________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવ સંમતિ લેવી જોઈએ એવું કહેવું છે કે નહિ ? જ ઉપરના પાક ઉપરથી ઈન્ડાયરેક્ટલી એજ અનુમાન નીકળી આવે છે
કે-સંમતિ ન પણ હોય અને તેથી જ કહ્યું છે કે અનુકુળ–પ્રતિકુળ ઉપસર્ગ થાય છતાં દ્રઢ રહેવું અને એજ બતાવી આપે છે કે જે સંમતિ લીધી હોય, તે ઉપસર્ગ થવાનું રહેતું જ નથી. ધર્મબિંદુમાં
પણ કહ્યું છે કે સંમતિ ન મળે તો પણ તે ચાલ્યો જાય. સ. એટલે માબાપને મરતાં મૂકી ચાલ્યા જાય ? જ. ગ્લાન ઔષધના દ્રષ્ટાંત મુજબ સંમતિ મેળવવા માટે પ્રયત્ન કરે અને
ન મળે તો દીક્ષા ન લઈ શકાય એવું નથી, એટલે સંમતિ વગર દીક્ષા
લઈ શકાય. તેનો આધાર ધર્મબિંદુ–ચોથું અધ્યયન, ૩૩ મું સુત્ર. સ, વ્યવહારિક દરેક કાર્યોમાં માબાપની સંમતિ લેવી અને આમાં ઉલ્લંઘન
કરીએ તો પાપ થાય, તો પછી દીક્ષા લેતાં પુન્ય શી રીતે થાય ? જ0 એટલે સંમતિ લેવી અને ન મળે તો ગૃહસ્થાવાસમાં રહેવું એ હું
કબૂલ કરતો નથી. માબાપ અને સગાવ્હાલાઓ વિગેરે આપણામાં અજ્ઞાન છે, ત્યાં સુધી માનીએ છીએ કે–આ મા અને આ બાપ. પણ જે અજ્ઞાનનો પડદે દૂર થઈ જાય તો કોણ મા ! અને કોણ બાપ!
એટલે આ બધો મેહમાયાનો સ્નેહ છે, જે અશાશ્વત છે. સ. સગીરેને વૈરાગ્ય આવે શી રીતે ? જ વૈરાગ્ય તે તેને જ આવે, કે જેના પૂર્વ જન્મના સંસ્કારો ઉદયમાં
આવ્યા હો. સવ સગીર વયના વ્યવહારમાં કરાર ન કરી શકે, તે એવા અજ્ઞાનને
વૈરાગ્ય થાય એ મનાયજ શી રીતે ? જ. મોટા ભાગમાં ન હોય-એ હું કબૂલ કરી શકું, પણ બધાનેજ ન હોય,
એમ હું કબૂલ ન કરું. સ. સગીર દીક્ષા છેલ્લા ૧૦ વર્ષમાં કેટલી થઈ હશે ? જ દીક્ષા લેનારા બહુ થોડાજ હોય છે. છેલ્લા દશ વર્ષમાં ૪૧ સગીર
દીક્ષાઓ થઈ છે, જેનું લીસ્ટ કર્યું છે. હાલ તે કેટલાક મોટી ઉંમરનાને પણ સગીર જણાવી ખોટી હકીકત ફેલાવે છે. સુરતથી ખીમચંદ ઉત્તમચંદ અહીં જુબાની આપી ગયા છે. તેમની બહેનની દીક્ષા સંબંધી છાપામાં વાંચ્યું, તે તેમની ઉંમર સગીર લખેલી, જ્યારે તેમની ઉંમર ૩૩ વર્ષની છે. તે આવી રીતે એક હોય ત્યાં દશ બતાવે, ગમે તે. સ્ટેટમેન્ટ કરી જાય, તેની તપાસ કરવી તે તમારી
For Private and Personal Use Only