________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પપ બાપને શક પડ્યો, એટલે કેસ કર્યો. તે પછી છોકરા પાછો આવ્યો, ને કહ્યું કે હું તે જાત્રાએ ગયો હતો એટલે ફરીયાદી માંડી વળાણી.
છોકરાનું નામ જાણો છો? જ. હા, રતિલાલ જેસીંગભાઈ. સતેને દીક્ષા લીધેલી કે નહિં? રતલામમાં દીક્ષા લીધી હતી એમ કહેવું છે ને? જ૦ રતલામમાં દીક્ષા લીધાની વાત ખોટી છે. ત્યાં સાધુ હતાજ નહિ. આ
બધી બનાવટ છે. એને ઈચ્છા હોય તો એ જુબાની આપવા આવે.
જાત્રાના હિસાબે એ રતલામ ગયેલે. સ. તમારી દીકરીઓ કેટલા વર્ષની હતી ? જ એક ૧૩ વર્ષની અને એક ૧૬ વર્ષની. વિધવા વહુઓની ઉંમર
આશરે ૧૪–૧૫ વર્ષની હશે. નેંધ નથી આશરે કહું છું. સતમારે કેટલા દીકરા હતા? જ ચાર દીકરા હતા. તે બધા ગુજરી ગયા છે. હાલ દીકરાના દીકરા ત્રણ છે.
એક દીકરાને પોતાને કરો ને છોકરી છે. દીક્ષા લીધી તે બધા ક્યાત છે. સ. બીજું કંઈ કહેવું છે ? જ મારે વધારે કંઈ કહેવું નથી. પણ આ માર્ગ પરંપરાથી ચાલ્યો આવે છે.
સંસારમાં રહીને શિયળનું રક્ષણ કરવું ઘણુંજ કઠણ છે. છાના ભગાડે તેને માટે રાજ્યનો કાયદો છેજ.
For Private and Personal Use Only