________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમને મળેલા સત્તાવાર ખબર મુજબ ઉપરના સેંકડો શ્રી સંઘે તથા સંસ્થાઓના વિરોધ દર્શક ઠરાવો ઉપરાંત આખાયે હિંદના જુદા જુદા ભાગોમાંથી ૧૦૮૩ વ્યક્તિગત પત્રો, ૩૮૩ તારે, સં. દી. પ્ર. નિબંધ તપાસ સમિતિ ઉપર મોકલવામાં આવ્યા છે અને ૭૬ મુનિ મહારાજાઓએ લંબાણ વિરોધદર્શક નિવેદન મોકલ્યાં છે.
આ સિવાય મારવાડ, પંજાબ, બંગાળમાંથી બીજા ઠરા, વ્યક્તિગત પત્રો, અરજીઓ આ નિબંધ રદ કરવા લખાયેલી છે, તેવા સમાચાર હાલમાં અમોને મળ્યા છે; પરંતુ અમને તેની નકલે મળી નથી. જેથી તેની ગણત્રી અમેએ લીધી નથી.
For Private and Personal Use Only