉશ્કેરણીથી બાઈ તેના છોકરાને ઘેર લઈ ગઈ હતી. દીક્ષા લીધા પહેલાં ભાઈ ચંદુલાલ છાણી પાસેના કડીયા ગામમાં માસ્તરની નોકરી કરતા હતા.
પરિશિષ્ટ નં. ૨૧ રા. ખીમચંદ ઉત્તમચંદ સુરતવાળાએ સમિતિ સમક્ષ આપેલી જુબાની.
તા. ૧૧-૭–૩૨. મહાસુખભાઈની એગ્ય દીક્ષાની યાદીમાં મારી બહેનનું નામ છે, તે
છેટું છે. સબહેનનું નામ ? જ. કંચનબહેન. સ. તેમણે દીક્ષા લીધી છે ? જ હા. તેણે દીક્ષા લીધી છે. સ, કયારે લીધી ? જ૦ ૨૮ વર્ષની ઉંમરે. સ, વિધવા છે કે સધવા ? જસધવા છે. સવ દીક્ષા ક્યારે લીધી ? જ ચાલુ સાલના વૈશાખ સુદ ૩. તેના પતિએ તો તે પહેલાંજ દીક્ષા
લીધી હતી. સ, કાંઈ છોકરાં છે ? જ. ના. કાંઈ છોકરાં નથી. સ, તમારી સંમતિ હતી ? જ હ. મારી તેમજ કુટુંબની સંમતિથી આપી છે.
રા. ગોવિંદભાઈ–ત્યારે તે સારું કહેવાય
For Private and Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯ પરિશિષ્ટ ન. ૨૨
પાટણ કેસમાં જાબાની આપતાં ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજે વડોદરાના સાધુ સંમેલન બાબતમાં કરેલે ખુલાસે.
વડેદરામાં આત્મારામજી મહારાજના સંધાડાનું સંમેલન થયેલું, તે વખતે હું હાજર હતા. ૧૯૬૮ ની સાલમાં હાજર હતો. તે સંમેલનમાં મરજીયાત તરીકે થોડા ઠરાવો થયેલા છે. થયેલા ઠરાવ ઉપર દરેક સાધુની સહીં લીધેલી નથી. તેમાં ઠરાવ તરીકેની સહી નથી. જે છે તે હાજરી તરીકેની સહી છે.
મારા ગુરૂ આત્મારામજીએ વગર રજાએ ૧૬ વરસની ઉંમરના ઘણાને દીક્ષા આપેલી છે.
વડોદરાના સંમેલન વખતે હું હાજર હતા. તે વખતે ઠરાવ મરજીયાત છે અને સાધુને યોગ્ય લાગે તે માટે રજીસ્ટર કાગળ મેકલવાનું ઠરેલું. તે ઠરાવ ધર્મશાસ્ત્ર વિરૂદ્ધ નહોતે. સગાંવહાલાં આવીને સંમતિ આપતા હોય તો નોટીસ આપવાની જરૂર રાખેલી નથી. ઉપરનો ઠરાવ એક સંઘાડાના સાધુઓએ કરેલું હતું. તે ઠરાવ બીજા સંધાડાના સાધુઓને માન્ય નહિં. તે ઠરાવ આચરણ તરીકે માન્ય નથી. તમામ સાધુઓ માનીને ઠરાવ કરે તો આચરણું થઈ શકે. તે ઠરાવ વિષે પહેલો ઠરાવ એ છે કે આચાર્ય કમલરિ જેમ કહે તે રીતે કરવાનો પહેલો ઠરાવ છે. એમની સંમતિ મુજબ દીક્ષા થયેલી છે. એમના પછીથી દાનસુરિજીના કહેવા મુજબ કામ થયેલું છે. એ ઠરાવ મુજબ રજીસ્ટર કાગળો મોકલેલાં છે અને ઘણે ભાગ માબાપની સંમતિથી થયેલ છે. જાહેર નોટીસ પણ આપેલી. એ દરાવ સાધુઓને માટે જ છે. તેની અમલ બજવણી સાધુઓ જ કરે. સંમેલનના ઠરાવોને અનુસરીને નિ. વાળા ઠરાવ નથી. શ્રાવકની કે શ્રાવક સંઘની પરવાનગી લેવા વિષે વડોદરાના ઠરાવે ઠરાવેલું નહિં. કારણ તે શાસ્ત્રવિરૂદ્ધ છે અને નિ. વાળા ઠરાવ કરવો–એ વડોદરાના ઠરાવ મુજબ કરવાની દરેક શ્રાવકની ફરજ છે, એમ કઈ કહેતું હોય તે તે તદન ધર્મવિરૂદ્ધ છે. દીક્ષા વિષે ઠરાવ કરવાને શ્રાવકને અધિકાર નથી.
For Private and Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
– ઉલટ તપાસ
હું આત્મારામજીના સંઘાડાને છું. વડોદરાના સંમેલને ગયેલ. સાધુના આચાર અને વર્તન માટે ઘણું ઠરાવો થયેલાં છે. અહીંયા ૨૪ છાપેલાં છે, તેમાં સહી નથી તેથી ઠરાવો સાચા માનતો નથી. મહારાજ ગીતાર્થ હતા, તેથી એક પણ ઠરાવ વિરૂદ્ધ કરે એમ ન હતાં. મને નિ. ૨૦ ના ઠરાવ વાંચી બતાવેલ, તે મજકુરનો અસલ હતો કે કેમ તે હું અસલ જોયા વિના કહી શકું નહિં. સંમેલને એટલી વાત થયેલી કે આપણી પાસે કોઈ પણ દીક્ષા માટે આવે તો યોગ્યતા તપાસવી. એના સંબંધીને ખબર આપીને તપાસ કરે, એ ઠરાવ શાસ્ત્રને અનુસરીને થયેલો છે. કારણ કમળસૂરિજી ગીતાર્થ હતા. આ હરાવ મરજીઆત છે. બધું છપાવેલું નથી, તેથી કહી શકું નહિં અને વડોદરામાં ઠરાવો કમળસૂરિજીની આજ્ઞાથી છપાવેલાં નથી. આચાર્યશ્રી વિજયકમળસૂરિશ્વરજીના કાગળો મારી પાસે છે, પણ જોયા વિના કહી શકું નહિં. | (ઉપરની ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજની અગત્યની જુબાની ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે વડોદરામાં ફક્ત શ્રી આત્મારામજી મહારાજના સમુદાયના સાધુઓનું સંમેલન મળેલું હતું. વળી એક માસ પહેલાં ખબર આપવાનો ઉપયોગ સાધુઓએ રાખ્યો છે અને આ ખબર આપવાના મરજીયાત ઠરાવનો અર્થ એવો તો નથી જ કે ખબર આપ્યા પછી દીક્ષા લેનારની ઉંમર ૧૬ વર્ષ કરતાં વધુ હોય અને તેના સંબંધીઓ મેહથી કે કદાગ્રહથી સંમત ન થાય, તો દીક્ષા લેનારે લેવી નહિં અને સાધુએ આપવી નહિં. નિબંધને ટેકે આપનાર સાક્ષીઓએ અને બીજાઓએ આ ઠરાવને જે ખૂબ અગત્યતા આપવાનો પ્રયત્ન કર્યો છે, તે આ ઉપરથી મિથ્યા કરે છે, વળી સંમેલનના ઠરાવની જે ચોપડી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે, તેમાં સંમેલનના પ્રમુખ શ્રીમદ્ વિજયકમળસૂરિશ્વરજીનું ઠરાવના સમર્થનમાં વ્યાખ્યાન પ્રગટ કર્યું છે. આ વ્યાખ્યાન તદન કલ્પિત છે. આથી સમજી શકાય છે કે સંમેલનના ઠરાવો પ્રસિદ્ધ કરવામાં કેટલાકે એ કેવી ચાલબાજી કરી છે. આ સંબંધમાં ખૂદ આચાર્યશ્રીએજ પિતાની સહીથી સુશ્રાવક શેઠ મેહનલાલ લલ્લુભાઈ વિગેરે ઉપર લખેલા પત્રમાં ખૂલાસે કર્યો છે, જેથી તે પત્ર આખોયે અત્રે પ્રસિદ્ધ કર્યો છે. આ પત્ર પાટણ કેસમાં કોર્ટમાં રજુ થયો હતો. આ અને આવી બીજી ઘણી ઘણી બાબ તેમાં જે પૂ. સાધુઓની જુબાનીઓ સમિતિએ લીધી હોત તે ઘણુ અજવાળું પડત.)
For Private and Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૧
श्री
नि. ८० गु-भु-नं. ३२३
८९
नि. ७८ ना साढे २न्नु उरेल . हा ता. 3-2-3१
बुहारी भा. शु. ६
पूज्यपाद जैनाचार्य श्रीमद् विजयकमलसूरीश्वरजी महाराजजीकी तरफसे तत्र श्री अमदावाद मध्ये देवगुरु भक्तिकारक सुनावक शेठ मोहनलाल लल्लुभाइ, शेठ गिरधरलाल पुरुषोत्तमदास, शेठ प्रेमचंद हठीसंग, मोहनलाल पोपटलाल वकील, शेठ गिरधरलाल छोटालाल तथा शाह चीमनलाल कालीदास योग्य धर्मलाभके साथ मालुम हो कि पत्र तुमारा मिला. तुम जिन बातोंका खुलासा मांगते हो उन बातोंसे जनसमूह भली प्रकारसे वाकिफ है, फिर भी तुम्हारी जिज्ञासा हमारेसे खास खूलासा मिलानेकी हुर है, तो उसका खुलासा नीचे मुजब समझना.
१ - लालन और शिवजी जैसे धर्मविरुद्ध कार्य करने वालोंके पक्ष में खडे होजा तेसे मुनि श्री वल्लभविजयजीको हमने हमारे सबसे दूर किया है. मध्यस्थ लोग ईस बातको भली प्रकारसे जानते है. रागी -दृष्टि रागी चाहे वैसा लिखे या बोले वो प्रमाण नहिं हो सकता.
२ - श्री वल्लभविजयजीको पृथक किये बाद अबतक हमने उसको मिला भी नही है.
इसीसे तुम समझ सकते हो कि वह हमारी आज्ञामे नही है. ३ - गुजरानवाला (पंजाब) में सनातनीयोंके साथ शास्त्रार्थ में विजय तो श्री वल्लभविजयजीके आनेसे प्रथम ही हो गया था जिस बकत श्री वल्लभविजयजीने लाहोर भी नही छोडा था और वहां (गुजरानवाले) फैसला हो गया था, इसलिये आदर्शजीवन और पेस्तरकी छपी हुई किताबो में मुनि वल्लभविजयजी द्वारा विजय प्राप्त हुआ था, एसे लिखा गया है सो साफ गलत है. ४१.
For Private and Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨ ४-आदर्शजीवनम "मुनि-सम्मेलनका जिकर लिखते हुए हमारा
व्याख्यान लिखा है सो स्वेच्छानुसार और मनस्वी होनेसे प्रमाणसे बाधित स्वयं सिद्ध है. कारण कि खास मतलबके मुद्दे उड़ा दिये और काल्पनिक जाल डभोइमें बनाइ गइ स्वयं बनाकर नाम हिरालाल शर्मेका रक्खा गया. क्या एसी बातोंको परिचयी मनुष्य सत्य मान सकता है ? कि अमृतसरके मंदिरके पूजारी हिरालालजीने वह कीताब बनाई ? कदापि नही. वह किताब तुमारे नामसे खबर दिये शिवाय पूर्व देशमें भेजी गइ, इस बातका जब हमको पत्ता लगा, तब उसकी अप्रमाणिकता जाहिर कर दी गई.
५-आदर्श जीवनमें पाटणकी आचार्य पदवीके विषयमें भी मन
घडंत कल्पनाएं लिखी है, जैसेकी उसको आचार्य पदवी मिलती थी मगर ली नहीं और उदारता दिखलाई इत्यादि अनेक बाते जुठी लिखी गइ है. एसी एसी अनेक जुट्ठी बातोंसे भरा हुआ आदर्शजीवन नामका पुस्तक किसीको सत्यमानने लायक नहीं है.
६-मुनिश्री वल्लभविजयजीने शिवजी और लालनके पक्षम होकर शासन
विरुद्ध प्रणालिका अंगीकार कीया, इतनाही गुनाह मत समझो, मगर पंजाबले स्वर्गस्थ गुरु महाराजाने ढुंढकोंको मूर्तिपूजक जैन बनाकर अनेक प्रभु मूर्तिए गुजरातसे भेजवाई गई और उसके साथ रेशमके चंदोए पुंठीएं भैजवाये गये थे. पूर्वाचार्य कथित वस्तु व केशरसे बरखिलाफ होकर उन वस्तुओका बहिष्कार करवाया इससे साफ जाहिर है कि शासनशैली प्रभुवचन ओर प्रातःस्मरणीय स्वर्गस्थ परम गुरुदेव उन सबको भूला कर श्रद्धाको भी तिलांजली दी गई. एसे आदमीसे एम जुदाइ कर लेवे उसीमें धर्म है यह मेरा दृढ निश्चय है, वो कभी भी फिर नही सकता. जब तक वह अपनी श्रद्धाको नही सुधारे, वहां तक मैं किसी तरहसे उसे अपने समुदायमें नही मिला सकता. धर्मसाधनमें विशेष उद्यम रखना. धर्मही जगतमें सार है. शास्त्रानुसार प्रवृत्ति रखना वोही धर्मका मर्म है. उसे पाकर जीवनको सफल करो. सबको धर्मलाभ
For Private and Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૩ कहना. लेखक विजयलब्धिसूरि, विजयकमलसूरीकी तरफसे
धर्मलाभ, यह पत्र हमने लिखवाया है द. खुद्द. નકલ કરનાર નથુશંકર કાળીદાસ. તા. ૬-૨-૩૨
ખરી નકલ સહી ( અંગ્રેજીમાં ) ન્યા. ના અમલદાર.
સીક્કો
પરિશિષ્ટ ન. ૨૩ આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ ૩૫ વર્ષની ઉંમર સુધીની શ્રાવિકાને જ દીક્ષા ન આપવી, એ આજ્ઞાજ દેખાડી આપે છે કે-દીક્ષાનો કે શ્રાવિકાની દીક્ષાનો તેમણે પ્રતિબંધ જ નથી, પરંતુ સમયોચિત અમૂક ક્ષેત્ર માટે શિયળ ધર્મના રક્ષણની ખાતર જેલો ઉપાય માત્ર છે. એથી આવી આજ્ઞાને દીક્ષા બંધ કરી છે, એમ કહી જણાવવી એ તદન અજ્ઞાનતાજ છે. આજે તો સમય તેથી તદ્દન જૂજ છે. વીરતાથી ચારિત્ર પાલન કરનારા આત્માઓને કાયદાથી રોકવાના પ્રયત્નો થાય છે, એ કેઈપણ રીતિએ ઈષ્ટ નથી.
For Private and Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૪
પરિશિષ્ટ નં. ૨૪
પાટણમાં ચાલેલા ચકચારભર્યો કેસ.
-(0)-————
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્વાન્ માજીસ્ટ્રેટ સાહેબના જજમેન્ટમાંના કેટલાક ભાગના સારાંશ,
==-NOW
ફાદારી કસ નંબર ૧૩૨૩ સને ૧૯૨૯-૩૦.
આંક ૫૧૪.
વિદ્યમાન ખરેડા સ્ટેટ તરફથી પાટણના ફર્સ્ટ કલાસ માજીસ્ટ્રેટ સાહેબની કાષ્ટ માં.
ફરીઆદી : શા. જેસીંગભાઈ પ્રેમચંદ.
તેહમતદારા : શા. પોપટલાલ હેમચંદ. શા. કેશવલાલ માંગળ દ. શા. લલુચંદ ચીમનલાલ. ગોરધન ત્રીકમ. વિગેરે.
આ કેસમાં ફરીઆદીના ટેકામાં આશરે ૧૬ સાહેદ તપાસવામાં આવ્યા છે અને તહેામતદાર પક્ષને પણ સાહેદોથી ટકા મળે છે. આ બાબત દીક્ષાના ધાર્મિક સવાલ ઉપર છે, તેથી પ્રાચીન ગ્રંથાના આધાર ઉપરથી પાતપેાતાના સિદ્ધાંતનું સમર્થન કરવાને દરેક પક્ષે ઘણી મહેનત ઉઠાવી છે.
આ બાબતમાં પ્રથમ પગલું મુંબાઇથી ઉપસ્થિત થયું. મુંબાઈમાં તે બાબતના નિયમો અને ભલામણો આંક ૨૪૮ ના રૂપમાં પ્રસિદ્ધ કરી પાટમાં તેા. નં. ૧ તરફ મેાકલવામાં આવી. દરેક કસમાં થાય છે તેમ દરેક પક્ષકાર પોતે અસત્ય રજુ કરી બાકીનું અસત્ય સામાવાલા ઉપર સાબીત કરવા નાખે છે. ફરીઆદીના સાહેદ લેહેર ભાગીલાલ આંક ૧૪૭ દીક્ષાના રાવ આંક ૧૪૮ સામે સંખ્યાબંધ તારનું પોટલું રજુ કરે છે. બચાવના સાહેદ આંક ૨૪૭ તે તમામ તારા પેાતાના લાભમાં જણાવે છે અને તે એમ મનાવા માગે છે કે તે પ્રસંગ હાનિથી મિશ્રિત નહાતા. આ બંન્ને પ્રકારનાં તારાથી તમામ પ્રસંગ ઉપર બહુ જ અજવાળું પડે છે. ફરીઆદ પક્ષથી રજુ થએલા તારાના સંક્ષિપ્ત હેવાલ આંક ૩૧ માં છે. આ તમામ તારાની સમાલાચના કરવાથી અમારૂં એવું માનવું થાય છે કે-૧૭ તારા સાધુએએ મેકલ્યા છે અને ૮ તારા સુરત, અમદાવાદ, મુંબઈ, પાલીતાણા, છાણી વિગેરે સ્થળની સંસ્થાઓએ માકલ્યા છે. ન. ૧૪ના તારથી
For Private and Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૫
એમ જણાય છે કે-તે મીટીંગ કેઈ પણ પ્રસંગે તોડી નાંખવી. જે આપણે તહેમતદાર તરફના તારે જોઈએ, તો તે આંક ૨૪૯, ૨પર, ૨૫૪, ૨૫૯ અને ૨૬૩ છે અને તે જ સ્થળોના એટલે મુંબાઈ–વડોદરાના જૈનાએ મોકલ્યા છે, તેમ જ પાલણપુર, પાલેજ અને જામનગરના છે. બાકીના બીજા તારે થોડી અગર નહિં જેવી મહત્ત્વની ખાનગી વ્યક્તિઓના છે અને તેમની લાયકાત જનસમાજમાં બતાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો નથી. વળી દીક્ષાના વિરૂદ્ધ કોઈ પણ સાધુ પિતાને તાર મોકલતો નથી, તે પણ જેવું જોઈએ. હિંદુસ્તાનમાં કોઈપણ સાધુ તરફથી તહોમતદાર પક્ષને કોઈ પણ સહાય મળી શકતી નથી. મુંબાઈના ધારાધોરણ આંક ૨૪૮ છે અને તેના આરંભમાં એવું જણાવવામાં આવ્યું છે કે-છાણીમાં સગીરની અયોગ્ય દીક્ષાથી જૈન ધર્મને ઉપહાસ થયે છે, તેથી તે પ્રશ્નનું બરાબર વિવેચન થઈ અને તેનું નિરાકરણ થવું જોઈએ. છાણું કેસનું જજમેન્ટ આંક ૨૮૧ માં છે અને તેનાથી સગીરને તેના કાયદેસર વાલીને હવાલે કરવામાં આવ્યો હતો.
હાલની તપાસ માટે તે જૈન દીક્ષા માટે કયા પ્રતિબંધ અગર મર્યાદાઓ વાસ્તવિક હોઈ શકે, તે તપાસવાની જરૂર નથી, પરંતુ આંક ર૭ના ઠરાવની મજબૂત અને નબળી બાજુઓ કઈ છે, તે તપાસવાની છે અને તેનું વ્યાજબી પરિણામ શું આવે છે, તે જ જોવાનું છે. તે ઠરાવ નીચે પ્રમાણે છે –
હાલના સંજોગોમાં જે કોઈને પાટણમાં દીક્ષા લેવી હોય, તેમણે એક મહિના અગાઉ જાહેર પેપરમાં છપાવવું અને મજકુર શમ્સની યોગ્યતા વિગેરેની લાયકાત જોયા બાદ જૈન સંઘની પરવાનગી આપવામાં આવશે. આમાં જે કઈ કસુર કરશે અગર તેમાં જે કંઈ ભાગ લેશે, તેમને જૈન સંઘના આરોપી તરીકે ગણવામાં આવશે. એક વર્ગ જૈન સંઘના મતને મળતે છે અને બીજે તેથી વિરૂદ્ધ છે. તહોમતદારો પ્રથમ વર્ગના છે અને ફરીઆદપક્ષ બીજા મતનો છે. પ્રથમની બે મીટીંગ શ્રાવણ વદ ૨ અને ભાદરવા વિદ ૭ ના રોજ હતી.
આ બાબત ઘણી વાટાઘાટ થયેલી અને તે દીક્ષા બાબત હતી. અને આશા રાખવામાં આવી હતી તે પ્રમાણે આ બાબતમાં મતભેદ હતા અને આ નવી પ્રથા દાખલ કરવાની બહુમતિ જૂની પદ્ધતિ કરતાં ઘણું મેટી હતી. આ બાબતના સૌથી આગેવાન તે. ૧ પિપટલાલ હેમચંદ છે
For Private and Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
આંક ૨૯ ના ઠરાવમાં સામાવાલાના પક્ષને કરીઆદી ન અનુસરે ત્યાં સુધી તેને કામચલાઉ નાતબહાર કરવામાં આવેલ હતા અને તેને આનંદ અને દિલગીરીના પ્રસ ંગે આમંત્રણ પણ આપવાનું નહેાતું. આ કહેવાતી પતિની બાબતમાં તપાસ કરવાનું અને તે બાબતના ઐતિહાસિક મૂળમાં પ્રવેશ કરવાની અમેાતે જરૂર નથી. કેટલાક એવા શાસ્ત્રીય આધારો છે કે જેના બરાબર અર્થ કરવામાં આવે તો દીક્ષાના કામમાં કેટલીક મર્યાદાઓ તથા ખામીઓને અ તેમાંથી નીકળી શકે છે. શાસ્ત્રીય આધારામાં આવી દીક્ષા વિધિમાં ૪૮ બાબતે જણાવેલી છે. આવા સાદા પ્રશ્નમાં પણ બે પુત્ર ઉંંમરના અને સમજી શિષ્યાને દાખલ કરવા માટે લબ્ધિરના અપમાનવાળા ઠરાવ કરી, ધાર્મિક જીલમાટ અને દબાણ માટે ત્રાસ વર્તાવવામાં આવે, તે બહુ જ દિલગીર થવા જેવું છે. આંક ૬૬ માં ભાગીલાલ હાલાભાઇ તેમની ઉંમર ૩૮ અને ૪૨ ની જણાવે છે. આંક ૧૬૨ માં તેા. નં. ૧ લબ્ધિસૂરિના સામેના ઠરાવ પ્રસિદ્ધ કર્યાનું કબૂલ કરે છે. લબ્ધિસૂરિના સામેના ઠરાવ જોતાં આંક ૨૭ માં જે ઠરાવ છે, તે તહેામતદારના પક્ષનું પ્રચારનું એક અળવાન સાધન છે. આ બાબતના ઠરાવ જે રીતે ઘડવામાં આવ્યા છે, તે જુલમાટભયે અને અહરીયા છે. તેની મર્યાદા બહુ વિશાળ છે અને ધાર્મિક બાબતમાં મતને તેમના સહધર્મ ઉપર બળાત્કાર કરવા સમાન છે, તે ત્રાસરૂપ છે. કારણ કે-બહારના કાઈ પણુ અજાણ્યા માણસ પણ પાટણમાં પ્રવેશ કરે, તા તેને પણ તેમના અંકુશ નીચે મૂક્રે છે. દીક્ષાની લાયકાત નક્કી કરવાને માટે તેની અંદર સ્થાપિત સિદ્ધાંત નથી અને તેને થાડા ચળવળીઆના સ્વચ્છંદી મતના ટેકા છે. તેમાં કાંઈ ઉંમરની મર્યાદા નથી અને તેને ઘડવામાં આવ્યા છે, તે જોતાં તે ઉશ્કેરણીવાળા અને અયોગ્ય છે. કાપણુ વ્યક્તિ જૈન સાધુ તરીકે દાખલ થાય, તો તે તમામ રીતે દીવાની શહે જગતમાં મરણ પામેલા ગણાય. જ્યારે તે પોતાના સામાજીક અને ધંધાના હક્કોને છેડી દે છે, તેા પછી આ કહેવાતા જૈન સંધ તેવાને પોતાની ઈચ્છામાં આવે તે રીતે વધારે હેરાન કરે, તે એક ત્રાસ અને અજાયબ રૂપ છે. તે પોતે કાઈ નાતનેા નથી, પણ એક સત્યનેાજ અનન્ય ભક્ત અને અનુયાયી છે. કાઈ પણ સાધુ તરફથી તે રાવતે ટેકા મળતા નથી. તહેામતદાર પક્ષ તરફથી જે તાર આંક ૨૪૯, ૨૬૩ રજી કરવામાં આવે છે, તેમાં કાઈ પણ સાધુનું નામ નથી. બીજી ખાજુથી જોતાં ૧૭ સાધુએ આ ઠરાવના વિરોધ કરે છે. તેમના તાર આંક ૧૪ છે. બચાવ તરફથી એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે કે–સં. ૧૯૬૮ સને ૧૯૧૨ માં સાધુએના માંડળમાં જે ઠરાવ કરવામાં આવ્યા હતા, તેને અનુસરતા આ ઠરાવ છે અને તે ડરાવ
For Private and Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૭ વડોદરામાં કરવામાં આવ્યો હતો. તે. ૧ની શુદ્ધ નિષ્ઠા તપાસવાને માટે આશરે ચાર સાહેદે તપાસવામાં આવ્યા છે. તેમના આંક ૭૨, ૪ર ૫, ૪૭પ અને ૩૪પ છે. આંક ર કાંતિવિજયજી કહે છે કે ગુરૂએ શિષ્યની લાયકાત નક્કી કરવી જોઈએ. આ બાબતમાં એમ જણાવવું પડે છે કે-સાધુઓમાં પણ તડ પડેલા છે. રામવિજયજી, પ્રેમવિજયજી વિગેરે એક બાજુ છે અને કાંતિવિજયજી તથા પુણ્યવિજયજી સામી બાજુમાં છે. ફરીઆદ પક્ષ પ્રથમનાને માન આપે છે અને તહોમતદારો સામા પક્ષના છે. (આંક ૬૬ ભોગીલાલ કહે છે કે પાટણમાં એક બાજુએ ૧૨ અને બીજી બાજુએ ૨૪ સાધુ છે.) કમળવિજયજીના પ્રમુખપણામાં વડોદરામાં મીટીંગ થઈ તે વખતે સાહેદ કાંતિવિજયજીએ એવો ઠરાવ રજૂ કરેલે કે–દીક્ષા પહેલા શિષ્યની અજમાયસ કરવી જોઈએ અને તેના સગાંઓને રજીસ્ટર્ડ નોટીસ આપવી જોઇએ, અને તેમ કરવાની જે કસુર કરશે તેની સખત ખબર લેવામાં આવશે. આંક ૨૦ અને ૨૩ ના ઠરાવો જૈન સંઘને બંધનકારક છે. સાધુઓની મીટીંગમાં જે ઠરાવ કર્યો તે આંક ૨૭ ને અનુકુળ છે. નં. ૨૦ અને ૨૩ ને સાધુની મીટીંગનો ઠરાવ જૈન સંઘને બંધનકારક છે. આંક ૩૪૫ ના સાહેદ તંત્રી છે અને તેણે બરોડાની મીટીંગનો હેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. સાધુના ૧૦-૧૫ વિભાગ છે. આવા એક મંડળ પૈકી તરફથી વડોદરાની મીટીંગ બોલાવવામાં આવી હતી. આત્મારામજીના મંડળના અનુયાયીઓ એકઠા મળ્યા હતા અને તેમાં ઠરાવ કરી સાધુઓના મત માટે રજુ થયા હતા. તે કામમાં બીજા કેઈ પણ જનન અવાજ નહોતે. એક સંધાડાના ઠરાવો બીજા સંધાડાવાળા માન્ય કરે અગર ન કરે. આ ઠરાવોને અમલમાં મૂકાવવા સારૂ કોઈએ દરકાર પણ કરી નથી. તે મીટીંગમાં થએલા વિવેચનની તેણે ટુંકી નેંધ લીધી હતી. ગયા ૨૦ વર્ષમાં આવી સાધુની મીટીંગ ભરવાની જરૂર પણ ઉભી થઈ નથી. આંક ૪૨૫ ના સાહેદ પ્રેમવિજયજી કહે છે કે-જે કોઈ સાધુ અગ્ય વર્તન કરે, તે સખત ઠપકાને પાત્ર છે. કાંતિવિજયજીએ વડોદરાની મીટીંગમાં જે ઠરાવો રજુ કર્યા હતા, તે વખતે હું હાજર હતો એમ આ સાહેદ કહે છે. તે ઠરાવ આજ્ઞારૂપે હતા, પરંતુ તે ફરજીયાત નહેતા. સુસાધુઓની સેવા કરવી અને તેમને આજ્ઞાંકિત રહેવું તે જૈનોનો ધર્મ છે. તેમના પર સત્તા જેનો ચલાવી શકે નહિ. ૧૬ વર્ષની અંદરના દીક્ષિત માટે માબાપ અગર વાલીની પરવાનગીની જરૂર છે. જૈન સંઘની પરવાનગી જોઈએ તે બાબત કેઈપણ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. સાધુની મીટીંગમાં જે સાધુઓએ ઠરાવ ક્યાં છે, તે એકલા સાધુઓથી જ અમલમાં મૂકી શકાય નહિ. આંક ૪૭ નો સાહેદ પુણ્યવિજ્યજી કહે છે કે-જે સાધુ
For Private and Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮ સત્યના માર્ગે ચાલે છે, તેમના પર જૈન સંઘને અંકુશ નથી. કેઈ પણ જૈન સાધુઓ ઉપર અંકુશ મૂક્યાની મને માહીતિ નથી–એમ આ સાહેદ કહે છે. વડોદરાની મીટીંગના ઠરાવો ફરજીઆત છે. જૈન સાધુઓનું જીવન ચાલતી પ્રથા હાલના સંજોગો તથા જુના મંતવ્યને અનુસરીને છે. પાટણ જૈન સંઘને ઠરાવ વડોદરાની મીટીંગના ઠરાવને અનુસરીને હતો. આ સાહેબે ૧૪ વર્ષની ઉમરે દીક્ષા લીધેલી. બાપ અને માની પરવાનગી બાદ કોઈ અન્યની પરવાનગીની જરૂર નથી. અને તેવી જૈન સંઘની પરવાનગી લેવી જોઈએ, એને માટે કાંઈ સાધન નથી. જૈન સંઘ જે અનુમાન પર આવેલ છે, તે માટે કેઈ જૈન સાધુને પૂછવામાં પણ આવેલ નથી. કોઈ પણ જાતની ઉંમરની મર્યાદા વિનાને આ ઠરાવ કેઈન ઉપર પણ લાગુ પાડવા માટે બહુ વિશાળ છે. તહોમતદાર તરફથી એમ કહેવામાં આવે છે કેતેમને ઠરાવ વડોદરાની મીટીંગને અનુસરત છે, તે તેમની તકરાર તુટી પડે છે. તેમણે કઈ સાધુની સંમતિ લેવાની દરકાર પણ કરી નથી.
છાપાઓમાં આ બદનક્ષીનો હેવાલ . ૧ ની સુચનાથી છપાવવામાં આવ્યો હતો. તે બદનક્ષીનો હેવાલ લોકોમાં સામાન્ય રીતે છુટા હાથે વહેંચવામાં આવેલ હતો અને તે શુદ્ધ બુદ્ધિથી કામ કરવામાં આવ્યું નહોતું. તહોમતદાર નાતનું એક તડ છે અને તેમને તેમ કરવાનો અધિકાર નહોતો. મારા અભિપ્રાય મુજબ તે બદનક્ષીનો હેવાલ યોગ્ય બુદ્ધિથી વહેંચવામાં આ નહે. અને દીક્ષાની બાબતમાં અમૂક માણસે ખોટા અનુમાન પર આવ્યા તેમ ધારીને, તે માણસો વિરૂદ્ધ બદનક્ષી ભરેલા હેવાલ છાપવા તે અક્ષમ્ય ગણાય. જે રીતે આ પ્રસિદ્ધિ કરવામાં આવી છે, તે બીનજરૂરી અને મૂળ જે આશય હતો, તેના કરતાં ઘણી જ વધારે પડતી રીતે કરવામાં આવેલ છે. ફરીઆદીના કાયદેસર હક્કોને જાણી જોઈને અનાદર કરવામાં આવેલ છે અને તેથી કાયદેસરને શ્રેષ અને ઈષ્ય પુરતી રીતે જણાઈ આવે છે. આવી રીતે પ્રસિદ્ધ કરવાથી ફરીઆદીની આબરૂને હાનિ થાય, કારણ કે–જેને માટે આ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તે માણસને આમાં કોઈ પણ હિત નથી, તેથી આવી રીતની પ્રસિદ્ધિ ફરીઆદીને વધારે નુકશાનકારક છે.
જૈન સાધુઓ તરફ પૂજયબુદ્ધિ એકદમ ઉત્પન્ન થાય છે અને મેગ્ય કારણ સિવાય નાતના આગેવાનોએ તેમાં વચમાં પડવાનું નથી. આ પ્રસંગે જે જરૂર ઉત્પન્ન થએલી તે જોતાં આંક ૨૯ નો ઠરાવ જે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, તે તેની સીમા ઓળગેલ છે, તેથી તે માટે તહોમતદારે જવા
For Private and Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૯
બદાર છે અને તેમને તકસીરવાર ઠરાવું છું. ધાર્મિક ઝનુનના સાધન તરીકે તહેામતારાએ તેને વગર વિચાર્યે પ્રસિદ્ધ કરેલું અને મારા અભિપ્રાય મુજબ તહેામતદારો તેમ કરવામાં હદથી ઘણા જ આગળ ગયા છે. આ બાબતમાં ખાસ માણસા તા. ૧, ૨૬, ૨૧, ૧૯ છે.
તેથી મુદ્દા નં. ૧ ના ઠરાવ અને નિર્ણય તા. ૧,૨૬, ૨૧ અને ૧૯ સામે કરૂ છું અને તેમને તકસીરવાર ઠરાવુ છું.
આંક ૩૬૯ ના સાહેદને રામવિજયજી સામે દ્રેષ છે. પણ મારૂં કામ અત્યારે એટલું જ છે કે–જૈન સંઘ ફરીઆદીને નાત બહાર કરી શકે કે કેમ ? આ સાહેદ કહે છે કે રામવિજયજીની ઉશ્કેરણીથી તેનુ હરણ કરવામાં આવ્યું હતું. પણ આંક ૩૭ર ના કાગળથી તે જુદા પડી જાય છે, કારણ કે-તે કાગળની વાત વધારે સંભવિત જણાય છે. તે અભ્યાસ કરતા હતા, પણ પાસ થવાની આશા નહાતી. ઉદ્દત છેાકરાએ નાસી જવાતા લાગ જોયા કરે છે. કાર્ટીની સમક્ષ તે ઘણી જ અતિશયેાક્તિ કરીને કહે છે અને તે આંક ૩૭૧ માં ખરી જણાતી નથી. મુંબાઈમાં ભૈયાની ધમકી કાઈ પણ સ્થળે જણાવવામાં આવી નથી.
