________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ
૪૦
સ
જ.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
ખીજા ધર્મોમાં છેકરાને જતા આપ્યા પછી બાર વર્ષ સુધી ગુરૂને ત્યાં રહે અને ભણે, અને પછીજ સંન્યાસી થાય. તેમ તમારામાં પણ ગુરૂ પાસે રહે અને સંસ્કૃત, માગધી વિગેરે ભણે અને સાધુ જેવું વન પાળે, પછી દીક્ષા લે તે શું ?
દીક્ષા લીધા સિવાય ચેલા હાયજ નહિ, કહી શકાયજ નહિ, એટલે સાધુના સંપૂર્ણ સમાગમમાં રહી શકેજ નહીં.
તમારામાં પાંચ મહાત્રતા બહુ કિઠન છે, તે! તે પાળવા માટે ખાળક લાયક છે કે નહીં, તે શી રીતે સમજાય ?
બાળક તો કારા ઘડા જેવા હોય, તે બધું તેા તેના વન ઉપરી અને વાતચીત ઉપરથી સમજાય.
સ પહેલાં તે જન્મપત્રિકા જોતાં અને તે ઉપરથી યાગ્ય લાગે, તે દીક્ષા આપતાને ?
જ॰ અત્યારે પણ ગુરૂ પાતે પૂરેપૂરી તપાસ કરીનેજ દીક્ષા આપે છે.
સ॰ પતિત થાય છે તેનું શું?
જ॰ પતિતના દાખલા માટી ઉંમરે દીક્ષિત થયેલામાંથીજ બને છે. સગીરામાં બહુજ જુજ અને છે. એજ બતાવે છે કે યેાગ્યતાની પૂરેપૂરી પરૌંક્ષા કરવામાં આવે છે.
સ॰ આગમા કયી ભાષામાં લખેલાં છે ?
જ॰ અર્ધમાગધીમાં લખેલાં છે.
સ બાળક તે શી રીતે વાંચી શકે?
૪૦ બાળક સંસ્કૃત વિગેરે શીખે, ત્યારપછી તે વાંચી શકે.
શ્રાવકૈાથી આગમા ન વંચાય, તે બાબતમાં પૂરાવે આપતાંઆત્મારામજી મહારાજના બનાવેલા ‘સમ્યક્ત્વ શક્લ્યાહાર ' નામના ગ્રંથમાં તે બાબતના ઉલ્લેખ હોવાનું સાક્ષીએ જણાવ્યું હતું, અને તેના હવાલામાં તા. ૧૭–૧–૩૨ નું જનપ્રવચન પાને૪૦૧ માં આવેલી હકીકત વાંચી બતાવી હતી અને રજુ કરી હતી.
સ
આગમગ્રંથ વાંચવાની લાયકાત માટે કેટલા વર્ષો લાગે ? જ॰ એ બાબતમાં મી. મેાતીચંદ કાપડીયાએ લખેલી અધ્યાત્મ કલ્પદ્રુમના ઉપેાદ્ધાતના પાના ૬૦ માંથી, સગીર વયમાં દીક્ષા આપવી કે કેમ, તે બાબતનો ઉલ્લેખ તથા અભ્યાસ કાળ બાલ્યવયમાંજ પ્રાપ્તવ્ય છે, તે બાબત વાંચી સંભળાવી હતી અને તે લખાણ રજુ કર્યું હતું.
૨૨
For Private and Personal Use Only