________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
શા. ગીરધરલાલ પુરૂષાત્તમદાસની જીખાની.
ઉ. વ. ૫૪ રહીશ-અમદાવાદ,
તા. ૧૩-૬~૩૨
જુબાની આપતાં જણાવ્યું કે—આવા કાયદા સામે મારા મોટા વાંધા છે. મે મારૂં એક સ્ટેટમેટ આપ્યું છે અને આજે બીજું વિશેષ સ્ટેટમેટ આપવા માગું છું, કહી વાંચવાની શરૂઆત કરતાં મે. ધુર્ધર સાહેબે જણાવ્યું કે-ભલે આપા, પણ વાંચવાનું નથી. સાક્ષી—બીજા પક્ષને ખેલવાની છુટ છે, અને અમને વાંચવાની ના પાડેા છે, તો સખત વાંધા છે. હું કહું છું કે મને સાંભળે.
આપે છે, તેના પુરાવા લેા તેવી નેટ કરી લે. મારા
સકાઈ ગમે તેટલું લાંબુ ખેલ્યા કરે તે સાંભળ્યા કરવું? સાક્ષી—સાંભળવું પડશે. ન્યાયાધીશે જેટલું કહે તેટલું સાંભળવું જોઇએ. મે૦ ધુરંધર—એ ઠીક છે, પણ જુઓ, દરેક માણસ આવાં ૫૦ પાનાં લાવે અને અહીં વાંચ્યા કરે તે આપણું કામ કેમ ચાલી શકે ? તે તમારે જોવું જોઈએ. તમે લખ્યું હોય તે ખુશીથી આપેા, પણ વાંચેા નહી.
સાક્ષી—આપ અમારા ધર્માંથી અજાણ છે! તેથી લખાણ સમજાવવું પડે. અમારી પુરેપુરી હકીકત શા માટે નહીં સાંભળે ? મે॰ ધુરં—તમે નાહક ગુસ્સે થાઓ છે.
સાક્ષી-ગુસ્સે નથી થતા. મારી ભાષા તેવી છે. આપ વાંચવા ન દે, સામાવાળા ગમે તેવું કહી જાય તેને ક્રોસ કરવા ન દો, પછી સત્ય શી રીતે શેાધી કાઢશે ?
મે॰ ધુર તમે બધું કહી શકે છે. તેમાંથી સત્ય અમે શોધી લેશું. સાક્ષી—જેટલું કહીએ તેટલું સાંભળવું પડશે.
મે ગાવિંદભાઈહકીકત કહેવી હાય તેટલી કહેા, નાહક વખત નહીં ગુમાવા, નહીંતર બંધ કરશું.
સાક્ષી—કહેવા દેશે! તે જ દીવસ સુધી કહીશ. મે॰ ગા॰—અમે સાંભળીશું.
સગીરાજ સારુ નીકળે છે.
પછી સાક્ષીએ જણાવ્યું કે સગીર દીક્ષા લે તેજ વધારે સારા વિદ્યાન નીકળે છે. મેટી ઉંમરે પાકે ઘડે કાંઠા ન ચડે. કાયદો ગમે તે કરો, પણ તેવી દીક્ષા બંધ કરી તે! જુલમજ થાય. આજ કાઈ ઉપર તે કાલ કાઈ
For Private and Personal Use Only