આ ત્રીજા મુદ્દાના પૂરાવા છે અને તે ઉપરથી તા. ૧, ૨૬, ૧૯ તે તે ગુન્હાના તકસીરવાર ઠરાવું છું. તા. ૨૬ બાબત એમ કહેવામાં આવે છે કે–તે કેવળ સંઘને અમલ કરનાર માણસ હતા, તેથી તેને કાંઈ વાંક નથી. ફોજદારી કેસામાં જે નાકર પોતાના શેઠના હુકમને અમલ કરે છે, તે પેાતે પણ તેના કામ માટે જવાબદાર છે. ધારો કે–સધ રાવ કરે કેઅમૂક માણસાનાં ઘર બાળી મૂકવા અને તા. ૨૬ તેને અમલ કરે, તો તે પણ ગૂન્હેગાર ગણાય. સંઘે ફરીઆદી સાથેને તમામ વ્યવહાર બંધ કર્યો તે તદ્દન ગેરકાયદેસર હતા. અને તે કાર્યવાહક નહાતા તેવી તકરારથી તેને કાં પણ સહાયતા મળતી નથી.
વળી બચાવ તરફથી એમ કહેવામાં આવે છે કે—બીજા સદ્યાએ પણ આવા ઠરાવેા કર્યા હતા. તા તે હકીકતથી પણ તહેામતદારના ઠરાવની કઠોરતા જરા પણ ઓછી થતી નથી. પ્રથમ તા કાઈ પણ સંઘે તેમના મતથી વિરાધી મત ધરાવનારાના બહિષ્કાર કરવાના ઠરાવ જ કરેલા નથી. કાઇ ચાર ચોરી કરે અને કહે કે અમુક માણસોએ ચારો કરી, માટે બે કરી–તેના જેવા આ બચાવ કહેવાય.
સાધારણ રીતે સાદા દીક્ષાના ઠરાવ અને અમૂક માણસના સામજીક બહિષ્કારના ઠરાવમાં ધણા તફાવત છે. પ્રથમના રાવ ખખત પગલાં લઈ
૪૨
For Private and Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
શકાય અગર ન પણ લઈ શકાય, પણ બીજામાં પગલાં લઈ શકાય, તેથી “ફરીઆદી અને બીજા પાંચ સામે બહિષ્કાર કરવાના ઠરાવમાં તા. ૧, ૨૬, ૧૯ આરોપી હતા. બીજા તહોમતદારો સામે ગુનો પૂરવાર કરવાને પૂરતો પૂરાવો નથી, તેથી તેમને શંકાનો લાભ આપું છું. પીનલ કોડની કલમ ૩૬૯ મુજબ છે. ૧, ૧૯, ૨૧ અને ૨૬ જવાબદાર છે, તેથી મુદા નં. ૧૩ તે. નં. ૧, ૧૯, ૨૬ સામે નિર્ણય કરવામાં આવે છે. નં. ૧ ગુજરી ગયેલ છે. તેને મહાન ન્યાયાધીશ તરફથી શિક્ષા મળી છે. મારો રૂબરૂ જે પૂરાવો છે તે ઉપરથી ફરીઆદીની બદનક્ષી થઈ છે, અને તેને પરિણામે તેને નુકશાન થએલું છે, તેમ સંપૂર્ણ રીતે પુરવાર થાય છે.
છેવટને ઠરાવ. - તે, ૧, ૧૯, ૨૧ અને ૨૬ ને કલમ ૩૬૯ મુજબ ગુન્હેગાર ઠરાવું છું. ફરીઆદી સુદ્ધાં ૧૫૩ માણસ સામે તહેમતદારોએ જે સામાજીક ત્રાસ ઉપજાવ્યું છે, તે જોતાં તહોમતદારનું કૃત્ય હું સખ્ત રીતે ધિક્કારું છું અને તેમને સખ્ત શિક્ષા થાય, તેવી ભલામણ
ઉપરના કારણથી તા. ૧૯, ૨૧, ૨૬ને દરેકને રૂ. ૫૦૦ દંડ કરું છું અને વિશેષમાં એવો ઠરાવ કરું છું કે-કૌટેના ઉઠતા સુધી તેમને એક દિવસની આસન કેદની સજા કરવી.
જે દંડની રકમ વસુલ થાય તેમાંથી રૂા. ૧૦૦ ફરીઆદીને તેના કાંપેનસેશન તરીકે આપવા અને આ કેસના બાકીના તહેમદારોને છોડી મૂકું છું. તેમના સામે કલમ ૩૬૮ મુજબને કેસ બરાબર રીતે પૂરવાર થતો નથી. જે કંઈ પણ તહેમતદાર દંડ આપવામાં કસુર કરે, તો તે ભૂલ માટે તેમને ચાર માસની સખત મજુરીની કેદ કરવામાં આવે છે. કેસ નંબર ૧૩ર૩, ૮૬ અને ૧૩૨૪, ૮૬ ના કામમાં કેદનો અમલ આમનેસામન કરવાને છે અને બંન્ને કેસમાં દંડ જૂદો વસુલ કરવાનું છે,
ક્રિમિનલ કે, કેડની કલમ ૯૩ : ૨ : મુજબ શિક્ષા કરવામાં આવી છે. તા. પ-પ-૩ર
( સહી) બી. એલ. વૈશમ્પાયન
ફર્સ્ટ ક્લાસ માજીસ્ટ્રેટ
For Private and Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧ પરિશિષ્ટ નં. ૨૫ ન્યાયવિજ્ય જૈન સાધુ નથી.
તેને અંગેના ઠરા.
–મુંબાઈ-ચતુર્વિધ સંઘ— મે. મોતીચંદ કાપડીયા અને ન્યાયતીર્થ શ્રીમાન ન્યાયવિજ્યજીએ હાલમાં જિનેશ્વરદેવોની પવિત્ર દીક્ષા સંબંધી લાગતાવળગતા અધિકારીઓ તેમજ જનસમુહને શાસ્ત્રને નામે આડે માર્ગે દોરનારા, સત્યથી વેગળા ઘણાજ વાંધાભર્યા વિચારે જણાવ્યા છે, પણ ચારસે સાધુઓથી પિતાને જૂદા જણાવનાર તેઓ જે શાસ્ત્રો નથી માનતા, એકલા ફરે છે તથા સુધારક સાધુ ગણાય છે, તે જોતાં તેઓ તેવા વિચારો જે જણાવે–તે તેમના પોતાના માની આ સભા તે તરફ અણગમો બતાવે છે અને એક મુનિના વિચારો છે, એમ સમજીને કઈ ઉંધે માર્ગે દેરવાય નહિ-એવી સર્વને ભલામણ કરે છે. તા. ૨૪-૧૧-૩૧. [ તા. ૩૦-૧૧-૩૧ ના મુંબઈ સમાચારમાંથી ઉતારે. ]
–સુરત-- જૈન ધર્મશાસ્ત્રોમાં શ્રદ્ધા હિન, જૈન સાધુવના આચાર વિચાર રહિત ન્યાયવિજય નામની સાધુ–પધારી વ્યક્તિને આ સભા આગ્રહપૂર્વક વિનંતિ કરે છે કે તેઓએ પિતાના નામ સાથે “જૈન સાધુ” શબ્દ છે જૈનશાસન અને જૈન સાધુસંસ્થાને વગોવતાં અટકવું. તા. ૧૬-૧૨-૩૧. [ તા. ૨૫-૧૨-૩૧ ના મુંબઈ સમાચારમાંથી ઉતારે. ]
–ખંભાતન્યાયવિજય નામની સાધુતાથી ભ્રષ્ટ થયેલી વ્યક્તિ હાલમાં જે જે જાતની ધર્મથી અયોગ્ય પ્રવૃત્તિઓ કરી રહી છે, તેને આજની આ સભા તિરસ્કારી કાઢે છે. તા. ૨૧-૧૨-૩૧. [ વીરશાસન તા. ૨૫-૧ર-૧૧ ના અંકમાંથી ઉતારે. 1
–ચાણસ્મા-- અમારા જેન ધર્મના શાસ્ત્રોકત મુજબની બાલવયથી એટલે માતાપિતા અગર વાલીની સંમતિ પૂર્વકની આઠ વર્ષની વયથી અને તે ઉપરાંત તમામ
For Private and Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
વયની દીક્ષાએ પરહિતકારી છે અને તે પવિત્ર બાલદીક્ષા સામે વડાદરા સરકારે જે પ્રતિબંધક નિબંધ ઘડયો છે, તે તદ્દન ગેરવ્યાજબી છે. આવા નિયમને કાઈપણ સાધુ અગર સાધ્વી, શ્રાવક અગર શ્રાવિકા અનુમેદન આપી શકે નહિં, છતાં ન્યાયવિજય જેવા નામધારી સાધુ આ નિબંધની તરફેણમાં પાતાના વિચારા જાહેર કરી રહેલ છે. સત્ય હકીકત તરીકે જનતા તથા વડાદરા સરકાર આવા નામધારી સાધુને પીછાની લે તેટલા માટે જણાવીએ છીએ કે ન્યાયવિજય જૈન સાધુના આચાર વિચારથી રહીત છે, તો તેને કાઇપણ સાચા જૈન સાધુ તરીકે સ્વીકારી રાકે નહિ એટલે તેવાઓના અભિપ્રાયની કાંપણ કિંમત નથી. તા. ૧૪-૧૨-૩૧.
[ વીરશાસન તા. ૨૫-૧૨-૩૧ ના અંકમાંથી ઉતારા. ]
--તાર્—
આપણા ગામમાં કાઈ વખત નહિ પધારેલા અને તેથી અપરિચિત, પરંતુ તેમના પેાતાનાજ મુખથી વાગાળ રૂપી ઢાંકપીછેાડા સરી જવાથી અસલ સ્વરૂપે પ્રકાશેલા, અધમના ઉપદેશક, અન્યાય લીલાનાં ઉપાસક તરીકે બહાર આવેલા, ભેાળા જનામાં સંસારવાસના પૂરજોસમાં પેસાડવાની તાલાવેલીમાં ચકચૂર બનેલા, જૈન મુનિના આચાર વિચાર અને ઉચ્ચારથી તદ્દન વિપરિત આચરણુ વડે નાર ગામમાં તિરસ્કાર પાત્ર બની જલ્દી ઉપાશ્રય છેડવાની શ્રી સંધની આજ્ઞા પામેલા, અશ્રુપૂરિત નેત્રે ટ્રંક તથા ખીસ્તરે સ્વમસ્તકે વહન કરવાથી નમી ગયેલ ગાત્રયષ્ટિવાળા, કેટલાક વખતથી ભ્રષ્ટ બિરદધારી, જે ન્યાયવિજય નામની વ્યક્તિ તા. ૧૯-૨૧-૨૨ ૩૨ ના ગુરૂ, શિન, રવિના ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ તથા ધર્માવિરૂદ્ધ આચરણામાં આગેવાની લેતા ‘જૈન' વિગેરે પત્રામાં પરમ પવિત્ર ભાગવતી દીક્ષા પ્રણાલિકાના સામે જે અટિત અને ગલીચ લખાણો પ્રસિદ્ધ કરી શ્રીમત ગાયકવાડ સરકારના ધર્મવિધાતક સન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધને ટેકા આપવાની જે નીચ વલણ બતાવે છે, તે સામે આ નાર જૈન યુવકાની સભા સખેદ દરેક વમાન પત્રકારાને તે ન્યાયવિજયના નામ સાથે પતિત શબ્દ જોડી, તે ન્યાયવિજય નામની વ્યક્તિની સત્ય એળખાણ આપવા આગ્રહપૂર્ણાંક ભલામણ કરે છે. તા. ૩-૧૨-૩૧
૧૧
[ વીરશાસન તા. ૧૬-૧૨-૩૧ ના અંકમાંથી ઉતારા. ] લીચ—
કેટલાક સમયથી ભ્રષ્ટ થયેલ ન્યાયવિજય નામની વ્યક્તિએ ‘હિંદુસ્તાન પ્રજામિત્ર' પત્રમાં ધ`વિરૂદ્ધ પ્રચાર કરવામાં જે આગેવાની કરી છે અને
For Private and Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩
દીક્ષા, જિનપૂજા સામે અયેાગ્ય લખાણા પ્રસિદ્ધ કરી ગાયકવાડ સરકારના ધર્મવિધાતક સં. દી. પ્ર. નિબંધને ટેકે આપવાની તથા જૈન સિદ્ધાંતાથી વિરૂદ્ધ જે વલણ દેખાડી છે, તે સામે આ સભા ખેદની લાગણી જાહેર કરે છે અને દરેક વર્તમાન પત્રકારેને તે ન્યાયવિજયના નામ આગળ પતિત શબ્દ ઉમેરી તેમની સત્ય એળખાણ આપવા આ સભા ભલામણુ કરે છે. તા. ૨૪–૧૧–૩૧.
[ સાંજ વર્તમાન તા. ૫-૧૨-૩૧ ના અંકમાંથી ઉતારે. ] -વઢવાણ શહેર
જૈન મુનિના આચાર વિચારાથી વિરૂદ્ધ વર્તન કરી, કેટલાક સમયથી ધર્માંથી ભ્રષ્ટ થયેલ ન્યાયવિજય નામની વ્યક્તિ ‘ હિન્દુસ્તાન પ્રજામિત્ર' નામના પત્રમાં તથા ધર્માવિરૂદ્ધ પ્રચારમાં આગેવાની લેનાર જૈન' વિગેરે પત્રામાં ભાગવતી દીક્ષા મા સામે જે અટત લખાણે પ્રસિદ્ધ કરી ગાયકવાડ સરકારના ધવિદ્યાતક સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધને ટકા આપવાની જે વલણ દેખાંડી રહી છે, તે સામે ધી ય ંગ મૅન્સ જૈન સોસાયટીની આ સભા ખેદની લાગણી જાહેર કરે છે, અને પવિત્ર જૈન સિદ્ધાંતા વિરૂદ્ધ પ્રરૂપણા કરી પતિત થઈ ચૂકેલ આવા સાધુથી જૈન સમાજને ચેતતા રહેવાની આગ્રહપૂર્વક ભલામણ કરે છે. તા. ૨૬-૧૧-૩૧.
[ વીરશાસન તા. ૧૧-૧૨-૩૧ ના અંકમાંથી ઉતારા. ] --વાય
જૈન મુનિના આચાર વિચારાથી વિરૂદ્ધ વર્તન કરી, કેટલાક સમયથી ભ્રષ્ટ થયેલ તથા વાહવાહના શબ્દ લાવાના મેાહમાં મુંઝાઈ ગયેલ ન્યાવિજય નામની એક વ્યક્તિ તા. ૧૯-૨૧-૨૨ ગુરૂ, શનિ, રવિ
૧૧ ૩૧
વારના હિંદુસ્તાન પ્રામિત્ર' પત્રમાં તથા ધર્મવિરૂદ્ધ પ્રચારમાં આગેવાની લેનાર ‘જૈન’ વિગેરે પત્રામાં ભાગવતી દીક્ષા સામે જે અબિટત લખાણો પ્રસિદ્ધ કરી ગાયકવાડ સરકારના ધર્મવિધાતક નિબંધને ટેકા આપવાની જે વલણ દેખાડી રહી છે, તે સામે અત્રેની સેાસાયટી તેને ખેદની લાગણીથી જૂએ છે અને ન્યાયવિજયના નામ સાથે ‘પતિત' શબ્દ ઉમેરી વ`માન પત્રકારાને વ્યક્તિની સત્ય એળખાણ આપવા આગ્રહપૂર્વક ભલામણુ કરે છે. [ વીરશાસન તા. ૨૫-૧૨-૩૧ ના અંકમાંથી ઉતારા. ] આ સિવાય બીજાં ઘણાં સ્થળાએ ન્યાર્યાવેજયને જૈન સાધુ નહિં માનવાના ડરાવા થયેલા છે.
For Private and Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
પરિશિષ્ટ નં. ૨૬
શ્રામ ત સરકાર ગા. વિ. પાટણ સા. ફા. ન્યા. વ ફરીયાદી–
શા ભોગીલાલ હાલાભાઇ, રે. પાટણ. આરાપી
શા પોપટલાલ હેમચંદ, વિ. ૨૬. રે. પાટણ.
-આાપ
આ કામમાં આરોપીઓ તરફે અર્જ
-
આ કામના અમારા તરફના સાહેદ્ય મુનિ રામવિજયજી તથા મેધવિજયજી તથા પ્રેમવિજયજી એમના ઉપર સમન્સ અન્ત્યા છતાં તે હાજર થતાં નથી. તેમના ઉપર વાટ કાઢવા અમારા વકીલ રા. ઉપેન્દ્રરાયે અગાઉ નામદાર કાને વિનંતિ કરી હતી, છતાં આજસુધી સાહેદાને હાજર કરવા વારંટ કાઢવામાં આવ્યાં નથી. તેથી આ લેખી અરજ આપી માગણી કરીએ છીએ. તા. ૧૪ ડીસેમ્બર સને ૧૯૩૧,
૧. કેશવલાલ માંગળચંદ શાહ સ. દા. પેાતે.
૧. ઝવેરી બાલુભાઇ ચુનીલાલ સહી દા. પેાતે. ૧. લહેચંદ ચુનીલાલ કોટવાલ,
૧. શા પ્રેમચંદ દેવચંદ સહી દા. પેાતે.
૧. શા શાંતિલાલ મૂલચંદ સહી દ. પેાતે.
--શેરા
સદરહુ અરજમાં લખેલી હકીકત તદ્દન જુદી છે અને જાણી મુ‰ ખાટી હકીકત જાહેર કરી આરોપીઓએ ખોટા હુકમ મેળવવાના પ્રયત્ન કરેલા છે. જે કામમાં સમન્સ બજીને વારટ કાઢવા માટે જણાવે છે, તેં કામમાં સદરહુ આરોપીઓએ સમન્સની માગણી કરેલી નથી, તેમજ તે માટે ભથ્થુ ભરેલું નથી, અને બીજા કામમાં જે પૂરાવા થશે તેની નકલ આ કામમાં લેવા વિષે લખેલું છે. અને એવી હકીકત પૂરાવા દરખાસ્તમાં લખેલી છતાં હાલમાં તદ્દન ખાટી હકીકત જણાવીને વાર્ટ માગે છે, તે આરાપીઓને મળી શકે નહિં. એ ઉપરથી આરોપીઓની દ્વેષબુદ્ધિ સદરહુ સાક્ષીદાર વિરૂદ્ધ જણાઈ આવે છે. જેથી આ અરજીની
For Private and Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૫
માંગણું નામંજુર કરવામાં આવે છે અને બીજા સાહેદે નહિં હોય તે કામ તકરાર ઉપર કેમ ન રાખવું, તે જણાવવું. તા. ૧૫-૧૨-૩૧
(સહી) ભા, દી. વૈશમ્પાયન,
પાટણ ફિ. ન્યા. વર્ગ ૧
વડેદરાની વરિષ્ટ કંટને ચકદે.
વરિષ્ટ કેટ વડેદરા, નવેમ્બર તા. ૨૬-૯-૧૯૩૧ ફોજદારી રીવીઝન પરચુરણ અરજી નં. ૧૯. ૧૯૩૧ પાટણ સાધારણ ફોજદારી ન્યાયાધીશી કેસ નં. ૧૩૨૩. ૧૯૩૨
અરજદાર–શા. કેશવલાલ મંગળચંદ, વિરૂદ્ધ-સામાવાળાઓ,
૧ મુનિશ્રી રામવિજયજી - ૨ મુનિશ્રી પ્રેમવિજયજી
૩ મુનિશ્રી વિજય મેઘસૂરિજી તહોમતદારોના સાહેદના માટે કલમ ૨૯૭ માટે અરજી કરતાં તેમની અરજીનાજ સામે તે થાય છે, તે એક વિચિત્ર ઘટના છે. જે પક્ષના સાહેદોને કોર્ટ સગવડ આપે, તેને જ્યાં સુધી કાંઈ આડકતરી રીતે મનમાં અગ્ય ભાવ અગર તેવો હેતુ ન હોય તે નારાજ થતો નથી. અમારા મન ઉપર એવું વલણ બંધાય છે કે આ સાહેદોના મત આ પક્ષને અનુકુળ નહિં હોય અગર તો તે સામા પક્ષના હશે અને તેથી જ આ સાહેદો જન સમાજની દ્રષ્ટિમાં હલકા પડે-એમ ખૂલ્લી કોર્ટમાં તેમની તપાસ થાય, તેથી કેટમાં ઘસડવા અને તેમને હેરાન કરવા ઘણું કરીને તે પક્ષે તેમને લાવ્યા હશે. જે મી. વૈશમપાયનનો ઠરાવ રદ કરવામાં આવે, તે આ સાહેદે સામે તહોમતદાર વારંટ કઢાવવા તે કોર્ટને અરજ કરે.
આ અરજી પુરતું તો અમે તહેમતદારનું ચાલુ વલણ હોય તેમ માનીએ છીએ અને તેથીજ અમે રીવીઝનમાં વચમાં પડવા ઈચ્છતા નથી. - અમે આ અરજી રદ કરીએ છીએ. તા. ર૬ નવેમ્બર ૧૯૩૧.
- સહી ગોપાલકૃષ્ણ દાંડેકર
ચીફ જસ્ટીસ, વરિષ્ટ કોર્ટ સહી. ડી. કે. નાયક.
જજજ, વરિષ્ઠ કોર્ટ – –(૦) –
For Private and Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
પરિશિષ્ટ નં ૨૭
મુંબઈ, તા. ૧૨-૯-૩૨. દીક્ષા પ્રતિબંધક સમિતિના પ્રમુખ સાહેબ,
- મહેરબાન ગોવિંદભાઈ હાથીભાઈ હું નીચે સહી કરનાર પાટણવાસી (હાલમાં મુંબાઈ) શા ગીરધરલાલ (ઉર્ફે ગીણસાગર )નું નિવેદન એ છે કે આપની સમિતિ આગળ કઈક પાટણવાસી ભાઈ એમ જણાવી ગયા છે કે મેં એટલે ગીરધરલાલે (ગીવણસાગરે) પત્ર લખ્યો હતો કે કસાઈખાનેથી ગાય છોડાવવા બરોબર મને અહિથી છોડાવવોએ વિગેરે હકીકત સચ્ચાઈથી સર્વથી વેગળી છે, કારણ કે મેં તેને કાગળ કોઈના પણ ઉપર લખ્યો જ નથી, તેમ જ હું પહેલાં કે હમણાં દીક્ષાને, હાલના દીક્ષિતને તેવા માનતા નથી. મારી દીક્ષા ટાવાનું કારણ મારા પરિણામની ચંચળતા જ હતી.
લી. ગીરધરલાલ તલચંદ, સહી દઃ પિતે. | [ તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા ]
પરિશિષ્ટ નં. ૨૮ શ્રી દીક્ષા તપાસ સમિતિના માનવંતા પ્રમુખ સાહેબ.
મુ. વડોદરા. સાહેબ,
આપની સમક્ષ જુબાની આપતાં અમારા ગામના રહીશ વકીલ મેહનલાલ હીમચંદે પંન્યાસજી શ્રી રામવિજયજી સંબંધી જે હકીકત જણાવી છે, તે તદ્દન ખોટી છે. પંન્યાસજી શ્રી રામવિજયજી મારા સંસારી૫ણાના નિકટ સંબંધી છે, અર્થાત તેઓ મારા ભત્રીજાના દીકરા થાય છે. વકીલ મેહનલાલભાઈએ જે વાત જણાવી છે, તેમાં કેટલીક તદન જુઠી છે અને કેટલીક અતિશક્તિવાળી છે. તે નીચેની સત્ય બીનાથી આપને સ્પષ્ટ માલૂમ પડી આવશે.
For Private and Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
પં. શ્રી રામવિજયજી, જેમનું સંસારીપણામાં ત્રીભોવનદાસ નામ હતું, તેઓશ્રીને જન્મ અમારા કુટુંબમાં સંવત ૧૮૫રના ફાગણ વદ ૪ને દિને થએલે છે. જન્મ પછી સાતેક વર્ષે તેમની માતા ગુજરી જવાથી, તેઓ પિતાના પિતાના પિતાની માતા, જેઓ ઘણું ધર્મનિષ્ટ હતાં, તેમના હાથ નીચે ઉછર્યા હતા, તેથી તેમને બચપણથી જ ધર્મના ઉત્તમ સંસ્કાર પડેલા હતા. તેમની દીક્ષા સંવત ૧૮૬૯ના પિપ સુદ ૧૩ના રોજ થઈ છે. તે પૂર્વે લગભગ આઠ વર્ષથી તેમને દીક્ષા લેવાના ભાવ થએલા, અને તેમાં ખાસ પ્રેરણા તેમની માતુશ્રીની જ હતી. મેહનલાલભાઈ ૧૨-૧૩ વર્ષની વયે કાવીમાં દીક્ષા લીધાનું જણાવે છે, તે તદન ખોટું છે. પણ લગભગ ૧૭ વર્ષની વયે પાદરાથી ગંધાર મુકામે જઈ દીક્ષા લીધી છે. પાદરામાં દીક્ષા નહિ લેવાનું કારણ એ હતું કે અમારું કુટુંબ બહુ વિશાળ હતું. તેમાંથી ડોશીની નજર તળે ઘણું માણસે મરી ગયા હતા. તેથી નાના તરીકે એકના એક રહેલાં ત્રીભોવનદાસ ઉપર તેમને વધુ મેહ હતું, તેથી મેહને લીધે દીક્ષા લેવાની રજા તેઓ આપતાં નહોતાં, પરંતુ દીક્ષા લઈને પાછા મહારાજશ્રી પાદરામાં પધાર્યા ત્યારે ખુશી થયાં હતાં અને ત્યારપછી લગભગ દોઢ વર્ષે એટલે લગભગ નેવું વર્ષની વયે દેવગત થયાં હતાં. મારાં બેન કે જે તેઓશ્રીનાં દીકરી થતાં હતાં તે ત્યારપછી લગભગ પાંચ વર્ષ મૃત્યુ પામ્યાં છે. પણ બેમાંથી કોઈએ મેહનભાઈના કહેવા પ્રમાણે લેશ કર્યો નથી કે કલેશને કારણથી મરણ પામ્યાં નથી.
બીજી હકીકત મેહનલાલભાઈએ પરમગાતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરિશ્વરજી અને ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી સંબંધી જણાવી છે, તે કેવળ તેઓશ્રીની નિંદા કરવા માટે જ કરી છે. ત્રીભોવનદાસને ભેળવવાનો અને ઉપાડી જવાનો આક્ષેપ કેટલે ખોટો છે, તે ઉપરની હકીકતથી જ આપશ્રીને જણાઈ આવશે. શ્રી વિજયદાનસૂરિજી પાદરા પધાર્યા તે પહેલાં ઘણા વર્ષથી ત્રીભોવનદાસને દીક્ષા લેવાની ભાવના હતી અને તેજ ભાવના પૂજ્ય ગુરૂદેવના સમાગમથી વધારે વૃદ્ધિ પામી હતી. “તરકટ ભર્યું વિગેરે” જે વાત મેહનલાલભાઈ કહે છે, તે તેમના કહેવાની ઢબ ઉપરથીજ તરકટી અને કેવળ મહાન પુરૂષોની નિંદા કરવાના ઈરાદાથી જ કહેલી જણાઈ આવે છે.
ત્રણ રૂપીઆના પગારની વાત કહે છે, તે પણ કેવળ આપ વડાઈ અર્થે કહેલી છે. હા, તેઓશ્રી શૈડા માસ સુધી તેમને ત્યાં શીખવા માટે જતા અને તેમનું કામ કરતા, તેના બદલામાં કાંઈ આપ્યું હોય તે તેની મને યાદ નથી. બાકી તેમને પગાર મળતે અને તે ઉપરજ ડેસીઓનું
૪૩
For Private and Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩.
ગુજરાન ચાલતું, એ વાત અમે હજી હયાત છતાં મેહિનભાઇ કહેવા હિ ંમત કરી શકયા છે, તે ખરેજ તેમનું સાહસ કહેવાય અગર તો દીક્ષાના વિધિતે એ રીતે વધારે પુષ્ટિ મળશે, એમ તેઓએ ધાર્યું હાય, બન્ને વૃદ્ધ ડેાસીએની તેએના જીવતાં સુધી મ્હેં મારાથી બની શકે તે રીતે એવી ભકિત કરી છે અને તેના કાઈ પણ ખેજો ત્રીભાવનદાસ ઉપર હતાજ નહિ, કારણકે તે તે નાની ઉમ્મરના હતા.
પાદરા. ૧૩-૮-૩૨
અંતમાં મ્હારે એટલુંજ જણાવવાનું કે મારી ઉમ્મર અત્યારે ઘણી વૃદ્ધ છે, એટલે હું આપની સમક્ષ હાજર થઇ શકતા નથી, પરંતુ જ્યારે અમારાજકુટુમ્બમાં ઉત્પન્ન થયેલા આવા એક ઉત્તમ નરરત્નને હલકા પાડવા માટે કેવળ ઈર્ષ્યા અગર દીક્ષાના વિરોધની ખાતરજ મેાહનલાલભાઈ આટલી વૃદ્ધ વયે પણ રાજ્યની સમક્ષ તદ્દન ખોટી વાતેા કરે, ત્યારે હું જીવતા હાઉં ત્યાં સુધી મારી ક્રૂરજ થઈ પડે છે કે સત્ય બીના મારે જણાવવી જોઇએ. હું આશા રાખું છું કે પ. શ્રી. રામવિજયજીના સંસારીપણાના જીવન સંબંધી કાંઈ પણ હકીકત આપને જાણવાની જરૂર હોય તે હું જણાવી શકીશ. પણ તે માટે બહારની વ્યક્તિએ જે કાંઈ ખાલી જાય, તેના ઉપર તમારે આધાર રાખવા જોઈએ નહિ. કારણ કે આજે અમારામાં કેટલાકને દીક્ષા જેવી પવિત્ર વસ્તુના એવા વિરાધ થયા છે કે સારામાં સારા ચારત્રવાન મહા પુરૂષો ઉપર પણ ગલીચમાં ગલીચ આક્ષેપો કરતાં તેમને કાઇ પણ જાતને સંક્રાચ થતો નથી. પહેલાં પણ મહાસુખભાઈએ છાપામાં કેટલીક હકીકતા લખી છે, એમ મારા જાણવામાં આવેલું. તેની મેં દરકાર નહિ કરેલી, પણ જ્યારે રાજ્યની પાસે એક ગૃહસ્થ ગણાતા માણસ આ રીતે ખાંડું ખાલવાની છૂટ લે છે ત્યારે મારાથી રહી શકાતું નથી. અને તેથી આપના ઉપર પત્ર દ્વારા લખી જણાવું છું.
લી
શા. તારાચંદ દલીચંદ્ર : સહી દા, પાતે
}
(તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા.)
For Private and Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
પરિશિષ્ટ ન. ૨૯ મહેરબાન સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધની સમિતિના અધ્યક્ષ સાહેબની હજુરમાં,
| મુ. વડોદરા, હું બાઈ હીરા, તે શા. ચમનલાલ મૂલચંદની વિધવા સ્ત્રી જાતે વીસા પિરવાડ, ધંધે ઘરકામ, ઉંમર વરસ ૩૯, રહેવાસી છાણીની, હું મારા જવાબમાં જણાવું છું કે મારું લગ્ન ૧૯૬૪ ની સાલમાં થયું છે, પણ મારા પિતાશ્રીના તથા મારા સાસરીયાના ઘરવાળાઓની ધાર્મિક રહેણી-કરણીથી મારું મન દીક્ષા લેવાને માટે ઉત્સુક થવાથી, મારા સસરાને તથા મારા પિતાશ્રીને જણાવી હું પાદરા સાધ્વીજી મહારાજ હોવાથી ત્યાં ગઈ ને ત્યાં વકીલ મોહનલાલભાઈને મળીને મેં કહ્યું કે મારે દિક્ષા લેવી છે, ને તેને સરસામાન કપડાં વિગેરે લઈને સ. ૧૯૬૮ ની સાલમાં મારી વર્ષ ૧૯ ની ઉંમર હતી, તે વખતે ગઈ હતી, ત્યારે મેહનલાલભાઈએ મને ના પાડી, એટલે હું દરાપર ગઈ, એટલે મેહનભાઈને મારા સસરાનું નામ આપેલું તેથી તેમણે મારા સસરાને કાગળ લખી જણાવ્યું, પણ તે જાણતા હોવાથી આવ્યા નહિં. પણ મારી માતુશ્રીએ મારા મામાને પાછા લેવા સારૂ કલ્યા, ને મારા મામાએ મારી માની ખૂબ ખેંચ હોવાનું સમજાવી, મને પાછા તેડી લાવ્યા. ત્યારપછી મારા પરિણામ સદાને માટે કાયમ રહેવાથી, મેં મારા સગા બે ભાઈઓને ત્યાં મારા પિતાશ્રી પાસે ઉભા રહી દીક્ષા અપાવી છે. તેમજ મારા સગા કાકાના દીકરા બેને તથા મારા કાકાની છોકરીઓ બેને દીક્ષા. અપાવી છે. મારે પણ તેના પરિણામ છે, પણ હું વરસ ૧૯ થયા વિધવા થઈ છું, ને મારે એક છોકરો છે. તે મારા વિધવા થયા પછી બે માસે પ્રસવ થયેલ હોવાથી, તેના ઉપર મેહ રહેવાથી હું જઈ શકી નથી. પણ ધાર્મિક જ્ઞાન આપવા સારુ મેં રૂપીયા છ હજારની રકમ અત્રેના સંઘને સોંપી છે, ને તેના વ્યાજની ઉપજમાંથી ધાર્મિક શિક્ષણ અપાય છે, તે મારી ભાવનાને સ્મૃતિ મળવાનું એક સબળ કારણ છે. મારા આ જવાબ વિરૂદ્ધ કેઈએ આપને જણાવ્યું હોય, તે બેઠું છે. એજ તા. ૧૭–૭–૩૨. બાઈ હીરાકર, તે શા. ચીમનલાલ મૂલચંદની વિધવા,
સહી દ. પિત. (તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા)
For Private and Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં.
૨૯
આ પરિશિષ્ટ ભૂલથી છપાયું છે, કારણ કે ૨૯ મું પરિશિષ્ટ
૨૩૩ મા પાને છપાઈ ગયેલ છે, એટલે ૨૩૮ મા પાને છપાયેલ “ પરિશિષ્ટ નં. ૨૯ ” ને બદલે “ શાસ્ત્રિય પૂરાવા ”–એમ વાંચવું,
'
પરિશિષ્ટ ન. ૩૦
શ્રી સંન્યાસ દીક્ષા પ્રતિ. નિબંધ સમિતિ દ્વેગ,
મુ. વડાદરા.
આપની સમક્ષ જૂબાની આપતાં અમદાવાદવાળા મૂળચંદ આશારામ ઝવેરીએ મારા દીક્ષા ત્યાગ પછીના એક કહેવાતા ખૂલાસા રજી કર્યાં છે. આ લખાણ મારા નામથી પ્રસિદ્ધ થયેલું હોવા છતાંય, તે સંબંધી હું કાંઈજ જાણતા નથી. હાલના સજોગોમાં વિશેષ જણાવવું તે મારે માટે દુઃખરૂપ થઇ પડે તેમ હાવાથી ફકત હું એટલુંજ જણાવું છું કે મજકુર ખૂલાસામાં જૈન મુનિ ને ખીજાએ સંબંધમાં જણાવવામાં આવેલી આક્ષેપક ખાતા સદંતર ખાટી છે અને કારા કાગળામાં મારી સહી લઇને તેના ગેરઉપયાગ કરવામાં આવેલા છે. મારાથી દીક્ષાની ક્રિયાએ ન થઈ શકવાથી મે દીક્ષા છેાડી છે. તે સિવાય બીજું કાંઇજ કારણ નથી. એજ.
લી.
શા. નરસીહલાલ પ્રેમચંદ સહી : પેતે
(તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા. )
For Private and Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
પરિશિષ્ટ ન. ૩૧
શ્રી
શ્રીમંત સરકાર ગાયકવાડ વિદ્યમાન છે. રા, રે. પેટલાદ શા. ફ, ન્યાયાધીશ વર્ગ ૧ સાહેબની કેરમાં.
સેગનનામું મારું નામ રતિલાલ છે. મારા બાપનું નામ જેશીંગભાઈ છે. જાતે વાણીઓ છું. મારી ઉમર વર્ષ ૧૯ની છે. ધંધે વેપાર કરું છું. રહેવાશી ખંભાત, હાલ પેટલાદમાં છું.
