________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯ જેથી કહી જનારનું કેટલું સાચું છે અને કેટલું ખોટું છે તે જણાઈ આવશે. સાક્ષી આપ સાહેબ તરફથી તે પ્રબંધ થશે કે નહિ ?
ગોવિંદભાઈનહિં થાય. ૦ તમે પક્ષકાર બનીને હકીકત ન કહો, ઉલ્ટા અમને મદદગાર બનો. જ પક્ષકાર નથી, પણ આમાં તે મારી જાતમાહિતિ છે, તેથી મદદગાર થઈશ. સ, શેમાં જાતમાહિતિ છે. જ વિરમગામના કેસની જાતમાહિતિ છે. સ. તેમાં આક્ષેપ કર્યો હતો ? જ. ૧૩ વર્ષની ઉંમરનાને નસાડી ગયાનો આક્ષેપ કરેલો અને મનુષ્યહરણની ફરીયાદ કરેલી. આ બાબતની મને અમદાવાદ ખબર મળતાં
ત્યાં ગયો. તપાસ કરતાં મેસાણ સુબા સાહેબ તરફથી ઑર્ડર નીકળ્યો છે, તેમ સાંભળતાં મેસાણા ગયા. સુબા સાહેબને મળ્યો, મહાસુખભાઈએ ૧૩ વર્ષ કહેલાં તેથી મનાઈ હુકમ કાઢયો તેમ સુબા
સાહેબે મને કહેલું. સ, દીક્ષા કેવી રીતે થઈ તેની જાતમાહિતિ નહીં ને ! આ તો કેસની
વિગત કહે છે. જ જાતમાહિતી એજ કે-આખા કેસમાં દરેક અધિકારીઓને હું જાતે
મળેલ. તે કેસનો નિકાલ થયો ત્યાં સુધી હું જાતે હાજર રહેશે. સ, આ તો જાતમાહિતી ન કહેવાય–તે બાબતમાં રજુ કરવું હોય તે કરે. જ ગીરધરભાઈ પરસોતમદાસના સ્ટેટમેન્ટ જોડે તે કાગળ છે.
ચાલુ સાલના ચૈત્ર માસમાં શ્રી ભોંયણીજી તીર્થમાં જુદા જુદા
સંધાડાના ૧૦૭ સાધુઓ ભેગા મળેલા તેમને ઠરાવો કરેલા. સવ દીક્ષા સંબંધી ઠરાવો હોય તે વાંચો.
સાલી-દીક્ષા નિબંધ રદ કરવાનો ઠરાવ પહેલો તથા દીક્ષા સંબંધીનો ઠરાવ બીજે વાંચી સંભળાવ્યો. સ, સાધુથી તિરસ્કાર શબ્દ બોલાય છે ? જ. સાધુઓ તે શબ્દ બોલે અને તેથી પણ જૈન કહેવરાવવા છતાં જે
અધર્મ પ્રવૃત્તિ આદરતા હોય, તો તે માટે કહેવા યોગ્ય વસ્તુ બરાબર
જાહેર કરે. સવ એવા શબ્દો સાધુથી બેલાયજ શી રીતે? જ હૃદયમાં કોઈપણ જાતના હેપ વગર તે શબ્દો કહી શકે. માતા તેના
For Private and Personal Use Only