________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
મેવ ધુરંધર– આપ જરા ઠંડા થાઓ.
જ –મારે સ્વભાવ ઉતાવળે છે. બાકી ઠંડજ . કહે તે સાત વાર પગે લાગુ.
સ–સંઘની સંમતિની જરૂર નથી ? જ૦–હોય તો આપ બતાવો. સવ--તે મારું કામ ? જ–ત્યારે હું તે કહું છું કે નથી.
આપને ઉઠાં ભણવે છે. સર–વડોદરામાં સાધુઓએ જ ઠરાવ કર્યો છે ને ?
જ૦–એવું કહેનારાઓ આપના રાજ્યમાં ઉઠાં ભણાવે છે, એ નવાઈ છે ! ઠરાવોની અસલ ચોપડી જ ક્યાં છે ? તે કહેશો ? આ તે આવૃત્તિ છે.
આવૃત્તિ અસલનીજ છે, છતાં અસલની જોવી હશે તો રજુ કરશું એવું સુધારાના હિમાયતી પક્ષ તરફથી કહેવામાં આવતાં સાક્ષીએ પ્રમુખની સુચનાથી ર૦ મો ઠરાવ વાંચી તે સંબંધમાં અભિપ્રાય આપ્યો કે–આ ઠરાવ ખરે હોય તે પણ માબાપને ખબર આપવી મરજીયાત છે-ફરજીયાત નથી. તે ડાહ્યા માણસોએ ઘડેલે છે.
મે ધુ—શા ઉપરથી એમ કહે છે ? જ0 –-માબાપ હાજર હોય પછી લખવાની ફરજ શી ? સ—હાજર ન હોય તેને સવાલ છે.
જ –-હાજર ન હોય, અજા હોય તો ખબર આપે છે. હું એ સંધાડાવાળાની વાત કરું છું, બીજાની નહીં.
મેવ ગો–ઓલ ઈન્ડીયા યંગ મેન્સના તમે મેમ્બર છો?
જ –ના. તેની સાથે મારે સંબંધ નથી. હું તો મુક્તિવિમળ પાઠશાળાનો માનદ મંત્રી છું.
ન ફાવે તે ભલે જુદા પડે. પછી સાક્ષીએ દીક્ષાના મતભેદ સંબંધમાં વિધિઓના ધાંધલ સંબંધમાં જે સદાર વિવેચન કરતાં જણાવ્યું કે-દીક્ષાની પ્રથા જેને પસંદ ન હોય તે ભલે જુદા પડે. જુદે વાડો બાંધે તો અમને હરકત નથી. કેઈ ઉપર જુલમ કરીને ધર્મ કરે તે ધર્મ નથી.
મેધુo–તમારે છોકરા છે ? જ –હા, એક છે. સ–તેને દીક્ષા આપી છે ?
For Private and Personal Use Only