હું મારા ધર્મ પ્રમાણે આ સોગનનામું કરું છું કે હું ખંભાત મુકામેથી સંવત ૧૯૮૬ના આસો સુદ ૧૫ ના રોજ બપોરની ગાડીમાં યાત્રા કરવા સારૂ એટલે મારી રાજીખુશીથી તથા સ્વસતિષથી નીકળેલો હતો. મને કેઈએ નસાડ્યો અગર ભગાડ્યો નથી, તેમજ કોઈની શીખવણીથી હું ગયેલો નહોતે, તેમજ કેઈની સાથે પણ હું નીકળ્યો નથી અને મારા જન્મ તા. ૧૮-૮-૧૯૧૨ ના રોજ થયેલ હાલ હું કાયદા પ્રમાણે લાયક ઉંમરન થએલો છું.
ઉપરની હકીકત હું સોગન ઉપર જાહેર કરું છું. તારીખ ૧૨-૧૧-૩૦, ૧ શા રતીલાલ જેસંગભાઈ સહી દ. પિતે.
શા, અંબાલાલ ખીમચંદ શાખ. દા. પતે.
સહી કરનારને હું જાતે ઓળખું છું. પે. વા. મ. નં. ૧૦૬૮૦. શા. રતીલાલ જેસંગભાઈ રે. ખંભાત, હાલ પેટલાદ હ. પોતે.
તા. ૧૨–૧૧–૩ ૦
પરભુલાલ નાનાલાલ સહી.
શેરો. સદરહુ સોગનનામું આજરોજ અમારા રૂબરૂ પેટલાદ શા. કે. ન્યા. વર્ગ ૧ માં બપોરે બે વાગે કરવામાં આવ્યું છે. સોગનનામું કરનાર જાતે
For Private and Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સીક્કો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
હાજર છે અને સેાગનનામમાં લખેલી હકીકત ખરી હાવા બાબત પ્રતિના ઉપર કબૂલ કરે છે. તા. ૧૨ નવેમ્બર ૧૯૩૦.
( અંગ્રેજીમાં સહી) પેટલાદ શા. ફા. ન્યા. વર્ગ ૧
મહેરબાન ચીફ કોન્સ્ટેબલ સાહેબની હવ્વુરમાં,
ખભાત.
હું અરજદાર શા જેશીંગભાઇ ચુનીલાલ આપ સાહેબને અરજ કરૂં છું કે મેં જે આચાય આનદસાગર વિગેરે સામે ઇ. પી. કૈા, ક. ૩૫, ૧૦૯, ૧૧૪, પ્રમાણે ફરીઆદ કરી છે, તે શક ઉપરથી કરેલી. તે બાબત મારી પાસે કાઈ જાતના પૂરાવેા નથી અને તપાસ કરતાં મારા દીકરા પોતાની રાજીખુશીથી યાત્રાએ ગએલા હોવાનુ જણાય છે. તેને અત્રેથી ખસેડવામાં તહેામતદારા પૈકી કાઇએ ખસેડવામાં કે સતાડવામાં કાઇને હાથ હાવાનું જણાતું નથી. જેથી આકરીઆદ હું આગળ ચલાવવા માંગતા નથી, તે સાહેબને વિદિત થાય. તા. ૧૧–૧૧–૩૦.
(તા. ૧૨-૧૧-૩૦ ના રોજ જેશીંગભાઇએ મે. પેાલીસ સુપ્રીન્ટેન્ડન્ટ આગળ મૈખિક જવાબ આપ્યો છે, )
For Private and Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
પરિશિષ્ટ ન. ૩૨ સં. દી. પ્ર. નિબંધ તપાસ કમીટીના સભાસદો જોગ,
મુ. વડોદરા, ધર્મલાભ સાથે લખવાનું જે ગુલાબચંદ રૂપચંદ ડભોઈવાળાના પુત્ર શાંતિ ઉં. વ. ૧૬ નાએ મારી પાસે ૧૯૮૬માં દીક્ષા લીધેલી અને તે તેનાથી નહિં પાળી શકાવાથી, ચાર દિવસમાં જ તે ચાલી ગયેલ. તેના ઘેર પાછો જતાં અમેએ કે કઈ પણ શ્રાવકે તેને અટકાવ્યા નહોતે, ઉભું ડભોઈની ટીકીટ શ્રાવકોએ કરાવી આપી હતી, જે શાંતિએ તમે સમક્ષ જુબાનીમાં જણાવ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે અમોએ તેના બાપના ઘેરથી નસાડ્યો ભગાડ્યો નથી, પરંતુ તેની પિતાની દીક્ષા લેવાની ઈચ્છા થયે અમારી પાસે આવેલ અને દીક્ષા આપવા કહેલ, જેથી મેં તેની યોગ્ય તપાસ કરી, તેની સંપૂર્ણ રાજીખુશીથી દીક્ષા આપી હતી.
આ સિવાય તેના બાપે જે જે હકીકત અમારા સંબંધમાં તમને જૂબાનીમાં જણાવી છે, તે તદન ખેટી અને લેકોને ઉશ્કેરવા માટેની છે.
અમે શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાંના કેટલાક કહેવાતા સુધારક ત્યાગ ધર્મનો નાશ કરવા અનેક ન ઈચ્છવાયોગ્ય પ્રયત્નો કરે છે અને તેવી જ રીતે તમે સમક્ષ જુબાનીઓમાં પણ અનેક જુઠ્ઠી હકીકત તેઓ કહી ગયા છે. તે અમો તમને ખાસ સૂચના કરીએ છીએ કે દીક્ષા એ ધાર્મિક ક્રિયા હોવાથી જૈન સાધુઓ અને શ્રદ્ધાળુ જૈન સિવાય બીજાનું કહેવું બીલકુલ ધ્યાનમાં લેવું ન જ જોઈએ. અને નિબંધને ટેકો આપનારાઓએ જે હકીકત જણાવી છે, તેની આપ જાત તપાસ કરી સત્ય તારવવું જોઈએ. તા ૩૧-૮-૩૨
લી૦
કીતિમુનિના ધર્મલાભ. ( તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા.)
વડોદરા રાજય દીક્ષા પ્રતિબંધક તપાસ કમીટી જોગ,
| મુ. વડોદરા. ધર્મલાભપૂર્વક જણાવવાનું કે તમારી સમક્ષ ડભેઈન શા ગુલાબચંદ રૂપચંદે તેમના દીકરા શાંતિલાલની દીક્ષાના સંબંધમાં જુબાની આપતાં મુનિ કીર્તિમુનિએ તેને નસાડ્યો ભગાડ્યો વિગેરે જણાવ્યું છે, તે ખેટું છે. શાંતિલાલ પોતે જ દીક્ષા લેવા માટે ડભોઈથી મારી પાસે સલાહ લેવા માટે આવ્યો હતો અને મેં તેને મુનિ કીર્તિમુનિ પાસે દીક્ષા લેવા કહ્યું હતું. તે સિવાયની તેના બાપે જણાવેલી હકીકત સત્યથી વેગળી છે. માટે તેવા પ્રકારની વાતો ઉપર બીલકુલ ભરોસો રાખે યોગ્ય નથી. તા. ૧૧-૯-૩ર.
લી. સાવી ચંપાશ્રીના ધર્મલાભ. (તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા)
For Private and Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
પરિશિષ્ટ નં. ૩૩ ભીખાભાઈ ને ખુલાસા
:•:
મે. દીક્ષા પ્રતિબંધક નિબંધ તપાસ કમીટીના પ્રમુખ સાહેબ જોગ,
મુ. વડાદરા, હું નીચે સહી કરનાર શા. ભીખાભાઇ શીવલાલની અરજ છે જે મારી ઉંમર સાડા પંદર વરસની છે. હું છાણીના રહીશ છું. સાગરજી મહારાજના શિષ્યા અહિં રહ્યા, તે મને તેમના પરિચયથી દીક્ષા લેવાને ભાવ થયે અને મારા બાપાને મને દીક્ષા અપાવા કહ્યું. પહેલાં તા એમને ના કહી, પણ પાછળથી એમ કહ્યું કે તારે દીક્ષા લેવી હોય તેા તારા મામા ભુવનવિજયજી પાસે અપાવીએ. મે કહ્યું કે મને સાગરજી મહારાજથી ખાધ થયેલેા છે, તે હું એમની પાસે ચામાસી ચઉદશ પહેલાં દીક્ષા લેવાના છું. અસાડ માસ સુધી એમણે મને સાગરજી મહારાજ પાસે દીક્ષા અપાવી નહિ, એટલે મને લાગ્યું કે મારી દીક્ષા ચાર માસ રાકાઈ જશે, તેથી મારે ઘેરથી રૂ!. ૧૦) વાટવામાંથી લઇને હું મુંબાઈ દીક્ષા લેવા માટે ગયા અને મારા ભાઈ રમગુલાલને કહેતા ગયા કે મારા આપને ખબર આપો. મુંબાઈ જ મે મહારાજને કહ્યું કે મારે દીક્ષા લેવી છે, એમને મે કહ્યું કે મારા બાપને મારા ભાઈ રમણલાલ સાથે ખખર કહેવરાવી છે, એટલે તે હમણાંજ આવશે. લગભગ બારેક વાગે મારા પિતાશ્રી આવ્યા, એટલે મેં એમને કહ્યું કે મને દીક્ષા અપાવેા. એમણે મને કહ્યું કે ભુવનવિજયજી પાસે તને દીક્ષા અપાવું, એટલે અહીં મારૂં મન માનતું નથી. પણ મે કહ્યું કે મારે અહી જ લેવી છે, એમણે મને હા કહી તે મહારાજ સાહેબને કહ્યું કે દીક્ષા આપો. ત્યારપછી મારૂં શરીર કાંઈક નરમ થયું અને એ બે દિવસ રાકાઇ છાણી ગયા. ત્યાંથી ત્રણ ચાર દિવસ પછી મારા બાપા તથા મારી બા બંન્ને પાછા આવ્યા. તે વખતે મતે તાવ વધારે આવતા હતા, એટલે એમને મને સમજાવ્યા કે ભાઈ મુંબાઇનું પાણી ખરાબ છે, મુદ્દત જોયા વગર તે દીક્ષા લીધી છે, વળી તારૂં શરીર સારું રહેતું નથી અને અમારા વિચાર તને ભુવનવિજયજી પાસે રાખવાને છે, માટે જો તું પાછા આવે તે સારૂં અને ચામાસા પછી તારે દીક્ષા લેવી હશે તે સારૂં મુ જોઈ અપાવીશ. એટલે મેં ગુરૂ મહારાજને કહ્યું. એમણે કહ્યું કે તને સુખ ઉપજે તેમ કર. તેથી હું ઘેર પાછે આવ્યેા. એજ અરજ તા. ૧૭-૭-૩૨
શાહુ ભીખાભાઈ શીવલાલ સ. ૬ઃ પાતે,
-(•)·
For Private and Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫
ભીખાભાઈની માતાના ખુલાસે
∞::
મે. દીક્ષા કમીટીના મેમ્બર સાહેબે જોગ,
મુ. વડાદરા.
હું નીચે સહી કરનાર બાઇ મણીની અરજ એ છે જે મારા દીકરા ભીખાલાલને દીક્ષા લેવાનેા ભાવ સાગરજી મહારાજના સાધુએ અહીં આવેલા ત્યારે થયેલે અને અને અમને દીક્ષા અપાવવા કહ્યું. પહેલાં તે અમે બહુ ના કહી, પણ જ્યારે એના બહુ ભાવ જોયા ત્યારે કહ્યું કે તારે દીક્ષા લેવી હોય તો તારા મારા જીવનવિજયજી પાસે અપાવીએ. એને કહ્યું કે મારે તે સાગરજી મહારાજ પાસે જ લેવી છે. પછી અસાડ સુદી ૧ તે દિવસે સાંજે અહીંથી ગયા ને કહેવરાવતા ગયા કે હું દીક્ષા લેવા જાઉં હું, તે મેં રૂા. ૧૦) લીધા છે. એટલે એના બાપા એની પાછળ ગયા. દીક્ષા અપાવીને ત્રણ ચાર દિવસે ઘેર આવ્યા તે મને વાત કરી કે ભીખાને દીક્ષા અપાવી છે, પણ એનું શિર ક ંઇક નરમ છે. એટલે મને મુંબાઇનુ પાણી લાગવાની દેશક લાગી અને મેં કહ્યું કે આપણે એકવાર ખબર કાઢવા જઈ આવીએ, કારણકે મારા જીવ બહુ અધર થયા છે. અમે મુંબાઇ ગયા, ત્યારે એમનુ શરીર વધારે નરમ હતું. અમેએ એમને પાછા આવવાનું સમજાવ્યું અને માટા મહારાજની રજા લઇને ઘેર લાવ્યા. ભીખાની દીક્ષામાં મારા કાંઇ વાંધા નથી. એજ અરજ તા. ૧૭-૭--૩૨
મણીબેન ખીમચ'દ દ્વા. પેાતે
-(૦)
ભીખાભાઇના પિતાશ્રીના ખુલાસા.
” હું
દીક્ષા કમીટીના મે, પ્રમુખ સાહેબ જોગ,
મુ. વડાદરા,
હું નીચે સહી કરનાર શા વલાલ હીરાચંદની સામ સાથે અર્જ છે. જે મારા દીકરા નામે ભીખાભાઈની દીક્ષા સંબંધી ગઇ કાલે તા. ૧૬-૭-૩૨ ના રાજ ભાઇ સવાઈલાલ તથા છે, તે ખરી નથી. સાચી હકીકત નીચે ધ્યાનમાં લેશેાજી.
નાયાલાલે જે જૂબાની આપી મુજબ છે, તે આપ સાહેબ
આશરે માસ ચારેક ઉપર આચાય મહારાજ સાહેબ સાગરાનઃસુરિશ્વરજી અત્રે પધારેલા. તેમના શિષ્યો અત્રે માસ એ ત્રણ રોકાયેલા. તે
૪૪
For Private and Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
દરમ્યાન મારે દીકરે ભીખાલાલ મહારાજ પાસે જત, ભણત, પ્રતિક્રમણ કરતો તથા વ્રત પચખાણ કરતા, તેથી થોડા દિવસ પછી તેને દીક્ષા લેવાની ઈચ્છા થઈ અને અમને દીક્ષા અપાવવા માટે કહ્યું. મેં ના કહી. તેણે અમને લગોલગ બહુ કહ્યું અને અમે તેનો જીવ ધર્મમાં જે, એટલે અમે કહ્યું કે તારે દીક્ષા લેવી હોય તે તારા મામા ભુવનવિજયજી પાસે અપાવું, પણ એને સાગરજી મહારાજ પાસે દીક્ષા લેવાની જીદ કરી અને કહ્યું કે હું ચોમાસી ચઉદશ પહેલાં દિક્ષા લેવાને છું-એ ચક્કસ છે. ત્યાર પછી માસ બે પછી અસાડ સુદી ૧ ને દિવસે અહીંથી સાંજે નીકળી મુંબાઈ સાગરજી મહારાજ પાસે ગયા અને એના ભાઈ રમણલાલ સાથે કહેવરાવ્યું કે મારા પિતાશ્રીને કહેજે કે હું મુંબઈ સાગરજી મહારાજ પાસે દીક્ષા માટે જઉં છું અને મેં વાટવામાંથી રૂ. ૧૦) લીધા છે. એને આવી અમને વાત કરી તેથી મેં મુંબાઈ ટેલીફોન આયો કે મહારાજ સાહેબને કહેજે કે મારા આવ્યા પછી દીક્ષા આપે. હું તરતજ મેલમાં મુંબાઈ ગયો ને સાગરજી મહારાજને પૂછ્યું કે ભીખે ક્યાં છે? મહારાજ સાહેબે કહ્યું કે ભીખે અહીં આવ્યો છે. એના દીક્ષા લેવાના ભાવ છે અને અંધેરીમાં જીતસાગર મહારાજ પાસે છે. તમે કહે તે દીક્ષા આપીએ. એટલે હું અંધેરી ગયો ને ભીખાને ભુવનવિજયજી પાસે દીક્ષા લેવા માટે સમજાવ્યો, પણ માન્યું નહિં, એટલે મેં મહારાજ સાહેબને કહ્યું કે ખુશીથી દીક્ષા આપો. ચેમાસી ચઉદશ નજીક આવવાથી મહારાજ સાહેબે મુદ્દત જોયા વગર દીક્ષા આપી. દીક્ષા લીધા પછી એનું શરિર કાંઈક બગડયું, પણ હું તો બે દિવસ રોકાઈ છાણી પાછો આવ્યું. ઘેર આવ્યા પછી ભીખાની બાને વાત કરી કે ભીખાનું શરિર કાંઈક નરમ છે, એટલે એમને જીવ અધર થયો ને કહ્યું કે કદાચ ભીખાને મુંબાઈનું પાણી લાગે તો માટે આપણે મુંબઈ એમને વાંદી આવીએ ને ખબર કાઢી આવીએ. તેથી અમે બંન્ને મુંબઈ ગયા. ત્યાં એમનું શરીર વધારે નરમ જેયું, તેથી અમને વહેમ પડ્યો અને એમને સમજાવ્યા કે જે તમે અમારી જોડે ઘેર આવે તે સારું અને ચોમાસા પછી તમારી ઈચ્છા હશે તે તમને ફરીથી દિક્ષા અપાવીશું. એમનું મન પણ સહેજ ઢીલું થયું, એટલે અમે મહારાજ સાહેબને વાત કરી કે સાહેબ ભદ્રકસાગરને ઘેર આવવા દે. મહારાજ સાહેબે કહ્યું કે જેવી એમની મરજી, સુખ ઉપજે તેમ કરો. પછી અમે એમને લઈને ઘેર આવ્યા. આટલી હકીકત બની છે. એ જ અરજ તા. ૧૭-૭–૩૨.
શા. શિવલાલ હિરાચંદ સહી દા. પિત. [ પરિશિષ્ટ ન. ૩૩ ના ત્રણે ખુલાસા તપાસ સમિતિ ઉપર ટપાલ દ્વારા રવાના થયેલ છે.]
For Private and Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૩૪ ૧૧ મી સદીથી ૧૯ મી સદી સુધીમાં
જૈન છે. મૂર્તિ. પૂ. સંપ્રદાયમાં બાલ્યવયે ચારિત્ર અંગિકાર કરી
મહાન વિદ્વાન થયેલા આચાર્ય મહારાજાઓ.
For Private and Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧ શ્રી હેમચદ્રસુરી
જિનદત્તસૂરી
જિનચંદ્રસૂરી
દેવસૂરી
મ
૩
1 °
આચાર્યનું નામ
૧૪
ના
,,
19
>>
29
""
,,
*
૧૧,, સામપ્રભસૂરી
૧૨| ઋ
જિનચંદ્રસૂરી
૧૩,, જિનકુશળસૂરી
ધર્મપ્રભસુરી
,, સિ’હતિલકસૂરી
""
www.kobatirth.org
જન્મ
સંવત
પૂર્ણ તલગચ્છ ૧૧૪૫
ગઇ
ખરતરગચ્છ ૧૬૩૨
""
તપગચ્છ ૧૧૪૩
""
,,
૧૧૭
""
જિનપત્તિસૂરી
ખરતરગચ્છ ૧૨૧૦
મહેન્દ્રસિંહસરી
અંચળગચ્છ | ૧૨૨૮
જિનેશ્વરસૂરી ખરતગચ્છ ૧૨૪૫
જિનપ્રમેાધસરી
અજીતસિંહસુરી અચળગચ્છ ૧૨૮૩ ૧૨૯૬
દેવેન્દ્રસિ’હસરી
અચાગચ્છ
૧૨૮૫
ખરતરગચ્છ ૧૩૨૬
,,
૧૨૯૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩૧
દીક્ષા
સંવત
૧ ૫૪
૧૩૪૫
૧૧૪૧
૧૨ ૦૩
૧૧૫
૧૨૧૮
૧૨૩૭
૧૨૫૫
૧૯૬
૧૩૦
For Private and Personal Use Only
૧૩૩૨
દીક્ષા લેતી આચાર્ય
વખતની
પદ
ઉમર
૧૩૪૧
老
૧૩૫૨
૮
ર
૧૦
11
૧૩૩૦ ૧૩૪૭ १७
1
८
}
તપગચ્છ ૧૩૧૦ ૧૩૨૧ ૧૧ ૧૩૩
ત્ય
૧૧૬
G
૧૧૬૯
૧૨૧૧
૧૧૭૪
૧૨૨૩
૧૨૬૩
૧૨૭૮
૧૩૩૧
૧૩૧૪
૧૩૨૩
૧૩૪
૧૩૭૫
૧૩૫
૧૩૯
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
આચાર્યનું નામ
૧૬ શ્રી મહેન્દ્રપ્રભસૂરી
1
૧૮૫ ઋ
૧૯ ૬: દેવસુંદરસરી
૧
૨૦ મેરૂતુંગસરી
૨૨
૨૩
૨૫
22
39
૨૪ મ
૨૯
૩૦
"
૨૬] .
,,
જયાન દસૂરી
""
""
જિનપદ્મસુરી ખરતગચ્છ ૧૩૭૨
જ્ઞાનસાગરસૂરી
કુલમ ડનસુરી
www.kobatirth.org
જન્મ
સંવત
અંચળગ૰ ૧૩૬૩
ગચ્છ
તપગચ્છ ૧૩૮૦
૩૪૯
29
""
અંચળગચ્છ | ૧૪૦૩
તપગચ્છ ૧૪૦૫
૧૩૯૬
સામસુંદરસૂરી
યકાર્તિસૂરી
મુનિસુંદરસૂરી
રત્નશેખરસૂરી
ર
લક્ષ્મિસાગરસૂરી
૨૮) જિનચંદ્રસુરી ખરતરગચ્છ १४८७ ૧૪૯૨
જિનસમુદ્રસૂરી
સિદ્ધાંતસાગરસૂરી અંચળગ૭ ૧૫૦૬
અંચાગચ્છ
*
,,
૧૪૦૯
૧૪૩૦
તપગચ્છ ૧૪૩
૧૪૩૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા
સંવત
૧૩૭૫
૧૩૮૦
૧૩૯૨
૧૪૦૪
૧૪૧૮
૧૪૧૭
૧૪૧૭
૧૪૪૭
૧૪૪૪
૧૪૪૩
૧૪૫૭ ૧૪૬૩
૧૪૬૪ ૧૪૭૦
૧૫૦૬ ૧૫૨૧
૧૫૧૨
For Private and Personal Use Only
દીક્ષા લેતી વખતની
ઉંમર
૧૨
'
૧૨
८
૧૫
૧૨
८
૧૭
૧૧
७
;
૫
૧૫
આચાય
પદ
૧૩૯૩
૧૩૮૯
૧૪૨૦
૧૪૨૦
૧૪૨૮
૧૪૪૧
૧૪૨૨
૧૪૫૭
૧૪૬૭
૧૪૭૮
૧૫૦૨
૧૫૦૮
૧૫૧૪
૧૫૩૦
૧૫૪૧
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૦
આચાર્યનું નામ |
ગચ્છ
જન્મ | દીક્ષા
દક્ષા લઈ આચાર્ય
વખતની સંવત |
ઉમર
સંવત
પદ
૩૧ શ્રી ભવસાગરસૂરી
અંચળગ
૧૫૧૦
ઉપર ૦ [ ૧૦
૧૫૬૦
૩૨ , જિનહંસરિ
(ખરતરગચ્છ ૧પ૪ | ૧૫૩૫
૧૧
૧૫૫૫
૩૩, પાર્ધચંદ્રસૂરી
| | નાગપુરીય
| ૧૫૩૭ (તપગચ્છ) |
૧૫૪૬
૧૫૬૫
૩૪ , આણંદવિમળસૂરી તપગચ્છ
૧૫૪૭
૧૫૫૨
૧૫૭૦
૩પ, ગુણનિધાનસૂરી | અંચળગચ્છ ૧૫૪૮] ૧પપર |
૪ | ૧૫૮૪
૩૬ , જિનમાણિજ્યસૂરી ખરતરગચ્છ ૧૫૪૯
૧૫૬ | ૧૧ | ૧૫૮૨
૩ , વિજયદાનસૂરી
તપગચ્છ | ૧૫૫૩ ] ૧૫૬૨
|
૯ | ૧૫૮૭
1 લઘુપાલક ૧૫૫૫ ૩૮, સૌભાગ્યહર્ષસૂરી છે
૧૫૬ ૩
૧૫૮૩ ગ૭
પાર્ધચંદ્રસૂરી ૩૯ , સમચંદ્રસૂરી
૧૫૭૫ | ૧૫ [ ૧૬૦૪
ગ૭. ૪૦, સમવિમળસૂરી
લઘુષિાલિક
૧૫૭૦ 1 ૧પ૪ | ૪ | ૧૫૭ ગ
૪૧ , હીરવિજયસૂરી
તપગચ્છ ! ૧પ૮૩ | ૧૫૯૬ | 13 | ૧૬૧૦
કરી , જિનચંદ્રસરી
ખરતરગચ્છ ૧૫૯૫ | ૧૬ ૦૪ |
૯ | ૧૬૧૨
૪૩, આણંદસમસૂરી |
] લધુ પપાલિક
૧૬૦૧ |
૪ | ૧૬૨૫
ગ૭.
૪૪, વિજયસેનસૂરી
તપગચ્છ | ૧૬ ૦૪ | ૧૬૧૩
-
-
-
-
૧૬૪૯
૪૫ , જિનસિંહસૂરી ખરતરગચ્છ ૧૬૧૫] ૧૬૨૩ ૪૬ કલ્યાણસાગરસૂરી | અંચળગછી ૧૬૩૩ ૧૬૪૨ |
- -
-
-
-
-
૯ |
For Private and Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૭
४८
૪
૫૦
૫૧
પર
૫૩
૫૪
૫૫
પ
૫૭
૫૮
૫૯
""
}
.
""
99
આચાર્યનું નામ
વિજયદેવસૂરી
હેમસામસૂરી
વિજયંતિલકસૂરી
વિજયાનંદસરી
વિજયસિંહસૂરી
જિનરાજસૂરી
જિનસાગરસુરી
વિજયપ્રભસૂરી
વિજયરાજસૂરી
જિનસાગરસૂરી
અમરસાગરસુરી
જ્ઞાનવિમળસૂરી
જિનધમ સૂરી
29
""
>>
,,
""
'
"
વિજયમાનસૂરી
૬૧, વિજયરત્નસૂરી
#
www.kobatirth.org
ગચ્છ
૩૫૧
આણંદસૂરી
[છુ
..
તપુચ્છ ૧૬૩૪ ૧૬૪૩
લઘુપાપાલિક
ગચ્છ
જન્મ
સંવત
""
૧૬૨૩
તપગચ્છ ૧૬૪૪
તપગચ્છ
વિમળશાખા
ખતરગચ્છ ૧૬૪૭
૧૬૩૫ ૧૬૪૪
તપગચ્છ ૧૬૭૭
આણુ દસૂરી
ગચ્છ
અચળગચ્છ ૧૬પર
૧૬૪૨ ૧૬૫૧
૧૬પર
૧૬૭૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯૪
દીક્ષા
સંવત
૧૬૩૦
१७०७
તપગચ્છ ૧૭૧૧
૧૬૫૪
૧૬૫૬
૧૬૧
૧૬૮
૧૬૨૯
૧૬૧
૧૬૯૪ ૧૭૦૨
૧૭૦૫
ખરતરગચ્છ ૧૬૯૮ ૧૭–
આણંદસૂરી
ગચ્છ
For Private and Personal Use Only
૧૭૧૯
૧૭૧૭
દીક્ષા લેતી વખતની
ઉંમર
૯
e
e
૧૦
૯
૯
૯
૧૦
૧૧
८
૧૨
}
આચાય
૫૬
૧૬૩૫
13
૧૬૭૬
૧૬૮૨
૧૬૭૪
૧૬૭૪
૧૭૧૦
૧૭૦૪
૧૬૭૪
૧૭૧૫
૧૭૪૮
૧૭૧૧
૧૭૩૬
૧૭૩૨
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પર
દીક્ષા લેત આચાર્ય
આચાર્યનું નામ
ગ
જન્મ સંવત
દીક્ષા સંવત
વખતની ઉંમર
૧૭૪પ
તપગચ્છ ૬૨ શ્રી લર્મિસાગરસૂરી
૧૭૨૮ ૧૭૩૬
(સાગરશાખા) ૬૩, નેમચંદ્રસૂરી
નાગપૂરીય
૧૭૩૧ [ ૧૭૪૦ તપગચ્છ
૧૭૫૦
૬ , જિનચંદ્રસૂરી
ખરતરગચ્છ ૧૭૨૯
૧૩૮ |
૯
૧૭૪૬
| 2 |
૬૫ , વિજ્યક્ષમારી
તપગચ્છ [ ૧૭૩૨ ૧૭૩૯
1992
૬૬, જિનસૌખ્યસૂરી Tખરતરગચ્છ ૧૭૩૯ ૧૭૫૧
१७६२
૬ ,, કનકચંદ્રસરી
નાગપુરીય (તપગચ્છ)
૧૭૪૬] ૧૭૫૭
૨ |
૧૧ | ૧૭૯૬
૬૮, જિનવિજયસૂરી
ખરતરગચ્છ ૧૭૭ ૧૭૫૩
૧૭૮૫
-
૬૯ ... વિદ્યાસાગરસૂરી અંચળગ૭ ૧૭૪૭૫ ૧૭પ૬
| ૯ | ૧૬૨
છ , ઉદયસાગરસૂરી
|
છે
? ૧૭૬૩ ]
119.909
૧૭૯૭
8 | 9 |
૭૧), જિનભક્તિસૂરી | ખરતરગચ્છ ૧૭૭૦ 1 ૧૭૭૯
૧૭૮૦
૭૨ , જિનલાભસૂરી
|
છ
| ૧૭૮૪ | ૧૭૯૬ | ૧ર | ૧૮ ૦૪
8 |
૭૩ ,, કીર્તિસાગસરી
અંચળગ૭
10.
|
૧/૨ ૩
9 | ૪ |
૭૪ ,, ભાતૃચંદ્રસરી
નાગપુરીય
૧૮૦૩ | ૧૮૧૫ | ૧૨ [ ૧૮૨૩ (તપગચ્છ) !
૭૫ , વિવેકચંદ્રસૂરી
| | ૧૮૦૯૧૮૨૦
૧૮૦૯
| ૧૧ | ૧૮૩૭
૭૬ , જિનચંદ્રસરી
ખરતરગચ્છ ૧૮૦૯ ૧૮૨૨
૧૮ ૩૪
For Private and Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
७८
92
આચાર્યનું નામ
૭૭ શ્રી જિનયુક્તસૂરી
જિનચંદ્રસૂરી
જિનઉદયૌ
મુક્તિસાગરસુરી
અ’ચળગચ્છ ૧૮૫૭
જિનસૌભાગ્યસુરી ખરતરગચ્છ ૧૮૬૨
જિનહેમરી
રત્નસાગરસૂરી
८०
૨૧
૮૨
૮૩
99
,,
"
,,
,
www.kobatirth.org
""
જન્મ
સંવત
ખરતરગચ્છ | ૧૮૦૩
૩૫૩
ગચ્છ
,,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮}}
દીક્ષા
સંવત
૧૮૦૩ ૧૮૨૦
અચળગચ્છ ૧૮૯૨
૧૮૧૫
૧૮૩૨ ૧૮૪૭
૧૮૬૭
૧૮૭૭
૧૮૮૩
દીક્ષા લેતી. વખતની
ઉંમર
૧૨
૧૭
For Private and Personal Use Only
૧૫
૧૦
૧૫
૧૭
૧૯૦૫ ૧૩
133
આચાર્ય
પદ્મ
૧૮૧૯
૧૮૨૪
૧૮૭૫
૧૮૯૨
૧૨૯૨
૧૮૯૭
૧૯૧૪
( જેટલી યાદી અમે મેળવી શકયા છીએ તેટલી રજુ કરી છે. સભવ છે કે ખીજા'ઘણાં નામેા રહી ગયાં હાચ, વિદ્વાને જણાવશે આભાર)
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અનુક્રમ
નંબર.
પરિશિષ્ટ
છેલ્લાં દસ વર્ષોમાં શ્રીમંત ગાયકવાડ સરકારના રાજ્યના
..
૧ મુનિ શ્રી ભુવનવિજયજી
વર્ધમાનવિજયજી
સ
४
}
७
હું
૧૦
૧૧
૧૨
.,
દીક્ષિત થતી
મુનિ મહારાજનું નામ. દીક્ષા સંવત. વખતની
ઉંમર
7)
39
#5
>>
ܕ
www.kobatirth.org
""
,,
">
૩૫૪
મહાદયસાગરજી
વિક્રમવિજયજી
કુસુમવિજયજી
ચિદાન વિજયજી
વિજયજી
યશોવિજયજી
પ્રેમવિજયજી
સુશીલવિજયજી
અભયસાગરજી
વિષ્ણુધવિજયજી
૧૯૭૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮૪
ઙા. વ.
૧૯૮૫
અ. સુ. ૧|
૧૯૮૬
૧૯૮૬
પે. વ. ૮
૧૯૫૬ ચૈ. વ. ૫
૧૯૮૭
૧૯૮૬
વૈ. સુ. ૩
૧૯૮૬
પ્ર. અ. વ. |
૧૯૫૧
કા. ૧.૨
૧૯૮૮
૧૯૮૫ પેા. વ. ૫.
For Private and Personal Use Only
૧૫
૧૩
૯
૧૪
૧૨
૧૭
૧૮
૧૫
૧૦
૧૫
19
૧૫
દીક્ષા સ્થળ
ઉમેટા
વરા
અમદાવાદ
ચાણસ્મા
અમદાવાદ
મુંબાઈ
કરાડા
કદમગીરી તીર્થં
અમદાવાદ
ઉદેપુર
શ ખેશ્વરજી
અમદાવાદ
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપપ
નં. ૩૫ સગીર ઉમરે દીક્ષિત થયેલાની વિગતવાર યાદી.
-
- -
-
-
ગુરૂનું નામ.
પૂર્વાશ્રમનું આખું નામ. જન્મ- જન્મતારીખ
ભૂમિ.
આ. શ્રી. વિજયલબ્ધિ-છબીલદાસ ખીમચંદ પ્રાણી ૧૯૬૩
સૂરીશ્વરજી | મુનિશ્રી રક્ષિતવિજયજી વાડીલાલ હીરાલાલ ડભોઈ
૧૯૭૧
વૈ. સુ. ૩ મુનિશ્રી ધર્મસાગરજી મોતીલાલ મૂલચંદ ઉનાવા ૧૯૭૬
ફા. સુ. ૧૪ આ. શ્રી વિજયલબ્ધિ- બાલુભાઈ છોટાલાલ છાણી ૧૯૭૨
સૂરીશ્વરજી પં. શ્રી રામવિજયજી કાન્તિલાલ ભોગીલાલ પાટણ ૧૯૭૪
મ. સુ. ૧૨ મુનિશ્રી જબુવિજયજી ચીમનલાલ હીરાલાલ ડભાઈ | ૧૯૬૯
ફા. વ. ૧૪ પં. શ્રી લાવણ્યવિજયજી દલપત ચતુરદાસ ચાણસ્મા ૧૯૬૯ પ્ર. શ્રી ધર્મવિજયજી શા. જીવણલાલ નાથા- ડભોઈ ૧૯૭૨ પં. શ્રી ભક્તિવિજયજી પન્નાલાલ પ્રતાપચંદ મહેસાણું ૧૯૭૭ મુનિશ્રી દક્ષવિજ્યજી ગોદડભાઈ ચતુરદાસ ચાણસ્મા ૧૯૭૩ મુનિશ્રી ધર્મસાગરજી અમૃતલાલ મૂલચંદ ઉનાવા ૧૯૮૧ ઉ. શ્રી મનોહરવિજયજીવૃજલાલ સકરચંદ મહેસાણા ૧૯૭૩
આ. સુ. ૧૫
લાલ
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
For Private and Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના
-
-
-
-
-
--
-
-
-
શાસ્ત્રીય પુરાવા
[ આ પ્રકરણમાં પ્રસિદ્ધ કરેલ શાસ્ત્રીય પાઠમાં અમારી અજ્ઞાનતાથી, સ્મૃતિ દેષથી કે પ્રેસ દષથી કાંઈ પણ ભૂલ રહી જવા પામી હોય તે તે માટે ક્ષમા યાચીએ છીએ અને શાસ્ત્રને સુધારે સૂચવવા અમે વિનંતિ કરીએ છીએ. ]
For Private and Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭
પાને ર૦૩ માં જણાવેલ શાસ્ત્રીચ ખૂલાસે.
