________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭
પાને ર૦૩ માં જણાવેલ શાસ્ત્રીચ ખૂલાસે.
શ્રી પંચાશકમાં ત્રણ પ્રકારની દીક્ષા કહેલી છે. સમ્યક્ત્વ આરે પણ, શ્રી દેશવિરતિ અને સર્વવિરતિ. તેમાં સમ્યત્વ આરોપણની દીક્ષાની ક્રિયા પ્રસંગે નીચે મુજબ ફુલ નાખવાની વાત જણાવેલી છે. દીક્ષા શબ્દ માત્રથી તે વાતને સર્વવિરતિ દીક્ષા સાથે જોડી દેવી યોગ્ય નથી.
परिशुद्धस्स ओ तह पुप्फपायजोगेणं दंसणं पच्छा ।
ट्ठितिसाहणमुवबुहण हरिसाइपलोयणं चेव ॥ २८ ॥ व्याख्या-परिशुद्धस्य दीक्षोचितविशुद्धप्राप्ततया निश्चितस्य सतो
રક્ષળીયસ્થ ! તુ જ પુનઃાર્થ સાથમિत्याह-तथेति तथाविधः पूर्वोक्तन्यायतः समवसरणमध्यभावी यः पुष्पपातयोगः कुसुमपतनव्यारः स तथा तेन पुष्पपातयोगेन । किमित्याह-दर्शनं नयनावरणवसनापनयनेन जिनप्रतिमां प्रति तस्य दर्शनक्रियायां प्रयोजनं गुरुणा कार्यम् । पश्चादिति पुष्पपातेन तद्विशुद्धिनिश्चयानन्तरम् । अथवा दर्शनमिति सम्यग्दर्शनं तस्यारोपणी यमेतदारोपणमेव च दीक्षोच्यते॥
(પંચાશક સૂત્ર પાનું ૪૬ પહેલી પુંઠી)
પાને ર૦૭ માં જણાવેલ શાસ્ત્રીય ખૂલાસે.
કેટલાકે આર્યરક્ષિતસૂરિજીની દીક્ષિત થતી વખતની ઉમર ૧૧ વર્ષની હોવા છતાંયે, મેટી ઉંમરવાળાને પણ જે વાલીની કે સંબંધીની રજા વગર દીક્ષા આપે છે તે શિષ્યચોરી શાસ્ત્રકારોએ ગણી છે–એમ ઠરાવવા માટે તેમની ઉંમર ૨૨ વર્ષની જણાવે છે. આર્યરક્ષિતસૂરિજીની દીક્ષાને શ્રી હેમચંદ્રાચાર્યો પરિશિષ્ટ પર્વમાં ૧૩ મા સર્ગમાં ૮૧ મા લેકમાં પાને ૧૧૪ પહેલી પેઠીમાં પ્રથમ શિષ્ય નિષ્ફટીકા થઈ એમ જણાવી છે, એટલે આર્યરક્ષિતસૂરિજીની દીક્ષા પહેલાં ૧૬ વર્ષની અંદરની ઉંમરના કોઈને પણ વાલીની રજા વગર દીક્ષા અપાઈ નથી અને આ પ્રથમ જ બનાવ શ્રી વીર પ્રભુના શાસનમાં ૬ ઠા સૈકામાં બન્યો. પરંતુ જે આર્ય રક્ષિતસૂરિની ઉંમર રર વર્ષની લઈએ, તે તે કઈ પણ ઉંમરવાળાને વાલીની કે સંબંધીની રજા વગર તે અગાઉ દીક્ષા નથી અપાઈ-એમ ઠર, પરંતુ તેમ છે નહિં. આર્ય રક્ષિતસૂરિજીની દીક્ષા પહેલાં શ્રી ગૌતમ સ્વામીએ ખેડુતને ખેતરમાં જઈને
For Private and Personal Use Only