________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૪
પરિશિષ્ટ નં. ૧૫ મહેરબાન સાહેબ દીક્ષા કમીટી,
મુ. વડાદરા.
મેં છાપામાં વાંચ્યું છે કે વીસનગરવાળા મહાસુખ ચુનીલાલ મા છોકરા રમણીકલાલની દીક્ષાની બાબતમાં જી જીટું કહી ગયા છે, તે સાહેબ બહુ ખોટું કર્યું છે અને બધા છાપામાં વાંચનારા મને ચુટી ખાય છે. માટે સાહેબ મારી હકીકત કહેવા આવ્યેા છું, પણ એ છાપામાં છપાવે. સાહેબ ન છપાવા તે। મારી આબરૂને સાહેબ બહુ ધક્કો લાગશે અને આવું જી જી સાહેબ આપે ન સાંભળવું ભેદએ. વધારે કાંઇ પૂછ્યું ટાય તા હું સાહેબ હાજર છું અને આ ફોટા બતાવું છું, તેમાં હું મહારાજ સાહેબ સાથેજ ઉભા છું. એટલે સાહેબ દીક્ષા વખતે હું હાજર હતા, તે આપ માહરી જોડે મેળવીને ખાત્રી કરા. દીક્ષા લેનાર માહરા એકના એક કરા, તેના સિવાય બીજું કાંઈ મારે ફરજંદ નથી. માહરા છેાકરાને જીવ મૂળથી ધર્મોમાં હતા, જેથી મેં માહરી સંમતિથી દીક્ષા અપાવી છે અને લબ્ધિસૂરિજી મહારાજ પાસે દીક્ષા અપાવી છે. તા. ૧૫-૭–૩૨.
લી. શા. ડાહ્યાભાઈ હેમચંદભણવાળા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડાહ્યાભાઇ હેમચંદની જુબાની
સ॰ રમણીકલાલ તમારા છેકરા હતા ?
૪૦ હા.
સ॰ કેટલા વર્ષના હતા?
જ ૧૩ વના.
સ॰ તેને દીક્ષા કયારે લીધી ?
ro
સ॰ કયાં લીધી?
૪૦ કપડવંજમાં,
રહીશ દમણ, ઉં. વ. ૫૦
ગયા માગશર સુદ બીજના દિવસે.
મારૂં સરનામું. શા. ડાહ્યાભાઇ હેમચંદ ડે. જૈન દેરાસર પાસે, દમણું.
For Private and Personal Use Only
તા. ૧૫-૭–૩૨