શ્રી પંચાશકમાં ત્રણ પ્રકારની દીક્ષા કહેલી છે. સમ્યક્ત્વ આરે પણ, શ્રી દેશવિરતિ અને સર્વવિરતિ. તેમાં સમ્યત્વ આરોપણની દીક્ષાની ક્રિયા પ્રસંગે નીચે મુજબ ફુલ નાખવાની વાત જણાવેલી છે. દીક્ષા શબ્દ માત્રથી તે વાતને સર્વવિરતિ દીક્ષા સાથે જોડી દેવી યોગ્ય નથી.
परिशुद्धस्स ओ तह पुप्फपायजोगेणं दंसणं पच्छा ।
ट्ठितिसाहणमुवबुहण हरिसाइपलोयणं चेव ॥ २८ ॥ व्याख्या-परिशुद्धस्य दीक्षोचितविशुद्धप्राप्ततया निश्चितस्य सतो
રક્ષળીયસ્થ ! તુ જ પુનઃાર્થ સાથમિत्याह-तथेति तथाविधः पूर्वोक्तन्यायतः समवसरणमध्यभावी यः पुष्पपातयोगः कुसुमपतनव्यारः स तथा तेन पुष्पपातयोगेन । किमित्याह-दर्शनं नयनावरणवसनापनयनेन जिनप्रतिमां प्रति तस्य दर्शनक्रियायां प्रयोजनं गुरुणा कार्यम् । पश्चादिति पुष्पपातेन तद्विशुद्धिनिश्चयानन्तरम् । अथवा दर्शनमिति सम्यग्दर्शनं तस्यारोपणी यमेतदारोपणमेव च दीक्षोच्यते॥
(પંચાશક સૂત્ર પાનું ૪૬ પહેલી પુંઠી)
પાને ર૦૭ માં જણાવેલ શાસ્ત્રીય ખૂલાસે.
કેટલાકે આર્યરક્ષિતસૂરિજીની દીક્ષિત થતી વખતની ઉમર ૧૧ વર્ષની હોવા છતાંયે, મેટી ઉંમરવાળાને પણ જે વાલીની કે સંબંધીની રજા વગર દીક્ષા આપે છે તે શિષ્યચોરી શાસ્ત્રકારોએ ગણી છે–એમ ઠરાવવા માટે તેમની ઉંમર ૨૨ વર્ષની જણાવે છે. આર્યરક્ષિતસૂરિજીની દીક્ષાને શ્રી હેમચંદ્રાચાર્યો પરિશિષ્ટ પર્વમાં ૧૩ મા સર્ગમાં ૮૧ મા લેકમાં પાને ૧૧૪ પહેલી પેઠીમાં પ્રથમ શિષ્ય નિષ્ફટીકા થઈ એમ જણાવી છે, એટલે આર્યરક્ષિતસૂરિજીની દીક્ષા પહેલાં ૧૬ વર્ષની અંદરની ઉંમરના કોઈને પણ વાલીની રજા વગર દીક્ષા અપાઈ નથી અને આ પ્રથમ જ બનાવ શ્રી વીર પ્રભુના શાસનમાં ૬ ઠા સૈકામાં બન્યો. પરંતુ જે આર્ય રક્ષિતસૂરિની ઉંમર રર વર્ષની લઈએ, તે તે કઈ પણ ઉંમરવાળાને વાલીની કે સંબંધીની રજા વગર તે અગાઉ દીક્ષા નથી અપાઈ-એમ ઠર, પરંતુ તેમ છે નહિં. આર્ય રક્ષિતસૂરિજીની દીક્ષા પહેલાં શ્રી ગૌતમ સ્વામીએ ખેડુતને ખેતરમાં જઈને
For Private and Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
દીક્ષા આપી, તેમાં કોઈની સંમતિ લીધી નથી. તે માટે કલિકાલ સર્વે ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજા વિરચિત શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂ ચરિત્ર ઉપરથી અનુવાદિત શ્રી મહાવીર ચરિત્રમાં નીચે મુજબ જણાવેલ છે.
પ્રભુએ ખેડુતને બોધ કરવાને માટે ગૌતમને મોકલ્યા. ગૌતમે તે ખેત પાસે આવીને કહ્યું કે “આ શું કરે છે ? ” તે બોલ્ય-“મારા ભયની પ્રેરણાથી આ ખેતી કરું છું.” ગામે ફરીથી કહ્યું કે, “આવી સુદ આજીવિકાથી જીવતાં તને શું ચિરકાળ સુખ થવાનું છે? અરે કેવળ આ કછ તને આ ભવમાં જ પ્રાપ્ત થયું છે તેમ નથી, પણ આ ખેતીમાં થતી પારાવાર છવહસાથી આવું કષ્ટ બીજા ભવમાં પણ તને પ્રાપ્ત થશે. આ મહા આકરા કર્મના કષ્ટથી એક લાખમાં અંશનું કષ્ટ પણ જે ધર્મકાર્યમાં કરાય, તો તત્કાળ સર્વ કરો અંત આવે છે. આવાં ગૌતમસ્વામીનાં વચન સાંભળી તે બોલ્યો કે-“હે સ્વામી! તમે મને સારો બોધ આપે. હવે હું સંસારથી ઉગ પામ્યો છું, માટે મને દીક્ષા આપ. પછી “આ પ્રતિબોધ પામે છે” એવું જાણી ગૌતમે તરતજ તેને દી આપી અને શ્રી વિરપ્રભુના ચરણ પાસે જવા માટે તેને લઈને ચાલ્યા.”
(શ્રી મહાવીર ચરિત્ર: પાનું ૧૯૯)
શ્રી સ્યુલીભદ્રજીને સંભૂતિવિજ્ય આચાર્યે રસ્તામાં તેમની માતાની કે સંબંધીની અનુમતિ લીધા વગરજ દીક્ષા આપી છે. તે માટે શ્રી સ્યુલીભદ્ર ચરિત્રમાં નીચે પ્રમાણે જણાવે છે.
कृत्वो_देहिकं स्माह श्रीयकं भूपतिस्ततः । गृहाणेमां पितुर्मुद्रां, तद्वद्भव च मन्त्रिराट् ॥ ९६॥ सोचे वृद्धोऽस्ति मद्माता, स्थुलभद्र इति श्रुतः । कोशागृहे गुणनामाभिरामः सुभगाग्रणीः ॥२७॥ तुष्टो राजा विशेषेण तमथाजूहवत्ततः। यतो भिषक्नृपामात्या, वृद्धा एव पशंसिताः ॥ ९८ ॥ सोऽपि द्वादशवर्षान्ते तदा नृपनरेरितः। निर्ययौ तद्गृहाक्तिश्चिञ्चिन्ता चकितचेतनः ॥ ९९ ॥ क्रमान्नृपान्तिकं प्राप्तः प्रणनाम् नरेश्वरम् । भूपः प्रोचे गृहाणेमां, मुद्रां मुद्रितशात्रवाम् ॥ १०० ॥ सोऽवग्मुद्रामुपादास्ये, विचार्येव विशाम्पते !। विमृश्य विहितं कार्य, विक्रियां याति यन्न हि ॥१॥ राजोचे चिन्तयाशोक -बनान्तोऽन्यत्र मा गमः । सोऽय तत्र गतो धीमाने चित्ते व्यचिन्तयत् ॥२॥ यस्याः पितुम॒त्तिने, यया परवशो नरः । लोकद्वयं यतो याति, मुद्रां तां कः श्रयेत्सुधीः ॥३॥ ययैकमुद्रया मत्यमुद्रापञ्चकमान्यते । पाणी पादे मुखे कण्ठे, गेहे
For Private and Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
सा ध्रियते कथम् ॥४॥ इह लोके परंदुःखं, परलोके च दुगतिः। यस्याः संपर्कतः पुंसां, सा मुद्रा मुद्रिता शुभा॥ ५॥ नाशनं न शयनं न मज्जनं स्यात्कदापि समये नियोगिनाम् । किञ्च नान्यदपि शर्मसाधनं, तद्धनेऽपि सति रङ्कका अमी ॥ ६ ॥ अधिकारात्रिभिर्मालेमाठापत्त्यात्रिभिर्दिनैः । शीघ्रं नरकवाञ्छा चेदिनमेकं पुरोहित ॥ ७ ॥ अश्वतरीणां गर्मो, दुर्जनमत्री नियोगिनां लक्ष्मीः । स्थुलत्वं श्वयथुलवं, विना विकारेण नाप्यन्ते ॥ ८ ॥ मुद्राणां जिनमुद्रेयं, ग्रामा यत्सङ्गतो जनः । इह लोके जगद्वन्द्यः, परलोके महासुखी ॥९॥ इत्यालोच्य स्वयं छित्वा, प्रावृतं रत्नकम्बलम् । कृत्वा रजोहति भूपमभ्येत्यादोऽवदद्वचः ॥ १० ॥ धर्मलाभोऽस्तु ते राजन्नालोचितमिदं मया । विस्मितोऽवग्नपः सुष्टु निर्वहेः स्वीकृतं व्रतम् ॥ ११ ॥ दध्यौ राजा मिपादेष, ध्रुवं कोशागृहे गमी । अतः प्रासादशृङ्गस्थस्तं गच्छन्तं व्यलोकयत् ॥ १२ ॥ मृतकेभ्यो जनो यत्र, पूत्करोति पलायते । तस्मिन्मार्गऽपि स ययो, निर्विकारमना मुनिः ॥ १३ ॥ तेनाथ भूभृता मन्त्री, श्रीयको विदधे तदा । स्थूलभद्रस्तु संभूतસૂરે ાિથડમાપુનઃ || 8 |
–શ્રી સ્થૂલભદ્ર ચરિત્ર પાનું ૮. મરણકાર્ય કર્યા પછી રાજાએ શ્રીયકને કહ્યું કે આ તારા પિતાની મુદ્રીકા ગ્રહણ કરે અને તેની પેઠે તું મંત્રી થા. ત્યારે તેને કહ્યું કે મારે સ્થૂલભદ્ર નામના મેટો ભાઈ ગુણના સમૂહે કરીને મનોહર અને બુદ્ધિ શાળી કશ્યાના ઘેર છે, તે સાંભળીને વિશેષ પ્રકારે સંતુષ્ટ થયેલા રાજાએ તેને કશ્યાના ત્યાંથી બોલાવ્યો. જે કારણ માટે વૈદ્ય, રાજા અને પ્રધાને વૃદ્ધ હોય તે પ્રશંસનીય છે. તે ( રથુલભદ્ર) પણ રાજપુરૂષોના કહેવાથી કંઈક ચિંતાને આશ્ચર્યયુક્ત એવો બાર વરસે (કાગ્યાના) ઘરમાંથી નીકળે. અનુક્રમે રાજાની પાસે આવીને રાજને નમસ્કાર કર્યો. રાજાએ પણ કહ્યું કે શત્રુના સમૂહને વશ કરનારી આ મુદ્દાને ગ્રહણ કરી તેને કહ્યું છે રાજન! વિચારીને કરેલું કાર્ય દુઃખદાયી થતું નથી, માટે હું વિચાર કરીને મુદ્રા ગ્રહણ કરીશ. ત્યારે રાજાએ કહ્યું કે બીજે ન જતાં અશોક વનમાં જઈને વિચાર કર. બુદ્ધિશાળી એવો તે પણ ત્યાં જઈને બુદ્ધિશાળી એવા તેને પણ હૃદયમાં આ રીતે વિચાર કર્યો, પિતાને મરણ દેનારી અને પરવશ કરનારી અને ઉભય લોકનો નાશ કરનારી એવી તે મુદાને બુદ્ધિશાળી એવો કણ ગ્રહણ કરે ? જે એક મુકાવડ મનુષ્યો હાથ, પગ, મુખ, કંઠ અને ઘર એમ પાંચ સ્થાને મુવા પામે છે (પરવશ બને છે) તે કેવી રીતે
For Private and Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
ગ્રહણ કરાય. જેનાથી આ લેકમાં મહાદુઃખ થાય છે અને પરલોકમાં દુર્ગતિ મળે છે તે મુદ્દા ન હોય તેજ શ્રેયસ્કર છે. સેવકે કોઈપણ વખતે યોગ્ય અવસરે ભજન કરી શકતા નથી, શયન કરી શકતા નથી તેમ સ્નાન પણ કરી શકતા નથી, વળી તેનાથી બીજું કોઈપણ સુખનું સાધન મળતું નથી, એટલે ધનની સામગ્રી છતાં પણ તે રંક જેવા જ હોય છે. અધિકારથી ત્રણ માસે નર્ક અને મડના અધિપતિપણાથી ત્રણ દિવસમાં નકે જવાય છે. અને જે જલ્દી નર્કની ઈચ્છા હોય તો એક દિવસ પુરોહિતપણું કરવાથી જઈ શકાય છે, વિકાર વિના ઘોડીને ગર્ભ, દુર્જનની મૈત્રી અને સેવકને લક્ષ્મી, શરીરનું સ્થળપણું–સોજો પામી શકાતા નથી. મુદ્દાઓને વિષે ગ્રાહ્ય તરીકે આ એક જિનમુદ્રાજ છે કે જેના સંગથી પ્રાણી આ લાકમાં જગદ્વંદ્ય બને છે અને પરલેકમાં મહાસુખી થાય છે. આ રીતે વિચાર કરીને પિતે ઓઢેલી રત્નકંબળને ફાડીને જેહરણ બનાવીને રાજાની પાસે આવીને આ રીતે બોલ્યા, હે રાજન ! તને ધર્મ લાભ આજ વિચાર કર્યો છે. ચમત્કાર પામેલા રાજાએ કહ્યું કે બહુ સારું કર્યું, પણ સ્વીકાર કરેલા વ્રતને સારી પેઠે નિર્વાહ કરજો. ત્યારપછી રાજા વિચાર કરે છે કે આ વ્રતના બહાનાથી ચોકકસ કેશ્યાના ઘેર જશે અને તેથી પોતે મહેલ ઉપર ચઢીને જતા એવા સ્થૂલભદ્રને જૂએ છે. તે મુનિ પણ જે જગાએ મુડદાં પડેલાં હોવાથી લોકો જુગુત્સા કરી ત્યાંથી દુર ભાગી જાય છે તે જ માગે જરાપણ હૃદયમાં વિકૃત થયા વિના ચાલ્યા. હવે તે રાજાએ શ્રીયકને મંત્રી બનાવ્યો અને સ્થૂલભદ્ર તે શ્રી સંભૂતિવિજય નામના આચાર્યના શિષ્ય બન્યા.
શ્રી સીજફંભવસૂરીને પણ તેમના ગુરૂ પ્રભવાસ્વામિએ તેમની ગર્ભિણી સ્ત્રી વિગેરે સંબંધીની અનુમતિ મેળવ્યા વગર જ દીક્ષા આપી છે. તે માટે દશવૈકાલિકમાં નીચે મુજબ જણાવેલ છે.
ताहे आयरिएहिं साहुधम्मो कहिउं । संबुद्धो पब्वइउं सो चउद्दसपुव्वी जाउं । जया सो पब्वइउं तया य तस्स गुग्विणी महिला होत्था । तम्मि य पव्वइए लोगो णियल्लउ तं तमस्सति । जहा तरुणाए भत्ता पब्वइडं अपुत्ताए । अवि अत्थि तव किं वी पोदृत्ति पुच्छइ । सा भणइ उवलख्खिमि मणगं । तरं समएण दार. गो जाउं । ताहे णिवत्तवारसाहस्स नियल्लगेहिं, जम्हा पुच्छिजंतीए मायाए से मणिउं मणगंति, तम्हा मणउं से णामं कयं ति ।
–શ્રી દશવૈકાલિક સૂત્ર: પ્રથમ અધ્યયનઃ પાનું ૧૩.
For Private and Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૧
"
ત્યાર પછી આચાયે સાધુધમ કહ્યો અને તેથી પ્રતિખાધ પામી દીક્ષા લીધી ને ચૌદ પૂર્વી થયા. જ્યારે તેમણે દીક્ષા લીધી, તે વખતે તેમની સ્ત્રી ગર્ભવતી હતી. તેમણે દીક્ષા લીધી એટલે તેમના સબંધી લો। આક્રંદ કરે છે કે પુત્ર વિનાની યુવાવસ્થાવાળી સ્ત્રીના પતિએ દીક્ષા લીધી અને તે સ્ત્રીને પૂછે છે કે તારા પેટે કંઈ છે? તે સ્ત્રી કહે મને કંઈક જણાય છે. પછી ચેાગ્ય અવસરે પુત્રને જન્મ થયેા. ત્યાર પછી બાર દિવસ થયા એટલે સ્વજનોએ પહેલા પુતી વખતે માતાએ મનક ( કંઈક ) એમ કહેલું હતું, તેથી તેનુ મનક એવું નામ પાડયું. '
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ܕܝ
४३
આરક્ષિતને પાછા લાવવા માટે તેમના કુટુંબે તેમના મેટા ભાઇ ફલ્ગુરક્ષિતને મેકલ્યા છે અને તે પણ ત્યાંજ દીક્ષા લઇને બેસી ગયા છે. પરંતુ મોટી ઉંમર હાવાથી તેમની દીક્ષાને શિષ્યચેારી કહી નથી. શ્રી ફલ્ગુરક્ષિતને રજા લીધા વિના દીક્ષા આપ્યાના આધાર
शोकपङ्कनिमग्नोऽस्ति वन्धुवर्गश्च साम्प्रतम् ।
3
तदागत्य तमुद्ध, भगवंस्तव साम्प्रतम् ॥ ११६ ॥ इति तेनानुजेनोक्तो, गन्तुं तत्रार्यरक्षितः ।
श्री वज्रस्वामिनं नत्वा पप्रच्छ स्वच्छमानसः ॥ ११७ ॥ अधीष्वेति ततस्तेन प्रत्युक्तः स पुनः पठन् । किं तेऽस्मि विस्मृतः फल्गुरक्षितेनेत्यजल्प्यत ॥ ११८ ॥ बान्धवाश्च परिव्रज्यामनोरथरथस्थिताः । न कुत्रापि प्रवर्तन्ते त्वया सारथिना विना ॥ ११९ ॥ तदेहि देहि प्रव्रज्यां जगत्पूज्यां स्वगोत्रिणाम् । श्रेयस्यपि कर्णोऽपि किमद्यापि प्रमाद्यसि ॥ १२० ॥ अथार्यरक्षितः स्माह यदि सत्यमिदं वचः । ततस्त्वं तावदात्स्व वत्स सत्त्वहितं व्रतम् ॥ १२१ ॥ एवमुक्तस्ततस्तेन श्रद्धानिधतमानसः ।
सोsafe को हि स्यात्पीयूषस्य पराङ्मुखः ॥ १२२ ॥ अथार्यरक्षितः प्रीतस्तस्यामृतकिरा गिरा ।
स्वयं तमनुजग्राह दीक्षया शिक्षयापि च ॥ १२३ ॥
- श्री परिशिष्ट पर्व पानुं ११५
X
For Private and Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ –ફલ્યુક્ષિત ત્યાં ગયા અને કહે છે, ભાઈ ચાલે ! માતા પિતા તમારા વિના ખૂરે છે. આરક્ષિતે કહ્યું કે મારે તે અહિં મજા આવે છે, ભણાય છે, હું નહિ આવું. ફલ્યુરક્ષિતે કહ્યું કે એમ નહિ ચાલે, માએ મને કહ્યું છે કે લીધા વિના આવીશ નહિ અને કહેવરાવ્યું છે કે તમે આવશે તે બધાએ તમે કહેશો તેમ કરીશું. આરક્ષિતે કહ્યું કે એની ખાત્રી શી ? હું કહું તેમ તું કરે તે મને ખાત્રી થાય. ફલ્યુરક્ષિતે કહ્યું કે આપ કહે તેમ કરવાને કબૂલ છું. આયરક્ષિતે કહ્યું કે તું દીક્ષા લે તો ખાત્રી થાય. આથી તરત ફલ્યુરક્ષિત પણ સાધુ થયા.
આ સિવાય ૧૬ વર્ષની ઉપરની ઉંમરના વાલી કે સંબંધીની અનુમતિ વગર દીક્ષિત થયાના સેંકડે દાખલા ટાંકી શકાય તેમ છે અને તેમની દીક્ષાઓ આર્યરાક્ષિતસુરીની પહેલાં થયેલી છે, છતાં તેને અંગે શિષ્યરી ગણવામાં આવી નથી. કારણકે પંચકલ્પભાષ્યમાં સ્પષ્ટ જણાવેલું છે કે –
जो सो अपडप्पण्णो बिरठ्ठ परिसुण अहव अणिविहो । तं दिक्खिन्तऽअविदिण्णं तेणो परतो अतेणो तु ॥
--પંચકલ્પભાષ્ય પાનું ૧૭ “સોળ વર્ષથી ઓછો અપ્રતિપૂર્ણ અથવા નહિં વિવાહિત, તેને માબાપના આપ્યા સિવાય જે દીક્ષા આપે તો ચાર ગણી શકાય અને સોળ વર્ષની ઉપરાંત રજા સિવાય પણ જે આપે છે તે ચાર ગણાય નહિં.”
આ ઉપરથી સાબીત થાય છે કે આરક્ષિત સુરીની ઉંમર દીક્ષા પ્રસંગે ૧૬ વર્ષ અંદરની એટલે યુગપ્રધાન ગંડીકામાં જણાવ્યા મુજબની ૧૧ વર્ષની હતી.
પાનું ૨૧૨ મન શાસ્ત્રીય ખૂલસે. શ્રીમદ્દ યશોવિજ્યજી ઉપાધ્યાયજી મહારાજ અધ્યાત્મસાર શ્લેક ૭૫ માં જણાવે છે કે –
" गीतार्थस्यैव वैराग्यं, ज्ञानगर्भ ततः स्थितम् । ઉપવા તથા ચમી તી નિશ્ચય || ૭. છે.
For Private and Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩
ભાવાર્થ –“જ્ઞાનગભિત વૈરાગ્ય પામવા માટે ઘણું ઘણું જ્ઞાન જોઈએ છે.
તે કારણથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગીતાર્થનેજ હોઈ શકે છે અને ગીતાર્થની નિશ્રાથી અગીતાર્થને પણ ઉપચારથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સ્વીકાર્યો છે.”
આ ઉપરથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થાય ત્યારેજ દીક્ષા લેવાય એમ નથી કરતું.
–(૦) પાનું ૨૧૯ માને શાસ્ત્રીય ખલાસો. યતિધર્મના પ્રકાર જણાવતાં ધર્મસંગ્રહ પાનું ૧૪: બીજી પુંઠીમાં અને પાનું ૧૮૩: પહેલી પંડીમાં જણાવ્યું છે કે – सापेक्षो निरपेक्षश्च, यतिधर्मो द्विधा मतः । सापेक्षस्तत्र शिक्षायै, गुर्वन्तेवासिताऽन्वहम् ॥ ८७ ॥
(ધર્મસંગ્રહ પાનું ૧૪: બીજી પુંઠી) प्रमादपरिहाराय, महासामर्थ्यसंभवे । कृतार्थानां निरपेक्षयतिधर्मोऽतिसुन्दरः ॥ १५४ ॥
(ધર્મ સંગ્રહ પાનું ૧૮૩: પહેલી પુડી)
યતિધર્મ બે પ્રકારે : ૧ સાપેક્ષ ર નિર્પેક્ષ. તેમાં પહેલો જે સાપેક્ષ તે ગૃહણશિક્ષા અને આસેવના શિક્ષા રૂપ બંને શિક્ષાને માટે ગુરૂકુળવાસમાં હંમેશાં રહેવું.
મહા સામર્થ્ય છતે પ્રથમના ત્રણ સંહનનવાળા, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવક, સ્થવિર, ગણવાદક, રૂપ પાંચ પદને યોગ્ય શિષ્યોને તૈયાર કરે છતે પ્રમાદનો ત્યાગ કરવાને માટે અતિ સુંદર નિરપેક્ષ યતિ ધર્મ હોય છે.”
ઉપરના બે પ્રકારના યતિ ધર્મમાંથી “જિનક૯૫ અને વ્યવહાર શ્રી જંબુસ્વામીજી મેસે ગયા, તે વખતે બંધ થશે. તે શ્રી કલ્પસૂત્રમાં જણાવેલ છે.
"मण १ परमोहि २ पुलाए ३ आहार ४ खवग ५ उवसमे ६ कप्पे ७। संजमतिअ ८ केवल ९ सिञ्जणाय १० जंबूमि યુછિન્ના કો'?
–કલ્પસૂત્ર પાનું ૧૬૦ “જંબુસ્વામી ક્ષે ગયા તે વખતે મન:પર્યવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, પુલા
For Private and Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४ કલબ્ધિ, આહારક શરીરલબ્ધિ, ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી, જિનકલ્પ, ત્રણ પ્રકાના સંયમ, કેવળજ્ઞાન, મેક્ષ જવું–આ દસ વસ્તુ બંધ થઈ.”
આ ઉપરથી સાધુઓએ જંગલમાં જ રહેવું જોઈએ એમ કહેવું, તે અયોગ્ય છે. વળી સાધુએ કેવા મકાનમાં રહેવું, તે સંબંધી પંચવસ્તકમાં જણાવ્યું છે કે
" मूलुत्तरगुणशुद्धं थीपसुपंडगविवजिअं वसहिं । सेविज सव्वकालं विवजए होंति दोसा उ ॥ ७०६ ॥"
(પંચવસ્તુક પા. ૧૨ ગાથા ૭૦૬)
મૂળ ગુણ અને ઉત્તર ગુણથી શુદ્ધ સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત એવા મકાનમાં સર્વ કાળ રહે. એથી વિપરિત સ્ત્રી વિગેરેના સંબંધવાળી વસતીમાં રહેવાથી દે લાગે છે.”
આ પ્રમાણેની ગાથાથી શરૂઆત કરી-૭૨૯ ગાથા પયંત શુદ્ધાશુદ્ધ વસતી એટલે મકાનનું વર્ણન કરવામાં આવ્યું છે તથા શુદ્ધાશુદ્ધમાં રહેવાથી થતી અસર વિષે પૂર્ણ વિવેચન છે.
આ ઉપરથી સાધુઓ તેમના આચાર મુજબ વસતીમાં રહે છે, એ નક્કી થાય છે.
જે મકાનમાં સાધુ રહે તેને ઉપાશ્રય કહેવામાં આવે છે, એટલે ઉપાશ્રયના માલિકને ત્યાંથી નીચે જણાવેલી વસ્તુઓ લેવી સાધુને કલ્પે નહિં.
“તથા “ તિજ્ઞા 'ત્તિ રાવ્યાત-તિવામી તgિ :अशन १ पान २ खादिम ३ स्वादिम ४ वस्त्र ५ पात्र ६ कम्बल ७ रजोहरण ८ सूची ९ पिष्पलक १० नखरदन ११ कर्णशोधनक १२ लक्षणो द्वादशप्रकारः सर्वेषां जिनानां तीर्थेषु सर्वसाधूनां न कल्पते ।"
(કલ્પસૂત્ર પાનું ર: પહેલી પુડી) “ઉપાશ્રયને જે માલિક તેને ઘેરથી બાર પ્રકારનો પિંડ સર્વ તીર્થના સર્વ સાધુને લેવો કલ્પે નહિં, તેના નામ-આહાર રાંધેલું અનાજ આદિ, પાણી, ખજુર આદિ, એલચી પ્રમુખ, કપડાં, પાતરાં, કામળી, ઓ, સંય, અસ્ત્રો, નેચણી, કાને શુદ્ધ કરવાની ચાટુડી.”
આ બધા પાઠ ઉપરથી સાફ દેખાય છે કે સ્થવરકલ્પી સાધુઓ માટે જંગલમાં રહેવાનું વિધાન નથી. ઉપરાત તેમ કરવું તે આચાર વિરૂદ્ધ છે. કારણ કે- તે તે શ્રી જિનકલ્પી માટે જ છે અને તે તે શ્રી જંબૂસ્વામિ પછી વિચ્છેદ થયેલ છે.
For Private and Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૫ પાનું ર૩૭ મને શાસ્ત્રીય ખૂલાસે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આઠ વર્ષથી માંડીને સીતેર વર્ષની ઉંમર સુધીના એટલે કે અતિશય વૃદ્ધ ઉંમર ન થાય ત્યાં સુધીના આત્માઓ દિક્ષા માટે યોગ્ય છે. આ વાતને સાબીત કરનારા પુ. આગમ ગ્રંથેના આધારે૧. શ્રી પંચકલ્પભાષ્ય પાને ૯ માં લખ્યું છે કે – दसआउ विवाग दसा दस भागे आउयं विभत्तिउणं दसभागे होति दसाता इमो होति वाला किड्डा मन्दा बला य पन्ना य हायणी पवंचा । पब्भार मम्मुही सयणी दसमा य णायद्वा ॥ १ ॥ तेहियं पढमदसाए अठ्ठमवरिसादि होति दिक्खा तु । सेसासु छसुवि दिक्खा पभारादीसु सा ण भवे ॥२॥
અર્થ –આઉખાને ભોગવવાની દસ દશા છે. અર્થાત આઉખાના દસ વિભાગ
કરીને દસમે દસમે ભાગે દશા હોય ને દશાઓના આ પ્રમાણે બાલા, કિડા, મંદા, વલા, પ્રહ્મા, આયણી, પ્રવંચા, પ્રાભાઇ, મુત્સુખી, સયણી, આ દસ ભણવી. તેમાં પહેલી દિશામાં આઠમા વર્ષાદિથી ઉપર દીક્ષા
થાય. શેપ છે દશામાં દિક્ષા અપાય, પ્રાભાાદિ ત્રણમાં નહિં. ૨. શ્રી પંચવસ્તુક પત્ર ૧૦ માં લખ્યું છે કે
एपसिं वयपमाणं अट्समाउत्ति वीअरागेहिं । भणियं जहन्नयं खलु, उक्कोसं अणवगल्लोति ॥ १ ॥ ___“पतेषां' प्रव्रज्यायोग्यानां 'वयाप्रमाणं' शरीरावस्थाप्रमाणम् 'अष्टौ समा इति' अष्टवर्षाणि 'वीतरागैः' जिनैः 'भणितं' प्रतिपादितं 'जघन्यकं खलु' सर्वस्तोकमेतदेव द्रव्यलिङ्गप्रतिपत्तेरीति 'उत्कृष्टं' वयःप्रमाणं 'अनवगल्ल इति' अनत्यन्तवृद्धः इति गाथार्थः
અર્થ—દીક્ષા માટે યોગ્ય આત્માઓની વયનું પ્રમાણ શ્રી જિનેશ્વદેવોએ
ઓછામાં ઓછું આઠ વર્ષનું કહ્યું છે, એટલે આઠ વર્ષની વયે દીક્ષા લઈ શકાય છે. દ્રવ્યષના સ્વીકાર માટે પણ એજ વય છે અને ઉત્કૃષ્ટ
વયનું પ્રમાણ અતિશય વૃદ્ધ ન થાય ત્યાં સુધીનું કહ્યું છે. ૪. શ્રાદ્ધવિધિ પાને ૧૮૧ માં લખ્યું છે કે–
अवसरे प्रव्रज्यास्वीकारः कार्यः अयमर्थः श्राद्धो हि बाल्ये दीक्षाग्रहणासंभवेन स्वं पंञ्चितमिव नित्यं मन्यते यतः
For Private and Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–ખરેખર શ્રાવક બાલ્ય અવસ્થામાં દીક્ષા ગ્રહણ નહિં લેવાથી પોતાની
જાતને ઠગાયેલ માને છે. १. अध्यात्म ४१५म पत्र ७८ ५ति 3-- मातापिता स्व सुगुरुश्च तत्त्वात् प्रबोध्य यो योजति शुद्ध धर्मे
न तत्समोऽरि क्षिपते भवाब्धौ यो धर्मविघ्नादिकृतेश्च जीवम् ॥७४॥ અર્થ –ખરી રીતે માતા તથા પિતા તથા સ્વજન તથા તત્વમાર્ગનો
ઉપદેશ કરનાર ગુરૂ તે તેને જ જણાવો કે જે પ્રાણી એટલે જીવને શુદ્ધ એવા ધર્મમાં જોડે છે અને જે પ્રાણીને ધર્માદિમાં વિધ કરનારે છે, તે સર્વેને શત્રુ સમાન ગણાવેલ છે.
પાનું ૨૪૩ માં શાસ્ત્રિય ખલાસ अशिवे १ भोजनाप्राप्तौ २ राज ३ रोग ४ पराभवे । चतुर्मासकमध्येऽपि, विहाँ कल्पतेऽन्यतः ॥ १ ॥ असति स्थण्डिले ५ जीवाकुले ६ च वसतौ ७ तथा । कुन्थु ८ प्वग्नौ ९ तथा सर्प १०, विहर्तु कल्पतेऽन्यतः ॥२॥
(४८यसूत्र पानु ५)
“ઉપદ્રવ હોય, આહાર ન મળતો હોય, રાજાને કે રેગને પરાભવ હેય, તે ચોમાસામાં પણ વિહાર કરવો કલ્પે. ભૂમિ શુદ્ધ ન હય, જીવાકુલ હોય અને વસતીને વિષે કુંથવા, અગ્નિ કે સપને ભય હેય, તે ચોમાસામાં विहा२ श्व। पे.”
नत्थि परलोयमग्गे-पमाण मन्नं जिणागमं मुत्तुं, । आगमपुरस्सरं चिय-करेइ तो सव्वकिरियाओ ॥ ६९ ॥
(धर्मर २९५ पार्नु 3८७ ) टीकाः-नास्ति न विद्यते परः प्रधानो लोको मोक्षस्तस्य मार्गे शानादित्रयरूपं प्रमाणं प्रत्ययहेतुरन्यत्-जिना रागादिजेतार स्तैः प्रणितः सिद्धांतो जिनागमस्तं मुक्त्वा तस्यैवान्यथात्वासंभवा,दुक्तंच__रागाद्वा द्वेषाद्वा-मोहाद्वा वाक्यमुच्यतेहानृतं । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात्.
For Private and Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭
અર્થ :-પરલોકના માર્ગોમાં જિનાગમ સિવાય બીજાં પ્રમાણ નથી, માટે આગમ પુરસ્કરજ સ` ક્રિયાએ કરું. (૬૯)
ટીકા:
—પર એટલે પ્રધાન લાક એટલે મેક્ષ, તેના મામાં : અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મેક્ષમામાં જિન એટલે રાગાદિકના જીતનાર તેમણે કહેલા સિદ્ધાંતને છોડીને બીજી કઇ પ્રમાણ એટલે ખાત્રી કરાવનાર પુરાવા નથી, કેમકે તેનેજ અન્યથાપણાના અસંભવ છે. જે માટે કહેલું છે કે:
રાગથી, દ્વેષથી કે મેાહથી જીરુ વાકય ખેલાય છે. હવે જેને એ દોષો ન હાય, તેને જુઠ્ઠું ખેલવાનું શું કારણ હાય !
આ ઉપરથી સમજી શકાય છે કે પરલેાકના માર્ગમાં જિનાગમ સિવાય માદક ખીજું કાઈ પણ છેજ નહિ. એટલે જે સમય પ્રમાણે જિનાજ્ઞામાં ફેરફાર કરવાનુ કહે, તેને પરલાક બગડે-એ નિશ્રયજ છે. વળી ચેામાસામાં ચેાગ્ય કારણ પ્રસ ંગે મુનિને વિહાર કરવેશ ક૨ે છે, એમ શાસ્ત્રકારાએ કહ્યું છે.
(૦)
પાનું ૨૫૧ માંના શાસ્ત્રિય ખલાસ
मन्हजिणाणं आणं मिच्छ्रं परिहरह धरह सम्मत्तं । छवि आवस्सयंमि उज्जुत्तो होइ पर दिवसं ॥ १ ॥ पव्वे पोसहवयं दाणं शीलं तवोभ भावोअ । सञ्जाय नमक्कारो परोवयारोय जयणाय ॥ २ ॥ जिणपूआ जिणथुणिणं गुरुथुअसाहम्मिआणवच्छलं । ववहारस्य सुद्धि रहजत्ता तित्थजत्ताय ॥ ३ ॥ उवसम विवेग संवर भाषासमिइ छ जीव करुणाय । धम्मिअ जण संसग्गो करणदमो चरणपरिणामो ॥ ४ ॥ संघोवरि बहुमाणो पुत्थयलिहणं पभावणा तित्थे । सद्वाण किञ्चमे निश्चं सुगुरुवयेसेणं ॥ ५ ॥
*
ભાવાર્થ:“જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી, મિથ્યાત્વના ત્યાગ કરવા અને સમકિતને ધારણ કરવું. છ પ્રકારના આવશ્યકમાં પ્રતિદિવસ ઉદ્યમવત હાય.
