________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬ स्तेषां न विद्यते, अन्यभवाभ्यासस्तु मनाए विप्रकृष्ट इति, सुन्दरतरास्ते- शोभनतरास्ते अझात विषयसङ्गाः ।
ઘણું કરીને કામ સેવવાથીજ વૃદ્ધિને પામનારા છે, માટે તેજ આત્માઓ અત્યંત સારા છે કે-જેઓ બાલવયથી જ ચોગ્ય માતાપિતાના પ્રતાપે તથા પિતાના પરિપૂર્ણ પુણ્યોદયે દક્ષને પામીને સદ્ગુરૂઓની સેવામાં રહી શકયા છે, કારણ કે કામને વધારનાર જે અભ્યાસ તે આ ભવમાં તે તેઓને જ નથી અને પરભવમાં થયેલ તે તે દૂર છે, એટલે કે–વગર નિમિત્તે યાદ આવે તેમ નથી અને દીક્ષામાં તે સગુરૂઓની નિશ્રામાં રહી સાધુપણાની ઉત્તમ આરાધનામાં અને તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં રત રહેવાનું હેઇ, પ્રાયઃ તેવાં નિમિત્તો મળવાં પણ નથી.”
" असुहो अ महापावो, संसारो तप्परिवखयणिमित्तं । बुद्धिमया पुरिसेणं सुद्धो धम्मो अ कायव्यो ।॥ ११ ॥
" अशुभश्च महापापः संसारस्तत्परिक्षयनिमित्तं-संसार परिक्षयनिमित्तं बुद्धिमता पुरुषेण शुद्धो धर्मस्तू कर्तव्यः, शुद्ध एव चारित्रधर्मः स्वप्रक्रिया, अप्रवृत्तिरूपस्तु तन्त्रान्तरानुसारेण ।"
આ સંસાર અશુભ છે અને મહા પાપરૂપ છે, માટે તેનો પરિક્ષય એટલે તેનાથી પોતાના આત્માની મુક્તિ કરવા માટે બુદ્ધિમાન પુરૂષે એક શુદ્ધ ધર્મ કરો એજ ગ્ય છે. એ કરવા યોગ્ય શુદ્ધિધર્મ શ્રી જિનશાસનની પ્રક્રિયાધારા “ચારિત્રધર્મ' કહેવાય છે અને શાસનાન્તરને અનુસાર ‘અપ્રવૃત્તિરૂપ’ ધર્મ કહેવાય છે.”
" अन्नं चीविअंज, विजुलयाडोवचंचलमसारं। विअजणसंबंधोऽवि अ, सया तओ धम्ममाराहे ॥ १२॥"
" अन्यञ्च जीवितं यत्-यस्माद् विद्युल्लताटोपचञ्चलं स्थितितः असारं स्वरूपतः प्रियजनसम्बन्धोऽपि च एवम्युत एव, यतश्चैवं सदा ततो धर्ममाराधयेत-धर्म कुर्यात् ।'
બીજી વાત એ કે-જે કારણથી આ જીવિત છે તે પણ જેવી રીતિએ વીજળીરૂપ લતાને આટોપ ચંચલ છે, તેવી રીતિએ વિજળીના ચમકારે માફક સ્થિતિથી ચંચલ છે તથા સ્વરથી અસાર છે અને પ્રિય જનોને સંબંધ પણ તેવો જ છે, એટલે સ્થિતિથી અસ્થિર છે અને સ્વરૂપથી અસાર છે, તે કારણથી સદાને માટે એક ધર્મની આરાધના કરવી જોઈએ.”
For Private and Personal Use Only