________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવ પ્રથમ એ સંબંધી વિચાર કર્યા વગર દીક્ષા લે અને પછી સંસારને
ઈચ્છા જાગૃત થાય અને છોડી ચાલ્યા જાય એ ઠીક છે ? જ એવું બન્યું હોય એ મારી જાણમાંજ નથી. સ, તમે કહો છો કે કોઈની એવી ઈચ્છા થતી જ નથી ? જ કોઈને થાય, માણસ સંજોગોનો ગુલામ છે. પૂર્વ કર્મો બાંધ્યા હોય
અને આત્મશક્તિ હોય તે જરૂર પાલન કરી શકે. સ, જન્મથી જ સ્ત્રી સંભોગ માટે જ જો હોય તો? જ તેનું માપક યંત્ર નથી. સત્ર પહેલાં જન્મપત્રિકાથી જોવામાં આવતું કે સંન્યાસી થશે તે સારો
નીકળશે, એમ હાલ બને છે? જવ પૂર્વે કેવી રીતે આપતા તે હું કહી શકું નહિં. હાલ કેમ આપે છે
તે હું જાણતા નથી. તે ગુરૂ પિતે જ્ઞાનીઓ છે અને તેઓ લાયકાત
જોઇને આપે છે, એમ કહું છું. સ૦ ૧૮ વર્ષની ઉંમરની અંદરના પિતાની મિલ્કતનું સંરક્ષણ કે વ્યવ
સ્થા કરી શકે ? જ તેનો સંબંધ શારિરીક વિકાસને અંગે છે. માણસ અશક્ત હોય તે - લાત મારી બીજો પડાવી શકે છે. તેને દીક્ષા જોડે કાંઈ સંબંધ નથી. સ૦ અજ્ઞાન બાળક દીક્ષા લઈ મિલ્કતને હક્ક ઉઠાવી શકે છે? જ. હા. દીક્ષા લે ત્યારે તે મિલ્કતને ત્યાજ્ય ગણે છે. સ. એવી રીતે તેની અજ્ઞાનતામાં મિલ્કતનો બધો હક્ક દીક્ષા લઈ ઉઠાવી
લે તે ઇષ્ટ છે? જ હક્ક ઉડી જાય છે–તે હું કબૂલ કરતો નથી. સવ તેવો કાયદો છે તેનું શું? જ કાયદે હોય તે સુધારો કરવો જોઈએ. સવ દીક્ષા લઈ ૧૫ વર્ષે પાછો આવે, મિલ્કત વહેંચાઈ ગઈ હોય, તે
ભાગ મળે ? જ પાછો આવે ત્યારે વર્તમાન સ્થિતિમાં જે મિલકત હોય તે ભગવે. સ. ૮ વર્ષની અંદરનાને દિક્ષા ન અપાય એવું શાસ્ત્રમાં છે ને? જ. ૮ એટલે ૭ પુરાં થયાં હોય ને આમ બેસે છે અને ગર્ભષ્ટમ એટલે ( ૬ વર્ષનાને દીક્ષા અપાય. સવ સવા છ વર્ષનાને અપાય ? જશાસ્ત્રાએ નિયત કર્યું તે માન્ય છે.
,
,
,
For Private and Personal Use Only