પર્વ દિવસેાને વિષે પૌષધ વ્રત કરવું, સુપાત્રે દાન કરવું, શિયળ પાળવું, તપ કરવું અને ભાવનાએ ભાવવી, સઝાય તથા નમસ્કાર કરવા, પરાપકાર કરવા અને જયણા રાખવી.
For Private and Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮ વળી પર્વ દિવસને વિષે જિનેશ્વર ભગવાનની પૂજા તથા જિનેશ્વરની સ્તુતિ, ગુરૂની સ્તુતિ અને સાધર્મિઓનું વાતસલ્ય, વ્યવહારની શુદ્ધિ, તે રથયાત્રા અને તીર્થયાત્રા સહિત કરવી.
ઉપશમ એટલે ક્ષમા, વિવેક અને સંવરભાવ રાખ. ભાષા સમિતિ અને છકાય જીવની દયા, ધાર્મિક માણસનો સંસર્ગ, ઇયિને દમવી અને ચારિત્રને પરિણામ.
શ્રા સંઘની ઉપર બહુમાન રાખવું, પુસ્તક લખાવવું અને તીર્થને વિષે પ્રભાવના કરવી. શ્રાવક લોકોમાં આ કૃત્ય નિત્ય કરવા યોગ્ય છે, તે સુગુરૂનાં ઉપદેશથી જાણી લેવાં.”
दुहरूवं दुक्खफलं-दुहाणुबंधिं विडंबणारूवं । संसार मसारं जाणिऊण न रई तहिं कुणइ ॥ ६३ ॥
(ધર્મરત્ન પ્રકરણ પાનું ૩૩૮) टीकाः-इह तत्र संसारे रतिं न करोतीति योज्यं-किं कृत्वा ज्ञात्वा संसारं किंविशिष्टं दुःखरुपं जन्मजरामरणरोगशोकादिग्रस्तत्त्वेन दुःखस्वभावं-तथा दुःखफलं जन्मांतरे नरकादिदुःखभावात्-दुःखानुबंधिति दुःखानुबंधिनं पुनः पुनर्दुःखसंतानसंधानात्-तथा विडंबनायामिव जीवानां सुरनरनैरयिकतिर्यसुभगदुर्भगादीनि विचित्राणि रूपाणि यत्र स विडंबनारूपस्तमेवंविधं संसारं चतुर्गतिरूपं सुखसाराभावादसारं ज्ञात्वावबुध्य न रतिं धृति तस्मिन् कुरुते विदधाति-श्रीदत्तवत्.
ભાવાર્થ –સંસારને દુઃખરૂપ, દુ:ખફળ, દુઃખાનુબંધિ, વિટંબનારૂપ અને
અસાર જાણીને તેમાં રતિ નહિં કરે. (૬૩) ટીકાર્થ –હાં સંસારમાં રતિ નહિં કરે, એ મુખ્ય વાત છે. સંસાર કે
છે. તે કહે છે-તે દુઃખરૂપ અથત જન્મ, જરા, મરણ, રોગ, શોક વગેરેથી ભરેલ હોવાથી દુઃખમય છે, તથા દુ:ખફળ એટલે જન્માંતરમાં નરકાદિ દુ:ખ આપનાર છે તથા વારંવાર દુઃખના સંતાન સંધાતાં હોવાથી દુઃખાનુબંધી છે તથા વિડંબના એટલે ભવાઈયા માફક એમાં જીવોના સુરનર નરક, તિર્યંચ, સુભગ, દુભગ વિગેરે વિચિત્ર રૂપ થાય છે. એ રીતે ચતુર્ગતિ રૂપ સંસારમાં સુખસાર ન હોવાથી અમારા છે તેમાં શ્રી દત્તના માકકતિ નહિં કરે, તે ભાવ શ્રાવક જાણે.
For Private and Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
संसारविरत्तमणो-भोगुवभोगो न तित्तिउत्ति । नाउं पराणुरोहा - पवत्तर कामभोसु ॥ ७५ ॥
( ધર્મરત્ન પ્રકરણ પાનું ૫૦૧ )
संसारोनेकदुःखाश्रयोऽयं यतः
ટીલા: ---
दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथममिह भवेद्गर्भवासे नराणां -- बालत्वेचापि दुःखं मललुलिततनुस्त्रीपयः पानमिश्रं, तारुण्येचापि दुःखं भवतिविरहजं वृद्धभावोप्यसारःसंसारेरेमनुष्या वदत यदिसुखं स्वल्पमप्यस्ति किंचिदू (इति) ભાવાઃ-—સંસારથી વિરક્ત મન રાખી ભોગે પભોગથી તૃતિયા થતી નથી, એમ જાણી કામભોગમાં પરની અનુવૃત્તિથી પ્રવર્તે. (૫) ટીકા :
:—આ સંસાર અનેક દુ:ખોના આશ્રય છે, જે માટે ઈહાં પહેલુ દુ:ખ ગર્ભાવાસમાં સ્ત્રીની કુખમાં રહેલુ હાય છે. પછી બાળપણમાં મેલા શિરવાળી માતાના ધાવણનું દુધ પીવા વિગેરેનું દુ:ખ રહે છે. બાદ યૌવનમાં વિરહજનિત દુ:ખ રહે છે અને મુટ્ઠાપણ તે। અસારજ છે. માટે હું મનુષ્યે! સંસારમાં જે કઈ થેાડું પણ સુખ હાય તે કહી બતાવે. માટે તે સોંસારથી વિરક્ત મન રાખે છે.
વ
'
આ સિવાય શ્રાવકધમ માં લાગતા દેાષાના વિવરણમાં માત્ર અપ્રશસ્ત કલાયાતેજ કના કારણરૂપ ગણવામાં આવ્યા છે અને તેથી સિદ્ધ થાય છે કે—પ્રશસ્ત કષાય શ્રાવકને હાય. જૂએઃ——
जंबद्ध मंदिरहिं चउहिं कषापहि अप्पसथ्थेहिं । रागेण व दोषेण व, तं निन्दे तं च गरिहामि ॥ ४ ॥
- श्री वंदित्तासूत्र
"(
ઇન્દ્રિયો, ચાર અપ્રશસ્ત કરાય, રાગ અને દ્વેષથી જે કર્મ આંધ્યું હાય, તેની હું આત્મ સાક્ષીએ ) નિન્દા અને ( ગુરૂ સાક્ષીએ )ગાઁ કરૂં છું.”
તેમજ કલિકાલસર્વજ્ઞ ભગવાન્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ધર્મધ્વંસાદિ પ્રસ ંગે પ્રાસ્ત કાયને કત્તવ્ય તરીકે ઉપદેશ્યા છે, જે માટે આ પુસ્તકનું ૯૧ મું પાનું રૃ.
For Private and Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
પાને ર૬૬ માં શાસ્ત્રીય ખલાસે. " उवट्टियं पडिविरयं, संजयं सुतवस्सियं वुकम्म धम्माओ भंसेइ, महामोहं पकुव्वइ ।। १८ ॥"
શ્રી સમવાયાંગ સૂત્ર જે આત્મા સંયમ લેવા ઉપસ્થિત થયો છે અથવા સઘળાં સંસારનાં બંધન છેડી સંયમી બને છે, તે સંયત, સુતપસ્વી આત્માને બળાત્કારથી ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરે, તે મહા મેહનીય કર્મ બાંધે.
એજ ગાથાની ટીકામાં ગાથાના ભાવને સ્પષ્ટ કરતાં શ્રી ટીકાકાર મહર્ષિ લખે છે કે –
“
સતં પ્રચાયાં-કવિત્રનિપુર્થિ, પ્રતિવિક્ત' સાવધાઓ નિવૃત્ત પ્રાતમે વેવ્યર્થ “સંત” સાથું “સુતपस्विनं' तपांसि कृतवन्तं शोभनं वा तपः श्रितं-आश्रितं क्वचित् 'जे भिक्खु जगजीवणं 'ति पाठः तत्र जगन्ति-जंगमानि अहिंसकत्वेन जीवयतीति जगजीवनस्तं विविधैः प्रकारैरुपक्रम्याक्रम्य व्यपक्रम्य वलादित्यर्थः, धर्मात्-श्रुतचारित्रलक्षणाशयति यः સ મોમોહિં પ્રતીતિ ખાતર | ૨૮ છે”
સંયમ લેવાની ઈચ્છાવાળા આમાની અને જેટલા પાપવ્યાપાર, તેનાથી નિવૃત્તિ પામેલા સંયમી સુપરવી આત્મા, જેણે ઉત્તમ પ્રકારના તપને જીવનમાં આશ્રિત કર્યો છે, જગતના જેટલા છે તેને જીવિતદાન આપનારા એને, વિવિધ પ્રકારના ઉપાય કરીને, આડુંઅવળું સમજાવીને, ભયંકર જાતિનાં આક્રમણ કરી, બળાત્કારે મૃતચારિત્રરૂપી ધર્મ, એનાથી જે આત્મા એને પાત કરે, એ આત્મા મહા મોહનીય કર્મથી પિતાના આત્માને લિપ્ત બનાવે છે.”
For Private and Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૧ આ પુસ્તકમાં પ્રસિદ્ધ થયેલ જુબાનીઓ અને દીક્ષાના
પ્રશ્નને અંગેના જરૂરી શાસ્ત્ર પ્રમાણે.
(સુજ્ઞ વાચક
જગોએ તેનો ઉપયોગ કરી વિચારશે એવી આશા છે.)
શાસ્ત્રને મહિમા અને ઉપગ
“સ્માત વ પથર, શાશ્વત્તા ખરા | लोके मोहान्धकारेऽस्मिन् , शास्त्रालोकः प्रवर्तकः ॥" "पापामयौषधं शास्त्रं, शास्त्रं पुण्यनिबन्धनम् । વધુ ક્ષેત્ર સાધ્યું, શાહં સર્વથસાધનમ્ ” "न यस्य भक्तिरेतस्मि--स्तस्य धर्मक्रियाऽपि हि ।
अन्धप्रेक्षाक्रियातुल्या, कर्मदोषादसत्फला ॥" “જય વનારા રાશે, તા થતારો જુના | उन्मत्तगुणतुल्यत्वात्, न प्रशंसास्पदं सताम् ॥"
શાસ્ત્રમાં યત્ન કરનારે ધર્મનો અર્થી હમેશાં પ્રશંસાને પાત્ર છે કારણ કે-મેહરૂપ અંધકારથી ભરેલા આ લેકમાં શાસ્ત્રરૂપ પ્રકાશન સમાર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર છે.
શાસ્ત્ર એ પાપરૂપી રેગોને નાશ કરવા માટે ઔષધ સમાન છે, શાસ્ત્ર એ પુણ્યનું કારણ છે, શાસ્ત્ર એ સર્વત્ર ગતિ કરનારું ચક્ષુ છે અને શાસ્ત્ર એ સર્વ અર્થોની સાધનાનું સાધન છે.'
જે આત્માને આવા પ્રકારના શાસ્ત્રને વિષે ભક્તિ નથી, તે આત્માની ધર્મક્રિયા પણ અંધની જેવાની ક્રિયા માફક કર્મરૂપ દેષથી ફલ વિનાની છે અથવા તે ખરાબ ફલને આપનારી છે.'
“જે આત્માને શાસ્ત્ર ઉપર અનાદર હોય છે, તે આત્માના શ્રદ્ધા આદિ ગુણે ઉન્મત્તના ગુણ તુલ્ય હોવાથી સાધુ–પુરૂષો માટે પ્રશંસાનું રસ્થાન નથી.”
For Private and Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७२
" निम्मल नाण होणा दंसणजुत्तो चरित्तगुणवंतो । तिथ्ययराणय जुत्तो बुचर णयारिसी संघो || " - संबोध प्रकरणे श्रीहरिभद्रमूरिः ।
<
નિર્માળ જ્ઞાને કરીને પ્રધાન, દર્શને કરીને યુક્ત અને ચારિત્રવાન એવા પ્રકારના જે સત્ર તે શ્રી તીર્થંકર દેવાને પણ પૂજ્ય કહેવાય છે.
"
" एगो साहू गाय साहूणी सावओ य सठ्ठीवा । आणाजुत्तो संघो सेसो पुण अद्विसंघाओ || " -संबोध प्रकरणे श्रीहरिभद्रमूरिः ।
‘ એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા પણ જો શ્રી જિનાજ્ઞા યુક્ત હોય તો તે પુ. શ્રી સંધ છે અને બાકીને મોટા પણ સમુદાય હાય તા પણ તે હાડકાંના સમુદાય છે. '
સંઘની વ્યાખ્યાઓ
देवा दव्व भरकण - तत्यर तह उमरंग पख्क करा | साहुजणाण पओस - कारिणं मा भगह संघ ॥ १२० ॥ अम्मापयं सारिच्छो- सिवघरथंभो य होइ जिणसंघो । जिणवर आणा षझो - सप्पुव भयंकरों संघो । १२२ ।। आणा भंगं दठ्ठे मझत्थाणु ढवंति जे तुसिणा । afar अणु माया तेसिंपिय होइ वयलेवो ॥ १२८ ॥ गन्भपवेसोविवरं भद्दकरोनरय वासपासोवि । मा जिणआणा लोव - करे वसणं नाम संघेवि ॥ १३२ ॥ संबोधप्रकरणे श्री हरिभद्रसूरीः ।
દેવાદિ દ્રવ્યનું ભક્ષણ કરવામાં તત્પર, ઉન્માર્ગના પક્ષ કરારા અને સાધુજનાના પ્રદૂષ કરનારાઓને સંધ ન કહા ( ૨૦ )
શ્રી જિનતા સંધ માતાપિતા જેવે છે અને માક્ષ રૂપ ધરના સ્થંભ
For Private and Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩
જેવો છે, પણ તે જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી બહાર હોય તે સાપના જેવો ભયંકર છે. (૧૨)
આજ્ઞાભંગને જોઇને પણ જે મધ્યસ્થ બનીને મૌન રહે, તેઓને પણ અવિધિની અનુમોદનાથી વતલોપ થાય છે. (૧૨૮).
ગર્ભમાં પ્રવેશ કરવો એ સારું, નરકવાસને પાશ કલ્યાણકારી, પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને લેપ કરનાર સંઘમાં પણ વસવું-એ સારું નથી. (૧૩૨)
સંસારની અસારતા – " स्वप्ने यथायं पुरुषः प्रयाति, ददात गृहाति करोति वक्ति । निद्राक्षये तच्च न किंचिदस्ति सर्वतथेदं हि विचार्यमाणम् ॥"
___ उपदेशमाळा, धर्मदासगणि. આ પુરૂષ (જીવ) જેમ સ્વનને વિષે પ્રયાણ કરે છે, આપે છે, ગ્રહણ કરે છે, કોઈ કાર્ય કરે છે અથવા બોલે છે, પણ નિદ્રાનો ક્ષય થતાં જેમ તેમાંનું કંઈ હોતું નથી, તેમ વિચાર કરતાં આ સઘળાં સંસારી પદાર્થ માત્ર તેવાજ છે. भोगा न भुक्ता वयमेव भुक्ता स्तपो न तप्तं वयमेव तता। कालो न यातो वयमेव यातास्तृष्णा न जीर्णा वयमेव जीर्णा ॥
ઉપરાગ, ઘસાનિ. અમે ભોગ ભોગવ્યા નહિ પણ અમે જાતે ભગવાયા, અમે તપ કર્યું નહિ પણ અમે તપ્ત થયા, કાળ ગયે નહિં પણ અમે ગયા, અર્થાત અમારી વય ગઈ અને તૃષ્ણ જીર્ણ થઈ નહિં પણ અમે જીર્ણ થયા, અર્થાત્ અમારી વય જીર્ણ થઈ જૈન સાધુનો ઉપદેશ–
प्ररुप्य प्रथम प्रयत्नतः सर्वविरतिं ततः सर्वथा तत्करण परांडमुख मुपलभ्य जीवं देशविरतिः परपणिया देयावा, प्रथम मुनर्देशविरति प्ररुपणे क्रियमाणे तस्यामेव प्रतिबंध विदल्यादयं जीयः साधोश्वः सूक्ष्म प्राणातिपात दावनुमति स्यादिति ॥
ઉપમિતિ પાનું ૮૩,
For Private and Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
અર્થ–સૌથી પહેલાં પ્રયત્ન કરીને સર્વવિરતિનું સ્વરૂપ બતાવીને પછી સર્વવિરતિ ન કરી શકે એવા જીવને દેશવિરતિ બતાવવી અથવા આપવી, પણ સર્વવિરતિના પહેલાં જે દેશવિરતિનું સ્વરૂપ સમજાવે તે આ જીવ દેશવિરતિમાંજ બંધાઈ જાય ને સર્વવિરતિ તરફ દેરાય નહિં. તેથી સાધુઓને પણ સૂક્ષ્મ પ્રાણીની હિંસામાં અનુમતિ થઈ જાય, એટલે સાધુએ તેમની પાસે આવનારને પ્રથમ સર્વવિરતિનો ઉપદેશ આપવાનું શાસ્ત્રકારો ફરમાવે છે. ચાર પુરૂષાર્થમાં ઉપાદેયતા કોની? " धम्मत्थकाममोक्खा, जमुत्तमिच्चाइ तुच्छ मे अंतु ।
સંસારના જં, પથરૂપ થવામાગો ૨૦ . 'धर्मार्थकाममोक्षा यदुक्तमित्यादि पूर्वपक्षवादिना तुच्छमेतदपि, असारमित्यर्थः, कत इत्याह-संसारकारणं यत्-यस्मात् प्रकृत्यास्वभावेन अर्थकामौ ताभ्यां बन्धात् ॥'
– રમણિ ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ આ ચારે પુરૂષાર્થો પિતાપિતાના કાલે સેવવા જોઈએ –એમ જે પૂર્વ પક્ષવાદીએ કહ્યું છે, તે તુચ્છ છે-ગેરવ્યાજબી છે કારણ કે–અર્થ અને કામ સ્વભાવથી જ સંસારના કારણ છે, માટે એ બે પુરૂષાર્થો સેવવા ગ્ય નથી.”
" अनन्तदुखः संसारो, मोक्षोऽनन्तसुखः पुनः ।
तयोस्त्यागपरिमाप्ति-हेतु धर्म विना नहि ॥" “આ સંસાર અનંત દુઃખમય છે અને મેલ અનઃ સુખમય છે, અને એવા સંસારનો ત્યાગનું અને મોક્ષની પ્રાપ્તિનું કારણ ધર્મ વિના કોઈ પણ નથી.”
આ ઉપરથી સ્વતઃ સિદ્ધ થાય છે કે શ્રી જૈનશાસનમાં ચાર પુરૂષાર્થોમાં અર્થ અને કામ પુરૂષાર્થોને ત્યાગવા લાયક અને ધર્મ તથા મેક્ષ પુરૂષાર્થોને આરાધવા લાયક ગણ્યા છે. સાદીક્ષા એટલે શું?
" पव्वयणं पव्वज्जा, पावाओ सुद्धचरणजोगेसु । इअ मुक्खं पइवयणं, कारणकजोवयाराओ॥"
For Private and Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫
પાપથી દૂર થઈને શુદ્ધ ચારિત્રના યોગમાં પ્રક કરીને જવું, એનું નામ પ્રવજ્યા એટલે કે શુદ્ધ ચારિત્રના યોગ રૂપ કારણની અંદર મેક્ષ રૂપ કાર્યને ઉપચાર કરવાથી મોક્ષ પ્રત્યે જવું તેનું નામ પ્રજ્યા.'
પર પકારી ન્યાયાચાર્ય મહોપાધ્યાયજી શ્રીમદ્દ યશેવિજયજી ગણિવર ગુરૂતત્વ વિનિશ્ચયમાં ફરમાવે છે કે–
Fા ગત નવા વિફા વિ [ f” ___ "पत्त ' ति । देशविरतिकण्डकानि मुक्त्वाऽपि अनन्तजीवाः વરાત્રિ પ્રાણા તથા વિધર્મોપરાતો વિત્ત વિના, चारित्रमाप्तेरुत्तरोत्तरक्षयोपशमस्य, बलवत्त्वात् , तदुक्तं पश्चाशक
" ताकम्मखओवसमा, जो एयपगारमंतरेणावि ।
जायइ जहाइअगुणो, तस्स वि एसा तहा णेया ॥१॥" બાવાડથુ– માર ગાંવિન્નદિ સિરા વિરો” ત્તિ છે
દેશવિરતિના કથ્થાને મૂકીને પણ અનંત જીવો ચારિત્રને પામેલા છે, એટલે કે-કર્મના તેવા પ્રકારના ક્ષયોપશમથી દેશવિરતિને અંગિકાર કર્યા વિના પણ અનંતા જીવો ચારિત્રને–દીક્ષાને પામ્યા છે, કારણ કે-ચારિત્રની પ્રાપ્તિમાં ઉત્તરોત્તર ક્ષયોપશમની જ બલવત્તા ગણવામાં આવી છે. પણ નહિ કે-દેશવિરતિ આદિના પાલનની. “પ્રતિમાદિકના પાલન વિના દીક્ષા નજ લઈ શકાય—આ વાતની સિદ્ધિ માટે બાલક આદિની દીક્ષાને વિરોધ કરનારાઓ જે પંચાશકને આધાર અંગીકાર કરે છે, તેજ પંચાશકમાં સુવિહિત-શિરોમણિ આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે –
“જે કારણથી ભવનિર્વેદ આદિના ગે વિશુદ્ધ આશયવાળા આત્માને દીક્ષાની પ્રાપ્તિ શાસ્ત્રોમાં વર્ણવાયેલી છે, તે કારણથી-જ્ઞાનાવરણીય આદિ કમેના ક્ષયોપશમના વેગે જે પ્રાણી બાલપણાદિકના કારણે પ્રતિમાઓનું પાલન કર્યા વિના પણ પ્રવજયાને ઉચિત ગુણો જે કહ્યા છે તે તે ગુણ પામી જાય છે, તે તેની પણ પ્રતિભાવહન કરનારના જેવી જ દીક્ષા માટેના યોગ્યતા છે.” અર્થાત–પ્રતિમાનું વહન કર્યા વિના જે આત્માને પ્રતિબંધક
For Private and Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬ કર્મોનો ક્ષયપશમ થઈ ગયો છે, તે આત્માને તેવીજ રીતિએ દીક્ષા યોગ્ય છે કે જેવી રીતિએ પ્રતિમાનું પાલન કરનારને વેગે છે! “શ્રી આવશ્યક સૂત્રમાં પણ કહ્યું છે કે
અસંખ્યાતમા ભાગના જીવોએ દેશવિતિને સ્પર્શી છે, એટલે કેદેશવિરતિને પામ્યા વિના સર્વવિરતિ દીક્ષાને સ્વીકાર કરનારા આત્માઓ અસંખ્ય ગુણ ને તે આત્માઓની અપેક્ષાએ દેશવિરતિને પામીને સર્વવિરતિ દીક્ષાનો સ્વીકાર કરનારાઓ અસંખ્યાતમા ભાગે છે.”
આ પ્રમાણેને સ્પષ્ટ ખુલાસો કર્યા છતાં પણ એ ઉપકારી મહર્ષિ વધુ સ્પષ્ટ ખુલાસે કરવા માટે ફરમાવે છે કે –
“કુવરપાડ્યું નામ:* પુરૂષ વિશેષને ઉદ્દેશીનેજ આ કમનો નિયમ છે, નહિ કે-સર્વને માટે.” " बीयाहाणत्थं पुण, गुरुपरतंताण दिति जुग्गाणं ।
રમા વરdi, ” " बीजाधानार्थ' मोक्षबीजविशेषसिद्धयर्थं पुनर्गुरुपरतन्त्राणां yછવિના જસ્ટિોતાનાં ગામ” ગળ્યમાનવાઃપારંપરિ “ના” વારિત્ર હત્યારા '
“ગુરૂને પરતંત્ર રહેનારા અને પ્રશ્ન આદિથી જેઓની યોગ્યતા જણાઈ છે તેવા આત્માઓને, મેક્ષના બીજા વિશેની સિદ્ધિ માટે આચાર્યો અભ્યાસને માટે પણ ચારિત્રને આપે છે.'
" वस्तुतः सामान्यबीजाधानार्थमपि दीक्षोपयुज्यत एव, एतस्या द्रव्यसम्यक्त्वादिक्रमेणासद्ग्रहपरित्याग धार्मिक जनानुरागविहितानुष्ठानाहितक्षयोपशमज्ञानावरणविगम बोधिवृद्धयादिगुणप्राप्तिपूर्व परमदीक्षाप्राप्तिहेतुलस्य तत्र समर्थित्वादिति दृष्टव्यम् ।"
વસ્તુતઃ સામાન્ય બીજને સ્થાપન કરવા માટે દીક્ષા ઉપયોગીજ છે કારણ કે-એવી દીક્ષા, દ્રવ્ય સમ્યક્ત્વ આદિના ક્રમે કરીને અસદ્ગહન પરિત્યાગ, ધાર્મિક અને ઉપર અનુરાગ, શાસ્ત્રવિહિત અનુષ્ઠાનના સેવનથી ઉત્પન્ન થયેલ પ્રતિબંધક કમને ક્ષયોપશમ, જ્ઞાનાવરણીય કર્મને વિનાશ અને બેધિની વૃદ્ધિ આદિ ગુણોની પ્રાપ્તિપૂર્વક પરમ દીક્ષાની પ્રાપ્તિના હેતુ તરીકે તે તે સ્થળે કહેવામાં આવી છે. અર્થાત તે તે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે
For Private and Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
સમર્થન કરવામાં આવ્યું છે કે-સામાન્ય બીજને સ્થાપન કરવા માટે અપાતી દીક્ષા, એ દ્રવ્ય સમ્યકુવાદિના ક્રમે કરીને અસદ્ગહનો ત્યાગ આદિ જે ગુણે તે ગુણોની પ્રાપ્તિપૂર્વક પરમ દીક્ષાની પ્રાપ્તિનું કારણ છે.”
" अट्टाहि अवासाणां, बालाण वि इत्थ तेण अहिगारो। __ भणियो एवं तित्थे, अबुच्छित्ति कया होइ ॥ १ ॥" ___ 'तेन' वीजाधानेन हेतुनाष्टाधिकवर्षाणां बालानामपि 'अत्र' दीक्षायामधिकारः 'भणितः ' मूत्रे, समर्थिनश्च पञ्चवस्तुकादौ, उक्त. क्रमनियमे तु नैतदुपपद्येत । 'एवं' बालानामपि दीक्षाधिकारे तीर्थऽव्यवच्छित्तिः कृता भवति ॥"
તે બીજાધાન' રૂપ હેતુથી આથી અધિક વર્ષની વયવાળા બાલકોને પણ દીક્ષામાં અધિકાર છે, એટલે કે-આઠ વર્ષથી અધિક વર્ષની વયવાળા બાળકોને “બીજાધાન” રૂપ હેતુથી દીક્ષા આપવાનો સ્પષ્ટ અધિકાર છે. આ વાત સૂત્રમાં કહી છે અને “પંચવસ્તુક' આદિમાં સમર્થિત કરી છે. એટલે જે ઉત ક્રમનો, એટલે કે-પ્રતિમા પાલન આદિ કર્યા પછીજ દીક્ષા લઈ શકાય, એ ક્રમને નિયમ માનવામાં આવે તે આ વાત ઘટી શકે નહિ, માટે એ ક્રમનો નિયમ નથી, પણ એ ક્રમ તો પુરૂષ વિશેષ માટે જ છે. એથી જ બાળકનો પણ દીક્ષામાં અધિકાર છે અને એ અધિકારના પ્રતાપે તીર્થની સ્થિતિ કાયમી થાય છે.”
દીક્ષાની વચનું વિધાના-- આઠ વરસથી જ દીક્ષાની યોગ્યતા આવે છે, પણ તે પૂર્વે નહિ” એવું વિધાન નિશ્ચિત કરવા માટે આની અંદરની ઉમ્મરવાળાને આપવામાં દેવ છે, એમ દર્શાવતાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસુરિશ્વરજી મહારાજા ફરમાવે છે કે –
તો પરમવિત્ત,
જ ઘરમાવો રિ રિ " 'तदधः परिभवक्षेत्र' इत्यष्टभ्यो वर्षेभ्य आगंदसौ परिभवभाजन भवति 'चरणपरिणामो (भावो) पि' न चारित्रपरिणामोऽपि 'प्रायो' बाहुल्येन 'एतेषां तदधोवर्तिनां बालानामिति ।।
આની અંદર બાલક પરિભવનું ભાજન થાય છે અને આની અંદરના બાળકોને ચારિત્રના પરિણામ પણ બહુધા થતા નથી.”
For Private and Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮ અપવાદ આઠ વર્ષની અંદરની ઉંમરનાને પણ દીક્ષા આપી શકાય
उवसंते व महाकुले णातिवग्गे व सन्निलिञ्जतरे । વજ્ઞાાના નાતે વા વનડywથા |
--પંચકલ્પ ભાષ્ય પાનું ૯. જેનું આખું કુળ દીક્ષા લેવા તૈયાર હોય, પણ બાળકને લઈને અટકતું હોય અને સંબંધીને ત્યાં મૂકવા ઈચ્છા ન હોય અગર સંબંધી રાખે નહિં, તો બાળક સહિત કુટુંબને દીક્ષા અપાય. આખું કુટુંબ મરી ગયું હોય અને સાચવનાર કોઈ ન હોય તે બાળકને દીક્ષા અપાય. વિદ્યા વિગેરેથી બળાત્કારે સંભોગ કરતાં ગર્ભ રહ્યો હોય, તે બાળકને દીક્ષા અપાય. બાલદીક્ષા હામે કરવામાં આવતી દલીલ
વિરોધના પ્રકારોનું દિગદર્શન કરાવતાં પરમ ઉપકારી આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે—
જે મતિ વાણી,
किल एए वयजुआ विजे भणिया । खुड्डगभावाउ च्चिय,
ન હૃતિ વણસ ગુપુરિ III” “વન મતિ, તત્રાની શાસ્ત્રો “વાણા જિજ एते' के इत्याह 'वयोयुक्ता अपि ये भणिता' अष्टवर्षा अपि ये उक्ताः, यत श्चैवमतः 'क्षुल्लकभावादेवं' वालवादेव किमित्याह-न सम्भवन्ति 'चरणस्य योग्या' इति न चारित्रोचिताः।"
કઈક એટલે વૃદ્ધ આદિ અન્ય શાસનના અનુયાયિઓ કહે છે કે–વતને વેગ એવા આઠ વરસના બાળકે તમે કહ્યા તે પણ ચારિત્ર માટે યોગ્ય નથી. કારણ કે-જેમ આક્ની અંદરના ચારિત્ર માટે બાલ છે, તેમ આઠ વરસની ઉમ્મરના પગ ચારિત્ર માટે બાલ જ છે.”
વળી બીજા ત્રિવેદ્યવૃદ્ધો' એમજ ઈચ્છે છે, એટલે અંગીકાર કરે છે કે – "अन्ने उ भुतभोमाणमेव, पयजमणहमिच्छति । संभाणिज्जदोसा बयम्मि जं खुड्डगाहोंति ॥ २ ॥"
For Private and Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૯ “ગરજે તુ ગદ્ધા “મુમોનાના અતીતવનાનાં “પव्रज्यामनवया' अपापां इच्छन्ति प्रतिपद्यन्ते, किमित्यत्राह-'सम्भावनीयदोषाः' सम्भाव्यमानविषयासेवनापराधा 'वसि' यौवने 'यद्' यस्मात् 'क्षुल्लका भवन्ति', सम्लयो च दापः परिहर्तव्यो यतिभिः।"
પાપરહિત દીક્ષા માટે તેઓ જ યોગ્ય છે કે જેઓએ ભોગને માટે યોગ એવું યોવન વ્યતિત કર્યું છે : એટલે કે–ભેગને માટે લાયક એવી યુવાવસ્થા જેઓએ ભોગો ભોગવીને પસાર કરી દીધી છે. તેઓજ પાપરહિત દીક્ષા અંગીકાર કરવા માટે યોગ્ય છે, પણ બાળકે કે યુવકે નહિ કારણ કે બાળકો જ્યારે યૌવન વયને પામે ત્યારે તેમાં વિષયસેવનના અપરાધ થવા એ સંભવિત છે અને એવા સંભવિત દોષને યતિઓએ પરિહાર કરવો એજ યોગ્ય છે.”
“विण्णाय विसयसंगा, सुहं च किल ते तओणुपालंति । कोउअनिअत्तभावा, पन्य जमसंकगिज्जा य ॥३॥"
'विज्ञातविषयसङ्गाः-' अनुभूत विषय सङ्गाः सन्तः 'मुखं च किलते' अतीतवयसः, 'ततो' विज्ञातविषयसङ्गत्वात् कारणात् 'अनुपालयन्ति' 'प्रव्रज्याम्' इति योगः कस्माद्धेतोरित्यत्राह-'कौतुकनिवृत्तभावा' इति कृत्वा निमित्तकारणहेतुषु सर्वासां प्रायो दर्शनम्' इति वचनात् विषयालम्बनकौतुकनिवृत्तभावत्वादित्यर्थः, गुणान्तरमाह अशङ्कनीयाश्च' इति अतिक्रान्तवयसः सर्वपयोजनेष्वेवाशङ्गनीयाश्च મતિ તિ ”
વિમના સંગેનો અનુભવ કરી યૌવન વયને લંઘી ગયેલાઓ વિષયના સંગને અનુભવી ચૂકેલા હોવાથી સુખપૂર્વક પ્રવજ્યાને પાલી શકે છે, કારણ કે-તેઓ કૌતુકરહિત હોય છે : અન્યથા “નિમિત્ત કારણના હેતુઓમાં સઘળી વૃત્તિઓનું દર્શન થાય છે – આ કથન મુજબ યુવાવસ્થામાં કારણોનો સદ્દભાવ હોવાથી જરૂર વિષયના આલમ્બનભૂત તુકે તરફ આભાની વૃત્તિ ઢળ્યા વિના રહે નહિ. પણ ઉપર દર્શાવ્યા મુજબ જેઓ યૌવન વયને લંઘી ચૂકયા છે અને વિષયસંગને અનુભવ કરી ચૂકેલા છે, તેઓને
For Private and Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८०
27
કૌતુક ભાવ નિવૃત્તિ પામેલા હોવાથી તે સુખપૂર્ણાંક દીક્ષાનુ પાલન કરી શકે છે અને તેવા આત્માએ માટે એક બીજો ગુણ પણ એ છે કે—યૌવન વયને લધી ગયેલા તે આત્માએ સર્વ પ્રયજનામાં અશકનીય થાય છે. 'धम्मत्थकाममोक्खा, पुरिसत्या जं चचारि लोगम्मि | एए अ सेविअव्वा, निअ निकालम्मि सच्चे वि ॥ ४ ॥"
धर्मार्थकाममोक्षाः पुरुषार्थाः यद्' यस्मात् ' चत्वारोलोके' तत्राहिंसादिलक्षणो धर्मः, हिरण्यादिरर्थः, इच्छामदनलक्षणः कामः, अनाबाधो मोक्षः, 'एते' चत्वारः पुरुषार्थाः 'सेवितव्याः' । 'निजनिजकाले आत्मीयात्मीयकाले 'सर्वेऽपि ' अन्यथा अक्षीणकामनिवन्धनकर्म्मणस्तत्परित्यागे दोषोपपत्तेः इति गायार्थः ।"
-
"लोभां -अहिंसाहिलक्षण धर्म, र सुवर्णाहि अर्थ, उमનલક્ષણ કામ અને જ–બાધારહિત મેાક્ષ' આ ચાર પુરૂષાર્થો છે' એ ચારે પુરૂષાર્થાંને પાતપોતાના કાલે સેવવા યેાગ્ય છે, અન્યથા જે આત્માને કામનું કારણભૂત કર્મો ક્ષીણ નથ થયું, તે આત્માને તેને ત્યાગ કરવાથી દોષની उत्पत्ति थाय छे. "
" तहऽभूत्तलोगदोसा, कोउगकामग्गहपत्थणाईआ । एवि होंति विजढा, जोग्गाहिगयाण तो दिक्खा ॥ ४ ॥" “ तथा अभुक्तभोगदोषा' इति न भुक्ता भोगा यैस्ते अभुक्तभोगास्तदोषाः 'कौतुककामग्रहमार्थनादयः, तत्र कौतुकं सुरतविषयत्सुक्यं, वजमग्रह - तदनासेवनोद्रेकाद्विभ्रमः प्रार्थना - योषिदभ्यर्थना आदिशब्दादवला ग्रहणादिपरिग्रहः, 'एतेऽपि भवन्ति विजढाः परि त्यक्ता अतिक्रान्तवयोभिः प्रत्रज्य प्रतिपद्यमानैरिति 'योग्याधिकृतानाम्' अतिक्रान्तवयसामेव 'तत्' तस्मात् 'दीक्षा' पत्रज्या इतरे त्वयोग्या एवोक्त दोषोपपत्तेः ।"
• જેએએ ભેગા નથી ભાગવ્યા તેથી સહેજે સેવાઇ જતા કૌતુક એટલે કામવિષયક ત્સુકય, કામગ્રહ એટલે કામેાના અનાસેવનના ઉદ્રેકથી વિભ્રમ, પ્રાર્થના એટલે સ્ત્રીઓને ભાગ માટે પ્રાર્થના અને છેવટે બલાત્કારી ગ્રહણ ’–આદિ દોષો પણ ભુતભાગીએ તજેલા હાય છે, અર્થાત- એ બધા
For Private and Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
દેનુ સેવન ભોગવયને લંઘી ગયેલા આત્માઓ માટે સંભવિત નથી. તે કારણથી દીક્ષા માટે તેઓ જ યોગ્ય છે કે-જેઓ ભગવયને લંધી ગયા છે, પણ તે સિવાયના યોગ્ય નથી : કારણ કે–તેઓને ઉપર કહેલા દોષોની પ્રાપ્તિ થાય છે.'
