________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫
પહેલાં તે ભાવને પામનાર આત્માએ પ્રાયઃ તેજ ભવમાં અગર તે તે ભવની પૂર્વના ભવે દ્રવ્ય દીક્ષાને પણ પામવી જોઈએ. આ સ્થળે પ્રાયઃ શબ્દ એટલાજ માટે મૂકવામાં આવ્યો છે કે- મરૂદેવી માતા” જેવો આશ્રર્યકારી બનાવ “દીક્ષા વિના નથી પમાને “અનિવૃત્તિ બાદર ભાવે કે નથી પમાતા ‘અણિમાદિ ભાવ.” આ કથનની આડે ન આવે, કારણ કેશ્રી દેવી માતા તે ભવમાં કે પૂર્વભવમાં દ્રવ્ય દીક્ષાને પામ્યા વિના જ સધળું પામી ગયાં છે, પણ એ બનાવ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આશ્રય ભૂત ગણવામાં આવે છે. જેવી રીતિએ શ્રી દેવી માતાના બનાવ જેવા બનાવને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આશ્ચર્યમૂત બનાવ ગણવામાં આવે છે, તેવી જ રીતિએ શાસનાન્સરમાં પણ પિતાની પરિભાષા દ્વારા કલ્યાણને નહિ પામેલે પણ મુશીબતે કલ્યાણને પામ્યોઆ પ્રમાણેના વચનથી સ્વીકારવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ છે કે આથી તે ભારે વિષમ એટલે કષ્ટકારી સ્થિતિ ઉત્પન્ન થાય છે, એટલે કે દીક્ષા વિના વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ ન થાય અને વિશિષ્ટ ગુણ વિના દીક્ષા અપાય નહિ.'—આ રીતનો ઈતિરેતરાશ્રય” નામને ભયંકર વિરોધ આવે છે.”
વિઘાવસારંગા, નમુત્તવિચારૂ સં િળyતુરા अण्णायविसयसंगावि, तग्गुणा केइ जं हुंति ॥ ८॥"
વિજ્ઞાવાન પરિવાર પૂર્વપક્ષવાના ત િનવું तुल्यं मत्पक्षेऽपि, कथमित्याह-अज्ञातविषयसङ्गा अपि तदगुणाः वि. झातविषयसङ्गगुणाः केचन प्राणिनो यद्-यस्माद् भवन्ति ।"
“વિયસુખનો અનુભવ કરનારાજ સારી રીતિએ દીક્ષા પાળી શકે છે, ઈત્યાદિ જે જે પૂર્વ પક્ષવાદીએ કહ્યું છે, તે સઘળું અમારા પક્ષમાં એટલે બાલદીક્ષાના પક્ષમાં સમાન છે, કારણ કેવિષયના સંગને નહિ અનુભવના એવા પણ કેટલાય આમાએ વિષયસંગની વિષમતાની જાણ હાઈ સારામાં સારી રીતિએ દીરાનું પાલન કરી શકે છે અને લોકમાં અશકરણીય બની જગતપૂજ્ય પદે વિરાજે છે, તથા પોતાનું હિત સાધવા સાથે અનેકાનેક યોગ્ય આત્માઓને સન્માર્ગના પૂજારી બનાવે છે.”
" अन्भासजणिअपसरा, पाय कामा प तब्भवमासो । अमुहपवित्तिणिमित्ता, तेसिं नो सुंदरतरा ते ॥ ९॥"
“ગાસનિતાર -દાવનભૂત પાયઃ #ામबाहुल्येन कामा एवंविधा वर्तन्ते, तद्भवाभ्यासः अशुभपत्तिनिमित्त
For Private and Personal Use Only