________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુત સુરચંદભાઈ પુરૂષાતમદાસની જુબાની.
તા. ૧૫-૭-૩૨,
સુરતના રહેવાસી. ઉં. વ. ૫૮
મે' કરધર સ્ટેટમેન્ટ મોકલ્યું છે. પરમ દિવસે ટપાલથી મેાકલ્યુ છે, જેમાં પ્રથમ મેકલેલ નિવેદનથી જુદાજ પોઈન્ટો છે. આ પુરવણીથી મારા પ્રથમ નિવેદનમાંના અભિપ્રાયામાં કાંઈ ફેરફાર થયા નથી.
સ તમારામાં કેટલા પથ છે?
જ॰ શ્વેતાંબર અને સ્થાનકવાસી તથા દીગંબર ત્રણ પથ છે. વસ્તી કેટલી છે ?
સ
જ॰ તે હું ન કહી શકું, પણ મોટા ભાગ મૂર્તિપૂજકાના છે.
સ
હાલ તમારામાં દીક્ષા સંબંધી કાંઈ વિખવાદ ચાલે છે ?
જ॰ હા, એ પક્ષ છે. એક પક્ષ ચાલી આવતી પ્રણાલિકામાં માનનારા છે
અને બીજો પક્ષ દીક્ષાની વિરૂદ્ધ છે.
સ
દીક્ષાની વિરૂદ્ધમાં કાણુ છે ?
જ॰ પાશ્ચિમાત્ય કેળવણીવાળાના ભાગ વિશેષ છે.
સ તે તે એમ કહે છે કે અયેાગ્ય દીક્ષા ન થવી જોઇએ.
જ॰ એમજ કહે ને ? જો દીક્ષાજ ન આપવી એમ કહે, તે તા તેમને કાઈ સાંભળે નહિ, એટલે અયેાગ્ય દીક્ષાજ કહે. કેટલાકના સાધુસંસ્થાના નાશ કરવાને વિચાર પણ ખરા.
સ
સાધુસંસ્થાને નાશ થવાથી એમને શું ફાયદો ? જ॰ પૌલિક સુખ માટે–જડવાદને પોષવા માટે. સ॰ શાસ્ત્રથી વિરૂદ્ધ દીક્ષા થાય છે ખરી? જ॰ શાસ્ત્રમાં બતાવ્યાથી વિરૂદ્ધ દીક્ષા ઘણેભાગે
થતીજ નથી. તેના ત્રણ વિભાગ છે. એક તેા ૮ વર્ષની અંદરનાને દીક્ષા અપાયજ નહિ. ખીજું ૮ થી ૧૬ વર્ષની ઉંમરવાળાને દીક્ષા લેવી હાય તા વાલીની સંમતિ લેવી જોઇએ અને ત્રીજી ૧૬ વર્ષની ઉપરની ઉંમરવાળાને માટે કાઈપણ જાતના પ્રતિબંધ નથી.
સ॰ દાખલે બતાવેા.
જ॰ વિજયધર્મ સરિતી બનાવેલી ધ દેશનામાં પાને ૧૩૯ થી ૧૪૬ માં તે બાબત જણાવેલી છે. દીક્ષા લીધેલી હોય અને અનુકૂળ-પ્રતિકુળ ઉપસર્ગ થાય છતાં દ્રઢ રહેવું, તે બાબત સમજાવી છે.
૨૧
For Private and Personal Use Only