એ સઘળાય વિધિનું સ્પષ્ટ સ્પષ્ટ સમાધાન કરતાં સુવિહિત શિમણિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એકે એક પ્રકારના વિરોધની અવાસ્તવિકતા સાબીત કરીને બાલદીક્ષા” એ સર્વથા યોગ્ય છે, એમ દર્શાવે છે.
શરૂઆતમાં જ તે સુરિપુરંદર બાળકને દીક્ષા માટે અગ્ય કહેનારાઓમાં અસંગ્રહ છે એમ બતાવતાં ફરમાવે છે કે –
" भण्णइ खुड्डगभावो, कम्मखोवसमभावपभवेणं ।
चरणेण किं विरुज्झइ ? जेणमनोग्गत्ति सग्गाहो ॥ १॥"
બooડગ્ર વિશ્વન– સુરમાવો–વામાવા, “લોपशमभावप्रभवेन' कर्मक्षयोपशमभावात प्रभव-उत्पादो यस्य तेनेत्यम्भुतेन 'चरणेन' सहाथ तृतियेति सह 'किं विरुध्यते ? येनायोग्याः क्षुल्लका 'इत्यसग्राहः' न विरुद्धते।"
“કર્મના પશમ ભાવથી ઉત્પન્ન થતા ચારિત્રની સાથે બાલભાવનો વિરોધ શું છે, કે જેથી બાલકે એ ચારિત્ર એટલે દીક્ષા માટે અયોગ્ય છે, એ અસગ્રહ રાખવો ? અર્થાત-કર્મના ક્ષે પશમ ભાવથી ઉત્પન્ન થતા ચારિત્રની સાથે બાલભાવનો એક લેશ પણ વિરોધ નથી, માટે બાલકે એ દીક્ષા માટે યોગ્ય નથી, એમ કહેવું એ અસલ્ટહ છે.” "तकम्मखओवसमो, चित्तनिबंधणसमुन्भवो भणिओ।
न उ वयनिबंधणोचिय, तह्मा ए आणमविरोहो ॥२॥ 'तत्कर्मक्षयोपशमः' चारित्रमोहनीयकर्म क्षयोपशमः चित्रनिवन्धनसमुद्भवो' नानाप्रकारकारणादुत्पादो यस्य स तथाविधो 'भणितः' उक्तो अदादिभिः । न तु वयोनिबन्धन एवं ' न विशिष्टशरीराव स्थाकारण एव, यस्मादेवं 'तस्मादेतयोः' वयश्चरणपरिणामयोः 'अ. વિરો’sણાવા”
For Private and Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२ “ચારિત્ર-દીક્ષાના પરિણામને રોકનાર જે “ચારિત્ર મેહનીય કર્મ, તેના ક્ષયોપશમની ઉત્પત્તિ શ્રી અરિહંત પરમાત્મા આદિ પરમર્પિઓએ અનેક કારણોથી કહી છે, પણ એમ નથી કહ્યું કે-વાય’ એટલે શરીરની અમૂક વિશિષ્ટ અવસ્થા થાય ત્યારે જ ચારિત્ર પરિણામને રોકનાર ચારિત્ર મેનીય કર્મના પશમની ઉત્પત્તિ થાય : તેથી સપષ્ટ છે કે-ચારિત્રના પરિણામને અને વયને કશો જ વિરોધ નથી, એટલે કે-બાલવયમાં પણ ચારિત્રના પરિણામને ઉત્પન્ન થવામાં કશો જ વાંધો નથી.”
“गयजोव्वणा वि पुरिसा, बलुव्व समायरंति कम्माणि । दोग्गइनिबंधणाई, जोवणवंता वि णय केइ ॥ ३ ॥"
" गातयौवना' अतिक्रान्तवयसोऽपि 'पुरुष वाला इव' गौवनो। न्मत्ता इव 'समाचरन्ति'-आसेवन्ते 'कर्माणि' क्रियारूपाणि, किं विशिष्टानि ? इत्याह-'दुर्गतिनिवन्धनानि' कुगतिकारणानि यौवनवन्तोऽपि'-यौवनसमन्विता अपि 'न च केचन' समाचरन्ति, तथा. विधानि कर्माणि ततो व्यभिचारियौवनम् ॥"
“વન વયને લંઘી ગયેલા પુરૂષે પણ યૌવનથી ઉન્મત્ત થયેલા હોય તેની માફક કુગતિના કારણ રૂપ પાપકર્મોને આચરે છે અને યૌવન વયમાં રહેલા એ પણ પુણ્યશાલિ આત્માઓ તેવા પાપકર્મોને આચરતા નથી, આથી રમવાર ચૌવનમ્ એટલે યૌવન અવસ્થામાં જ પાપની આચરશુઓ થાય છે અથવા તે યૌવન એ પાપનું કારણ જ છે. એવો નિયમ નથી. બીજું આમાં મહાપુરૂષે મદેન્મત્ત થઈને પાપ આચરનારાઓને બાલ કહ્યા છે, એથી પણ એજ સિદ્ધ થાય છે ક–બાળક તેજ કહેવાય છે કે જેઓ વિવેકહીન થઈને પાપકર્મોની આચરણાઓ કરે છે, એવા આત્માઓ ભલેને પછી વયથી વૃદ્ધ થયેલા હોય, તે છતાં પણ તેઓ બાલ કહેવાય છે અને જે પુણ્યશાલિઓ યૌવન વયને પામ્યા છતાં પણ પાપની આચરણ નથી કરતા તેજ આત્માઓ સાચા જ્ઞાન અને ગુણવૃદ્ધ છે.”
" जोवणमविवेगो, चिअ विन्नेओ भावओ उ तयभावो । जोव्वर्णावगमो सोजण, जिणेहि न कया विपडिसिद्धो ॥४॥"
" यौवनमविवेक एव विज्ञेयः, भावतस्तु,' परमार्थत एव 'तदभाव' अविवेकामावा · यौवनविगमः, स पुनः अविवेकाभावो 'जिनै न कदाचित् प्रतिषिद्धः' सदैव सम्भवात् ।।"
For Private and Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
“વાસ્તવિક રીતિએ અવિવેક એજ યૌવન તરીકે જાણવા યોગ્ય છે અને અવિવેકને અભાવ એજ યૌવનને નાશ છે. અર્થાત–વયની સાથે યૌવનને સંભવ નથી પણ અવિવેકની સાથેજ યૌવનનો યુગ છે, માટે જેનામાં અવિવેકનો અભાવ છે અને વિવેકને સદ્દભાવ છે, તે વયથી બાલ અગર યુવાન છતાં પણ ગુણથી વૃદ્ધજ છે . કારણ કે-અવિવેકનો અભાવ એ શ્રી જિનેશ્વદેએ કોઈપણ અવસ્થામાં નિષ નથી, કારણ કે-તે સઘળીય અવસ્થામાં સંભવિત છે. આથી પણ સ્પષ્ટ છે કે બાલવય કઈ પણ રીતિએ દીક્ષા માટે અયોગ્ય નથી.”
"संभावणिजदोषा वयम्मि खुइत्ति ज पितं भणि।
तंपि न अणहं जम्हा, सुभुत्तभोगाण वि समं तं ॥ ५॥" __ " सम्भावनीयदोषा वयसि क्षुल्लका इति यद् भणित' पूर्व तदपि तद्भणितमवि' नानधं न शोभनं ' कुत ? इत्याह 'यस्मात् सुभुक्तभोगानामपि' अतीतवयसां ऋषिश्रृङ्गपितृ पतीनां 'सम' तुल्यं ' तत्' सम्भावनीयदोषत्वम् ।
વયથી બાલ આત્માઓ માટે દાની સંભાવના છે?–એમ જે પૂર્વે કહેવામાં આવ્યું છે તે બરાબર નથી, કારણ કે-તેઓના “ઋષિશ્રગ પિત આદિ જેઓએ ભેગોને સારી રીતિએ ભોગવ્યા છે અને જેઓની ભોગવય પણ વીતી ગઈ છે, તેવા ઋષિઓ માટે પણ “સંભાવનીય દોષપણું તે સરખું જ છે.”
"कम्माण रायमू, वेअंतं जाव मोहणिज्ज तु । संभावणिजदोसा, चिठइ ता चरमदेहा वि ॥ ६ ॥
" कर्मणां राजभूत' अशुभतया प्रधानमित्यर्थः, ओधत एव मिथ्यात्वादेरारल्य 'वेदान्तं यावन्मोहनीयं तु तिष्ठतोनियोगः तुर्विशेषणार्थः, किं विशिष्टि ? स्वप्रक्रियामाश्वित्यैवं, तन्त्रान्तरं खाश्रित्य भवाभिनन्दिनी अविद्या परिगृह्यते, सम्भावनीयदोषाः तावत् चरमदेहा अपि-पश्चिम शरीरा अपि, तिष्ठन्तु तावदन्य इति ।।"
“-નાનાવરણીય,૨-દર્શનાવરણીય, વેદનીય, ઇ-મેહનીય, પ-આયુષ્ય, ૬-નામ, –નેત્ર અને ૮-અંતરાય–આ આઠે કર્મોમાં રાજાભૂત એટલે
For Private and Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
અશુભપણાથી પ્રધાન એવું જે મેહનીય કર્મ, તેને મિથ્યાત્વથી આરંભીને વેદ એટલે વિષયાભિલાષાને પેદા કરનાર પુદ્ગલ વિશેષ તેને ક્ષય ન થાય ત્યાં સુધી ચરમશરીરી આત્માઓ એટલે તેજ જીવનમાં સંસારને અંત કરી મુક્તિપદને પામનારા આત્માઓમાં પણ દોષાની સંભાવના થઈ શકે તેમ છે. શ્રી જૈનશાસન પ્રમાણે જેમ મિથ્યાત્વથી આરંભીને વેદ સુધીનું મેહનીય કર્મ દેષોની સંભાવનાનું કારણ છે –તેમ ઈતર શાસન પ્રમાણે જ્યાં સુધી સંસારમાં આસક્તિ પમાડનારી અવિદ્યા છે, ત્યાં સુધી ની સંભાવના છે.”
" तम्हा न दिविखअव्वा, केइ अणिअद्विवायरादाश । ते न य दिक्खाविअला, पायं जं विसममे अंति ॥ ७॥"
यस्मादेवं तस्मान दीक्षितव्या-न प्रवाजनीयाः केचिद् अनि त्तिबादरेभ्य आरात-क्षपकश्रेणिप्रक्रमे यावदनिवृत्तिवादरा न संजातास्तावन्न दीक्षितव्या इति स्वप्रक्रियानुसारेण तन्त्रान्तरपरिभाषया खानन्दशक्त्यनुबोधेनावाप्ताणिमादिभावेभ्य आरादिति, ते च अनिवृतिबादराः अवाप्ताणिमादिभावा वा न दीक्षाविकलाः-न प्रव्रज्याशुन्याः प्रायः तत्रान्यत्र वा जन्मनि द्रव्यदीक्षामप्याश्रित्य, मरुदेवीकल्पाचर्यभावव्यवच्छेदार्थ प्रायोग्रहणम्, एतच्च तन्त्रान्तरेऽपिस्वपरिभा. षया गोयत एव 'अत्यन्तमनवाप्तकल्याणोऽपि कल्याणं प्राप्त इति क्यनात् , यद्-यस्मादेवं विषममेतत् ततः-तस्माद् विषमं सङ्कटमेतत्, किमुक्तं भवति ? दीक्षाव्यतिरेकेण विशिष्ट गुणा न भवन्ति तव्यतिरेकेण च न दीक्षेतीतरेतराश्रयनिरोधः "
જે સંભવિત દોષની કલ્પના કરીને દીક્ષા આપવી એ અયોગ્ય ગણાય, તે તે શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રક્રિયાને અનુસરીને પકણિમાં
જ્યાં સુધી “અનિવૃત્તિ બાદર’ નામના ગુણસ્થાનકે વિષયાભિશાપરૂપ વેદનો ક્ષય કરનારા ન થાય, ત્યાં સુધી કેઈને પણ દીક્ષા આપવી જોઈએ નહિ અને તન્ત્રાન્તરની પરિભાષા પ્રમાણે જ્યાં સુધી આનંદશકિતના અનુબધે કરીને અણિમાદિક ભાવોની જેઓને પ્રાપ્તિ ન થઈ હોય, તેવા કોઈને પણ દીક્ષા આપવી નહિ. હવે શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રક્રિયા પ્રમાણે જ “અનિવૃત્તિ બાદર અને તંત્રાન્તરની પરિભાષા પ્રમાણે “અણિમાદિ ભાવને પામનારા' દીક્ષા વિના હોઈ શકતા નથી, કારણ કે--તે ભાવ પામવા
For Private and Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫
પહેલાં તે ભાવને પામનાર આત્માએ પ્રાયઃ તેજ ભવમાં અગર તે તે ભવની પૂર્વના ભવે દ્રવ્ય દીક્ષાને પણ પામવી જોઈએ. આ સ્થળે પ્રાયઃ શબ્દ એટલાજ માટે મૂકવામાં આવ્યો છે કે- મરૂદેવી માતા” જેવો આશ્રર્યકારી બનાવ “દીક્ષા વિના નથી પમાને “અનિવૃત્તિ બાદર ભાવે કે નથી પમાતા ‘અણિમાદિ ભાવ.” આ કથનની આડે ન આવે, કારણ કેશ્રી દેવી માતા તે ભવમાં કે પૂર્વભવમાં દ્રવ્ય દીક્ષાને પામ્યા વિના જ સધળું પામી ગયાં છે, પણ એ બનાવ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આશ્રય ભૂત ગણવામાં આવે છે. જેવી રીતિએ શ્રી દેવી માતાના બનાવ જેવા બનાવને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આશ્ચર્યમૂત બનાવ ગણવામાં આવે છે, તેવી જ રીતિએ શાસનાન્સરમાં પણ પિતાની પરિભાષા દ્વારા કલ્યાણને નહિ પામેલે પણ મુશીબતે કલ્યાણને પામ્યોઆ પ્રમાણેના વચનથી સ્વીકારવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ છે કે આથી તે ભારે વિષમ એટલે કષ્ટકારી સ્થિતિ ઉત્પન્ન થાય છે, એટલે કે દીક્ષા વિના વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ ન થાય અને વિશિષ્ટ ગુણ વિના દીક્ષા અપાય નહિ.'—આ રીતનો ઈતિરેતરાશ્રય” નામને ભયંકર વિરોધ આવે છે.”
વિઘાવસારંગા, નમુત્તવિચારૂ સં િળyતુરા अण्णायविसयसंगावि, तग्गुणा केइ जं हुंति ॥ ८॥"
વિજ્ઞાવાન પરિવાર પૂર્વપક્ષવાના ત િનવું तुल्यं मत्पक्षेऽपि, कथमित्याह-अज्ञातविषयसङ्गा अपि तदगुणाः वि. झातविषयसङ्गगुणाः केचन प्राणिनो यद्-यस्माद् भवन्ति ।"
“વિયસુખનો અનુભવ કરનારાજ સારી રીતિએ દીક્ષા પાળી શકે છે, ઈત્યાદિ જે જે પૂર્વ પક્ષવાદીએ કહ્યું છે, તે સઘળું અમારા પક્ષમાં એટલે બાલદીક્ષાના પક્ષમાં સમાન છે, કારણ કેવિષયના સંગને નહિ અનુભવના એવા પણ કેટલાય આમાએ વિષયસંગની વિષમતાની જાણ હાઈ સારામાં સારી રીતિએ દીરાનું પાલન કરી શકે છે અને લોકમાં અશકરણીય બની જગતપૂજ્ય પદે વિરાજે છે, તથા પોતાનું હિત સાધવા સાથે અનેકાનેક યોગ્ય આત્માઓને સન્માર્ગના પૂજારી બનાવે છે.”
" अन्भासजणिअपसरा, पाय कामा प तब्भवमासो । अमुहपवित्तिणिमित्ता, तेसिं नो सुंदरतरा ते ॥ ९॥"
“ગાસનિતાર -દાવનભૂત પાયઃ #ામबाहुल्येन कामा एवंविधा वर्तन्ते, तद्भवाभ्यासः अशुभपत्तिनिमित्त
For Private and Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬ स्तेषां न विद्यते, अन्यभवाभ्यासस्तु मनाए विप्रकृष्ट इति, सुन्दरतरास्ते- शोभनतरास्ते अझात विषयसङ्गाः ।
ઘણું કરીને કામ સેવવાથીજ વૃદ્ધિને પામનારા છે, માટે તેજ આત્માઓ અત્યંત સારા છે કે-જેઓ બાલવયથી જ ચોગ્ય માતાપિતાના પ્રતાપે તથા પિતાના પરિપૂર્ણ પુણ્યોદયે દક્ષને પામીને સદ્ગુરૂઓની સેવામાં રહી શકયા છે, કારણ કે કામને વધારનાર જે અભ્યાસ તે આ ભવમાં તે તેઓને જ નથી અને પરભવમાં થયેલ તે તે દૂર છે, એટલે કે–વગર નિમિત્તે યાદ આવે તેમ નથી અને દીક્ષામાં તે સગુરૂઓની નિશ્રામાં રહી સાધુપણાની ઉત્તમ આરાધનામાં અને તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં રત રહેવાનું હેઇ, પ્રાયઃ તેવાં નિમિત્તો મળવાં પણ નથી.”
" असुहो अ महापावो, संसारो तप्परिवखयणिमित्तं । बुद्धिमया पुरिसेणं सुद्धो धम्मो अ कायव्यो ।॥ ११ ॥
" अशुभश्च महापापः संसारस्तत्परिक्षयनिमित्तं-संसार परिक्षयनिमित्तं बुद्धिमता पुरुषेण शुद्धो धर्मस्तू कर्तव्यः, शुद्ध एव चारित्रधर्मः स्वप्रक्रिया, अप्रवृत्तिरूपस्तु तन्त्रान्तरानुसारेण ।"
આ સંસાર અશુભ છે અને મહા પાપરૂપ છે, માટે તેનો પરિક્ષય એટલે તેનાથી પોતાના આત્માની મુક્તિ કરવા માટે બુદ્ધિમાન પુરૂષે એક શુદ્ધ ધર્મ કરો એજ ગ્ય છે. એ કરવા યોગ્ય શુદ્ધિધર્મ શ્રી જિનશાસનની પ્રક્રિયાધારા “ચારિત્રધર્મ' કહેવાય છે અને શાસનાન્તરને અનુસાર ‘અપ્રવૃત્તિરૂપ’ ધર્મ કહેવાય છે.”
" अन्नं चीविअंज, विजुलयाडोवचंचलमसारं। विअजणसंबंधोऽवि अ, सया तओ धम्ममाराहे ॥ १२॥"
" अन्यञ्च जीवितं यत्-यस्माद् विद्युल्लताटोपचञ्चलं स्थितितः असारं स्वरूपतः प्रियजनसम्बन्धोऽपि च एवम्युत एव, यतश्चैवं सदा ततो धर्ममाराधयेत-धर्म कुर्यात् ।'
બીજી વાત એ કે-જે કારણથી આ જીવિત છે તે પણ જેવી રીતિએ વીજળીરૂપ લતાને આટોપ ચંચલ છે, તેવી રીતિએ વિજળીના ચમકારે માફક સ્થિતિથી ચંચલ છે તથા સ્વરથી અસાર છે અને પ્રિય જનોને સંબંધ પણ તેવો જ છે, એટલે સ્થિતિથી અસ્થિર છે અને સ્વરૂપથી અસાર છે, તે કારણથી સદાને માટે એક ધર્મની આરાધના કરવી જોઈએ.”
For Private and Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3८७
" मोक्खोऽवि तष्फ चित्र, नेओ परमत्थओ तयथपि । धम्मो चित्र कायचो, जिगभणिो अप्पमतेगं । १३ ।"
" मोक्षश्च तत्फलमेव-धर्मफलमेव यः परमार्थतः, यतश्वमतः तदर्थमपि-मोक्षार्थमपि धर्म एव कर्तव्यः मिनभणित, चारित्रधर्मः, अपमत्तेन इति ।
“મોક્ષને પણ પરમાર્થથી ધર્મના ફલ પજ જાણવા જેએ, એટલે કેમેસ પણ ધર્મની આરાધનાથી જ પ્રાપ્ત થાય છે, માટે મોક્ષની પ્રાપ્તિ માટે પણ અપ્રમત્ત થઈને શ્રી જિનેશ્વરદેવએ કહેલું ચારિત્રધર્મ એજ ४२२॥ योय.”
"तहऽभुत्त भोगदोसा, इच्चाइ जमुत्तमुत्तिमित्तमिदं । इयरसि दुट्टयरा, सइमाईया जओ दोसा ॥१४॥"
"तथा अभुक्तभोगदोषा इत्यादि यदुक्तं पूर्वपक्षवादिना उक्ति. मात्रमिदं वचनमात्रमित्यर्थः, किमित्यत आह-इतरेषां तुभुक्तभोगानां दुष्टतराः स्मृत्यादयो यतो दोषाः ।"
તથા અભક્ત ભોગી આત્માઓને કૌતુક આદિ દોષ થવાને સંભવ છે –ઈત્યાદિ જે પૂર્વપક્ષવાદીએ કહ્યું છે તે માત્ર કહેવા માત્રજ છે, એટલે કે–એ કથનમાં કશું જ વાસ્તવિકપણું નથી, કારણ કે-ઉલ્ટી ભુકતભેગી આત્માઓને તે ભોગવેલી વસ્તુઓની સ્મૃતિ આદિ અતિશય દુષ્ટ દે. थवानी संभव छे." "इयरेसिं बालभावप्पभिई, निणवयणभाविअमईणं ।
अणभिण्णाण य पायं, विसएमु न हुंति ते दोसा ॥१५॥"
"इतरेषां-अभुक्तभोगानां बालभावप्रभृति बाल्यादारभ्य जिनवचनभावितमतीनां सतां वैराग्यसम्भवात् अनभिज्ञाना च विषयसुखस्य पायो न भवन्ति ते दोषाः-कौतुकादयः इति ।"
ઈતર એટલે જેઓએ ભેગા નથી ભોગવ્યા અને બાલ્યકાલથીજ શ્રી જિનેશ્વરનાં વચનોથી જેઓની મતિ ભાવિત થઈ છે, તેઓને વૈરાગ્યનો સંભવ હોવાથી અને જેઓ વિષયસુખના અનભિન્ન છે, તેઓને તે કૌતુક એટલે વિજયસુખ ભોગવવા માટેની ઉત્સુકા આદિ દોષ પ્રાયઃ થતાજ નથી.”
For Private and Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"तम्हा उ सिद्धमेअं, जहण ओ भणियवयजुआ जोग्गा ।"
"यस्मादेवं नस्मात् सिद्धमेतत्-जघन्यतो भणितवयोयुक्ताः अ. वर्षा योग्या प्रव्रज्यायाः।"
એ વાત સર્વ પ્રકારે સિદ્ધ છે કે-જયથી અમે જે ઉમ્મર કહી આ તે એટલે આઠ વરસની ઉમ્મરવાળા શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી દીક્ષાને માટે યોગ્ય છે.”
આ ઉપરથી જોઈ શકાય છે કે બાલદીક્ષાનો ચાર પ્રકારે વિરોધ કરવામાં આવ્યો છે, એ ચારેનાં અષ્ટ સમાધાન અપાયાં છે.
સમાધાન ૧ બાળકે દીક્ષા માટે બાળક ચારિત્ર કર્મના પરમ ભાવથી હોવાથીજ યોગ્ય નથી. ઉત્પન્ન થાય છે માટે ચારિત્રની સાથે
બાલભાવનો વિરોધ હોઈ શકે નહિ, કારણ કે-વચને અને ચારિત્ર મેહનીય
કર્મના ક્યને કોઈ સંબંધ નથી. ૨ બાળકે જે દીક્ષિત થાય તે દેશોની સંભાવનાનો સંબંધ યૌવન
યૌવનમાં તેઓ માટે અનેક પ્રકારના વય સાથે નહિ, પરંતુ અવિવેક સાથે દેષ થવાની સંભાવના છે. છે. એટલે કોઈ પણ અવસ્થામાં
- અવિવેકનો અભાવ એજ ગુણવૃદ્ધપણું છે. ૩ અર્થ અને કામ પુરૂષાર્થને પણ અર્થ અને કામ પુરૂષાર્થ સંસારના તેના તેના સમયે સેવવા જોઈએ. કારણ હોઈ અસેવ્ય છે અને ધર્મ
તથા મોક્ષ ઉપાદેય છે. શુદ્ધ ધર્મ કિમી જિનશાસનની પ્રક્રિયા દ્વારા ચારિત્ર
ધર્મ કહેવાય છે. ૪ ભુતભેગી આત્માઓજ દીક્ષા ભુક્તભોગી કરતાં અભુક્તભોગી માટે યોગ્ય છે. .
આત્માઓ દીક્ષા માટે વધારે યોગ્ય છે, કારણકે ભુતભાગીને તો ભગવેલી વસ્તુઓની સ્મૃતિ આદિ અતિશય દુષ્ટ દેપો થવાનો સંભવ છે. અને અભુત ભોગીએ તો ભેગો નહિ ભાગવેલા હોવાથી તેમજ બાલ્યકાળથીજ શ્રી જિનવચનોથી તેમની મતિ ભાવિત થએલી હાઈને તેમને વૈરાગ્યને સંભવ હોવાથી તેઓને કૌતુક એટલે વિષયોને ભોગવવાની ઉત્સુકતા આદિ દેપો પ્રાય: થતાજ નથી.
For Private and Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલ દીક્ષાની મહત્તા— "आवाल भावओ जे गुरुपामुलाउ लद्ध सिक्ख दुगा | निच्छयवहार विऊ ते बट्टावंत तिथ ि || १५० ॥" " आवाल भावोति ये आवाल भावत्तः बाल्य मारभ्य गुरु पादमुलात् लब्धशिक्षाद्विका प्राप्तग्रहणाऽऽसेवना रूपशिक्षाद्वयास्ते निश्चय व्यवहार विद : गृहीतनय द्वय परमार्थाः सन्तस्तिर्थ स्थितिं वर्त्तयन्ति नान्ये ज्ञानाभ्यासाधीनत्वा तत्पवर्तनस्य ॥ १५० ॥"
गुरुतच्च विनिश्वये वाचकवर श्री यशोविजयजी गणिः.
· આલકાળથી આરંભાને જેએએ સદ્ગુરૂની સેવામાં રહીને ‘ ગ્રહણ
1
शिक्षा भने ' આસેવન શિક્ષા ' આ એ શિક્ષાએ ગ્રહણ કરી છે.
પરમાર્થને ગ્રહણ કરનારા ખીજા વર્તાવી શકતા નથી,
તે નિશ્ચય અને વ્યવહાર એ બન્નેય નયાના થઇને તીર્થીની સ્થિતિને વર્તાવી શકે છે, પણ કારણ કે તી'નું પ્રવર્તન એ જ્ઞાનાભ્યાસને આધીન છે. ’ કુટુમ્બત્યાગ કરવામાં પાપ નથીજ !
ભગવાન્ હરિભદ્રસુરીશ્વરજી મહારાજાએ શકા-સમાધાનરૂપે કરેલું તેનું સ્પષ્ટિકરણ,
*
for free for fiत पहाणंति मंदबुद्धिया । जं उवजोवंति तयं नियमा सव्वेऽवि आसमिणो ||७४ || उवजीवणाक जड़ पाहणं तो तओ पहाणयरा । हलकरिसग पुढवाई जं उवजीवंति ते तेऽवि ॥ ७५ ॥ सिभ णो ते उवगारं करेमु एतेसिं धम्मनिरयाणं । एवं मन्नति तओ कह पाहणं हवइ तेसिं ? ॥ ७६ ॥ a da de e किरियाए मंनिएण कि तथ्य ? | गाणाविरहिआ अह इअ तेसिं होइ पाहणं ॥ ७७ || ताणि य जईण जम्हा हुंति विसुद्धाणि तेण तेसिं तु । तं जुतं आरंभ अ होइ जं पावउत्ति ॥ ७८ ॥ अण्णे सयणविरहिआ इमीए जोगत्ति एत्थ मति ।
For Private and Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
360 सो पालणीय गो किल तच्चाए होइ पावं तु ॥७९॥ सोगं अकंदण विलवणं च जं दुक्खिओ ता कुणइ । सेवइ जं च अफज तेण विणा तस्स सो दोसो ॥८॥ इअ पाणवहाईआण पावहेउत्ति अह म तेऽवि । जणु तस्त्र पालणे तह ण होंति ते ? चिंतगीअमिणं ।।८१॥ आरंभमतरेणं ण पालणं तस्स संभवइ जेगं । तमि अ पाणवहाई नियमेण हवति. पयडमिणं ||२|| अण्णं च तस्स चाओ पाणवहाइ व गुरुत्तरा होज्जा ? । जइ ताव तस्स चाओ को एत्थ विसेसहेउत्ति ॥८३॥ अह तस्सेव उ पीडा किं णो अण्णेसि पालणे तस्स ? | अह ते पराइ सोऽविहु सतत्तचिंताइ एमेव ॥४४॥ सिअ तेण कयं कम्म एसो नो पालगोत्ति किं ण भवे ? । ता नृणमण्णपालगजोग्गं चित्र तं कयं तेण ॥८५॥ बहुपीडाए अ कहं थेवसुहं पडियाणमिति ? । जलकटाइगयाण य वहूग घाआ तदच्चाए ॥८६।। एवावहा उ अह त सित्ति न तत्थ होइ दोसो उ । इअ सिठिवायपक्खे तच्चाए णणु कह दोसो ? ॥८॥ तो पाणवहाईआ गुरुतरया पावहेउणो नेआ। सणस्स पालणमि अ नियमा एइत्ति भणियमिणं ।।८८॥ एवंपि पावहेऊ अप्पयरो णवर तस्स चाउत्ति । सो कह ण होइ तस्सा धम्मत्थं उज्जयभइस्स ? ॥८॥ अब्भुवगमेण भणिअं णउ विहिचाओऽवि तस्स हेउत्ति । सोगाइंमिवि तेसिं मरणे व विसुद्धचित्तस्स ॥२०॥ अण्णे भगंति धन्ना सयगाइजुआ उ होति जोगत्ति । संतस्स परिच्चागा जम्हा ते चाइगो हुंति ॥९१॥ जेपुण तप्परिहीणा जाया दिवाओ चेव भिक्खागा। तह तुच्छभावओ चित्र कहण्णु ते होति गंभोरा ॥१२॥ मज्जति अ ते पायं अहिअयरं पाविऊण पन्जायं ।
For Private and Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૧
लोगोम अ उवघाओ भोगाभावा ण चाइ य ९|| एयपि न जुत्तिखमं विण्णेअं मुद्धविम्हयकरं तु । अविवेगपरिच्चाया चाई जं निच्छयनयस्स ॥९४१ संसारहेउमओ पवत्तगो एस पावपक्खंमिा एभूमि अपरिचित्ते किं कीरइ बज्झचाएणं ? ॥९५|| पालेइ साहुकिरिअं सो सम्मं तंभि चेव चत्तंभि । तब्मामि अ विहलो इअरस्स कओऽवि चाओत्ति ॥९६॥ दीसंति अ केइ इदं सइ तंमी बज्झचायजुत्ताऽवि । तुच्छपवित्ती अफलं दुहावि जीवं करेमाणा ॥९७। चइऊण घरावासं आरंभ परिग्गहेसु वति । जं सन्नाभेएणं एअं अविवेगसामत्थं ।।९८।। मसनिवित्ति का सेवइ दतिक्कयंति धणिभेआ। इअ चइऊणारंभं परववएसा कुणइ वालो ॥९९।। पयइए सावनं संतं जं सबहा विरुद्धं तु। धणिभेमिवि महुरगसी अलिगा इब्न लगोम्मि ॥१००। ता कीस अणुमभो सो उवएसाइंभि कूबनाएणं ? । गिहिजोगो उ जइस्स उ साविक्खस्सा परठाए ॥१०१॥ अण्णाभावे जयणाए मग्गणासो हविज मा तेणं । पुबकयाययणाइसु ईसिं गुण संभवे इहरा ॥१०२॥ चेइअकुलगुणसंधे आयरिआणं च पश्यणसुए अ। सव्वेमुवि तेण कयं तवसंजमज्जमतेण ॥१०३॥ एत्थ यऽविवेगचागा पवत्तई जेण ता तओ पवरो। तस्सेव फलं एसो जो सम्म बज्ज्ञझचाउत्ति ॥१०४॥ ता थेवमिअं कज्नं सपणाइजुओ नवत्ति सइ तम्मि । एत्तो चेव य दोसा ण हूंति सेसा धुवं तस्स ॥१०॥
For Private and Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
सुतं पुण वबहारे साहीणे वा (पत्ता) तवाभावेगं । असत्यम् as तओ हवइ चाई ॥ १०६ ॥ को वा कस्स न सयणो ? किं वा केणं न पाविआ भोगा ? | संतेवि पडिबंधो दुट्ठोत्ति तो चएअव्बो || १०७ || घणाय उभयजुत्ता धम्मपवित्ती हुति अन्नेसिं । जं कारणमिह पायं के सिंचि कथं पसंगेणं ॥ १०८ ॥ श्री पंचवस्तुके श्री हरिभद्रसूरिः ।
“ કેટલાક મંદબુદ્ધિવાળા લોકો જે ગૃહસ્થપણું છે તેજ ઉત્તમ છે એમ કહે છે. એવું કહેવામાં તેઓ કારણ જણાવે છે કે સર્વે પણ આશ્રમવાલા અર્થાત્ સાધુસન્યાસી મુદ્ધાં તે ગૃહસ્થપણાને આધારેજ પાતાના નિર્વાહ કરે છે, આવા પક્ષના ઉત્તરમાં કહે છે કે જે આધારની મુખ્યતા હોય તેા ખેડુત, હળ અને પૃથ્વી ( માટી ) જેવા પદાથૅજ ઉત્તમ હાવા જોઇએ, કારણ કે તે ગૃહસ્થા પણ તેને આધારેજ પોતાના જીવનનિર્વાહ ચલાવે છે. કદાચ ખીજાએ તરફથી કહેવામાં આવે । તે ખેડુત વગેરે એમ નથી માનતા કે અમે આ ધર્મપ્રવીણ લેકાને ઉપકાર કરીએ તે એવા ઉપકાર કરવાને વિચાર ન હોવાથી ખેડુત વગેરેને ઉત્તમ કહી શકાય નિહ. આ મુદ્દાના ઉત્તરમાં કહે છે કે તે ખેડુત વગેરે બીજા ગૃહસ્થા કરતાં ઉપકારની ક્રિયાએ કરીને વધારે છે તે ત્યાં ઉપકારતી બુદ્ધિતી શી જરૂર છે ? કદાચ કહેવામાં આવે કે તેઓ જ્ઞાનાદિએ રહિત હાવાથી ક્રિયાએ અધિક હેાવા છતાં તે ઉત્તમ ગણાય નહિ. તે શાસ્ત્રકાર કહે છે કે ત્યારે તો આરાદિકનુંજ પ્રધાનપણું માનવું એજ એકસ્કર છે અને જ્યારે જ્ઞાનાદિકનું મુખ્યપણું છે તે પછી સાધુઓને તે તે જ્ઞાાર્દિક ઘણાં શુદ્ધ હાય છે માટે ગૃહસ્થા કરતાં સાધુઓનુંજ ઉત્તમપણું યાગ્ય છે. ગૃહસ્થેામાં જેમ કલ્યાણની બુદ્ધિપૂર્વક જ્ઞાનાદિક નથી તેમજ તેઓ જે છએ કાયાનેા આરંભ કરે છે તે જરૂર પાપનું કારણ છે, માટે ગૃહસ્થાશ્રમને કઇપણ પ્રકારે ઉત્તમ કહી શકાયજ નહિ.
કેટલાક માનતા હતા કે જેઓને સ્ત્રી, પુત્ર, માતાપિતા અને ભાઈ વગેરે પિરવાર ન હોય તેઓએજ દીક્ષા લેવી યોગ્ય છે. કારણ કે તે માતાપિતા વગેરે કુટુંબ તે દીક્ષા લેનાર જરૂર પાળવા યોગ્ય છે અને ભરણ પાણ કરવા યાગ્ય એવા તે કુટુંબનો ત્યાગ કરવાથી તે દીક્ષા લેનારને પાપ
For Private and Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
લાગે. વળી તે કુટુંબ દીક્ષિતના વિયોગે દુઃખી થઈ શોક કરે, આઠંદન કરે, વિલાપ કરે તેમજ તે પિકના વિચગે સ્ત્રી આદિ જે અપકૃત્ય કરે, તે બધું પાપ તે દીક્ષિતને લાગે, માટે તે કુટુંબવાલાએ દીક્ષા લેવી સારી છે, તે એવી રીતે જ કે કુટુંબવાળાને જે હિંસાદિક કાર્યો કરવા પડે, તે પણ પાપનું કારણ નથી, અથાત હિંસાદિક કાર્યો પાપનાં કારણ નથી, એમ માનવું જોઈશે. કદાચ કહેવામાં આવે કે તે હિંસાદિક કાર્યો પણ પાપનાં સાધનજ છે, તે પછી કુટુંબના પાલનમાં તે હિંસાદિક જે પાપનાં કારણો છે, તે કેમ ન હોય ? આ વાત વિચારવા જેવી છે, કારણ કે આરંભાદિ કર્યા વિના કુટુંબનું પાલન થવું સંભવિત જ નથી, અને તે આરંભમાં હિંસાદિક તે જરુર થાય છે, ને તે વાત પ્રકટ જ છે. શાસ્ત્રકાર મહારાજ વાદીને પૂછે છે કે કુટુંબનો ત્યાગ કરવો તેને પાપ માને છે અને હિંસાદિક કાયોને પણ પાપ માનો છે, તે તે બેમાં મહોરું પાપ કયું? એમ કહેવામાં આવે કે હિંસાદિકના પાપ કરતાં પણ કુટુંબનો ત્યાગ કરે–એ વધારે પાપ છે, તે એવું કહેવામાં કોઈ વિશેષ કારણ છે ? કદાચ એમ કહે કે જે કુટુંબનો દીક્ષિત ત્યાગ કરે છે તે કુટુંબને પીડા થાય છે, તો શાસ્ત્રકાર મહારાજ કહે છે કે શું કુટુંબને પાલન કરવામાં બીજા જીવોની હિંસાને પીડ નહિ થાય? કદાચ એમ કહેવામાં આવે કે તે હણાતા જીવો કંઈ દીક્ષિતના સંબંધી નથી, એટલે જુદા છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે તે કુટુંબી લોક પણ પરમાર્થને જાણનારની બુદ્ધિએ તે જુદા જ છે; અર્થાત જુદા એવા બીજા કોને મારવામાં પણ પાપ નથી, તે પછી પરમાર્થથી જુદા એવા કુટુંબીજનને દીક્ષા લેનારે છેડે અને તેમાં તે કુટુંબીને પીડા થાય, તેમાં પાપ શી રીતે માનવું? કદાચ એમ કહેવામાં આવે કે-તે કુટુંબીઓએ એવું કર્મ કરેલ છે કે એ અમારો પાલક અને અમે એનાથી પલાનાર થયા, એમ કેમ ન હોય ? એના ઉત્તરમાં કહે છે કે-જયારે તે તેનો ત્યાગ કરે છે, ત્યારે જરૂર તે કુટુંબીજનનું કામ બીજાથી જ પાલન થવાનું છે એમ નક્કી સમજવું. કદાચ એમ કહેવામાં આવે કે કુટુંબના ઘણુ મનુને પીડા થાય જે એક દીક્ષા લેનારને સુખ થાય તે સારું ગણાય નહિ. એના સમાધાનમાં કહે છે કે જલકાષ્ટ વગેરે ઘણા જીવોની વિરાધના તે કુટુંબનો ત્યાગ નહિ કરવાથી થાય તેમ છે, તે કેમ વિચારતું નથી ? વાદી એમ કહે કે-પરમેશ્વરે જલ વગેરેને તે પીવા આદિ માટે બનાવ્યાં છે, માટે તે જલ વગેરેની વિરાધનામાં કાંઈ દોષ નથી. ત્યારે ઉત્તર દે છે કે-એમ સૃષ્ટિવાદ માનવામાં આવે તો તે કુટુંબનો ત્યાગ પણ ઈશ્વર જ કરાવે છે, એમ શા માટે ન માનવું? ખરી રીતે તે જીવહિંસાદિ કાર્યો મોટા પાપનાં કારણ જાણવા ને કુટુંબના પાલનમાં તે જરૂર છવહિંસાદિક કરવાં પડે છે, તે માટે તે કુટુંબનો ત્યાગ કરે જ ઉચિત છે. વાદી કહે છે કે-એમ માનીએ તે પણ તે કુટુંબનો ત્યાગ અલ્પ પાપનું
For Private and Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪ કારણ તો છે જ ને તે ધર્મને માટે તૈયાર થએલને તે ઘો પણ પાપ કેમ ન લાગે ? શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે અભ્યાગમ સિદ્ધાંત એટલે કે જે કબુલ ન કરવી હોય, છતાં પરીક્ષા ખાતર જે કબુલ કરવામાં આવે તેની અપેક્ષાએ આ અલ્પ પાપનો સિદ્ધાંત જણાવ્યું છે, પણ તત્વની અપેક્ષાએ તે વૈરાગ્યાદિ કારણથી તે કુટુંબને ત્યાગ કરવો તે કુટુંબને શોકાદિક થાય તે પણ લેશ પણ પાપનું કારણ નથી. જેમ અનશનાદિ આદરીને આહાર, ઉપાધ, કુટુંબ બધાને વિસરાવીને મરનાર એવા નિર્મલ ચિત્તવાલાને કુટુંબીક કલેશ કરે તોપણ કર્મબંધન નથી, તેમ અહીં પણ વિધિથી કુટુંબનો ત્યાગ થાય તેમાં લેશ પણ દોષ નથી.
જેવી રીતે કેટલાક કુટુંબવાળાને દીક્ષા ન આપવી જોઈએ એમ કહે છે, તેવી રીતે કેટલાક કહે છે કે જે મનુષ્યો માતાપિતા આદિ કુટું બવાલા હોય તેઓ જ દીક્ષાને લાયક ગણાય. વળી શાસ્ત્રકાર પણ બન્ને ટુ રાત્તિ એ વાક્યધારાએ વિદ્યમાન કુટુંબાદિનો ત્યાગ કરે તેજ ઉચિત છે એમ જણાવે છે. વળી જેઓ કુટુંબાદિથી હીન તે તે કર્મથીજ ભિખારી થયા છે ને તેવા તુચ્છ સ્વભાવવાળા હોવાથી તેઓ ગંભીર કેમ બને તેમજ તેવા સાધુ પ્રાયે ઉચ્ચ પદવી પામીને મદ કરનારા થાય છે અને લોકોમાં પણ તેને આદર થતો નથી, તેમ શાસ્ત્રદષ્ટિએ પણ તેને પહેલા ભાગ મળ્યા નહતા, માટે તે ત્યાગી કહેવાય નહિ. અહીં શાસ્ત્રકાર મહારાજ કહે છે કે-વાદીનું આ કથન મૂખને ભલે આશ્ચર્ય કરાવનાર હોય પણ યુતિવાળું તો નથી જ, કારણું, નિશ્ચયનયની અપેક્ષાએ અવિવેકને ત્યાગ કરનાર તેજ ત્યાગી છે, કારણ કે સંસારને વધારનાર અવિવેકી છે ને તે અવિવેક પાપનું પોષણ કરનાર છે. એવા અવિવેકને જ જ્યારે છોડી દીધે તે પછી બાહ્ય ત્યાગ કરીને શું ? દીક્ષિત મનુષ્ય તે અવિવેક છોડે તે જ સારી રીતે સાધુક્રિયા પાળી શકે અને જે અવિવેક છોડવામાં ન આવ્યો હોય, તે ભાગાદિને ત્યાગ કર્યો હોય, તે પણ નકામો જ છે. આ સંસારમાં કેટલાક અવિવકવાળા છતાં બાહ્ય ત્યાગવાળા તુચ્છ પ્રવૃત્તિવાળા દેખાય છે, પણ તેવા મનુષ્યો પોતાના બન્ને પ્રકારના જીવનને નિષ્ફલ જ બનાવે છે. જેઓ ગુરથપણું છોડીને મારા નામનો ભેદ કરીને અનેક આરંભ અને પરિગ્રહમાં પ્રવર્તે છે તે અવિવેકનું જ નામ છે. જેમાં માંસનાં પચ્ચખાણ કરીને દંતિ એટલે દાંતને સાફ કરનાર છે, એમ કહીને શબ્દ માત્રના ભેદથી માંસનું સેવન કરે છે–તેમ મૂર્ખ મનુષ્યો ગૃહનો આરંભ છેડીને બીજા ત્રીજા બહાનાથી તે આરંભ પરિયડને સેવે છે, જે સર્વથા પ્રકૃતિથી સાવધ હોઈ તે સર્વથા વિરુદ્ધ છે. જેમ લોકમાં મધુકર શીતલિકા વગેરે શબ્દ સારા છતાં તે દરેદે હેરાન કરે છે, તેમ અહીં પણ શબ્દ માત્રના ભેદથી સાવધનું સેવન કરવું, તે બાલકનું જ કાર્ય છે.
For Private and Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩ક્ષ વાદી શંકા કરે છે કે-જ્યારે આરંભાદિ કોઈ પ્રકારે સારા નથી તે તે આરંભ૭યસ્તવ આદિમાં કુપ દ્રષ્ટાંત કેમ હિત દેનારો કહ્યો છે ? આના ઉત્તરમાં કહે છે કે એ કવ્યતવ ગૃહસ્થોને લાયક છે, અને સાપેક્ષ યતિને તે પરોપકાર માટે જ હોય છે. જ્યારે કોઇપણ બીજે તે કાર્ય કરનાર ન હોય, ને તે કાર્ય કર્યા વિના માર્ગનો નારો થતો હોય, ત્યારે પહેલેથી કરેલાં ચૈિત્યે આદિમાં કંઈક ગુણની સંભાવનાથી તે ત્યાદિનાં કાર્ય કરવા જેવાં હોય છે. બાકી તો ચત્ય, કુલ, સંધિ, આચાર્ય, પ્રવચન અને મૃત એ બધાનું કાર્ય તેણે કર્યું સમજવું કે જેણે તપ સંયમમાં ઉદ્યમ કર્યો. અહીં પણ અવિવેકનો ત્યાગ કરીને જે માટે પ્રવૃત્તિ થાય છે તેથી તે શ્રેષ્ઠ છે. તે વિવેકનુંજ આ ફલ છે કે જે સારી રીતે બાહ્યનો ત્યાગ થાય છે. એટલે કે જે અવિવેકને ત્યાગ કર્યો તે પછી તે કુટુંબવાળો છે કે નહિ, એ વિચાર તો હિસાબમાંજ નથી અને આ જ કારણથી એટલે અવિવેકનો ત્યાગ કરવાથીજ બીજા પણ કોઈ જાતનો દોષ તે અવિવેક ત્યાગ કરનારને નથી. “તે સુ રાત્તિ' એ સૂત્ર તે વ્યવહારથી ભોગ સામગ્રી સ્વાધીન હોય તો તપ આદિ થવાને લીધે કહેલ છે. ભાવથી તે ત્યાં કહેલે શબ્દ અપિ શબ્દના અર્થમાં છે ને તેથી તે સ્વાધીન ભોગવાળા સિવાયનો બીજો પણ ત્યાગી હોય છે એમ જાણવું અથવા જગતમાં કોણ કોનો સ્વજન નથી, કેને ભોગો નથી મળ્યા ? તે ભોગાદિ છતાં તેમાં દુષ્ટ એ મમત્વ ભાવ થાય છે, તેથી તે છોડવો જોઇએ. જો કે ઉભય સંપન્ન લેકે બીજાઓને ધર્મપ્રવૃત્તિનું કારણ પ્રાયે બને છે, પણ તેટલા માત્રથી દીક્ષાના અર્થિ તે હોવા જ જોઈએ એવો નિયમ નથી. વધારે કહેવાથી સર્ષએમ કહી બંને પ્રકરણનો ઉપસંહાર કર્યો.” શિષ્ય નિષ્ફટિકા ક્યારે ?
નિષ્ફટિકા દવ કયાં સુધી ? એ સંબંધમાં શાસ્ત્રકારોએ લખ્યું છે કે –સોળ વર્ષની અંદરનો કોઈ હોય, એને માતાપિતાની આજ્ઞા વિના જે સાધુ દીક્ષા આપે, એને નિષ્ફટિકા નામને ૧૮ મો દોષ લાગે. ૧૬ વર્ષની ઉપર શાસ્ત્ર દૃષ્ટિએ સ્વતંત્ર છે. આથી સ્પષ્ટ છે કે-સોળ વરસની પહેલાંનાને આજ્ઞા વિના દીક્ષા આપે, તેનેજ શાસ્ત્રદષ્ટિએ નિષ્ફટિકા લાગે. શાસ્ત્રોમાં આ રીતે સ્પષ્ટ અક્ષર છે. જૂઓ શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે___" सेहणिष्फेडियं जो करेति सो ततिथं वयं अंदिण्णा दाणवेरमणं अतिचरति ! तं केरिसं कहं वा णिप्फेडतो ततियव्वतं अति
For Private and Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા વારિફૂ વા વારિફૂનાનાd XXX ગમાपितिअविदिन्नं । तत्थ वा गामे अन्नत्थ वा तुण कप्पति पवावेत्तुं।"
-થી વનસારોદ્વાર. પ્રશ્ન“જે સાધુ શિષ્યનિષ્ફટિકાને કરે છે, તે સાધુ સત્તાવાર વિરમ” એટલે “નહિ આપેલી વસ્તુને પ્રહણ કરવાનો ત્યાગ” નામના ત્રીજા વ્રતને અતિચાર લગાડે છે : એટલે કે દુષિત કરે છે. તો કેવાને અને કેવી રીતિએ લઈ જતા સાધુ ત્રીજ વ્રતને અતિચાર લગાડે છે ?”
ઉત્તર–ઉપરના પ્રશ્નનો ઉત્તર આપતાં શાસ્ત્રકાર મહર્ષિ સ્પષ્ટ અક્ષરોમાં ફરમાવે છે કે –
આઠ વરસના કે એથી અધિક અને સાલ વરસની અંદરના દાઢી-મૂછ વગરના બાળકને એના માતાપિતાએ આપેલ ન હોય, તેને દીક્ષા આપવી કલ્પ નહિ.”
સોળ વર્ષની ઉંમરવાળાને યા તેથી વધુ વયવાળાને માતપિતાદિ વડીલ રજા ન આપે તો પણ દીક્ષા લેવાય.
"सव्वहा अपडिवज्जमाणे चइज्जा ते अट्ठाणगिलाणोसहत्थचाનના ”
"एस चाए अचाए तत्तभावणाओ । વાણ પૂર્વ વાઇ મછામાવળાગો ”
–શ્રી યંત્ર શ્રી ત્રિરંતના “સર્વથા પ્રકારે આજ્ઞા ન આપે તે * અસ્થાને રહેલે જ્ઞાનના ઔષધ મેળવવા માટે ત્યાગ કરવો પડેઔષધ લેવા પરદેશમાં જવું પડે – એ દૃષ્ટાંતે તેમનો ત્યાગ કરો.”
આવો ત્યાગ તત્ત્વની ભાવનાથી અત્યાગરૂપ છે અને અત્યાગજ મિથા ભાવના હોવાથી ત્યાગરૂપ છે.”
"णउ विहिचाओव तस्स हेउत्ति। सोगाइमिवि तेसि, मरणे व विशुद्धचित्तस्स"
–શ્રી પંજવસ્તુ થી નિમરિ. જેમ વિશુદ્ધ ચિત્તથી મરનાર આત્માને પાછળનાં સ્વજનોના શોકાદિકથી પાપ નથી લાગતું, તેમ દીક્ષા માટે વિધિપૂર્વક સ્વજનોનો ત્યાગએ પાપને હેતુ નથી.”
For Private and Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૭ મહામહોપાધ્યાય શ્રીમાન માનવિજયજી ગણિવર ફરમાવે છે કે --
"उलानौषधादिदृष्टान्तात्, त्यागो गुरुनिवेदनम् ।" 'ग्लानस्य-तथाविधव्याधिवाधावशेन ग्लानिमागतस्य गुर्वादेलेकिस्य औपधादेदृष्टान्तादौषधस्य, आदिशब्दात् स्वनिर्वाहस्य च ग्रहस्तस्य गवेषणमपि औषधादीत्युच्यते, ततो ग्लानौषधायेव दृष्टान्त. स्तस्मात्यागः कार्यो गुर्वादेरिति
'गुरु नेवेदनं' सर्वात्मना गुरोः-प्रव्राजकस्यात्म समर्पणं જામિતિ ”
તેવા પ્રકારનો જે વ્યાધિ તેની પીડાના પ્રતાપે ગ્લાનિને પામેલા માતાપિતાદિક લેકના ઔષધ આદિના દષ્ટાન્તથી માતાપિતાદિક વડીલોનો ત્યાગ કરવો એ યોગ્ય છે. ઔષધ સાથે મૂકેલા “આદિ' શબ્દથી પિતાના નિર્વાહનો સ્વીકાર કરવો: એટલે ક–બીમાર માતાપિતાદિના ઔષધને કારણે અને પોતાના નિવાહના ગાણને કારણે માતાપિતાદિકનો ત્યાગ કરવા જોઈએ.”
––: આ વસ્તુ સમજાવવા માટે :– દ્રષ્ટાંત લખતાં એજ મહર્ષિ લખે છે કે કોઈ એક કુલપુત્ર પિતાનાં માતાપિતા આદિની સાથે કોઈ એક અપાર કાંતારમાં ગયો. એ ભયંકર અટવીમાં માતાપિતાદિકને નિયમથી મારી નાખનાર અને વૈદ્યના ઓષધ આદિથી રહિત, એવો પુરૂષે કરીને અસાધ્ય એવો ભયંકર રોગ થયો. આ સમયે એ કુલપુત્ર વિચારે કે “ આ મારાં માતાપિતાદિ ગુરૂજન પધાદિક વિના નિરોગી થઈ શકે તેમ નથી અને જે વધાદિક મળી જાય તે બચવાનો સંભવ છે તથા આ રોગ કાલસહ છે.” આ પ્રમાણે વિચાર કરીને તેવા પ્રકારનાં વચનો દ્વારા માતાપિતાદિને ત્યાં સ્થાપન કરીને તેઓના ઔષધ આદિ માટે અને પોતાની વૃત્તિ માટે માતાપિતાનો ત્યાગ કરે, તો તેના આત્માનો ત્યાગ એજ અત્યાગ છે અને અત્યાગ એજ પરમાર્થથી ત્યાગ છે. કારણ કે–ત્યાગ કરી ચાલ્યા જવાથી ઔષધ આદિ મળી જાય તો માતાપિતાદિ બચી જવાનો સંભવ છે. આથી વીર પુરૂષ ફલનેજ જેનારા હોય છે, માટે એ પ્રસંગે એવા કારણે ત્યાગ કરે એજ સપુરૂષ માટે ઉચિત છે. એવી જ રીતિએ શુકલપાક્ષિક મહાપુરૂષ માતાપિતાદિ સહિત સંસારરૂપ કાંતારમાં પડયો થકે ધર્મસહિત પિતાનું જીવન વિતાવે છે. એમાં માતાપિતાદિકને જેનું સમ્યક્ત્વ આદિ
For Private and Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮ ઔષધ છે, એવો નિશ્ચયપૂર્વક વિનાશ કરનાર દશમેહનીય આદિના ઉદયરૂપ કરેગ થયો અને તે રેગ જેને સમ્યકત્વ બીજાદિકની પ્રાપ્તિ નથી થઈ તેવા પુરૂષથી સાધ્ય નથી, એ કારણે તે શુકલપાક્ષિક મહાપુરૂષ એમ વિચારે કે-“આ કારમા કર્મરોગના પ્રતાપે માતાપિતાદિ સમ્યકત્વ આષધ વિના નિશ્ચયપૂર્વક મરી જશે અને જે આપ મળશે તે બચવાને સંભવ છે તથા વ્યવહારથી કાલસહ પણ છે'આ પ્રમાણે વિચારીને યથા યોગ્ય ગૃહવાસના નિર્વાહની ચિંતા કરીને, તેઓને તેવી જ અવસ્થામાં સ્થાપીને, પોતાનું ઔચિત્ય કરવા પૂર્વક માતાપિતાદિકના સમ્યત્વ આદિ ઔષધ નિમિત્તે માતાપિતાદિ ગુરૂજનનો ત્યાગ કરે, તો તે ત્યાગ પોતાને અભીષ્ટ એવા સંયમની સિદ્ધિ માટે તત્ત્વભાવનાથી સારોજ છે અને એવી સ્થિતિમાં એવી ભાવનાપૂર્વક એ ત્યાગ ન કરે, એજ મિથ્યાભાવનાથી ત્યાગ છે, કારણ કે-આવા વિષયમાં પંડિતોને ફલ પ્રધાન છે, એ હેતુથી આસભવ્ય એવા ધીર આત્માઓ ફલનેજ જેનારા હોય છે. તે પછી એટલે એ રીતિએ વિધિ મુજબ માતાપિતાદિ ગુરૂજનોને પણ ત્યાગ કરીને, કલ્યાણના અર્થિ આત્માએ દીક્ષાદાતા ગુરૂને સર્વ પ્રકારે આત્મસમર્પણ કરવું.” પરીક્ષા શી રીતે થાય?
'દીક્ષાના અભિલાષી બનેલા સ્વતંત્ર ઉમ્મરના આત્માઓ પૈકીના કેટલાક સુપરિચિત આત્માઓ પણ હોય છે. સુપરિચિત આત્માઓ માટે તે ખાસ કરીને પૂછવા–કહેવાનું પ્રાયઃ નથી હોતું, કારણ કે–તેની યોગ્યતા કે અયોગ્યતા નિશ્ચિત જેવીજ હોય છે. હવે જે આત્માઓ અપરિચિત હોય છે તે આત્માઓ માટે ખાસ વિધાન છે અને એ વિધાનનું વર્ણન કરતાં શ્રી ધર્મસંગ્રહમાં મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર ફરમાવે છે કે – ૨–“ સાધુવાણા, પરીક્ષા તા .
सामायिकादिसूत्रस्य, चैत्यनुत्यादि तद्विधिः॥१॥"
"सद्धर्म कथाक्षिप्ततया प्रवज्याऽऽदानाभिमुख्यमागतो भव्यजन्तुः पृच्छनीयो यथा-को वत्स ! त्वं ? किं निमित्तं वा प्रव्रजसि ?, ततो यद्यसौ कुलपुत्रकस्तगरानगरादिसुन्दरक्षेत्रोत्पन्नः सर्वाशुभोद्भवभवव्याधिक्षनिमित्तमेवाहं भगवन् ! प्रवजितुमुद्यत इत्युत्तरं कुरुते तदाऽसौ प्रश्नशुद्धः, स च दीक्ष्योऽन्यस्तु भजनीय इति प्रसङ्गतो ज्ञेयं, થતા પાવર--
For Private and Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
उद
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" कुलपुत्तो तगराए, अमुह भवक्खयनिमित्तमेवेह | पवामि अहं भंते !, इह गिज्झो भयण सेसेसु || १ ||" - ति प्रव्रज्या दुरनुचरा कापुरुषाणां, आरम्भनिवृत्तानां पुनरिह पर - भवे च परमकल्याणलाभः, तथा तथैव जिनानामाज्ञा सम्यगाराधिता मोक्षफला तथैव विराधिता संसार - फल - दुःखदायिनी, तथा ( यथा ) कुष्ठादिव्याधिमान् क्रियांचिकित्सां प्रतिपवाऽपथ्यमासेवमानोऽप्रपन्नादधिकं शीघ्रं च विनाशमाप्नोति एवमेव भावक्रियां संयमरूपां कर्मव्याधि-क्षयनिमित्तं प्रपद्य पश्चादसंयमापथ्यसेवी अधिकं कर्म समुपार्जयतीति, एवं तस्य साध्वाचारः कथनीय इति । " एवं कथितेऽपि साध्वाचारे निपुणमता परीक्षणीयः यतः"असत्याः सत्यसङ्काशाः, सत्याचासत्यसन्निभाः । दृश्यन्ते विविधा भावा- स्तस्मायुक्तं परीक्षणम् ||१|| अतथ्यान्याप तथ्यानि, दर्शयन्त्यति कौशल |ः । चित्रे निम्नोन्नतानीव, चित्रकर्मविदो जनाः || २ || " " परीक्षा च सम्यकत्वज्ञानचारित्रपरिणति विषया तैस्तैरुपायैविधेया | परीक्षाकाल प्रायतः षण्मासाः तथाविधपात्रापेक्षया तु अल्पो बहुच स्यात्, यतः -
"
3
"eoraniपि संतं पुणो परिक्खेज्ज पवयणविहीए । छम्मासं जा सज्ज व पत्तं अद्वाए अप्पबहुं || १ || ” इति, " तथा सामायिकसूत्रं अकृतोपधानस्यापि कण्ठतो न तु प्रथममेव पट्टिकालिखितेन वितरणीयम्, अन्यदपि सूत्रमीर्यापथिक्यादि पात्रं ज्ञात्वा अध्यापयितव्यं, तथा चैत्यनुतिर्देववन्दनं, आदिशब्दाद्वासक्षेपरजाहरण - समर्पण कायोत्सर्ग करणादिसकलानुष्ठानग्रहः तच्चानुष्ठानं सामाचारीतो ज्ञेयं,
अत्र च पूर्व समुपस्थितस्य शिष्यस्यानुग्रहबुद्ध्या गुरुणाऽभ्युपगमः कार्यः, ततः शुभशकुनादीनां निश्वयन कार्य, निमित्तशुद्धेः
For Private and Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૦
प्रधानविधित्वात्, ततोऽपि क्षेत्रकालदिशां शुद्धिराक्षयणीया, तत्र क्षेત્રશુદ્વિરિભુવનપા, + + ++ + + શુદ્ધિશ વિશિUતિથિનક્ષત્રાહિમા વિદ્યાનામનિરૂપિતા + + + + ક્રિશુદ્ધિ પ્રાપ્તવિશારિH ++ + + + ક્ષેત્રાવિશુધ્ધ च सामायिकाद्यारोपणे प्रागसन्नपि जायते तत्परिणामः, संश्च स्थिरीभवति, अन्यथा तु आज्ञाभङ्गादयो दोषा एव, यतः पञ्चवस्तु
– "एसा जिणाणमाणा, खेत्ताइआ य कंमुणा इति । વચાર , ત પ નવું શ” રૂતિ
ततः पवित्र जिषुर्जिनानां पूजां साधनामपि वस्रादिना करोति, ततो गुरुरनुष्ठानावधिं करोति, यतस्तत्रैवोक्तम्
"तखो अ जहाविहवं, पूअं स करेज वीअरागाणं । साहूण य उव उता, एअं च विहिं गुरू कुणइ ॥१॥” इति ।
“પ્રવ્રજ્યાના સ્વીકારની સન્મુખ થઈને આવેલા ભવ્ય જીવને પ્રથમ પ્રશ્ન કરે જોઈએ કે –
હે વત્સ! તું કોણ છે અને શા નિમિત્તે પ્રજા-દીક્ષા અંગીકાર કરે છે ?”
આ પ્રશ્નના ઉત્તરમાં જે એ એવો ઉત્તર આપે કે –
“હે ભગવન ! “તારા” નગર આદિ સુંદર ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ કુલપુત્રક છું અને સર્વ અશુભનો ઉદ્ભવ છે જેમાં એવા ભવરૂપ વ્યાધિના ક્ષયને માટે જ હું પ્રવ્રજ્યા-દીક્ષા લેવાને ઉદ્યત થયેલ છું.”
–તો એ દીક્ષાનો અભિલાષી પ્રશ્નશુદ્ધ ગણાય અને તે દીક્ષા આપવા માટે યોગ્ય છે અને એવો ઉત્તર નહિ આપનાર અન્ય માટે ભજના, એટલે કે–ચોગ્ય લાગે તે આપવી અને અયોગ્ય લાગે તે ન આપવી. આ વાત પણ પ્રસંગથી જાણવી યોગ્ય છે; કારણ કે–પંચવસ્તક ” નામના પ્રકરણમાં કહ્યું છે કે –
તગરા” નગરીમાં હું “કુલપુત્રક” તરીકે ઉત્પન્ન થયેલ છું અને અશુભ એ જે સંસાર તેના ક્ષય નિમિત્તેજ હે ભગવન્હું દીક્ષા અંગીકાર કરું છું – આ પ્રમાણે પ્રશ્નના ઉત્તરમાં જે કહે તે ગ્રહણ કરવા
For Private and Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
યેાગ્ય છે અને એથી જે ઉલટા હાય, એટલે કે-અકુલપુત્રક હાય અધવા તા અન્ય કાઈ નિમિત્તે દીક્ષા અંગીકાર કરવા આવ્યા હાય, એવા આત્મા માટેની ભજના, એટલે યેાગ્ય જણાય તેા અપાય અને અયેાગ્ય જણાય તેા ન અપાય, એ વાત વિશિષ્ટ મુત્રાનુસારે જાણવી. એવાને માટે ખાસ સત્રારા ફરમાવવામાં આવ્યુ છે કે- જે શ્રી જિનેશ્વરદેવના વચનના વિરાધી વિગેરે હાય તેવાઓના પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા, એટલે કે—એવાએ ન આવી જાય એની પૂરેપૂરી કાળજી રાખવી. પછી ગુરૂએ દીક્ષાના અનેિ
ઉપર દર્શાવ્યા મુજબ પ્રશ્ન કર્યાં સાધુના આચાર કહેતાં કહેવું કે.
• પ્રવ્રજ્યા કાયર પુરૂષો માટે દુ:ખે કરીને પાળી શકાય એવી છે, આર્ભથી નિવૃત્તિને પામેલા આત્માઓને આ ભવમાં અને પરભવમાં પરમકલ્યાણના લાભ થાય છે; તથા જેમ સારી રીતિએ આરાયેલી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મેાક્ષલને આપનારી છે, તેમજ તે જો વિરાધવામાં આવે તે! સંસારકુલ ૩૫ દુ:ખને દેનારી છે; તથા જે રીતિએ ‘ કુષ્ઠ ’ આદિ વ્યાધિથી ગ્રસ્ત બનેલા માણસ જેમ ચિકિત્સા શરૂ કર્યાં પછી અપચ્યનું આસેવન કરે તો તે ચિકિત્સા શરૂ નહિ કરનાર કરતાં ઘણાજ વહેલા વિનાશ પામી જાય છે, એજ પ્રમાણે કર્મરૂપ વ્યાધિના ક્ષય નિમિત્તે સંયમરૂપ ભાવક્રયાને અંગીકાર કરીને જે પાછળથી અસયમરૂપ અનુ સેવન કરે છે, તે અધિક કર્મનુ સમુપાર્જન કરે છે. '
આ પ્રમાણે સામેના આચાર કહ્યા પછી તેની સારી રીતિએ પરીક્ષા કરવી, કારણ કે
'
અસત્ય સત્ય જેવાં અને સત્યે અસત્ય જેવાં એમ વિવિધ ભાવે દેખાય છે. તે કારણથી પરીક્ષા કરવી એ યેાગ્ય છે. જેમ ચિત્રકમને જાણનારા લાકા ચિત્રમાં નીચું ઉંચું બતાવે છે, તેમ અતિ કુશલતાને ધરનારા આત્માએ ખાટી વસ્તુએને પણ સાચી તરીકે દર્શાવે છે.
આથી સમ્યક્ત્વ જ્ઞાન અને ચારિત્રની પરિણતિને વિષય કરનારી પરીક્ષા તે તે ઉપાયાથી કરવી એ યાગ્ય છે. પરીક્ષાના કાલ પ્રાયઃ કરીને છ મહિનાના છે, પણ તેવા પ્રકારા પાત્રની અપેક્ષાએ પરીક્ષાને કાલ એ પણ કરાય અને અધિક પણ કરાય, કારણ કે‘ શ્રી પંચ વસ્તુ’ નામના પ્રકરણમાં કહ્યું છે કેઃ~~
'
પ્રશ્ન અને કથાદ્વારા દીક્ષાના અનિા સ્વીકાર કર્યા પછી પણ પ્રવચનની વિધિ મુજબ એટલે પેાતાની ચાઁ બતાવવા આદિ દ્વારા તેની
૫૦
For Private and Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०२ ફરી પરીક્ષા કરવી : એ પરીક્ષાનો કાલ છ માસ સુધીનો છે અને એ કાલ પાત્રને પામીને, એટલે કે-દીક્ષાનો અર્થ સુંદર પરિણામવાળો દેખાય તે અતિશય ઓછો કાળ પણ કરી શકાય અને એથી ઉલ્ટો દેખાય તે અતિ ઘણો કાળ પણ કાઢવો પડે.” * વિધિ મુજબ પરીક્ષા કર્યા પછી તેની ગ્યતા જાણીને, તેણે ઉપધાન ન કર્યા હોય તે પણ કંઠથી તેને સામાયિક સૂત્ર અર્પણ કરવું, પણ પ્રથમથી જ પટ્ટિક ઉપર લખીને નહિ આપવું. પાત્ર જાણીને બીજું પણ ઈપથિકા સૂત્ર તેને ભણાવવું યોગ્ય છે.
આ પછી ચેત્યનુતિ” એટલે દેવવંદન અને “આદિ શબ્દથી વાસક્ષેપ, રજોહરણસમર્પણ અને કાયોત્સર્ગકરણ આદિ સકલ અનુદાન કરવું જોઈએ. અને તે અનુષ્ઠાન સમાચારીથી જાણી લેવું.”
આ રીતિએ પ્રશ્ન આદિ વિધિનું ખ્યાન કર્યા પછી અન્ય પણ આવશ્યક વિધિ દર્શાવવા માટે પરમોપકારી મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર ફરમાવે છે કે—
આ દીક્ષાના વિષયમાં એવું વિધાન છે કે–પ્રથમ પિતાની પાસે સારી રીતે ઉપસ્થિત થયેલ શિષ્યનો અનુગ્રહ બુદ્ધિથી ગુરૂએ સ્વીકાર કરે, એટલે કે- તું દીક્ષા માટે યોગ્ય છે અને અમે તને દીક્ષા આપશું ” એમ કહેવું; તે પછી શુભ શકુન આદિન નિશ્ચય કરે, કારણ કે નિમિત્તશુદ્ધિ ” એ પ્રધાન વિધિ છે; તે પછી પણ ક્ષેત્ર, કાલ અને દિશાની શુદ્ધિ કરવી; તેમાં ક્ષેત્રશુદ્ધિ ઈસુવન આદિરૂપ છે, કાલશુદ્ધિ “ગણિવિદ્યા” નામના પ્રકીર્ણકમાં નિરૂપણ કરાયેલા વિશિષ્ટ તિથિનક્ષત્રાદિના ગરૂપ છે અને દિકશુદ્ધિ પ્રશસ્ત દિશાદિરૂપ છે. ક્ષેત્ર આદિની શુદ્ધિથી સામાયિકાદિના પરિણામ થાય છે અને હોય તો તે સ્થિર થાય છે, માટે અવશ્ય ક્ષેત્રાદિકની શુદ્ધિ જેરી, અન્યથા આજ્ઞાભંગ આદિ જ લાગે છે. આ વિષયમાં પંચવસ્તુ પ્રકરણમાં ફરમાવ્યું છે કે –
શ્રી જિનેશ્વરદેવોની એ આશા છે કે-કહેલ લક્ષણોવાળા ક્ષેત્ર આદિમાંજ દીક્ષા દેવી એ યોગ્ય છે; કારણ કે-ક્ષેત્ર આદિ કર્મના ઉદય આદિનું કારણ થાય છે. એ જ કારણે ઉપકારીઓએ ‘દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવને પામીને કર્મનો ઉદય, ક્ષય અને ક્ષયોપશમ કહેલો છે. તે કારણથી શુદ્ધ ક્ષેત્ર આદિ માટે યત્ન કરવો એ યોગ્ય છે.”
તે પછી પ્રત્રજ્યા દીક્ષા લેવા ઈચ્છનાર પુણ્યાત્મા શ્રી જિનેશ્વરદેવની અને વસ્ત્રાદિકથી સાધુઓની પૂજા કરે છે, તે પછી ગુરૂ અનુષ્ઠાનવિધિ કરે છે, કારણ કે-શ્રી પંચવસ્તુ પ્રકરણમાં ફરમાવ્યું છે કે–
For Private and Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩
તે વાર પછી પ્રત્રજ્યા ગ્રહણ કરવાની અભિલાષાવાળે પુણ્યાત્મા પિતાના વિભવને અનુરૂપ માત્યાદિથી શ્રી જિનેશ્વરદેવની અને વસ્ત્રાદિથી સાધુઓની ઉપયોગવાળો થયો કે પૂજન કરે અને આગળ જે કહેવાશે તે વિધિને ગુરુ કરે છે.'
દિક્ષા લેનાર-દેનારના ગુણનું પ્રમાણ
ઉત્સર્ગ પસે દીક્ષા લેનાર સોલ ગુણોથી યુકત હોય તો યોગ્ય છે અને દેનાર પંદર ગુણોથી સહિત હેય તે એગ્ય છે, પણ આ વસ્તુ સર્વ માટે હોવી એ કોઈ પણ કાળે શક્ય નથી, એટલે એ સોલ ગુણો અને પંદર ગુણેના વિધાનની સાથે જ, અનંત ઉપકારી પરમષિઓએ જેમ અન્ય ઔસગિક વિધાને સાથે સર્વ ગુણોને નહિ પામેલા આત્માઓ માટે સ્વપરના શ્રેય ખાતર અવશ્ય આદરણીય આપવાદિક વિધાનો કર્યો છે, તેમ આ વિષયમાં પણ એવું વિધાન કરેલું છે; એ વિધાનને અનુસરીને એ સંગિક પક્ષનું, એટલે દીક્ષા માટે યોગ્ય આત્માના સેલ ગુણોનું અને દીક્ષાદાતા ગુરૂના પંદર ગુણોનું વર્ણન કર્યા પછી, મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર ફરમાવે છે કે –
" पादाईगुणहीनौ च, याग्यौ ती मध्यमावरौ ।'
" पादेन-चतुर्थभागेन अर्द्धन-प्रतीतरुपेण प्रस्तुत-गुणानां हीना न्युना तो प्रव्राज्यपत्राजको मध्यमावरीमध्यमजघन्या क्रमेण स्यातामिति । पश्चवस्तुके त्वेवम्
"कालपरिहाणिदोसा, एत्तो एकाइगुणविहीणोवि ।। ને વહૂકંપન્ન, તે નો હૃતિ બનાવી છે ?”
" इति द्वितीयपदे प्रत्रज्याहत्वमुक्तम्, अत एव देशविरताना. मिव यथाभद्रकानामपि कतिपथगुणवतां संयमनिर्वाहयोग्यतां परिज्ञाय प्रवज्यादानं कुर्वते गीतार्थाः, तच्च तत्तद्गुणवतामुत्तरोत्तरगुणहेतुतया परिणमति अव्युत्पन्नदशायां च सदनुष्ठानरागमात्रेण धर्ममात्रहेतुतया gવરાતિ, x x x x x
" तपोविशेषमाश्रित्य पञ्चाशके प्रोक्तम्" एवं पडिवत्तीए इत्तो, मग्गाणुसारि भावाओ। રાળ વિહિયં વાવે, પત્તા Mવા મદમાગ | ?
For Private and Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“જેમ સેલ ગુણવાળા અને પંદર ગુણોવાળા ઉત્કૃષ્ટથી વાગે છે, તેમ ચોથા ભાગના ગુણોથી હીન હોય તે મધ્યમ યોગ ગણાય છે, અને અડધા ગુણોથી હીન હોય તે જઘન્ય યોગ્ય ગણાય છે. શ્રી પંચવસ્તુક નામના પ્રકરણ ગ્રંથમાં એ પ્રમાણે ફરમાવ્યું છે કે –
કાલપરિહાણી દોષથી ઉપર કહી આવેલા સાલ અને પંદર ગુણવાળા આત્માઓ કરતાં એક આદિ ગુણોથી વિહીન હોવા છતાં પણ જે આભાઓ બહુ ગુણોથી સંપન્ન હોય, તે પ્રત્રજ્યા માટે ચગ્ય ગણાય છે.”
આ પ્રમાણે બીજા પદે દીક્ષાનું યોગ્યપણું પરોપકારી પરમર્ષિઓએ ફરમાવ્યું છે; એજ કારણથી જેમ દેશવિરતિને ધરનારા સુશ્રાવકાને ગીતાર્થ મુનિપુંગવો દીક્ષા આપે છે, તેજ રીતિએ કેટલાક ગુણોવાળા યથાભદ્રક આત્માઓને પણ તેમાં સંયમન નિર્વાહ કરવાની યોગ્યતાને જાણીને ગીતાર્થો દીક્ષાનું દાન કરે છે, તે તે ગુણવાળા આત્માઓને તે દીક્ષાનું દાન ઉત્તરોત્તર ગુણોના હેતુ તરીકે પરિણામ પામે છે અને અવ્યુત્પન્ન દશામાં સુંદર અનુષ્ઠાનના રાગ માત્રથી ધર્મમાત્રના હેતુપણાએ કરીને પર્યાપ્ત થાય છે.
“તપ વિશેષને આશ્રીને શ્રી પંચાલકજીમાં કહ્યું છે કે
“મોક્ષમાર્ગને અનુકૂલ અધ્યવસાયથી એ પ્રકારે આચરવામાં આવેલા તપના યોગે ઘણું મહાનુભાવ આત્માઓ આખે એટલે રાગ, દ્વેષ અને મોહથી રહિત એવા શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલા ચારિત્રને પામ્યા છે.”
દીક્ષાદાતા ગુરૂ માટે પણ એજ શ્રી ધર્મસંગ્રહમાં ફરમાવવામાં આવ્યું છે કે –
"कालपरिहाणि दोसा, इत्तो इक्काइगुण विहीणेणं । अन्नगवि पवजा, दायवा सोलवंतेणं ॥ १ ॥
“કાલપરિહાણિના દોષથી પ્રથમ કહી આવેલા ગુણગણથી સહિત એવા ગુરૂથી એક આદિ ગુણે કરીને વિહીન અને શીલસંપન્ન એવા અન્ય ગુરૂએ પણ દીક્ષા આપવી જોઈએ.”
વળી–વિશેષ પ્રકારે કાચિત ગુરૂનું વર્ણન કરતાં પણ એજ શ્રી ધર્મસંગ્રહમાં ફરમાવવામાં આવ્યું છે કે
“ ગીગો-જી , રાત્તિ તથા નાદળા ના अणुवत्तगो विसाई, बीओ पवावणायरिओ ॥ २ ॥"
For Private and Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
સૂત્ર અને અને ગ્રહણ કરનાર, સાધુપણાના વ્યાપારને કરનાર, શીલવાન , ક્રિયાકલાપની શિક્ષા આપવામાં નિપુણ, સ્વભાવની અનુકૂલતા મુજબ સંભાળ લેનાર અને ભાવ એટલે આંતર આપત્તિઓમાં અવિષાદી હોય, એ દીક્ષાના આપનાર ગુરૂ છે.” માતાપીતાના સંતાપને દોષ દીક્ષિતને લાગે?
" अब्भुवगमेण भणियं, न उ विहिचागो वि तस्तहेउत्ति । सोगइम्मि वि तेसिं मरणेव्व विसुद्ध चित्तस्स ॥"
પંચવસ્તુક ગાથા ૯૦ દીક્ષા લેનારનો ભાવ શુદ્ધ હોવાથી તે દીક્ષા લેનાર માતાપિતાને છોડે ને તેથી તેઓને ચિત્તસંતાપ થાય, તો પણ દીક્ષા લેનારને દોષ નથી.”
શ્રાવક સૂત્ર ન વાંચે તે વિષે. પૂજ્યશ્રી આત્મારામજી મહારાજા “સમ્યફવશદ્ધાર' નામના પોતાના ગ્રંથના ર૬૬ મા પૃષથી આરંભીને લખે છે કે –
૧–શ્રી ભગવતી સૂત્ર, શતક બીજે, ઉદ્દેશે પાંચમે, તુંગીયાનગરીના શ્રાવને અધિકારે કહ્યું છે, ત્યતઃ– अट्ठा गाफियहा पुच्छियट्ठा अभिगयट्ठा विणिच्छि यहा.
અર્થ—અર્થ લાગ્યા છે જેને, અર્થ રહ્યા છે જેણે, સંશય થકા અર્થ પૂછયા છે જેણે, પ્રશ્ન કરીને નિર્ણય અર્થ જાણ્યા છે જેણે, એટલા માટે નિશ્ચિત અર્થ છે જેને, આ પ્રમાણે કર્યું છે, પરંતુ “પુત્તત્તિ ” એમ કહ્યું નથી.
૨–બીજુ શ્રી વ્યવહાર સૂત્રના દશમા ઉદેશમાં કહ્યું છે, યતઃ
तिवासपरियागस्स निग्गंथस्स कप्पत्ति आयार (प) कप्पे नाम अझयणे उदिसित्तएवा चउवासपरियागस्स निगंथस्स कप्पत्ति सुयगडेनामं अंगे उद्धिसित्तए पचवासपरियागस्त समणस्स कप्पत्ति दसाकप्पव्यवहारा नामझायणे उद्धिसित्तए अठवास परियागस्स समणस्स कप्पत्ति ठाणसमवाए नाम अंगे उद्धिसित्तए दसवास परियागल्स कप्पत्ति विवाहे नामं अंगे उदिसित्तए एकारसवासपरियागस्स कप्पत्ति खुडिया विमाण पविभत्ति, महिल्लियाविमाणपविभत्ति, अंगचूलिया, वग्गचूलीया, विवाहचूलिया नाम उद्धिसित्तए बारस-बास परियागस्स
For Private and Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कप्पत्ति अरुणोक्वाए, वरुणोववाए, गरुलोववाए, घरणाववाए वेसमणोववाए, वेलंधरोववाए अझयणे उद्धिसित्तए, तेरस वास परियाए कप्पत्ति उठाणुसुए. समुठ्ठाणुमुए, देविंदोववाए, नागपरिया वलिया नाम अझयणे, उद्धिसित्तए चउदसवास कप्पत्ति सुव(मि)णभावणानाम अझयणं उद्धिसित्तए, पन्नरस वास० कप्पत्ति चारणभावणा नाम अज्ञयणे उद्धिसित्तए सोलसवास कप्पत्ति वेयणिसयं (तेय नित्सग्ग) नामं अझयणे उद्धिसित्तए सत्तरस्सवास० कप्पत्ति आसीविसि नाम अझयणे उद्धिसित्तए अठारसवास० कप्पत्ति दिडिविसिभावणा नाम अझ. वणे उद्धिसित्तए एगुणविसइ वास परियागस्स० कप्पत्ति दिहिवाए नाम अंगे उद्धिसित्तए, विसवास परियाए समणेनिग्गंथे सव्यसुआण वाइ भवति.
અર્થ–ત્રણ વરસના પયાંયવાળા સાધુને આચારપ્રકલ્પ એટલે આચારાંગ સૂત્ર” ભણવું કલ્પ, ચાર વરસના દીક્ષાવાળાને શ્રી સૂયગડાંગ સુત્ર ભણવું કલ્પ, પાંચ વરસના પર્યાયવાળાને દશા, કલ્પ તથા વ્યવહાર અધ્યયન ભણવું કલ્પ, આઠ વરસના પર્યાયવાળાને ઠાણાંગ-સમવાયાંગ ભણવું કલ્પ, દશ વરસના પર્યાયવાળા શ્રી ભગવતિ સુત્ર ભણે, અગિયાર વરસના પર્યાયવાળા ખુયા વિમાન પ્રવિર્ભાક્ત, મહિલા વિમાન પ્રવિભક્તિ, અંગચૂલિયા, વગચૂલિયા, અને વિવાહયૂલિયા ભણે, બાર વરસના પર્યાયવાળા અરૂણો પપાત, વરૂણપપાત, ગુરૂડાપપાત, ધરણોપ પાત, વૈશ્રમણોપાત, અને વૈલંધરોપપાત ભણે, તેર વરસના પર્યાયવાળા ઉપસ્થાન (ઉત્થાન) મુત, સમુટ્ટાણકૃત, દેવેંદ્રોપપાત અને નાગપરિયાળ(ણિીયા અધ્યયન ભણે, ચૌદ વરસના પર્યાયવાળા સુમિણિભાવના અધ્યન ભણે; પંદર વરસના પર્યાયવાળા ચારણ ભાવના અધ્યયન ભણે; સોળ વરસના પર્યાયવાળા તેઅનિસગ શતક અધ્યયન ભણે સત્તર વરસના પર્યાયવાળા આસીવિષ અધ્યયન ભણે; અઢાર વરસના પર્યાયવાળા દ્રષ્ટિવિષ ભાવના અધ્યયન ભણે; ઓગણીસ વરસના પર્યાયવાળા દષ્ટિવાદ નામે અધ્યયન (અંગ). ભણે; અને વીસ વરસના પર્યાયવાળા સર્વસૂત્રના વાદી (અનુપાતી) હોય.
“૩-શ્રી પ્રશ્ન વ્યાકરણસૂત્રના બીજ સંવર દ્વારમાં કહ્યું છે કે –
तं सच्चे भगवंत तिथ्थगर सुभासियं दस विहं चउदसपुवीही पाहुडथ्थवेइयं महरिसिणयसमयप्पदिन, देविंद नरिंदे भासियथ्य
For Private and Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૭ ભાવાર્થ એ છે કે-ભગવંત વીતરાગે સાધુ સત્ય વચન જાણે અને ભાખે તે માટે સિદ્ધાંત તેઓને દીધું અને દેવેદ્ર તથા નરેંદ્રને સિદ્ધાંતનો અર્થ સાંભળીને સત્ય વચન ભણે માટે અર્થ દીધો.
આ પાઠમાં પણ પ્રત્યક્ષ રીતે સાધુને સત્ર ભણવું અને શ્રાવકને અર્થ સાંભળ એમ ભગવતે કહ્યું છે.
૪-શ્રી દશવૈકાલિક સૂત્રના પડછવનીકાય નામે ચેથા અધ્યયન સુધી શ્રાવક ભણે, આગળ ભણે નહિ એવું શ્રી આવશ્યક સત્રમાં કહ્યું છે. તે ઉપરાંત આચારાંગાદિ સુત્ર ભણવાની ભગવંતે આજ્ઞા દીધી નથી. છતાં જે શ્રાવકે ભણે છે તે ભગવંતની આજ્ઞાને ભંગ કરે છે અને આજ્ઞાભંગ કરનાર યાવત અનંત સંસારી થાય, એમ સત્રમાં ઘણી જગ્યાએ કહ્યું છે.
“પ–નિશીથ સૂત્રમાં કહ્યું છે કે – से भिक्खु अणिउथ्थियंवा गाहथ्थियंवा वाएइ वायंत वासाइजइ
तस्सणं चाउमासियं, અર્થ–જે કઈ સાધુ અન્ય તિથીને વાંચના આપે તથા ગૃહસ્થને વાંચના આપે અથવા વાંચના આપતાં સહાય દે, તે તેને ચાર માસનું પ્રાયશ્ચિત આવે.
જે શ્રાવકે સુત્ર ભણતા હોત તે શ્રી ઠાણાંગસૂત્રને વિષે ત્રીજે ઠેકાણે સાધુના તથા શ્રાવકના ત્રણ ત્રણ મનોરથ કહ્યા છે તેમાં સાધુ કૃત ભણવાનો મનોરથ કરે એમ કહ્યું છે અને શ્રાવકના મનોરથમાં મૃત જાણવાનો મનોરથ લખ્યો નથી. વિચારો કે-શ્રાવક સત્ર ભણતા હેત તે મનોરથ કેમ ન કરે ? તે સૂર પાક નીચે પ્રમાણે છે.
तिहिं ठाणेहिं सभणे निग्गथे महाणिजहे महापज्जवसाणे भवइ कयाण अहं अप्पंवा बहुंवा सुअं अहिन्जिस्सामि ? कयाणं अहं एकल्लविहारं पडिम उवसंपज्जित्ताणं विहरिस्सामि ? कयाणं अहं अपच्छि. भारणांतियं संलेहणा झूसणा, झूसिए, भत्तपाणपडियाइ खिए, पाउवगमं कालमणवकंहवेमाणे विहरिस्सामि? एवं समणसा सवयसी सकायसा पडिजागरमाणे निग्गंथे महाणिज्जरे पज्जवसाणे भवइ.
અર્થ–ત્રણ સ્થાનકે શ્રમણ નિગ્રંથ મેરી કર્મક્ષપણું અને અત્યંત પર્યવસાન કરે. ( તે ત્રણ સ્થાનક કહે છે. ) કેવારે હું અલ્પ કથોડું અને બહુ ક. ઘણું શ્રુત કo સિદ્ધાન્ત ભણીશ ૧-કેવારે હું એકલ વિહાર
For Private and Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિમા અંગિકાર કરીને વિચરીશ. ૨. અને કેવારે હું છેલ્લી મરણ સંબંધી સંલેષણા, જે તપ તેની સેવા કરી રૂક્ષ થઈને ભાત પાણીના પચ્ચખાણ કરીને પાપગમ અણસણ કરીને, મૃત્યુ અણુઈચ્છતો કેવારે હું વિચરીશ ? ૩ એવી રીતે સાધુ મન, વચન, કાયા, ત્રિકરણે કરી પ્રતિ જાગરણ કરતો થકે મહા-નિર્જરાને પર્યાવસાન કરે. શ્રાવકના ત્રણ મને રથને પાઠ –
तिहिं ठाणेहि समणोवासए महाणिज्जरे महापज्जवसाणे भवइ. तंजहा. कयाणं अहं अप्पं वा ग्गरं बहुंवा परिग्गरं चइस्सामि ? कयाणं अहं मुंडे भविता आगाराउ अणगारियं पव्वइस्सामि ! कयाणं अहं अपच्छिम मारणांतियं संलेहणा झूसिय भत्तपाण पडियाइख्खिए पाउवगमं कालमणवरुखेमाणे विहरिस्सामि ? एवं समणसा सवयसा सकायसा पडिज्जागरमाणे समणोवासए महाणिज्जरे महापज्जवसाणे भवइ.
અર્થત્રણ સ્થાનકે શ્રાવક મહા નિર્જરા–મહાપર્યવસાન કરે. કેવારે હું ધનધાન્યાદિક નવ પ્રકારનો પરિગ્રહ થોડે ઘણે છાંડીશ. ૧, કેવારે હું મુંડ થઈને આગાર જે ગૃહવાસ તેને છાંડી અણગાર વાસ અંગિકાર કરીશ. ૨ ત્રીજે સંલેષણાનો મનોરથ પૂર્વવત જાણવો
આ ઉપરથી પણ શ્રાવક સત્ર ભણે નહિ, વાંચે નહિ, એમ સિદ્ધ થાય છે. ઇત્યાદિ ઘણાં દ્રષ્ટાંત છે, જેથી પ્રત્યક્ષ રીતે સિદ્ધ થાય છે કે-મુનિને સિદ્ધાન્ત ભણાવવા. શ્રાવકને તો આવશ્યક, શ્રી દશવૈકાલિકનાં ચાર અધ્યયન અને બીજા પ્રકરણાદિ અનેક ગ્રંથો ભણવા. પરંતુ શ્રાવકને સિદ્ધાત ભણવાની ભગવંતે આજ્ઞા આપી નથી.
વધુમાં શ્રી પંચવસ્તકમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણ ફરમાવે છે કે –
"उवहाणं पुण आयंबिलाइ जं जस्स वनि सुत्ते । तं तेणे व उद्देअं इहरा आणाइआ दोसा ॥"
-પંચવડુક ગાથાઃ ૫૮૯, જે અધ્યયનને જે આયંબિલાદિક ત૫ આગમમાં કહેલું હોય, તે તાપૂર્વક સૂત્ર આપવું (ભણાવવું) અન્યથા નહિ. અન્યથા આપે તે આજ્ઞા ભંગાદિક દોષ લાગે.'
For Private and Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુવેષની મહત્તા – " धम्म रख्खा वेसो, संकइ वेसेण दिख्खिओमि अहं । उमग्गेण पडतं, रख्खइ राया जणवउव्व ॥ २२ ॥"
--श्री उपदेशमालायां श्री धर्मदासगणिः વેષ ધર્મનું રક્ષણ કરે છે, વષે કરીને હું દીક્ષિત છું એમ ધારીને શકાય છે અને રાજા જનપદને રાખે તેમ ઉન્માર્ગે પડતાને વેષ રાખે છે.” સાધુ બૃહસ્થની વૈયાવચ્ચ કરે ?
"गिहिणो वेआवडियं, जा य आजीववत्तिया । तत्तानिव्वुडलोइत्तं, आओरस्सरणाणिय ॥ ६॥"
–શ્રી વૈશાસ્ટિક સૂત્ર (અર્થ) જદિન નિ (નિદિ છે.) પૃ: પૃથનું ( वेआवडियं के० ) वैयावृत्त्यम् एटले वैयावच करवू, अशनादिक देवां, तथा गृहस्थनां कामकाज करवां. ते ओगणत्रीशमुं अनाचरित."
ગૃહસ્થનું વૈયાવચ્ચ કરવું એટલે ગૃહસ્થને આહારાદિક આપવું તથા ગૃહસ્થના કામકાજ કરવાં તે ૨૯ મું અનાચરણ એટલે નહિ આચરવા યોગ્ય કહેવાય.” એકલ વિહારનો દોષ– अवरुप्परसंवाह, सुख्खं तुच्छ सरीरपीडाय । વાર વાત રોગ, હાથથા ર ા ? .
–શ્રી રામટિી. અર્થ:–“ગચ્છમાં વસવાથી પરસ્પર સંબધ તે મળવાપણું થાય અને છાયે પ્રવર્તાવા રૂપ સુખ અથવા ઈદ્રિયજન્ય જે સુખ તે તુચ૭સ્વલ્પ થાય–તેનું છાપણું થાય, પરિહાદિક વડે શરીરને પીડા થાય, કાઈ પણ કાર્ય ન કર્યું હોય તો તેનું સારણ-સંભારી દેવું થાય. કોઈ પણ કાર્યમાં પ્રમાદ કરતાં વારણ-વારવું થાય, સારા કાર્યમાં ચોયણ–મધુર કે કર્કશ વચન વડે પણ પ્રેરણા થાય અને ગુરૂજનની આધીનતા થાય. એટલા ગુણો થાય, માટે અવશ્ય ગચ્છમાંજ વસવું-એકલા ન રહેવું.”
इक्कस्स कओ धम्मो सच्छंदगईमइपयारस्स। किं वा करेउ इको, परिहरउ कह मकज्जं वा ॥ १५६ ॥
--શ્રી રૂપરામારી.
પ૧
For Private and Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
અર્થ ––“સ્વચ્છંદ જે ગતિ, તેમાં છે મતિને પ્રચાર જેને અર્થાત સ્વચ્છેદે વર્તવાની છે બુદ્ધિ જેની એવા એકલા મુનિને ધર્મજ કયાંથી હોય ? અપિતુ ન હોય. વળી એકલો તપક્રિયા વિગેરે શું કરે? અથવા એકલો અકાર્યને પણ કેમ પરિહરવા શક્તિમાન થાય? અર્થાત્ ન થાય. માટે ગુરૂકુળવાસમાં જ રહેવું.”
कत्तो सुत्तथ्थागम, पडिपुच्छणा चोयणा च इक्कस्स । विणओ वेयावच्यं, आराहणया य मरणंते ॥ १५७ ।।
– ૩પશમારા. અર્થ:–“એકલા મુનિને સુત્રાર્થની પ્રાપ્તિ પણ કયાંથી થાય? પ્રતિપૃચ્છા-સંદિગ્ધનું પૂછવું તે કોની પાસે કરે ? ચોયણ–પ્રમાદમાં પડેલાને શિક્ષાદાન કોણ આપે ? એકલે વિનય કોને કરે ? વૈયાવચ્ચ કેન કરે ? અને મરણને નમસ્કાર મરણ, અણુસણાદિ આરાધના પણ તેને કાણુ કરાવે ? અર્થાત એટલાં લાભ એને ક્યાંથી પ્રાપ્ત થાય ? ન થાય.' • पिल्लिज्जेसण मिको, पइन्नपमयाजणाउ निच्च लयं । काउं मणोवि अकज्जं, न तरइ काऊण बहुमझे ॥ १५८ ।।
--શ્રી રૂપરામા. અર્થ– એકલો મુનિ એષણા જે આહારની શુદ્ધિ તેનું પણ ઉલ્લંઘન કરે છે, અર્થાત કદાચિત અશુદ્ધ આહાર પણ ગ્રહણ કરે છે. વળી પ્રકીર્ણ –એકાકી એ જે પ્રમદાજન–સ્ત્રી જન તેનાથી તેને નિરંતર ભય રહ્યા કરે છે અને બહુ મુનિના મધ્યમાં તો અકાર્ય કરવાનું મન પણ કરવાને શક્તિવાન થવાતું નથી, તે કાર્ય કરે તો શેનોજ ? માટે સ્થવિરકલ્પી મુનિઓને એકાકા વિહાર યુક્ત નથી.” एगदिवसेण बहुआ, सुहाय असुहाय जीवपरिणामा । इको असुहपरिणओ, चइज्झ आलंवणं लघु ॥ १६० ॥
- ૩રામારા અર્થ—-“એક દિવસમાં પણ જીવના પરિણામ શુભ અને અશુભ એવા બહુ પ્રકારના થાય છે, તેથી એકલે મુનિ અશુભ પરિણામવાળો થયો સતો કાંઈક આલંબન-કારણને પામીને ચારિત્રને તજી દે છે અથવા અનેક પ્રકારના દોષ લગાડે છે.”
For Private and Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૧
પરિશિષ્ટ ન. ૩૬. શ્રી પિરિબંદર રાજ્યની કૅર્ટમાં શાહ ધરમશી ઉત્તમચંદ રે. પિરબંદરનાએ તેમની સ્ત્રી બાઈ અમૃતે દીક્ષા લેવાથી તેણીને કબજે લેવા તથા લગ્નના હક્ક પૂરા કરવા માટે ફરીયાદ કરી હતી, જે બાબતમાં લંબાણ તપાસ કરી વિદ્વાન મેજીસ્ટ્રેટ સાહેબે જૈન શાસ્ત્રો મુજબ રજા સિવાય દીક્ષા લઈ શકાય છે–એવો ચુકાદો આપ્યો હતો.
પોરબંદર કેસને ચૂકાદો.
Copy applied on 14-11-31 Copy prepared on 28-11-31 Copy delivered on 2–12–81
ત્રંબકલાલ રાઘવજી
$1? Sirstedar In the Nyayadhish Court: Porbandar. Rogular Suit No. 130
29-80 Shah Dharam shi Uttamchand
| Plaininhabitant of Prabhas Patan, now at Porbandar) tiff.
Virsus. 1 Amrat Bhura inhabitant of now
Porbandar
Defen 2 Bai Mangal Sriji Jain Swetambari Sadhu dants.
inhabitant of now Porbandar Suit for restitution of congugal rights. .
Judgement. Plaintiff Dharamshi Uttamchand states that the defendant no. 1 bai Amrit Bhura is his lawfully married wife for the last 25 years and that she has now made false pretence of becoming a Sadhu. and has left his house and that the defendant no. 2 Jain Swatambari Sadhu bai Mangal Sriji helps her. He has sues the defendent no. 1 for resti
For Private and Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
tution of his congugal rights and prays for an injuction against the defendant no. 2 by her written statement denies having obstructed the defendant no. 1 and states that the defendant no. 1 has taken Diksha of her own free will. Defendant no. 1 states that the suit is not a bonafide suit and cannot be entertained; that she has taken Diksha and renounced the world and thus owing to her civil death, the relationship of husband and wife is dissolved and that having taken the five Mahavratas, she cannot touch even, the youngest male infant; that her renunciation is complete and not word show as alleged by the plaintiff; that the defendant no. 2 has put no obstruction but that she has taken the Diksha of her own free will and as she cannot live alone. The defendant no. 2 and she live together. She thus prays for the dismissal of the suit. The points for determination are:taken Diksha ? (1) Has the defendant no. 1 If so is it bonafide for the good of her soul or is it a mere pretext?
an out
(2) If the Diksha is proved can the plaintiff have the restitution of his congugal rights.
(3) Does the plaintiff Prove his allegation against defendant no. 2.
(4) To what relief is the plaintiff' entitled. Finding
(1) Yes. It is genuine and not a pretext. (2) No. (3) No. (4) The suit is dismissed. Reasons The plaintiff now an old man of 50 and the defendant no. 1 now 42 years old were married about 25 years ago. They have no issue and the defendant as late as 1921 wanted to take Diksha. Her brother is a Sadhu having taken his Diksha
For Private and Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
17 years ago, when the present defandant wanted to take Diksha 10 years ago and the plaintiff was unwilling to allow her, various advertisements were published to stat: that she has gone away, and after t! at, that she has stolen property. After this there was an understanding that the plaintiff would allow hr to take Diksha 5 or 6 months after. Nothing was done and the defendant has at last taken all the religious vows and taken Diksha in Magsar Sudi 11th of St. 1986 and has got complete renunciation so far as the present life time is concerned for the plaintiff. It is stated that as no permission was obtained from the husband and as the essentials of the ceremony were not performed. The Diksha is & pretext and the defendant should return to the Sansai' and allow him the restitution of his congugal rights and further states that even if the Diksha is proved according to Hindu law the tie of husband and wife is indissolvable and he can claim his rights as a husband. The second point is absolutely useless because if Diksha is proved, no Hindu law can force a woman against her religion and will to submit to the man's will and allow him X X X X X X X
The Hindu law to high class caste enjoins marriage for the purposes of an issue to perform certain rights of the parents and to prolong the race and not for mere satisfaction of sexual desires. In the present case the plaintiff and the defendant had 25 years married life and they have no issue and the plaintiff cannot insist mercy for his desires to have the restitution such a come is impossible and no civil court can inforce this by sending the
For Private and Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wife to jail. The Porbandar law was changed and the old law was restored to meet the contingencies of ignorant and law caste, women, who taking advantage of the law left their husbands for other worldly motives and no jail can be inflicted on a person whose religion makes her civil death and who has renounced the marriage tie. Adoption of relijiours order is x x x x x to civil death so as to complete severence of connection with the relations. Thus the Hindu law does not in any way go against the Diksha and the arguments that even if Diksha is proved the Hindu law allows the right of the husband is untenable.
Thus the real quostion in the case is whether the Diksha is proved. The defendant no. 1 gives a complete detail of the ceremonies that were performed at the Baleg Jain temple and she has taken all the Mahavratas and cannot touch even a male Baby. Her vows are life-long and she can do nothing or touch nothing that savours of Sansar. Pandit Lalchand states that the worldly life is at an end on taking these vows. She is leading the life of an ascetic to the Jain order. The plaintiffs' case is that no permission of the plaintiff was given that no Varghoda was made that there was no Guru and that the Diksha was not takan in a forest. With rogard to the permission the plaintiff was never willing and is not willing to grant his permission and the sutras on the points state that when a person is inclimed to renounce the world if the relations do not consent the permission is unnecessary. This is clear from the sacred books of the east and from the original of Sughdhang and
For Private and Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
Acharay Sutra's and the examples of various holy men and women who have taken the orders. To argue that even after th: Diksha persons return to civil life and that therefore the present defendant should be forced to do so, is to class her with those who could not stind their vows and b.ca ne patit and such an argument cannot prevail.
With regard to Varghola I do not think that can bo called an essential. Even in Hindu marriages the absence of Varghoda does not make the marriage illegal and much less can the absence of Varghoda would make renunciation void. Then with regard to their being no Guru to Diksha according Pakhisutra can be taken in the presenco of Dev and mind. In the present case it was taken in the temple and the defendant took vows calling to wiiness the Dev and the Atma and such a Diksha can never be recalled unless the person taking it becomes a Patit. With regard to taking it in forest I do not think such a plea can prevail as the narration of shloka includes a temple. Thus all the objections taken by the plaintiff as regard the factim Diksha are useless, the Diksha is proved to have been taken by defendant no. 1 bonafide and for the good of her soul and not as a mere pretext and therefore no restitution of congugal rights can be allowed. Even the plaintiff in his rejoinder states that if Diksha is proved he bows down to it but only with respect to others and not to the defendant. I do not see any difference between others and the defendant and fact of being once the wife of tho plaintiff does not disentitle her to the same reverence as given to others. This dis
For Private and Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
poses of issues no. 1 and 2. With regard to the third issue the defendant no. I is proved to bave taken Diksha of her own free will. That the defendant no. 2 therefore cannot be said to obstruct her in going to her husband of the Sansar. The plaintiff relies greatly of the evidence of Laxmi'as, but Laxmidas makes it clear that when the plaintiff spoke to him about the matter he at once helped hini and as soon as the real truth came to him that the matter of theft and the pretence of Diksha were merely twined by the plaintiff. He at once refused his help. Witness Laxmidas tells the whole truth and so the plaintiffs allegation is wrong. Thus no relief can be given as against the defendant no. 2.
The result is that the plaintiff suit stands dismissed. The defendants being ascetics and having renounced the world and not having asked for costs I do not think it necessary to allow the costs and the plaintiff has only to bear his own costs of the suit.
Sd. MAGANLAL P, MEITA
13-1-31 Compared by (990HI HA)
13-1-31 V. J. MODY. True Copy (904i 2?)
સી કક્કો
આ ચૂકાદા ઉપર મજકુર ધરમચદે ત્યાંની હાઈર્કોર્ટને અપીલ કરી, તેમાં પણ હાઈકોટે નીચલી કોર્ટને તે જ ચૂકાદો કાયમ રાખ્યા હતા. આથી હાઈકોર્ટના ચુકાદા ઉપર તપાસ કરવા માટે હજુરને અરજી કરી છે હતી, જે કાઢી નાંખી હતી.
For Private and Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org AU Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વ કલ્યાણની ભાવના शिवमस्तु सर्व जगतः परहितनिरता नवन्तु जूतगणा: दोषा प्रयान्तुं नाशं सर्वत्र सुखी जवतु लोकः // 84 સર્વ જગતનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણીઓ પરહિતમાં રક્ત બનો, દનિઆના તમામ દે નાશ પામે, સર્વત્ર લોક સુખી હૈ.'' Serving Jin Shasan 079315 gyantrandir@kobatirth.org For Private and Personal Use Only